________________ श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद 053 ગાથાર્થ :- પ્રાયઃ એક વખત ઉત્પન્ન થયેલો શુભ ભાવ બીજા અધિક શુભભાવને ઉત્પન્ન કરે છે આથી અહીં ભાવવૃદ્ધિનું હંમેશ માટે શ્રેષ્ઠ લિંગ એ એક વખત ઉત્પન્ન થયેલો શુભભાવ જ છે. ટીકાર્થ :- ''= જે કારણથી “સ'= એક વખત “સંગામો'= ઉત્પન્ન થયેલો માવો'= વિશિષ્ટ શુભભાવ “પાર્થ'= પ્રાયઃ “માવંતર'= બીજા અધિક શુભભાવને " '= કરે છે. એક વખત ભાવ જાગ્યો હોય તો તેમાંથી અધિક ભાવ જાગે છે પણ ભાવ જો જાગ્યો જ ન હોય તો અધિક ભાવ જાગે જ નહિ. ‘તા'= તેથી ''= આ એક વખત ઉત્પન્ન થયેલો શુભભાવ એ “સ્થ'= આ ભાવવંદનામાં અથવા હમણાં કહેવાયેલા તેના લિંગોમાં “પવર'= શ્રેષ્ઠ ‘ત્તિ'= લિંગ છે. “સ'= સદાકાળ માટે ‘માવવુE'= હવે પછી થનારી ભાવવૃદ્ધિનું કારણ એક વખત ઉત્પન્ન થયેલો શુભ ભાવ છે. આથી એક વખત પણ જો શુભભાવ ઉત્પન્ન ન થયો હોય તો કારણનો અભાવ હોવાથી તેના કાર્યરૂપ ભાવવૃદ્ધિ થશે નહિ. જે 206 ને રૂ/૧૨ પ્રથમ ઉત્પન્ન થયેલા ભાવની આ પ્રમાણે પ્રશંસા કેમ કરાય છે ? તે કહે છે : अमए देहगए जह, अपरिणयम्मि वि सुहा उभाव त्ति। तह मोक्खहेउ अमए, अण्णेहि वि हंदि निद्दिट्ठा // 106 // 3/12 છાયા :- ૩અમૃતે સેદારે યથા પરિપૉપિ ગુમાસ્તુ માવા રૂતિ | तथा मोक्षहेतुरमृते अन्यैरपि हन्दि निर्दिष्टाः // 12 // ગાથાર્થ :- જેમ શરીરમાં ગયેલું અમૃત હજી રસ-લોહી આદિ ધાતુરૂપે પરિણમ્યું ન હોય છતાં પણ શરીરમાં તેની શુભ અસરો ઉત્પન્ન થાય છે. તેમ મોક્ષના હેતુભૂત શુભભાવરૂપ અમૃત પ્રાપ્ત થવાથી તેમાંથી બીજા શુભભાવો ઉત્પન્ન થાય છે. અન્યતીર્થિકોએ પણ આ પ્રમાણે શુભ ભાવોની ઉત્પત્તિ કહેલી છે. ટીકાર્થ :- “મમ0'= શુભ-પુદ્ગલના પરિણામરૂપ અમૃત ‘દાઈ'= શરીરમાં વ્યાપ્યા પછી ‘નદ'= જેમ ‘અપરિમિક વિ'= હજી પચ્યું ન હોવા છતાં અર્થાત્ રસ-લોહીરૂપે હજી પરિણામ પામ્યું ન હોવાથી પચ્યા પછી જે અજરામરત્વરૂપ પોતાનું કાર્ય તે અત્યારે ન કરતું હોવા છતાં ‘સુદ 3= શુભ જ ‘ભાવ ઉત્ત'= દેહનું સૌષ્ઠવ તથા આરોગ્ય આદિ શુભ ભાવો ઉત્પન્ન કરે છે. ‘તદ'= તે પ્રમાણે મોક'= મોક્ષના કારણભૂત ‘મ'= શુભભાવરૂપ અમૃત એક વખત પ્રાપ્ત થાય પછી બીજા શુભ ભાવોને તે ઉત્પન્ન કરે જ છે. ‘મumદિ'= બીજા તીર્થિકો (પતંજલિ) આદિ વડે ‘ઇંદ્રિ'= નિચે દિ'= શુભ ભાવોની ઉત્પત્તિ આ રીતે જ કહેવાઈ છે. ૨૦દ્દા 2/12 ભાવવંદનામાં અપુનબંધક-સમ્યગુદૃષ્ટિ અને ચારિત્રીને વિશિષ્ટ પ્રયત્ન હોય છે તે કહે છે : मंताइविहाणम्मि वि, जायइ कल्लाणिणो तहिं जत्तो। एत्तोऽहिगभावाओ, भवस्स इमीऐ अहिगो त्ति // 107 // 3/13 છાયા :- ત્રિવિધાને નાતે ન્યાનિનઃ તત્ર યત્નઃ | રૂતોfધમાવાન્ ભવ્યસ્થ માધવ કૃતિ 3 ગાથાર્થ :- જેનો અવશ્ય અભ્યદય થવાનો છે તેવા કલ્યાણી પુરુષને મંત્રાદિમાં તેમજ મંત્ર આદિની વિધિમાં પણ આદર હોય છે. તેના કરતાં પ્રકૃષ્ટ અધ્યવસાયથી ભવ્યજીવને આ ભાવવંદનમાં અધિક આદર હોય છે. ગાથાર્થઃ- “વહાળો'= વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર પુણ્યશાળીને '= મંત્ર આદિમાં ‘મંતાવહાર્મિ