________________ 054 श्री पञ्चाशक प्रकरण -3 गुजराती भावानुवाद વિ'= મંત્ર અને વિદ્યા આદિની અવંધ્યફળ આપનારી એવી પૂર્વસેવા અને ઉત્તરસેવારૂપ વિધિમાં પણ નત્તો'= પ્રયત્ન, આદર “ના'= થાય છે. “પ્રશ્નો'= મંત્રાદિ વિધિ કરતાં ‘દિરમાવો '= પ્રકૃષ્ટ અધ્યવસાયથી ‘મવર્સી'= ભવ્ય જીવને, વંદનાના અધિકારી જીવને ‘રૂમ'= આ ભાવવંદનામાં મહિલાઓ ત્તિ'= અધિક પ્રયત્ન હોય છે. તે 107 3/13 ભાવવંદનામાં અધિક ભાવ શાથી થાય છે ? તે કહે છે : एईइ परमसिद्धी, जायइ जंता दढं तओ अहिगा। जत्तम्मि वि अहिगत्तं, भव्वस्सेयाणुसारेण // 108 // 3/14 છાયા :- તથા પરમસિદ્ધિíય યત્ તત્ દૃઢ તતોfધા | ___ यत्नेऽपि अधिकत्वं भव्यस्यैतदनुसारेण // 14 // ગાથાર્થ :- મંત્રાદિથી પ્રાપ્ત થતી સિદ્ધિ કરતાં આ ભાવવંદનાથી અધિક એવી મોક્ષની સિદ્ધિ પ્રાપ્ત થાય છે તેથી ભવ્યજીવને તદનુસાર તેના પ્રયત્નમાં પણ અધિકપણું હોય છે. ગાથાર્થ :- "='= જે કારણથી “તો'= મંત્રાદિથી “દિ'= અધિક પ્રકર્ષવાળી ‘ઇફ'= પ્રસ્તુત ભાવવંદનાથી “પરમસિદ્ધિી'= મોક્ષસ્વરૂપ આત્યન્તિકી પ્રધાન સિદ્ધિ “નાથ'= થાય છે. ‘ત'= તેથી ભવ્યસ'= ભવ્ય અધિકારી જીવને ‘નત્તમ વિ'= યત્નમાં પણ ‘હૂં'= અત્યંત “દિત્ત'= અધિકપણું યાનુસારેor'= પ્રધાન એવી ફળની સિદ્ધિના અનુસાર અથવા અધિક ભાવના અનુસારે હોય છે. એ 208 ને રૂ/૧૪ વંદનામાં કરાયેલા પ્રયત્નનું ફળ કહે છે : पायं इमीए जत्ते, न होइ इहलोगिया वि हाणि त्ति। निरुवक्कमभावाओ, भावो वि हु तीए छेयकरो // 109 // 3/15 છાયા :- પ્રાથોડાં યત્ન ન મવતિ રૂત્રૌશિપ નિિિત निरुपक्रमभावाद् भावोऽपि खलु तस्याः छेदकरः // 15 // ગાથાર્થ :- આ ભાવવંદનામાં વિધિપૂર્વક પ્રયત્ન કરવામાં આવે તો પ્રાય: આલોકમાં પણ ધનધાન્યાદિ સંબંધી કોઈપણ જાતની હાનિ સંભવતી નથી. નિકાચિત પાપકર્મના ઉદયથી કદાચ હાનિ થાય તો પણ તેનો અહીંયા જ અંત આવી જાય છે અર્થાતુ ભાવવંદનાથી બંધાયેલા પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવે ફરીથી ભવિષ્યમાં તેને કદાપિ હાનિ આવતી નથી. ટીકાર્થ :- ‘પાયે'= ઘણું કરીને ‘રૂમ'= આ વંદનામાં ‘નત્તે'= યત્ન કરવામાં આવે તો અર્થાત્ ઉચિત કાળ, વિધિ આદિ જો કાળજીપૂર્વક જાળવવામાં આવે તો ઉત્નોમિયા વિ'= આલોક સંબંધી પણ ‘હાUિL ત્તિ'= તેવા પ્રકારના પુણ્યકર્મના સામર્થ્યથી ધનધાન્યાદિ સંબંધી હાનિ 'aa દોડ્ડ'= થતી નથી. ‘ળવેદમાવાળો'= નિકાચિત પાપકર્મના ઉદયથી ‘માવો.વિ'= ધન ધાન્યાદિની હાનિ થવા છતાં પણ તી'= તે હાનિનો ‘છેયક્ષરો'= અંત લાવનાર હોય છે. આનો તાત્પર્યાર્થ એ છે કે પૂર્વજન્મમાં બાંધેલા નિકાચિત પાપકર્મના ઉદયથી કદાચ તેને આલોકમાં ધનધાન્યાદિની હાનિ થાય તો પણ ઉત્તમભાવથી કરેલ ચૈત્યવંદનાથી જે શુભ પુણ્ય બંધાયું છે તેના સામર્થ્યથી ચિત્તની સ્વસ્થતા - પ્રસન્નતા અવશ્ય જળવાય છે, આપત્તિના કાળમાં પણ દીનતા, વ્યાકુળતા, ચિંતા, આદિ દોષો પ્રગટતા નથી. ભાવવંદનાથી બંધાયેલ પુણ્ય