________________ 034 श्री पञ्चाशक प्रकरण - 2 गुजराती भावानुवाद बहुजनविरुद्धसंगो, देसादायारलंघणं चेव। उव्वणभोगो य तहा, दाणादि वि पगडमण्णे तु // 59 // 2/9 છાયા:- વહુનનવિરુદ્ધ શારીરત્નને વૈવા उल्बणभोगश्च तथा दानाद्यपि प्रकटमन्ये तु // 9 // साहवसणम्मि तोसो, सति सामथम्मि अपडियारोय। एमाइयाणि एत्थं, लोगविरुद्धाणि णेयाणि // 60 // 2/10 तिगं છાયા :- સાધુવ્યસને તોષ: સતિ સામર્થ્યપ્રતાશ ! एतदादीन्यत्र लोकविरुद्धानि ज्ञेयानि // 10 // त्रिकम् ગાથાર્થ :- કોઈની પણ નિંદા કરવી એ લોકવિરુદ્ધ છે. તથા ગુણવાન માણસોની નિંદા કરવી એ વિશેષથી લોકવિરુદ્ધ છે મંદબુદ્ધિવાળાની ધર્મક્રિયાની મશ્કરી કરવી એ લોકવિરુદ્ધ છે. લોકોમાં પૂજ્ય ગણાતા હોય તેમની અવજ્ઞા કરવી તે લોકવિરુદ્ધ છે. || 58 // ઘણા લોકો જેની વિરુદ્ધ હોય તેનો સંગ કરવો એ લોકવિરુદ્ધ છે. દેશ આદિના આચારોનું ઉલ્લંઘન કરવું તેમજ અતિશય ભોગ ભોગવવા એ લોકવિરુદ્ધ છે અનુચિત દાનાદિ પણ લોકવિરુદ્ધ છે. અન્ય આચાર્યના મતે દાનાદિની જાહેરાત કરવી તે લોકવિરુદ્ધ છે || પ૯ // શિષ્ટપુરુષોની આપત્તિમાં આનંદ પામવો તથા શક્તિ હોવા છતાં તે આપત્તિનો પ્રતિકાર ન કરવો, વગેરે અહીં લોકવિરુદ્ધ કાર્યો જાણવા. / 60 || ટીકાર્થ :- “સવ્વસ ચેવ'= પ્રાણીમાત્રની “જિં'= જુગુપ્સા એ લોકવિરુદ્ધ છે. “તદ '= તથા ‘વિસ'= વિશેષથી “પુમિદ્ધિા '= જ્ઞાનાદિ ઘણા ગુણોથી સમૃદ્ધ આચાર્ય આદિની, '36'= સરળ આશયવાળા જીવોની ‘ધર્મવેરા'= સામાન્યપણે (પોતાની બુદ્ધિ અનુસાર) કરાતી ધર્મક્રિયાની દક્ષUT'= પરાભવ બુદ્ધિથી મશ્કરી ‘નાપૂળિજ્ઞાન'= માતા-પિતા આદિ લોકપૂજ્યોની “રીઢા'= અવજ્ઞા કરવી. || 8 | 2/8 ‘વનનવિરુદ્ધ સં'= ઘણા લોકોની સાથે જેમને વિરોધ હોય તેમનો સંગ કરવો. ‘રેસાવાયારે નંvi વેવ'= દેશ તથા આદિ શબ્દથી કુળ, ગામ વગેરેમાં પ્રસિદ્ધ (યોગ્ય) આચારનું ઉલ્લંઘન કરવું ‘૩ÖUTમો ય'= દેશ, કાળ, વૈભવ, વય, અવસ્થા આદિને અનુચિત ભોગ (વસ્ત્ર, પુષ્પ આદિથી શરીરની શોભા કરવી.) “વાઃિ વિ'= દેશ, કાળ, વૈભવ આદિને અનુચિત દાન વગેરે પણ (લોકવિરુદ્ધ) છે. “પહું'= (દાનાદિ કરીને) જાહેરાત કરવી. ‘ઇને તુ'= અન્ય આચાર્યના મતે લોકવિરુદ્ધ= તેવા પ્રકારના શિખલોકોને અસંમત છે. 2 2/2 સા'= શિખપુરુષોની ‘વસમિ '= આપત્તિમાં “તો'= આનંદ પામવો ‘સતિ સામર્થીમિ'= આપત્તિ દૂર કરવાની શક્તિ હોવા છતાં ‘મપડિયાર '= તે દૂર કરવા માટે પ્રયત્ન ન કરવો, આપત્તિને દૂર કરવામાં ઢીલાશ કરવી. ‘ામફિળિ'= વગેરે ''= અહીં વિદ્વાનલોકમાં પ્રસિદ્ધ ‘નો વિરુદ્ધાળ'= લોકવિરુદ્ધ ‘ોયાન'= જાણવા. . 60 2/20 હવે સુંદરગુરુયોગને કહે છે : नाणाइजुओ य गुरु,सुविणे उदगादितारणं तत्तो। अचलाइरोहणं वा, तहेव वालाइरक्खा वा // 61 // 2/11