________________ 044 श्री पञ्चाशक प्रकरण - 2 गुजराती भावानुवाद नाणाइगुणजुओ खलु, निरभिस्संगो पयत्थरसिगो य। इय जयइ न पुण अण्णो , गुरु वि एयारिसो चेव // 84 // 2/34 છાયા :- જ્ઞાનાવિUTયુતઃ રવનુ નિરમMપાર્થસિવ इति जयति न पुनोऽन्यो गुरुरपि एतादृशश्चैव // 34 // ગાથાર્થ :- જે જીવ જ્ઞાનાદિગુણથી યુક્ત હોય નિઃસ્પૃહ હોય અને પદાર્થરસિક હોય તે જ જીવ આ રીતે પ્રયત્ન કરે, અન્ય નહિ, ગુરુ પણ એવા જ હોય. ટીકાર્થ :- ‘TUTIgTMનુમો'= સમ્યજ્ઞાનાદિસંપન્ન ‘ffમસંગો'= બાહ્યદ્રવ્યથી નિઃસ્પૃહ “યસ્થસિt ચ'= આગમમાં કહેલા પદાર્થોમાં પ્રીતિયુક્ત હોય તે જ "'= નિત્યે "'= આ પ્રમાણે “નયેરૂ'= પ્રયત્ન કરે છે પરંતુ પુન મ0'= અનધિકારી હોવાથી બીજો નહિ. “ગુરુ વિ'= ગુરુ પણ ‘ાયારિસો ગ્રેવ'= આવા ગુણયુક્ત જ હોય છે. અને તે અનુકૂળપણાથી જ દીક્ષિતને પરિતોષ આપવામાં સમર્થ હોય છે. | 84 2/34 હવે દીક્ષાની પ્રાપ્તિ વડે જીવ પ્રશંસનીય બને છે તે કહે છે : धण्णाणमेयजोगो,धण्णा चेटुंति एयणीईए / धण्णा बहुमण्णंते, धण्णा जे न प्पदूसन्ति // 85 // 2/35 છાયા :- ઘચનામેતદ્યોગો થ: વેષ્ટન્ત તન્નીત્યા I. धन्या बहुमन्यन्ते धन्या ये न प्रदूष्यन्ति // 35 // ગાથાર્થ :- ધન્યજીવોને આની પ્રાપ્તિ થાય છે, ધન્ય જીવો આ નીતિથી પ્રવર્તે છે, ધન્યજીવો આમાં બહુમાન રાખે છે, જે જીવો દીક્ષા ઉપર દ્વેષ કરતા નથી તે પણ ધન્ય છે. ટીકાર્ય :- “થઇUTU'= ધન્ય જીવોને “નોલો'= દીક્ષાની પ્રાપ્તિ અથવા ગુરનો યોગ થાય છે. ‘યનીíg'= પૂર્વ કહેલી નીતિથી ‘વેતિ'= પ્રવૃત્તિ કરે છે. તેમજ “વહુમUVid'= એમાં બહુમાન કરે છે. તેમજ ‘ને'= જેઓ ‘પત્ત = આમાં ચિત્તનો વિકાર પામતા નથી. અર્થાત્ દ્વેષ કરતા નથી તેઓ ધન્ય છે. આમાં ‘શ્રીમ્' શબ્દ અધ્યાહાર સમજવાનો છે. || 86 / 2/36 દીક્ષા પછીની વિધિ કહે છે : दाणमह जहासत्ती, सद्धासंवेगकमजुयं नियमा। विहवाणुसारओ तह, जणोवयारो य उचिओ त्ति // 86 // 2/36 છાયા :- તાનમથ યથાશ9િ. શ્રદ્ધા સં યુક્ત નિયમાન્ | विभवानुसारतः तथा जनोपचारश्च उचित इति // 36 // ગાથાર્થ :- દીક્ષા થયા પછી દીક્ષિતે પોતાની શક્તિ પ્રમાણે શ્રદ્ધા અને સંવેગથી ક્રમપૂર્વકનું દાન અવશ્ય કરવું જોઇએ. તથા વૈભવના અનુસારે ઉચિત લોકોપચાર કરવો જોઇએ. ટીકાર્થ :- ‘મદ = હવે ‘નહીસી'= શક્તિના અનુસારે અર્થાત્ પોતાના ભાવ અને ધનને અનુરૂપ ‘સદ્ધિ'= ધર્માનુરાગ ‘સંવેT'= મોક્ષાભિલાષ “મનુયે'= દાનમાં આપવાની વસ્તુના ક્રમ પ્રમાણે ‘વાઈ'= દાન ‘નિયમ'= અવશ્ય કરવું જોઈએ. અર્થાત્ સાધુભગવંતને પ્રથમ ઉત્તમ વસ્તુ વહોરાવે પછી ક્રમસર મધ્યમ વસ્તુ વહોરાવે એમ લોકમાં રૂઢ ક્રમને સાચવે. અથવા પ્રથમ આચાર્ય ભગવંતને પછી ઉપાધ્યાય