________________ 056 श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद એકાગ્રતાનો પરિણામ એ પ્રણિધાન છે. અહીંયા પ્રમત્ત અને અપ્રમત્ત વિવિધ સ્વરૂપવાનું વચનમય અને મનોમય પ્રણિધાન પુરુષની યોગ્યતાની અપેક્ષાએ ગ્રહણ કરાય છે. તે “મુત્તમુત્તી'= મુક્તાશક્તિ મુદ્રા વડે કરવું. ‘વિધેયમ્' એ શબ્દ અધ્યાહાર છે. જે 222 / રૂ/૨૭ પંચાંગપ્રણિપાતની વ્યાખ્યા કહે છે : दो जाणू दोण्णि करा, पंचमंगं होइ उत्तमंगंतु। सम्मं संपणिवाओ, णेओ पंचंगपणिवाओ // 112 // 3/18 છાયા :- તે નાનુની તૌ સૂર પડ્ઝમાઁ મત ૩ત્તમાકું તુ | सम्यक् संप्रणिपातो ज्ञेयः पञ्चाङ्गप्रणिपातः // 18 // ગાથાર્થ :- બે ઢીંચણ, બે હાથ અને પાંચમું મસ્તક આ પાંચ અંગોને સમ્યગુ, ભૂમિ ઉપર સ્થાપીને કરાતો પ્રણામ એ પંચાંગ પ્રણિપાત છે. ટીકાર્થ :- ‘રો નાજૂ'= બે ઢીંચણ ‘વોUિT #T'= બે હાથ ‘પંરમ'= પાંચમું અંગ ‘ઉત્તમં તુ'= મસ્તક “હોટ્ટ'= હોય છે. “સ'= સમ્યગુ સારી રીતે સુશ્લિષ્ટપણે સ્થાપવા વડે “સંપાવાડો'= નિર્દોષ પ્રણામ 'o '= જાણવો ‘iદ્યાાિવો'= પંચાંગ પ્રણિપાત= આ પાંચ અંગોને ભૂમિ પર સ્થાપીને કરાતો પ્રણિપાત તે પંચાંગપ્રણિપાત કહેવાય છે. જે 222 રૂ/૨૮ હવે યોગમુદ્રાને કહે છે : अण्णोण्णंतरिअंगुलिकोसाकारेहि दोहि हत्थेहिं। पिट्टोवरि कोप्परसंठिएहि तह जोगमुद्द त्ति // 113 // 3/19 છાયા :- મોચીન્તરિતોતિશાસTગ્યાં પ્યાં હતાખ્યામ્ | પટ્ટોપરિ સૂરિસ્થિતપ્યાં તથા યોગમુતિ 26 . ગાથાર્થ :- બન્ને હાથની આંગળીઓને એકબીજાની વચ્ચે રાખીને હથેળીનો આકાર કમળના ડોડા જેવો કરવાથી અને બંને હાથની કોણીઓ પેટની ઉપર રાખવાથી યોગમુદ્રા થાય છે. ટીકાર્થ :- “મUUUUidયંત્રિ-ક્રોસીવાદિ = પરસ્પર એકબીજા હાથની આંગળીઓની વચ્ચે આંગળીઓને રાખીને કમળના ડોડા જેવા આકારવાળા ‘રોહિં હં = બે હાથ વડે ‘fપટ્ટોરિ'= પેટની ઉપર ‘જોપસિંવિદ'= જેમની કોણીઓ રાખવામાં આવી છે તેવા (બે હાથવડે) ‘તદ'= તે રીતે ‘ગોપામુદ્ર ત્તિ'= યોગમુદ્રા, યોગવિષય મુદ્રા ઇતિ યોગમુદ્રા આ પ્રમાણે સમાસનો વિગ્રહ કરવો. ‘યોગ'= ધ્યાન. યોગનો અર્થ ધ્યાન થાય છે એ બાબતનું સમર્થન કરવા માટે યોગદૃષ્ટિ સમુચ્ચયની ગાથા ૧૦૧નો પાઠ આપતા કહે છે કે આગમ વડે, (અનુમાનઃ) તર્ક વડે અને (યોગાભ્યાસરસ=) ધ્યાન વડે આ ત્રણ પ્રકારે બુદ્ધિને કેળવનાર જીવ ઉત્તમ તત્ત્વને પ્રાપ્ત કરે છે.” અથવા યોગ=ધર્મપ્રવૃત્તિ, તેમાં કરાતી‘મુદ્દા'=બે હાથની આંગળીઓને પરસ્પર એકબીજાની વચ્ચે રાખવાથી બનતી રચનારૂપ મુદ્રા ‘વિયા’ શબ્દ અહીં અધ્યાહાર છે. જાણવી. 23 / /16 હવે જિનમુદ્રા કહે છે :