________________ श्री पञ्चाशक प्रकरण - 2 गुजराती भावानुवाद 035 છાયા :- જ્ઞાનાવિયુત : વને સમાવતાર તતઃ | अचलादिरोहणं वा तथैव व्यालादिरक्षा वा // 11 // ગાથાર્થ :- જે જ્ઞાનાદિથી યુક્ત છે તે જ ગુરુ છે. ગુરુની સહાયથી પોતે પાણી વગેરેને તરી ગયો, પર્વત આદિ ઉપર ચઢી ગયો અથવા સર્પ આદિથી બચી ગયો એ પ્રમાણે સ્વપ્રમાં જુએ તો હવે પોતાને સુગુરુનો યોગ થશે એમ સૂચિત થાય છે. ટીકાર્થ :- ‘ના ફિગુમ = જ્ઞાન, દર્શન અને ચારિત્રથી યુક્ત હોય તે જ “ગુરુ'= ગુરુ છે. વિજે'= નિદ્રામાં થતા મનોવિજ્ઞાન સ્વરૂપ સ્વપ્રમાં ‘કારિતાર'= પાણી, અગ્નિ આદિ આપત્તિમાંથી પોતે તરી ગયો “તો'ઋતે ગુરુની સહાયથી-સ્વપ્રમાં આ પ્રમાણે દેખે કે પાણી આદિમાં ડૂબતાં પોતાને ગુરુએ બચાવી લીધો તેમણે પાણી-અગ્નિ આદિના આક્રમણનું નિવારણ કર્યું. ‘મનારૂ'= પર્વત, મહેલ, વૃક્ષ, શિખર ઉપર પોતાને ચડાવ્યો, ‘તત્તો'= આ શબ્દનો સંબંધ દરેકની સાથે છે. ‘તદેવ'= તથા ‘વાતાફરવલ્લી વા'= સ્વપ્રમાં ગુરુથી જ સર્પ, હાથી વગેરેથી પોતાની રક્ષા કરાતી દેખે- આવો સુગુરુનો યોગ કહેવાયો છે. સ્વપ્રમાં આવું દેખવું એ સુગુરુનો યોગ થશે એમ જણાવે છે માટે કારણમાં કાર્યનો ઉપચાર કરીને આવા સ્વપ્રને જ સુગુરુનો યોગ કીધો છે. દર | 2/12 આ પ્રમાણે દીક્ષાનું અધિકારીપણું જણાવીને હવે તે વિશિષ્ટકાળે તેનું દીક્ષા માટે આગમનને જણાવવા માટે તે અવસરે કરવામાં આવતી સમવસરણની રચનાનું વર્ણન કરે છેઃ वाउकुमाराईणं, आहवणं नियनिएहिंमन्तेहिं। मुत्तासुत्तीए किल, पच्छा तक्कम्मकरणं तु // 62 // 2/12 છાયા :- વાયુશુમાર વીના મહિને નિર્માનિતૈ: કનૈઃ | मुक्ताशुक्त्या किल पश्चात् तत्कर्मकरणं तु // 12 // वाउकुमाराहवणे, पमज्जणं तत्थ सुपरिसुद्धं तु / गंधोदगदाणं पुण, मेहकुमाराहवणपुव्वं // 63 // 2/13 છાયા :- વાયુશુમાર હારે પ્રમાર્ગનં તત્ર સુપરિશુદ્ધતું ! સભ્યોના પુનઃ મેવભુમારહિાનપૂર્વમ્ | 23 છે. ગાથાર્થ :- વાયુકુમાર આદિના પોતપોતાના મંત્રો વડે મુક્તાશુક્તિમુદ્રા વડે વાયુકુમાર આદિ દેવતાઓનું આહ્વાન કરવું. પછી તે તે દેવતાઓનું કાર્ય કરવું. || 62 //. વાયુકુમાર દેવતાનું આહ્વાન કર્યા પછી સમવસરણની ભૂમિને પ્રાર્થના કરવા દ્વારા અત્યંત શુદ્ધ કરવી પછી મેઘકુમારદેવનું આહ્વાન કરીને ત્યાં સુગંધી જળનો છંટકાવ કરવો. || 63 /. ટીકાર્થ :- ‘વાડ@HIRIT'= શાસ્ત્રમાં પ્રસિદ્ધ વાયુકુમાર આદિ દેવોનું ‘માહવા'= આમંત્રણ કરવું ‘fછાનિર્દિ મંદિં= સંપ્રદાય પ્રમાણે મળેલા, પ્રારંભમાં ૐ નમ: પૂર્વક તે તે દેવોનું નામ કહીને અંતે સ્વાહા પદવાળા તે તે દેવોના પોતપોતાના મંત્રો વડે, “મુત્તાસુત્તી'= મોતીની ઉત્પત્તિ જેમાં થાય છે. તે છીપલીના આકારવાળી મુદ્રા વડે ‘વિત્ન'= આ અવ્યય આપ્તસંપ્રદાયનો સૂચક છે. ‘પછી'= પછી ' તમ્મરVi તુ'= વાયુકુમારાદિ દેવતાનું કાર્ય કરવું. [અ. ટી. માં જણાવ્યું છે કે ‘શિન' અવ્યય એ આહ્વાનનું અતાત્ત્વિકપણું સૂચવવા માટે છે. આલ્લાનથી તે દેવો આવવાનો સંભવ નથી માટે તે દેવોનું માત્ર સ્મરણ કરાય છે. ] I દૂર 2/12