________________ श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद 067 છાયા :- તિષિ યુત ઉર્વ તારમા તમિવ યત: | તwત્યપાથમાવોfપ હન્તિ તતો જ યુ વૃત્તિ ૪રૂ ગાથાર્થ :- બીજા આચાર્યોનો આ મત પણ ઘટે જ છે કારણ કે જૈનવંદનાની હજી શરૂઆત જ થઈ નથી તેથી તેની આરાધનાજન્ય ફળ જેમ નથી મળતું તેમ તેની વિરાધનાજન્ય અનિષ્ટફળ પણ આ લૌકિક વંદનામાં ઘટતું નથી. ટીકાર્થ :- ‘ાથે પિ ગુજ્ઞરૂ fશ્વય'= અશુદ્ધ વંદનાનું આ લૌકિકપણું ઘટે જ છે. ‘તUIમાd'= જૈનીવંદનાની શરૂઆત નહિ થઈ હોવાથી ‘તષ્ણ7 a'= જૈનીવંદનાની આરાધનાથી જન્ય સ્વર્ગપ્રાપ્તિ શુદ્રોપદ્રવની હાનિ વગેરે ફળોની જેમ “નમો'= જે કારણથી ‘તUવ્યવયમાવવિ'= જૈની વંદનાની વિરાધનાજન્ય ઉન્માદ આદિ અનિષ્ટ ફળ પણ ‘તત્તો'= આ અશુદ્ધ વંદનાથી ' | ગુત્ત ઉત્ત'= ઘટતું નથી. આનો ભાવાર્થ એ છે કે જો જૈનીવંદનાનો પ્રારંભ થયો હોત તો તેની આરાધનાથી ઇષ્ટફળ અને વિરાધનાથી અનિષ્ટફળની પ્રાપ્તિ થાત. લૌકિક વંદનામાં તે ઇષ્ટાનિષ્ટ બંને પ્રકારના ફળનો અભાવ હોય છે માટે આ અશુદ્ધવંદના એ લૌકિકી જ છે, કારણ કે સમ્યગ્દષ્ટિ જીવ જો અશુદ્ધ ક્રિયા કરે તો તેને ઉન્માદ વગેરે અનિષ્ટફળની પ્રાપ્તિ થાય છે. આ વંદનાથી એ અનિષ્ટફળની પ્રાપ્તિ થતી નથી માટે આ વંદના એ જૈનીવંદના નથી. રૂ૭ રૂ/૪રૂ હવે આ વિષયમાં યુક્તિ બતાવે છે : जमुभयजणणसहावा, एसा विहिणेयरेहिंन उअण्णा। તા થમ્સમાવે, પર્વ દં વીર્ય | 238 / 3/44 છાયા :- યમનનનસ્વમાવી અષા વિધિનેતરને તુ મા ! तदेतस्याभावेऽस्यामेवं कथं बीजम् // 44 // ગાથાર્થ :- વિધિથી કરાયેલી જૈનવંદના ઇષ્ટફળને આપવાના સ્વભાવવાળી છે અને અવિધિથી કરાયેલી તે અનિષ્ટફળને આપવાના સ્વભાવવાળી છે. જ્યારે લૌકિકવંદના એ પ્રમાણે ઇષ્ટાનિષ્ટફળને આપવાના સ્વભાવવાળી નથી. આ અશુદ્ધવંદનામાં બંને પ્રકારના ફળનો અભાવ હોવાથી તેમાં જૈનીવંદનાનું બીજ ક્યાંથી સંભવે ? ટીકાર્થ :- ''= જે કારણથી ‘વિહિપન'= શાસ્ત્રોક્ત વિધિપૂર્વક કરાતી ‘૩મનVIUસમાવ'= સામગ્રીના ભેદથી જૈનીવંદના આરાધનાવિરાધનાજ ઇનિફળને આપવાના સ્વભાવવાળી હોય છે. ' હિં = અનેક પ્રકારની અવિધિથી કરાતી " 3 3UUIT'= લૌકિકવંદના તેવા સ્વભાવવાળી નથી તે ઇષ્ટાનિષ્ટનો હેતુ નથી. પરમાર્થથી મિથ્યાષ્ટિની વંદનામાં જૈનીવંદનાના સ્વરૂપનો જ અભાવ હોય છે. ‘ત'= તેથી ‘ક્સિ'= ઇષ્ટાનિષ્ટ બંને પ્રકારના ફળના ‘માવે'= અભાવમાં રૂમg'= જૈનવંદનાનું તેનાથી વિપરીત એવી આ વંદનામાં ‘પર્વ'= ઉપર કહેલા ન્યાયથી “દં વીર્થ'= બીજ ક્યાંથી સંભવે? | 238 / /88 तम्हा उ तदाभासा, अण्णा एस ति नायओ णेया। मोसाभासाणुगया, तदत्थभावानिओगेणं // 139 // 3/45 છાયા :- તમાજી તામાસી મતિ ચાયત સેવા . मृषाभाषानुगता तदर्थभावानियोगेन // 45 //