________________ 062 श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद ટીકાર્થ :- ‘ના ડી'= ગ્રંથિભેદના સ્થાનની ‘તા'= પૂર્વકાળમાં ‘પદE'= પહેલું યથાપ્રવૃત્તકરણ ‘કિં'= ગાંઠ રાગદ્વેષના પરિણામસ્વરૂપ ગ્રંથિને ‘સમ9ો '= ઓળંગનારને અર્થાત્ ભેદનારને ‘વિતિય'= બીજું અપૂર્વકરણ “મ'= હોય. ‘પાયર પુ'= આ પહેલાં જેનું વર્ણન કરવામાં આવ્યું છે તે અથવા શાસ્ત્રમાં વર્ણવેલા સ્વરૂપવાળું અનિવૃત્તિકરણ ‘સમત્તપુર દAડે'= સમ્યક્તની અભિમુખ થયેલા, [ આ શબ્દમાં કૃતપ્રત્યયાન્ત “પુરસ્કૃત’ શબ્દનો પૂર્વમાં પ્રયોગ હોવો જોઇએ. જેથી ‘પુર #સમર' પ્રયોગ થવો જોઇએ, પરંતુ પૂર્વાપરનિપાતનો અનિયમ ગણીને આ પ્રમાણે પ્રયોગ કર્યો છે. ] “નીવે'= આત્મામાં હોય છે. આ પ્રમાણે ત્રણ કરણો વર્ણવવામાં આવે છે. જે 224 / 3/30 इत्तो उविभागाओ,अणादिभवदव्वलिंगओचेव। णिउणं णिरूवियव्वा, एसा जह मोक्खहेउ त्ति // 125 // 3/31 છાયા :- ફતસ્તુ વિમાનામવદ્રવ્યતિતવ | निपुणं निरूपयितव्या एषा यथा मोक्षहेतुरिति // 31 // ગાથાર્થ :- આ પ્રમાણે કરણના વિભાગથી અર્થાત ગ્રંથિભેદ કર્યા પહેલા ભાવવંદનાનો અસંભવ હોવાથી તથા અનાદિ સંસારમાં અનંતીવાર દ્રવ્યલિંગની પ્રાપ્તિ થઈ હોવા છતાં જીવનો મોક્ષ થયો નથી એ જાણીને જે રીતે આ વંદના મોક્ષનું કારણરૂપ ભાવવંદના બને એ રીતે સૂક્ષ્મબુદ્ધિથી વિચારવું. ટીકાર્થ :- “વૃત્ત 3 = આ પ્રમાણે કરણનો ‘વિભાગો'= વિભાગ હોવાથી- આમ કહેવા પાછળ અભિપ્રાય એ છે કે જેણે ગ્રંથિભેદ નથી કર્યો એવા જીવને ભાવવંદનાનો અસંભવ છે. ‘મમિવશ્ર્વત્રિો ગ્રેવ'= અનાદિ સંસારમાં અનેક વખત જીવને દ્રવ્યલિંગ અર્થાત્ દ્રવ્યસાધુપણું પ્રાપ્ત થયેલું છે, અને તેમાં પ્રાયઃ બધા જ ક્રિયાનુષ્ઠાનો જીવે કરેલા છે. એ ક્રિયાનુષ્ઠાનમાં વંદનાનો પણ સમાવેશ થઈ જાય છે. પૂર્વે તેણે વંદના પણ અનેક વખત કરેલી છે. કહેવાનો ભાવ એ છે કે પૂર્વે જીવને વંદનાનું અનુષ્ઠાન નથી મળ્યું એવું નથી. ‘ઈસા'= આ વંદના ‘નદ= જે રીતે મોવડ= મોક્ષનું કારણ બને તે ‘fપણ30'= સૂક્ષ્મબુદ્ધિથી ' વિયળા'= વિચારવા યોગ્ય છે. 22 3/36 વંદનાને સૂક્ષ્મબુદ્ધિથી વિચારવાનું શા માટે કહે છે ? તે કહે છે : नो भावओ इमीए, परो वि हुअवड्डपोग्गला अहिगो। संसारो जीवाणं, हंदि पसिद्धं जिणमयम्मि // 126 // 3/32 છાયા :- નો માવતોડક્યાં પરોfપ નું મપાઈપુટૂર્નાર્ ધવ: | संसारो जीवानां हन्दि प्रसिद्धं जिनमते // 32 // ગાથાર્થ :- ભાવથી વંદના આવ્યા પછી ઉત્કૃષ્ટથી પણ અર્ધપુલ પરાવર્તથી અધિક સંસાર જીવને રહેતો નથી એમ જિનમતમાં નિચે પ્રસિદ્ધ છે. ટીકાર્ય :- ‘માવો'= ભાવથી “રૂપ'= વંદના આવ્યા બાદ ‘રોવિ'= ઉત્કૃષ્ટથી પણ “દુ'= વાક્યાલંકારમાં છે. ‘ડૂપોપત્નિ'= શાસ્ત્રમાં પ્રસિદ્ધ અર્ધપગલપરાવર્તથી “દિ'= અધિક, વધારે લાંબો સંસાર'= સંસાર “નીવાઈ'= સમ્યક્તથી ભ્રષ્ટ થયેલા જીવોને પણ સંસારમાં પરિભ્રમણ કરતા હોવા છતાં ‘નો'= નથી જ રહેતો ‘નિમમ'= જિનમતમાં આ વાત ‘પ્રસિદ્ધ = પ્રસિદ્ધ છે. માટે દીર્ધસંસારી જીવોને આ ભાવવંદના સંભવતી નથી. રદ્દા 3/32, દ્રવ્યવંદના એ મોક્ષરૂપ ફળને આપતી નથી તે કહે છેઃ