________________ श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद 029 છાયા :- માધુરા સમષ્ટિતાનાં વા વિપાશે. क्षणलाभदीपनायां धर्मगुणेषु च विविधेषु // 48 // बाहगदोसविवक्खे,धम्मायरिए य उज्जयविहारे। માત્તUTIો, સંવેપારાયUi ટેક્ ! 46 / 2/41 / છાયા - વાઘોવિપક્ષે થÍવાર્થે વદારે | एवमादिचित्तन्यासः संवेगरसायनं ददाति // 49 // ગાથાર્થ :- પ્રતિક્ષણ થતી આયુષ્યની હાનિને વિચારે, અનુચિત ચેષ્ટાના વિપાકને વિચારે, ક્ષણલાભદીપનાને વિચારે, વિવિધ ધર્મગુણોને વિચારે. ગાથાર્થ :- બાધક બનતા દોષોથી વિપક્ષની વિચારણા કરે, ધર્માચાર્ય સંબંધી વિચારે, સાધુઓના ઉદ્યત વિહાર સંબંધી વિચારે આવી વિચારણા સંવેગ રસાયણને આપે છે. ટીકાર્થ :- ‘માડય પરિહા'= પ્રતિસમય આયુષ્ય ઘટી રહ્યું છે એમ વિચારે ‘મસમંગ'= લોકવિરુદ્ધ તથા ધર્મવિરુદ્ધ ‘ક્રિયાન'= મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓના ‘વિવા'= પરિણામને, જેમકે અશુભ ચેષ્ટાઓનો ફળવિપાક સ્વયમેવ જીવે જ ભોગવવો પડે છે એમ વિચારે. “વUIનામવીવUTU'= સમ્યગ્રજ્ઞાનાદિ પ્રવૃત્તિના કારણભૂત શુભ અધ્યવસાયનો લાભ ક્ષણવાર માટે જ થાય છે. અર્થાત્ દુર્લભ છે માટે તેને ઉદીપ્ત કરવામાં પ્રગટ કરવામાં ચિત્તને સ્થાપે. “અમ્મા'= આગમમાં પ્રસિદ્ધ સ્વાધ્યાય, ધ્યાન, અહિંસાદિને વિષે ‘વિવિ'= વિધિ અને પ્રતિષેધ એમ વિવિધરૂપે જેમનું શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે તેવા જેમકે સ્વાધ્યાય-ધ્યાનાદિ વિધિરૂપે ધર્મગુણ છે જ્યારે હિંસાનો ત્યાગ એ પ્રતિષધરૂપે ધર્મગુણ છે. ચક્ષણ= અવસર-મનુષ્યભવ, જૈનધર્મ વગેરે મળેલા આ અવસર તેનો લાભ= ફરીથી તેની પ્રાપ્તિ અતિદુર્લભ છે એમ વિચારવું તે ક્ષણલાભદીપના છે. ક્ષણલાભદીપનાનો આમ વિવિધ રીતે અર્થ થઈ શકે છે. તે 48 મે 2/48 ‘વદિલિોસ'= અર્થ, કામ, સ્નેહરાગ આદિ જે જે દોષો વડે તે ધર્માધિકારી પુરુષ પીડાતો હોય તે બાધકદોષ કહેવાય છે. ‘વિવવવે'= તેમની પ્રતિપક્ષી ભાવનાઓ ભાવે. કહ્યું છે કે- પંચવસ્તુ- 891. જો પોતાને ધનમાં રાગ હોય તો તે ધનને મેળવવામાં, તેનું રક્ષણ કરવામાં તથા તેના નાશમાં કેટલો બધો સંક્લેશ થાય છે, એમ વિચારવું. હવે ધન એ ધર્મનું કારણ છે માટે ધન મેળવવું જોઇએ એમ વિચાર આવે તો ધર્મ માટે ધન મેળવવા કરતાં ધન ન કમાવવું એ જ ઉત્તમ છે એમ વિચારવું. ‘થમ્પીર'= ધર્મનો ઉપદેશ આપીને સૌ પ્રથમ પોતાને જેમણે સમ્યગદર્શન પમાડ્યું હોય તે ધર્માચાર્ય કહેવાય. આગમમાં કહ્યું છે કે- “પોતાને જેણે ધર્મનો ઉપદેશ આપીને ધર્મ-પમાડ્યો હોય તે ગૃહસ્થ હોય અથવા સાધુ હોય પણ તે તેનો ગુરુ-ધર્માચાર્ય છે. તેમના માટે એમ વિચારે કે, “સકલ કલ્યાણના કારણભૂત આ ગુરુ મારા પરમ ઉપકારી છે.’ ‘૩mવિહાર'= ‘ડતાનાં વિહાર:' અથવા ‘ડતો વિહાર:' આમ બે પ્રકારે સમાસનો વિગ્રહ થાય છે. ઉદ્યત એટલે પ્રયત્નશીલ અપ્રમત્ત એવા સાધુભગવંતોનો જે ‘વિહાર'= સાધ્વાચાર તે ઉદ્યવિહાર કહેવાય છે. શ્રાવક વિચારે કે, “મારે પ્રવ્રજ્યા ગ્રહણ કરીને અપ્રમત્તપણે સાધ્વાચાર પાળવાનો છે !" “મારૂં'= આ બે ગાથામાં જે જે પદોનો સપ્તમી વિભક્તિથી