________________ 066 श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद ચોથા ભાંગાના રૂપિયા સમાન જે ભાવ અને ક્રિયા બંનેથી રહિત છે તે મુદ્રણાયા'= ચિહ્નમાત્ર જેવી અર્થાત પોતાનું કાર્ય નહિ કરનારી “ક્િeત્ન'= ઇષ્ટ ફળને નહિ આપનારી "'= જાણવી. | રૂ8 || 3/40 રૂપિયાના દષ્ટાંતમાં ટંક= છાપને વંદનામાં ક્રિયા સમજવાની છે અને દ્રવ્યને ઠેકાણે ભાવ સમજવાનો છે. આ (મુદ્રાક) ખોટા રૂપિયા જેવી વંદના કયા જીવોને હોય છે ? તે કહે છે : होड य पाएणेसा.किलिङ्कसत्ताण मंदबद्धीणं। पाएण दुग्गइफला, विसेसओ दुस्समाए उ॥१३५ // 3/41 છાયા :- મવત્તિ 2 પ્રાર્થના પુણા વિ7ષ્ટસર્વીનાં મધુદ્ધનામ્ | प्रायेण दुर्गतिफला विशेषतो दुष्षमायां तु // 41 // ગાથાર્થ :- આ અશુદ્ધ વંદના પ્રાયઃ ક્લિષ્ટ અધ્યવસાયવાળા મંદબુદ્ધિવાળા જીવોને હોય છે. તે પ્રાયઃ દુર્ગતિરૂપ ફળ આપે છે. દુઃષમ નામના આ પાંચમા આરામાં વિશેષ કરીને આ વંદના હોય છે. ટીકાર્થ :- “સા'= આ અશુદ્ધ વંદના શિનિસત્તા'= બહુ ક્લેશવાળા પાપી જીવોને “નંદવુદ્ધી '= જડ બુદ્ધિવાળા જીવોને, ‘દોડું ય પાછા'= પ્રાયઃ કરીને હોય છે. ‘પાઈUT'= ઘણું કરીને ' સુ ના '= વિશિષ્ટ ફળરહિત હોવાથી દુર્ગતિના ફળને આપનારી “વિલેસ'= વિશેષે કરીને ‘દુર્સમાણ 3'= પાંચમાં દુ:ષમ આરામાં કાળના દોષથી હોય છે. ઉરૂક | 3/4 अण्णे उलोगिगि च्चिय, एसा नामेण वंदणा जइणी। जंतीइ फलं तं चिय, इमीए न उ अहिगयं किंचि // 136 // 3/42 છાયા :- અચે તુ નવિયેત્ર નાના વના નૈની . यत् तस्याः फलं तदेव अस्या न तु अधिकृतं किञ्चित् // 42 // ગાથાર્થ :- બીજાઓ કહે છે કે ત્રીજા-ચોથા ભાંગાવાળી વંદના એ લૌકિક વંદના જ છે. ખાલી નામમાત્રથી તે જૈનવંદના છે કારણ કે લૌકિક વંદનાથી જે ફળ મળે છે તે જ ફળ આ વંદનાથી મળે છે. જૈનવંદનાનું જે ફળ શાસ્ત્રમાં કહ્યું છે તેમાંનું કાંઇપણ ફળ આ વંદનાથી મળતું નથી. ટીકાર્થ :- “ઇને 3 = બીજા આચાર્યો વળી આમ માને છે - “પુસ'= આ ભાવ-ક્રિયા રહિત એવી વંદના ‘નોળિ િવિય'= લૌકિકી વંદના જ છે. “નફી'= અક્ષર અને ક્રિયાના સામ્યપણાથી જૈનવંદના જેવી હોવા છતાં ‘ામે '= નામમાત્રથી જ ‘વંત્UIT'= વંદના છે. 'i'= કારણકે “તી પત્ન'= લૌકિક વંદનાનું જે ફળ છે “તં વિય'= તે જ ફળ “મણિ'= આ જૈનવંદનાનું છે. “દાર્થ વિર ન 3'= અધિકૃત કાંઇ ફળ નથી હોતું. શાસ્ત્રમાં જૈનવંદનાનું જે અભ્યદય, મોક્ષ વગેરે ફળ કહ્યું છે તેમાંનું કાંઈ પણ ફળ મળતું નથી. સામાન્યથી લૌકિકવંદનાથી પણ કાંઈક મળે છે એમ ઇચ્છાય છે તેથી આ અશુદ્ધ વંદના તેના સદેશ હોવાથી તેનાથી એ લૌકિક વંદના જેવું ફળ મળે છે પણ એનાથી અધિક બીજું ફળ મળતું નથી એમ ભાવાર્થ છે. રૂદ્દ રૂ/૪૨ આ પ્રમાણે અજાચાર્યના મતને આશ્રયીને જે કહેવાયું છે તે કથંચિત યોગ્ય છે એમ બતાવતા કહે છે : एयं पि जुज्जइ च्चिय, तदणारंभाउ तप्फलं व जओ। तप्पच्चवायभावो वि, हंदि तत्तो न जुत्त त्ति // 137 // 3/43