________________ 065 श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद આ પ્રમાણે સાચા-ખોટા રૂપિયાના દાંતને વંદનામાં યોજે છે : भावेणं वण्णादिहि, चेव सुद्धेहिं वंदणा छेया / मोक्खफल च्चिय एसा, जहोइयगुणा य नियमेणं // 132 // 3/38 છાયા :- ભાવેન વઘrfrfમથ્થવ શુદ્ધર્વના છે ! मोक्षफलैव एषा यथोदितगुणा च नियमेन // 38 // ગાથાર્થ :- સમ્યક્તસ્વરૂપ અને ઉપયોગસ્વરૂપ ભાવથી યુક્ત તથા સૂત્રોના અક્ષરોના શુદ્ધ ઉચ્ચારપૂર્વક કરાતી વંદના એ શુદ્ધ વંદના છે. આ વંદના શાસ્ત્રમાં કહેલા ગુણોથી યુક્ત અવશ્ય મોક્ષફળને આપનારી છે. આ પ્રથમ ભાંગાવાળી વંદના છે. ટીકાર્થ :- ‘માવે'= સમ્યક્વરૂપ ભાવથી અને ઉપયોગરૂપ ભાવથી યુક્ત ‘વUUવિર્દિ = સૂત્રોના અક્ષરોનો ઉચ્ચાર તથા અર્થ વડે ‘સુદ્ધર્દિક શુદ્ધ અર્થાત્ ઉચ્ચાર અને અવિપરીત અર્થથી યુક્ત ‘વંતUIT'= વિંદના ‘જીયા'= શુદ્ધ છે, પ્રશસ્ત છે. “મોક્ષqન બ્રિય પુસ'= ભાવ અને ક્રિયાથી યુક્ત આ વંદના મોક્ષને જ આપે છે. તેનાથી સંસાર અલ્પ બને છે, વધતો નથી. ‘નહોફUT '= શાસ્ત્રમાં પ્રતિપાદન કરાયેલા ગુણોથી યુક્ત ‘વિમેન'= નિશ્ચયથી- વંદનાથી વિઘ્નો દૂર થાય છે વગેરે જે ફળ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે તે આ ભાવવંદનાથી નિયમો પ્રાપ્ત થાય છે. તે 632 /8 भावेणं वण्णादिहि, तहा उजा होइ अपरिसुद्ध त्ति। बीयगरूवसमा खलु, एसा वि सुह त्ति निदिट्ठा // 133 // 3/39 છાયા :- ભાવેન વાછિિમસ્તથા તુ યા મવતિ પરિશત્તિ द्वितीयरूपकसमा खलु एषाऽपि शुभेति निर्दिष्टा // 39 // ગાથાર્થ:- બીજા ભાંગાના રૂપિયા સમાન જે વંદના સમ્યક્ત અને ઉપયોગરૂપ ભાવથી યુક્ત છે પણ અશુદ્ધ સૂત્રોચ્ચાર અને વિપરીત અર્થ વડે અશુદ્ધ છે, દોષિત છે, તેને પણ શુભ કહેવામાં આવે છે. ટીકાર્થ :- ‘ન'= જે વંદના ‘વીય રૂવસમાં'= બીજા ભાંગામાંના રૂપિયા સમાન “માવેur's સમ્યક્તાદિ ભાવથી યુક્ત હોય પણ “વા વિદિં= સૂત્રાક્ષરના ઉચ્ચાર તથા અર્થ વડે ‘પરિશુદ્ધ ત્તિ'= અસંપૂર્ણ-વિકૃત-દોષિત. ‘દોડ્ડ'= હોય છે. “તુ'= નિશે ‘ાસી વિ'= આ વંદના પણ ‘સુદ ત્તિ'= શુભ ‘નિધિ'= કહેવાઇ છે. કારણ કે શુદ્ધ ક્રિયા ન હોવા છતાં તે સમ્યગૂ ભાવથી યુક્ત છે અને ક્રિયા કરતાં ભાવની પ્રધાનતા હોય છે. રૂરૂ ને રૂ/રૂ8. भावविहूणा वण्णाइएहिं सुद्धा वि कूडरूवसमा। उभयविहुणा णेया, मुद्दप्पाया अणिट्ठफला // 134 // 3/40 છાયા :- માવદીના વપffમ: શુદ્ધાપિ શૂટરૂપમાં | उभयविहीना ज्ञेया मुद्राप्राया अनिष्टफला // 40 // ગાથાર્થ :- જે વંદના સમ્યક્તાદિ ભાવથી રહિત છે પણ સૂત્રોચ્ચાર આદિથી શુદ્ધ છે તે ત્રીજા ભાંગાના ખોટા રૂપિયા જેવી છે. જે વંદના ભાવ અને ક્રિયા બંનેથી રહિત છે તે ચોથા ભાંગાના રૂપિયા જેવી માત્ર મુદ્રા સદેશ અનિષ્ટફળ આપનારી જાણવી. ટીકાર્થ :- ‘માવવ૬UT'= સમ્યક્તાદિ ભાવથી રહિત ‘વUUફિટિં'= સૂત્રોચ્ચારરૂપ ક્રિયાથી ‘સુદ્ધા વિ'= દોષરહિત હોવા છતાં પણ ‘સૂરૂવ'= ત્રીજા ભાંગાવાળા ખોટા રૂપિયા સમાન, ‘૩મવઠ્ઠUIT'=