________________ श्री पञ्चाशक प्रकरण - 2 गुजराती भावानुवाद 043 ગાથાર્થ :- ગુરુને આત્મનિવેદન કરવારૂપ આ ઉત્તમપુરુષના આચરણને અસપુરુષો સાંભળી પણ શકતા નથી. આથી આ આત્મનિવેદનરૂપ દાનધર્મથી ભાવશુદ્ધિનો પ્રકર્ષ થાય છે. ટીકાર્થ :- ''= જે કારણથી “રૂપ'= આ આત્મનિવેદન કરવું તે ‘ઉત્તમરિય'= ઉત્તમપુરુષનું આચરણ ‘મણુત્તમ'= અસપુરુષો ‘સોર્ડ પિ'= સાંભળવાને પણ ‘ર પાતિ'= તેવા પ્રકારના વીર્યના અભાવથી શક્તિમાન થતા નથી. ‘ત'= તે કારણથી ‘સસ૩ો'= આ આત્મનિવેદનરૂપ દાનધર્મથી '3'= વળી ‘દય'= પ્રસ્તુત ભાવશુદ્ધિનો ‘પારિસો'= પ્રકર્ષ ‘હોટ્ટ'= થાય છે. (ભાવશુદ્ધિ રહિત કરાતું પણ આત્મનિવેદન આગળ જતાં ભાવશુદ્ધિનું કારણ બને છે માટે તેને પૂર્વગાથામાં બીજ છે એમ કહ્યું છે.) | 82 / 2/36 દીક્ષાર્થીએ સમર્પિત કરેલા ધન આદિને સ્વીકારતા ગુરુને અધિકરણ દોષ લાગશે એ આશંકાને દૂર કરવા માટે કહે છે : गुरणो वि नाहिगरणं, ममत्तरहियस्स एत्थ वत्थुमि। तब्भावसुद्धिहेडं, आणाए पयट्टमाणस्स // 82 // 2/32 છાયા :- રરપ નાધિavi મમત્વરહિતી માત્ર વસ્તુનિ | तद्भावशुद्धिहेतुम् आज्ञया प्रवर्तमानस्य // 32 // ગાથાર્થ :- દીક્ષિતની ભાવશુદ્ધિને માટે જિનેશ્વરદેવની આજ્ઞાથી પ્રવૃત્તિ કરતાં મમત્વરહિત ગુરુભગવંતને આ આત્મનિવેદન સ્વીકારવામાં અધિકરણ દોષ લાગતો નથી. ટીકાર્થ :- ‘તમવિશુદ્ધિક'= દીક્ષિતના ભાવની શુદ્ધિને માટે “અત્તરદિયસ'= લોભ અને અહંકાર વગરના ‘મા '= આગમને અનુસારે ‘પયટ્ટમUTH'= પ્રવૃત્તિ કરનાર “ગુરુવિ '= ગુરુ ભગવંતને પણ ‘સ્થ વલ્લૂમિ'= આ દીક્ષિતે આત્મનિવેદન કરેલ તેના ધન-પરિવાર આદિ વસ્તુમાં, પરંતુ અહીં વસ્તુનો અર્થ દાન પરિગ્રહ એવો ન કરવો ‘નાદિકા૨U'= આરંભની પ્રવૃત્તિરૂપ અધિકરણ દોષ નથી; અર્થાત શિષ્ય અને તેના વિત્તાદિનો સ્વીકાર ગુરુને પરિગ્રહ કે અધિકરણરૂપ બનતો નથી. મેં 82 / ૨/રૂર नाऊण य तब्भावं, जह होइ इमस्स धम्मवुड्ढित्ति। दाणादुवदेसाओ, अणेण तह एत्थ जइयव्वं // 83 // 2/33 છાયા :- જ્ઞાત્વા તમાä યથા મત મર્થ ભાવવૃદ્ધિતિ | ____दानाद्युपदेशादनेन तथा अत्र यतितव्यम् // 33 // ગાથાર્થ :- દીક્ષા આપ્યા પછી દીક્ષિતના પરિણામને જાણીને જે રીતે તેનામાં ધર્મની ભાવના વધે એ રીતે આચાર્યો દાન આદિના ઉપદેશ વગેરેમાં પ્રયત્ન કરવો. ટીકાર્થ :- તમાd'= દીક્ષિતના ઉદાર આશયરૂપ ભાવને અથવા દાન, તપ આદિ વિષયક તેના ભાવને અર્થાત્ તેને દાન આદિ શેમાં વધારે પ્રીતિ (રસ) છે તે ભાવને “પ#િT'= જાણીને “નદ'= ચૈત્યની પૂજા, સાધુની પૂજા આદિ જે રીતે ‘રૂસ'= દીક્ષિતને ‘વાપાટુવસામો'= દાનાદિ વિષયમાં, આદિ શબ્દથી શીલ-તપ-ભાવનાનું ગ્રહણ થાય છે. અર્થાત્ દાનાદિના વિષયમાં ઉપદેશ આપવા દ્વારા ‘મિટ્ટિ'= ધર્મની સમૃદ્ધિ ‘હોટ્ટ'= થાય. ‘તદ= તે પ્રમાણે ‘સ્થ'= અહીં ‘મન'= ગુરુએ "'= પ્રયત્ન કરવો. 83 મે ૨/રૂરૂ હવે દીક્ષાને આશ્રયીને ગુરુ અને શિષ્ય બંનેના પણ ભાવ અને પ્રયત્નનું સમાનપણું બતાવે છે :