________________ 050 श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद છાયા :- શુશ્રુષા થર્મર ગુરુદેવાનાં યથાસમયઃ | વૈયાવૃત્યે નિયમ: સીર્તિરિ | ક | ગાથાર્થ:- શુશ્રુષા, ધર્મરાગ, યથાસમાધિ દેવ અને ગુરુના વૈયાવચ્ચનો નિયમ આ સમ્યગ્દષ્ટિના લિંગો છે. ટીકાર્થ :- “સુર્સ'= સંગીતના રાગી માણસને કિન્નરદેવના ગીત સાંભળવાની જેટલી ઈચ્છા હોય તેના કરતાં સમ્યગ્દષ્ટિ જીવને ધર્મશાસ્ત્ર સાંભળવાની ઇચ્છા અધિક હોય છે. “થપ્પો '= અટવી પસાર કરીને આવેલા દરિદ્ર ભૂખ્યા બ્રાહ્મણને ઘેબર ખાવાનો અભિલાષ હોય એના કરતાં અધિક, સમ્યગ્દષ્ટિને ધર્માનુષ્ઠાન કરવાનો રાગ હોય છે. ધર્મને જાણવાની જિજ્ઞાસા જાગ્યા પછી આ શુશ્રુષા નામનો ગુણ આવે છે. ગુરુવા'= પરમ પૂજ્ય દેવ અને ગુરુની ‘નહીસાદી'= તેઓની પૂજા કરતાં અથવા તેઓની આજ્ઞાનું પાલન કરતાં પોતાની સમાધિ જળવાઈ રહે, પોતાના આત્માને પીડા ન થાય એ રીતે ‘વૈયાવચ્ચે'= વેયાવચ્ચનો ‘વ્યાવૃત્ત' શબ્દને ભાવ અથવા કર્મ અર્થમાં પ્રત્યય લાગીને વૈયાવચ્ચ શબ્દ બન્યો છે. ‘નિયમો'= પોતે નક્કી કરેલા સમય માટે આ અવશ્ય કરવું જ એવો નિયમ હોય છે આ ત્રણ “સમ્પટ્ટિક્સ'= સમ્યગુદૃષ્ટિના ‘ત્નિ છું'= લિંગો છે. 21 /5 ચારિત્રીનાં લિંગો કહે છે : मग्गणुसारी सड्ढो, पण्णवणिज्जो कियापरो चेव। गुणरागी सक्कारंभसंगओ तह य चारित्ती // 100 // 3/6 છાયા - માનુસાર શ્રદ્ધ: પ્રજ્ઞાપનીઃ ક્રિયાપર: ચૈવ | गुणरागी शक्यारम्भसङ्गतः तथा च चारित्री // 6 // ગાથાર્થ :- ચારિત્રી માર્ગાનુસારી, શ્રદ્ધાળુ, પ્રજ્ઞાપનીય, ક્રિયાતત્પર, ગુણરાગી અને શક્યઆરંભથી યુક્ત હોય છે. ટીકાર્થ :- “મારી'= માર્ગાનુસારી અહીં માર્ગ એટલે તાત્ત્વિકમાર્ગ સમજવાનો છે. ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થયો હોવાના કારણે તે સ્વાભાવિક રીતે જ તત્ત્વને અનુકૂળ પ્રવૃત્તિવાળો હોય છે, તત્ત્વની પ્રાપ્તિ માટે ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ એ અવખ્ય કારણ છે. તથા “સ'= શ્રદ્ધાળુ હોય, તાત્ત્વિક શ્રદ્ધામાં વિજ્ઞભૂત દર્શનમોહનીય કર્મનો અતિશય ક્ષયોપશમ થયો હોવાથી તે શ્રદ્ધાળુ હોય છે. ‘ઇર્વિનન્નો'= પ્રજ્ઞાપનીય હોય. તેનામાં માર્ગાનુસારીપણું અને શ્રદ્ધાળુપણું આ બે ગુણો હોવાથી તે કદાગ્રહથી મુક્ત હોય છે. તેથી ગીતાર્થ વડે સુખેથી સરળતાથી સમજાવી શકાય એવો હોય છે. ‘ક્રિયાપ વેવ'= માર્ગાનુસારીપણું આદિ ગુણોના કારણે તે સ્વાધ્યાય-ધ્યાન-અહિંસાદિ સત્ ક્રિયા કરવામાં ઉદ્યમી હોય છે. “મુળરા'= વિશુદ્ધ આશયવાળો હોવાથી તે પ્રસ્તુત માર્ગાનુસારી વગેરે ચારિત્રીના ગુણોનો તેમજ સમ્યગુદૃષ્ટિના શુશ્રુષા આદિ ગુણોનો અનુરાગી હોય છે. “વાસંકો'= તે કદાપિ નિષ્ફળ પ્રવૃત્તિ કરતો નથી, પણ પોતાનાથી જે શક્ય હોય તે જ પ્રવૃત્તિ કરે છે. અશક્ય હોય તેવી પ્રવૃત્તિ કરતો નથી. ‘તદ ર વારિત્તી'= ચારિત્રી આવા ગુણવાળો હોય છે. તે 600 મે 2/6 एतेऽहिगारिणो इह, न उसेसा दव्वओ विजं एसा। इयरीए जोग्गयाए, सेसा ण उ अप्पहाण त्ति // 101 // 3/9 છાયા :- તે ધારિન દ ર તુ શેપા દ્રવ્યતોfપ થવા | इतरस्या योग्यतायां सैषा न तु अप्रधाना इति // 7 //