________________ श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद 091 ટીકાર્થ :- "i a'= જે કારણથી ‘ાિદી'= ગૃહસ્થો ‘સવારંમવત્તા'= ગૃહ આદિના પાપવાળા આરંભમાં પ્રવૃત્તિ કરનારા હોય છે. ‘તેT'= તે કારણથી ‘તસિ'= તે ગૃહસ્થોને ‘તન્નિવ્રુત્તિહિન '= જરૂર કરતાં અધિક એવા અશોભન આરંભને છોડવાનો પ્રયત્ન કરાવનારી “સા'= આ જિનપૂજા ‘વિયા'= જાણવી ‘પરિમાવયમિ'= આ પ્રમાણે વિચારવું. પૂજા એ શુભ આરંભ છે. ગૃહસ્થ મિત્ર-પુત્રાદિના નિમિત્તે સ્વાભાવિક રીતે જ સાવદ્ય આરંભ કરતા હોય છે. પૂજા કરે એટલો વખત તો સાવદ્ય આરંભ છૂટી જાય છે. વળી પૂજા શાસ્ત્રોક્ત હોવાથી શુભ અધ્યવસાય વડે ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ કરાવે છે. આથી વળી ધાર્મિકપણાથી દેશકાળને અનુસાર તે સાવદ્ય આરંભને છોડતો જાય છે. આમ પૂજા તાત્કાલિક અને ભાવિમાં અસઆરંભની નિવૃત્તિ કરાવવાના ફળવાળી છે. 287 રે ૪/૪રૂ. પૂજામાં કાયવધ થાય છે એમ 4/41 ગાથામાં કહેવામાં આવ્યું હતું તેનો નિષેધ કરવામાં આવ્યો. હવે તે પૂજા પૂજ્યોને ઉપકારી બનતી નથી. એમ કહેવામાં આવ્યું હતું તેનો નિષેધ કરવા માટે કહે છે : उवगाराभावम्मि वि, पुज्जाणं पूजगस्स उवगारो। मंतादिसरणजलणादिसेवणे जह तहेहं पि // 188 // 4/44 છાયા :- ૩૫lRTમાવેfપ પૂજીનાં પૂની ૩૫ર: | मन्त्रादिस्मरणज्वलनादिसेवने यथा तथेहापि // 44 // ગાથાર્થ :- પૂજાથી પૂજ્યોને ઉપકાર ન થતો હોવા છતાં પૂજા કરનારને લાભ થાય છે. જેવી રીતે મંત્ર વગેરેના સ્મરણમાં અને અગ્નિ આદિના સેવનમાં મંત્ર આદિને કોઇ લાભ ન થતો હોવા છતાં સ્મરણ કરનાર અને સેવન કરનારને લાભ થાય છે તેમ અહીં પણ જાણવું. ટીકાર્થ :- ‘૩વIITમામિ વિ'= પૂજાથી પૂજ્યોને આનંદ થવો વગેરે કોઇ વિશેષ લાભ ન થતો હોવા છતાં “પુષ્પાપ'= મુખ્યવૃત્તિથી જિનેશ્વરદેવોને મોહનો ક્ષય થઈ ગયો હોવાથી અને તેમની પ્રતિમાને તે અચેતન હોવાથી (પૂજાથી આહ્વાદ આદિ થતા નથી.) “પૂન'= પૂજા કરનાર ભવ્ય પ્રાણીને પોતાના ‘ડવIT'= વિશિષ્ટ પ્રકારના શુભ આશયથી તેમજ આ પૂજાનું અનુષ્ઠાન શાસ્ત્રોક્ત હોવાથી પૂજાથી મળતા ફળની પ્રાપ્તિ થાય જ છે. “મંતસિUનિત્ન સેવ' = મંત્ર આદિ સ્મરણ કરવામાં અને અગ્નિ આદિનું સેવન કરવામાં ‘નદ = જેમ તે મંત્ર આદિને કે અગ્નિ આદિને પોતાને કોઈ ઉપકાર થતો નથી પણ તેનું સ્મરણ કરનારને અને સેવન કરનારને તો ઉપકાર થાય જ છે. ત€'= તે જ પ્રમાણે “રૂટું '= આ પૂજાના વિષયમાં પૂજ્યને ભલે કોઈ ઉપકાર ન થતો હોય પણ પૂજા કરનારને તો ઉપકાર થાય જ છે. 288 / 4/44 ગૃહસ્થોને માટે પૂજાનું અનુષ્ઠાન શાસ્ત્રોક્ત હોવા છતાં જેઓ તેમાં થતાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિના આરંભના કારણે પૂજા કરતાં નથી તેઓને કહે છે : देहादिनिमित्तं पिह, जे कायवहम्मि तह पयर्टेति / जिणपूयाकायवहम्मि, तेसिमपवत्तणं मोहो // 189 // 4/45 છાયા - વેઠ્ઠાવિનિમિત્તમ વસ્તુ જે વધે તથા પ્રવર્તતે | जिनपूजाकायवधे तेषामप्रवर्तनं मोहः // 45 //