________________ श्री पञ्चाशक प्रकरण - 2 गुजराती भावानुवाद 037 શબ્દથી પીઠ, દેવછંદો, પુષ્કરિણી આદિનું ગ્રહણ કરવું. ‘ચિતિતસીદાસUTછત્તદીધયમીફા ='= અશોકવૃક્ષ, સિંહાસન, છત્ર, ધર્મચક્ર, ધ્વજ આદિની, “આદિ' શબ્દથી કમળ અને ચામરનું ગ્રહણ કરવું. ‘વિUUાસો'= રચના ‘રો'= થાય છે. કારણકે તીર્થંકર પરમાત્માના સમવસરણમાં વ્યંતરદેવો તેની રચના કરે છે. જે 66 | 2/6 भुवणगुरुणो य ठवणा, सयलजगपियामहस्स तो सम्म / उक्किट्ठवण्णगोवरि, समवसरणबिंबरूवस्स | 67 | 2/17 છાયા :- અવનનુરોશ સ્થાપના સનન-પિતામહસ્થ તત: સM ___ उत्कृष्टवर्णकोपरि समवसरणबिम्बरूपस्य // 17 // ગાથાર્થ :- ત્યારપછી ઉત્તમ જાતિના ચંદનની (પીઠિકાની) ઉપર ભગવાનની દેશનાભૂમિ સમવસરણમાં વ્યવસ્થિત પ્રતિમા સ્વરૂપ સકલ જગતના પિતામહ એવા ત્રણ ભુવનના ગુરુની-જિનબિંબની સમ્યમ્ સ્થાપના કરવી. ટીકાર્થ :- “અવગુરુ'= ત્રણ લોકના નાથ ભગવંતની ‘ઢવUIT'= સદ્દભાવ સ્થાપના (આકૃતિવાળી જે સ્થાપના હોય તે સદ્ભાવસ્થાપના કહેવાય છે. આકૃતિ વગરનાં કોડા આદિમાં જે સ્થાપના કરાય છે તે અસદ્ભાવસ્થાપના કહેવાય છે.) “ક્ષત્નિના પિયામદ'= ધર્મ એ જગતનું પાલન કરતો હોવાથી જગતનો પિતા કહેવાય છે અને તે ધર્મના સ્થાપક જિનેશ્વરદેવ હોવાથી જિનેશ્વરદેવ એ પિતાના પિતા અર્થાત્ પિતામહ-દાદા કહેવાય છે. અથવા જગતના પિતામહ એ બ્રહ્મા ઋષભદેવ છે. કહ્યું છે કે - ભરતચક્રવર્તી એ (પ્રજાનું પાલન કરનાર હોવાથી) પ્રજાના પિતા છે. એ ભરતના પિતા હોવાથી આપ (ઋષભદેવ) એ જગતના પિતામહ (બ્રહ્મા) છો. હિંસાનો ત્યાગ કરવા દ્વારા આપ વિષ્ણુ છો અને જગતને આનંદ આપનાર હોવાથી આપ શંકર છો. જિનેશ્વરદેવ એ અપેક્ષાએ બ્રહ્મા, વિષ્ણુ, અને શંકર પણ છે. કામદેવ આદિ લૌકિક સર્વ દેવો કરતાં જિનેશ્વરદેવ એ ભિન્નસ્વરૂપવાળા છે. (aaN વરાતિ= શÆ:- શ= આનંદ) તેવા જગતના પિતામહને. “સમવસર વિવરૂવર્સ'= સમવસરણમાં રહેલી પ્રતિમાસ્વરૂપ. “ક્ષકુ'= ઉત્કૃષ્ટ “વUUવરિ'= ચંદનની (પીઠિકા) ઉપર. સ્થાપવા. ‘વર્ણક'નો અર્થ ચંદન થાય છે' એમ શબ્દકોષાદિમાં કહ્યું છે. ‘ત્યજી દીધું છે માળા, ચંદનનું વિલેપન જેણે’ એમ ચંદનના અર્થમાં “વર્ણક’ શબ્દનો પ્રયોગ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. (વર્ણક શબ્દનો અર્થ ચંદન થાય છે એમ દર્શાવવા ટીકાકાર મહર્ષિએ આ સાક્ષીપાઠ આપ્યો છે.) / 67 | 2/17 एयस्स पुव्वदक्खिणभागेणं मग्गओ गणहरस्स। मुणिवसभाणं वेमाणिणीण तह साहुणीणं च // 68 // 2/18 છાયા :- અતથ પૂર્વક્ષTમાન માતઃ TUTધરW . मुनिवृषभानां वैमानिनीनां तथा साध्वीनां च // 18 // ગાથાર્થ :- સમવસરણમાં (પહેલા ગઢમાં) ભગવાનથી અગ્નિખૂણામાં ગણધરોની. તેમની પાછળ અતિશયયુક્ત મુનિઓ તથા અતિશય વગરના મુનિઓની, તેમની પાછળ વૈમાનિક દેવીની, તેમની પાછળ સાધ્વીની સ્થાપના કરવી. ‘વિચા' શબ્દનો અહીં સંબંધ છે. ટીકાર્થ :- ‘પુત્ર+gUTમા '= અગ્નિ ખૂણામાં ‘ઇન્સિ'= ભુવનગુરુની '3'= પાછળ TTધરસ'= ગણધરની ‘મુનિવસમાપ'= અતિશયયુક્ત તેમજ બીજા સાધુઓની ‘વૈમાનિ '=