________________ श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद 051 ગાથાર્થ :- અહીં વંદનાના અપુનબંધકાદિ જીવો અધિકારી છે. તે સિવાયના સકૃબંધકાદિ જીવો વંદના માટે અધિકારી નથી. કારણ કે ભવિષ્યમાં ભાવવંદના પ્રાપ્ત કરાવવાની જેનામાં યોગ્યતા રહેલી હોય એવી જ વંદનાને દ્રવ્યવંદના કહેવાય છે. સકુબંધકાદિની વંદના (ભાવવંદનાને પ્રાપ્ત કરાવવાની યોગ્યતા વગરની હોવાથી) અપ્રધાન છે માટે તે દ્રવ્યવંદના પણ નથી. ટીકાર્થ :- ''= આ અપુનબંધક, સમ્યગુદૃષ્ટિ અને ચારિત્રી ત્રણ જીવો ‘રૂદ'= વંદનામાં ‘મદિરારિનો'= અધિકારી છે. ‘સેસ'= સકૃબંધકાદિ દીર્થસંસારીજીવો કે જેઓ ‘તીવ્ર ભાવે પાપ કરે છે વગેરે લક્ષણોથી જાણી શકાય છે. “ર 3'= તેઓ અધિકારી નથી. ''= જે કારણથી ‘રવ્યો વિ'= દ્રવ્યથી પણ ‘ાસા'= આ વંદના ‘યરી'= ભાવવંદનાની ‘ગોપાઈ'= યોગ્યતા રહેલી હોય તો જ થાય છે. “સેસ'= દીર્ઘસંસારી સમુદ્રબંધકાદિ જીવોની વંદના “સખા ત્તિ'= અપ્રધાન હોવાથી " 3'= દ્રવ્યવંદના નથી. યોગ્યતાવાચી ‘દ્રવ્ય' શબ્દનો પ્રયોગ તેમાં કરાતો નથી એવો ભાવ છે. જેનામાં ભાવવંદનાની યોગ્યતા રહેલી હોય તે વંદના પ્રધાન દ્રવ્યવંદના કહેવાય છે અને જેનામાં ભાવવંદનાની યોગ્યતા રહેલી નથી તે વંદના અપ્રધાન દ્રવ્યવંદના કહેવાય છે. 202 /7 न य अपुणबंधगाओ, परेण इह जोग्गया वि जुत्त त्ति / नयन परेण वि एसा, जमभव्वाणं पि निद्दिट्ठा // 102 // 3/8 છાયા :- 1 2 પુનર્જન્યર્િ પદ યૌથતાડપિ યુવત્તેતિ | न च न परेणापि एषा यदभव्यानामपि निर्दिष्टा // 8 // ગાથાર્થ :- અપુનબંધકની પૂર્વાવસ્થામાં રહેલા સમૃદુબંધકાદિ જીવોમાં ભાવવંદનાની યોગ્યતા પણ ઘટતી નથી. પરંતુ પૂર્વાવસ્થાવાળા જીવોને સામાન્યથી (અપ્રધાન) દ્રવ્યવંદના હોય છે. કારણ કે આગમમાં અભવ્યોને પણ દ્રવ્યવંદના કહેલી છે. ગાથાર્થ :- “મપુછવંધામો'= અપુનબંધકથી “પરે '= પૂર્વાવસ્થામાં ‘રૂ'= ભાવવંદનાની ‘ગોથી વિ'= યોગ્યતા પણ સંસારકાળ તેમનો દીર્ઘ હોવાથી ‘નુત્ત ત્તિ'= ઘટતી ''= નથી. ‘પUા વિ'= પૂર્વાવસ્થામાં ‘ઇસ'= સામાન્યથી શબ્દ અને ક્રિયારૂપ અપ્રધાન દ્રવ્યવંદના ‘ય '= નથી એમ નહિ અર્થાત્ છે. '='= કારણ કે ‘મબાપાં પિ'= અભવ્યોને પણ તે નિદિટ્ટ'= આગમમાં કહેલી છે. સકૃદુબંધક આદિ જીવોને દ્રવ્યવંદના હોય છે ખરી, પણ તે અપ્રધાન દ્રવ્યવંદના હોય છે કારણ કે તેમાંથી ભાવવંદના પ્રાપ્ત થવાની નથી. જ્યારે અપુનબંધક જીવોને દ્રવ્યવંદના છે પણ તે પ્રધાન દ્રવ્યવંદના છે. કારણકે તેમાંથી ભાવવંદનાની પ્રાપ્તિ થવાની છે. I૨૦૨ાારૂ/૮ અપ્રધાન દ્રવ્યવંદનાના કયા લિંગો જણાવે છે ? : लिंगाण तीए भावो, न तदत्थालोयणं न गुणरागो। ___नो विम्हओ न भवभयमिव वच्चासो य दोण्हं पि॥१०३ // 3/9 છાયા :- ત્રિકIનાં તથાં માવો ન તથ7ોચનં ર ગુIRTI: | नो विस्मयो न भवभयमिति व्यत्यासश्च द्वयोरपि // 9 // ગાથાર્થ :- સામાન્ય અથવા અપ્રધાન દ્રવ્યવંદનામાં આ લિંગો હોય છે. (1) વંદનાના સુત્રોના અર્થની વિચારણા નથી હોતી. (2) વંદનાના ભાવ અને ક્રિયા ઉપર ગુણાનુરાગ નથી હોતો. (3) વંદના પ્રત્યે અહોભાવ નથી હોતો. (4) સંસારનો ભય નથી હોતો. આ પ્રમાણે દ્રવ્યવંદનામાં વંદના