________________
૧૬
ધમ્મિલ કુમાર. સન્માનથી સત્કાયા અને આગમનનો હેતુ પૂછશે. તે વખતે તેમાંથી ગુણે કરીને ગંભીર એ એક પુરૂષ બે -“શેઠ.! સાગર શેડની સુતા સુભદ્રાની તમારા પુત્ર સાથે સગાઈ કરવી છે. આપના પુત્ર સુરેંદ્રને તેજવંત, સિભાગ્યવંત, નિર્મળ અંત:કરણવાળો, ગેરવર્ણ વાળો અને નિર્ણય જાણીને સાગર શેઠે અમને મોકલ્યા છે. જે તમારે પુત્ર સુરેંદ્ર છે તેવી શુભાકૃતિવાળી અમારી સુભદ્રા છે. એ ઉભયના લગ્ન સંબંધથી આપણે સંબંધ દઢ થાઓ. વળી સાગર શેઠે કહાવ્યું છે કે આ અમારી પ્રાર્થના તમે ભંગ કરશો નહિ કેમકે સુરેંદ્ર અને સુભદ્રાને સંબંધ સુવર્ણમાં કુંદનની જેમ–મુદ્રિકામાં મણિની જેમ શોભાયુક્ત થઈ પડશે.” એ પ્રમાણે ગેરવયુક્ત વાણી સમુદ્ર શેઠે સાંભળી; અને એ સર્વે હકીકત સુરેંદ્રને તેમણે કહી સંભળાવી.
આ પ્રમાણેની તેમની વાણી સાંભળીને સુરેંદ્ર બો-“સારથીની માફક માતા પિતા તે વરવધૂને પરણાવીને દૂર રહે છે, પણ એ સંસારની ધુરા જીવનપર્યત જેને વહન કરવાની છે, જેની સાથે વિશેષમાં વિશેષ પરિચય કરવાનું છે, એવી સ્ત્રી કેવી હોવી જોઈએ? સદ્દવંશમાં ઉત્પન્ન થયેલી, ગુણવંતી, નમ્ર સ્વભાવવાળી, સંકટ સમયે ધીર, અને જેનું ભાગ્ય ઉજવળ હોય એવી ધનુર્યષ્ટિ સમાન સી જોઈએ. સુખશાંતિને માટે લગ્ન કરવામાં આવે છે, પણ જે સ્ત્રી નિર્ગુણી મળે તે લેહની શલિકા ઉપર પુરૂષને રહેવું એ શ્રેષ્ઠ, પણ એ અધમાચરણવાળી સ્ત્રીના પરિચયમાં રહેવું તે સારું નથી. પિતાના વિવાહની વાત સાંભળીને કેણ પુરૂષ વા સ્ત્રી ખુશી થતાં નથી? પરન્તુ પિંજરામાં સપડાતું એ પક્ષી ભવિષ્યની આફત જોઇ શકતું નથી. ઉદ્ધત, સ્વતંત્ર, સ્વેચ્છાચારી, વારંવાર દુર્વચનરૂપી રજને ફેંકતી, એવી દુષ્ટા સ્ત્રી અલ્પ સમયમાં પુરૂષને ભમાવી દે છે. બહાર યશકીર્તિને વરેલા, મહિમાવાળા, ઉદાર અને રાજમાન્ય હોય છે, એવા પુરૂષે પણ ઘેર આવ્યા છતાં એ કુભાર્યાથી બીતા છતા દાસ પણું કરે છે. પરીક્ષા કર્યા વગર લગ્ન કરવાથી અંતે દુ:ખી થવું પડે છે કેમકે કલેશકારણે કુલટા સ્ત્રી ઘરમાં આવવાથી તે પુરૂષના સર્વસ્વ નાશ કરી નાખે છે. હે તાત ! આ સંબંધમાં હું તમને