________________ 083 श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद પછી ‘મવર્ષાનિયાફTUIનુવં'= અખ્ખલિત, અમીલિત, અવ્યત્યાગ્રંડિત, અહીનસ્વર આદિ ગુણોથી યુક્ત ‘નહીં !'= આગમનું ઉલ્લંઘન ન થાય એ રીતે ‘ભાવસાર તુ'= ભાવપૂર્વક જ ‘વંલા'= ચૈત્યવંદન કરવાનું ‘ોય'= જાણવું. અસ્મલિત= ખચકાયા વિના બોલવું. જેમ ખેડૂત હળ ખેડે છે ત્યારે પથ્થર વગેરેના અવરોધથી હળ ખચકાય છે તેમ સૂત્રો બોલતાં ખચકાવું ન જોઇએ. અમીલિત= દરેક પદ છૂટું, છૂટું બોલવું. ‘અવ્યત્યાગ્રંડિત'= સંપદા પ્રમાણે અટકીને બોલવું. અહીનસ્વર= ઉદાત્ત, અનુદાત્ત વગેરે સ્વરોનો શુદ્ધ ઉચ્ચાર કરવો. સ્વરને જેટલો લંબાવવાનો હોય તથા ઊંચા સ્વરે બોલવાનો હોય એ પ્રમાણે જ ઉચ્ચાર કરવો. 272 રે ૪/ર૭ સ્તુતિ-સ્તોત્રપૂર્વકનું ચૈત્યવંદન ભાવપૂર્વકનું પ્રશસ્ત કેમ ગણાય છે. તે કહે છે : कम्मविसपरममंतो, एवं एयं ति बेंति सव्वण्ण। मुद्दा एत्थुस्सग्गो, अक्खोभो होइ जिणचिण्णो // 172 // 4/28 છાયા :- Fવિષપ૨મત્ર અવતતિ વૃવત્ત સર્વજ્ઞા: | मुद्रा अत्रोत्सर्गोऽक्षोभो भवति जिनचीर्णः // 28 // ગાથાર્થ :- પૂજા કર્યા બાદ સ્તુતિ-સ્તોત્રપૂર્વક કરાતું ચૈત્યવંદન એ કર્મરૂપ વિષનો નાશ કરવા માટે પરમ મંત્ર સમાન છે. એમ સર્વજ્ઞો કહે છે, ચૈત્યવંદનમાં મુદ્રા જિનોએ આચરેલી સ્થિર રહેવારૂપ કાયોત્સર્ગ મુદ્રા છે. ટીકાર્થ :- ‘વં'= ઉપર કહેલી યુક્તિથી ''= આ ચૈત્યવંદન ' વિસપરમમંતો'= કર્મરૂપી વિષનો નાશ કરનાર પરમ મંત્ર છે. જેમ મંત્રથી વિષનો નાશ થાય છે તેમ ચૈત્યવંદનથી કર્મનો નાશ થાય છે. માટે તેને પરમમંત્રની ઉપમા આપી છે. ‘તિ'= આ પ્રમાણેનું વચન “સવUUQ'= સર્વજ્ઞ ભગવંતો “વૈતિ'= કહે છે. માટે ચૈત્યવંદન એ ખાસ ઉપાદેય છે, અર્થાત્ ખાસ કરવા જેવું છે. એમ કહેવાનો ભાવ છે. ‘મુદ્દા'= શરીરના અવયવોની રચનારૂપ મુદ્રા, જેનું ઉલ્લંઘન ન કરવું જોઇએ. અર્થાત્ અવશ્ય કરવી જ જોઇએ અથવા ક્ષુદ્રસત્ત્વવાળાને તેવા પ્રકારના ચિહ્નસ્વરૂપ મુદ્રા ‘સ્થિ'= ચૈત્યવંદનમાં ‘ડરૂમ'= કાયોત્સર્ગ ‘+gોમો'= સ્થિર રહેવા સ્વરૂપ ‘રો'= હોય છે, ‘નિuિot' જિને આચરેલી-શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની મન:પર્યાયજ્ઞાની અને કેવલજ્ઞાની આ બધાને જ જિન કહેવામાં આવે છે તેઓએ આચરેલી હોવાથી અને જિનકલ્પિકમુનિએ આચરેલી હોવાથી આ મુદ્રાને જિનમુદ્રા કહેવામાં આવે છે, “ચી પ્રવાસિવ્રતમ્' આ સંસ્કૃતમાં પણ “ચીર્ણ' શબ્દનો પ્રયોગ કરેલો જોવા મળે છે માટે તે અલાક્ષણિક નથી. 272 4/28 ચૈત્યવંદન પછીની વિધિ કહે છે : एयस्स समत्तीए, कुसलं पणिहाणमो उकायव्वं / तत्तो पवित्ति विग्घजय, सिद्धि तह य थिरीकरणं // 173 // 4/29 છાયા :- અતી સમાત << પ્રણિધાને તુ સૂર્તવ્યમ્ | ततः प्रवृत्तिर्विघ्नजयः सिद्धिस्तथा च स्थिरीकरणम् // 29 // ગાથાર્થ :- ચૈત્યવંદન પૂર્ણ થયા પછી શુભ પ્રણિધાન અવશ્ય કરવું જોઇએ, તેનાથી પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ અને સ્થિરતા થાય છે.