________________ 069 श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद નજીક છે તે આસભવ્યો એમ અર્થ સમજવો. ''= જાણવા. ‘નાતિમત્તે '= ભવ્યત્વ એવી જાતિમાત્રથી-અર્થાત્ જાતિભવ્યો ‘ર'= નહીં ‘નમ'= જે કારણથી ‘પાછું'= અનાદિભવ્યત્વ “સુખ'= સિદ્ધાંતમાં ‘ર્થિ'= કહેલું છે. ''= આ ભવ્યત્વ અર્થાત્ જાતિભવ્યત્વ " ફર્તન'= ઈષ્ટફળને આપનાર " 3'= થતું નથી. સામગ્રીની પ્રાપ્તિ ન થતી હોવાથી બધા જ ભવ્યોને મુક્તિની પ્રાપ્તિ થતી નથી, જાતિભવ્યજીવોને મુક્તિ માટેની સામગ્રી જ પ્રાપ્ત થતી નથી તેથી તેઓની કદાપિ મુક્તિ થતી નથી, યોગ્યતામાત્ર સ્વરૂપ ભવ્યત્વને માનવામાં આવે તો મોક્ષમાં જનાર કેટલાક માત્ર ભવ્યોને જ તે ઈષ્ટ ફળને પ્રાપ્ત કરાવે છે. જેઓ મોક્ષે જાય છે તેમનામાં સામાન્યથી ભવ્યત્વ છે અર્થાત્ જાતિભવ્યત્વ નથી, “મોક્ષે જાય તે ભવ્ય' એમ કહેલું છે. અરિહંત ભગવંતોએ ભવ્યનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે કે શુદ્ધ જીવોને જેનાથી આત્યંતિક એવી સિદ્ધિથી પરમનિવૃતિ થાય તે ભવ્યત્વ છે. તે 246 / 3/47 તેથી આસન્નભવ્યોનું જ અહીં ગ્રહણ કરવું એમ કહે છે : विहिअपओसो जेसिं, आसन्ना ते वि सुद्धिपत्त त्ति। खुद्दमिगाणं पुण, सुद्धदेसणा सिंहनादसमा // 142 // 3/48 છાયા :- વિધ્યો લેવાની સત્રાન્તિપિ દ્ધિપ્રતિ 1. क्षुद्रमृगाणां पुनः शुद्धदेशना सिंहनादसमा // 48 // ગાથાર્થ :- જે જીવોને વિધિ પ્રત્યે દ્વેષ નથી તે જીવો પણ શુદ્ધિને પામેલા હોવાથી આસન્નભવ્ય છે. શુદ્ધ જીવોરૂપ હરણોને શુદ્ધદેશના સિંહનાદ સમાન ત્રાસજનક છે. ટીકાર્થ :- ‘ર્સિ'= જેઓને ‘વિદિપોન'= વિધિનો અદ્વેષ (દ્વષાભાવ) છે ‘માસUUIT તે વિ'= તેઓ પણ આસન્નભવ્ય છે. ‘મુદ્ધિપત્ત ઉત્ત'= શુદ્ધિને પામેલા છે તેથી-વિધિ કરવા માટે વિશિષ્ટ ક્ષયોપશમ આવશ્યક હોવાથી વિધિનો અદ્વૈષ પણ શુદ્ધિથી જ પ્રાપ્ત થતો હોવાથી તેઓ પણ આસન્નભવ્ય છે. ઘુમિયTIઈi= હરણ જેવા ડરપોક ક્ષુદ્રજીવોને “સુદ્ધદેસUIT'= કરાતી એવી વિધિમાર્ગસંબંધી દેશના ‘સિંહાસમાં'= ત્રાસજનક હોવાથી સિંહની ગર્જના સમાન થાય છે. જેથી શાસ્ત્રમાં કહ્યું છે કે “શુદ્ધ દેશના એ ખરેખર ક્ષુદ્રજીવરૂપી હરણોના ટોળાને ત્રાસ આપનાર હોવાથી સિંહની ગર્જના સમાન છે.” ! ૨૪ર | 3/48 આથી પ્રજ્ઞાપકે તેઓને જેનાથી ઉપકાર થાય એવી જ દેશના આપવી યુક્ત છે. એવી દેશનાથી તેઓનો મોક્ષમાર્ગમાં પ્રવેશ થાય છે જે તેમના માટે હિતકર છે. આ પ્રમાણે પ્રજ્ઞાપકનો ઉપદેશ આપતા કહે છે : आलोचिऊण एवं, तंतं पुव्वावरेण सूरीहिं / / विहिजत्तो कायव्वो, मुद्धाण हियट्ठया सम्मं // 143 // 3/49 છાયા :- માનોર્થ પર્વ તત્રં પૂર્વાપરે મૂપિfમ: | विधियत्नः कर्तव्यो मुग्धानां हितार्थाय सम्यक् // 49 // ગાથાર્થ :- આચાર્યોએ પૂર્વે કહ્યું તેમ પૂર્વાપરનો વિરોધ ન આવે તે રીતે શાસ્ત્રને વિચારીને મુગ્ધ જીવોના હિત માટે વંદનની વિધિમાં સમ્યગુ ઉદ્યમ કરવો જોઈએ. ટીકાર્થ :- “જીવં'= આ પ્રમાણે તંત'= ‘તન્ય વિસ્તારે' ધાતુને 'z' પ્રત્યય લાગીને ‘તત્ર' શબ્દ બન્યો