________________ 042 श्री पञ्चाशक प्रकरण - 2 गुजराती भावानुवाद ‘ક્ષિા '= સમ્યક્તના આરોપણ કર્યા પૂર્વે આવી મર્યાદા છે કે “આંખે પાટો બંધાવીને તેની પાસે પુષ્પપાત કરાવવો વગેરે, માટે તારે બીજી કોઈ શંકા કરવી નહિ”. આમ તેને મર્યાદાનું કથન કરવું. ‘વવૃદUT'= “તું ધન્ય છે, ધર્મનો અધિકારી છે, તારા ક્લેશ હવે ક્ષીણપ્રાયઃ થઈ ગયા છે વગેરે, આમ તેની પ્રશંસા કરવી. “રિસાપત્રોય વેવ'= ગુરુએ તે દીક્ષાર્થીને દીક્ષા પ્રાપ્ત થવાથી થતાં હર્ષ, અત્યન્ત વિસ્મય આદિ ભાવોનું અવલોકન કરવું. જે 78 / 2/28 अह तिपयाहिणपुव्वं, सम्मं सुद्धेण चित्तरयणेण। गुरुणो निवेयणं सव्वहेव दढमप्पणो एत्थ // 79 // 2/29 છાયા :- ૩૫થ ત્રિપક્ષપૂર્વ સ િશન વિત્તરત્નન | પુરોનિવેન્દ્ર સર્વદૈવ માત્મનઃ મત્ર | 26 છે. ગાથાર્થ - પછી શિષ્ય ગુરુને ત્રણ પ્રદક્ષિણા આપીને શુદ્ધ ચિત્તરત્નવડે સમ્યગુ સંપૂર્ણપણે ગુરુને દેઢ આત્મનિવેદન કરવું. ટીકાર્થ :- ‘મદ'= હવે પછી ‘મu'= પોતાની ‘સ્થિ'= દીક્ષા થયા બાદ ‘તિપાદિપુā'= ગુરુને ત્રણ વખત પ્રદક્ષિણા આપીને ‘સખ્ત મુદ્રા'=શુદ્ધ ભાવવાળા ‘વિત્તરયન'= મનરૂપી ચિંતામણિરત્ન વડે ‘ગુરુ'= ગુરુભગવંતને '8'= અત્યંત “નિવેય સત્રદેવ'= સંપૂર્ણપણે ધનપશુની સંપત્તિ-પરિવાર આદિનું નિવેદન કરવું અર્થાત્ જરાપણ છુપાવ્યા વગર પોતાની બધી જ સંપત્તિ ગુરુભગવંતને જણાવવી, તેમને સમર્પણ કરવી. [ ગુરુ તે સ્વીકારવાના નથી પણ જો તેમને સમર્પણ કર્યું હોય તો શાસનના કાર્ય માટે જરૂર પડ્યે તેનો ઉપયોગ કરી શકાય માટે તેમને નિવેદન કરવું જોઇએ. ] 76 / 2/2 एसा खलु गुरुभत्ती, उक्कोसो एस दाणधम्मो उ। भावविसुद्धीए दढं, इहरा वि य बीयमेयस्स // 80 // 2/30 છાયા :- ઇસી ઘનુ ગુરુમવિતરુર્ષ અષો નર્મસ્તુ | __भावविशुद्ध्या दृढं इतरथाऽपि च बीजमेतस्य // 30 // ગાથાર્થ :- આત્મનિવેદન જ ગુરુભક્તિ છે. અત્યંત ભાવવિશુદ્ધિથી કરાતું આત્મનિવેદન જ ઉત્કૃષ્ટ દાનધર્મ છે. ભાવવિશુદ્ધિ વિના પણ કરાતું આત્મનિવેદન ઉત્કૃષ્ટ દાનધર્મનું અથવા ભાવવિશુદ્ધિનું બીજ બને છે. ગાથાર્થ :- ‘ાસ'= સર્વથા ગુરુભગવંતને નિવેદન કરવું. ‘ાસી તુ'= આ જ “ગુમ7ી'= ગુરુભક્તિ છે. ‘માવવસુદ્ધી'= ભાવની વિશુદ્ધિ વડે 'a'= અત્યંત “ક્રિોસો'= ઉત્કૃષ્ટ ‘રાધમો 3'= દાનધર્મ છે. ‘ફરી વિ'= તથા પ્રકારની ભાવશુદ્ધિ વિના પણ કરાતું ગુરુનિવેદન ''= ઉત્કૃષ્ટ દાનધર્મનું અથવા ભાવવિશુદ્ધિનું ‘વીર્થ'= બીજ બને છે. 80 2/30 जं उत्तमचरियमिणं,सोउंपि अणुत्तमा णं पारेन्ति। ता एयसगासाओ, य उ पगरिसो होइ एयस्स // 81 // 2/31 છાયા :- યમરિ તમિદં શ્રોતમપિ અનુત્તમાં પારયતિ | तद् एतत्सकाशात् तु उत्कर्षो भवति एतस्य // 31 //