Book Title: Jayanand Kevali Charitra
Author(s): Munisundarsuri
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/036444/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીમુનિસુંદરસૂરિ મહારાજકૃત - શ્રી જયાનંદકેવળી ચારિત્ર છે ભાષાંતર. ધર્મના પ્રભાવથી વાસુદેવ નહીં છતાં ત્રણ ખંડથી વિશેષ પૃથ્વીના સ્વામી થયેલા મહાપ્રભાવિક પુરૂષનું અત્યંત રસિક ચરિત્ર. મુનિરાજ શ્રી ચિત્તવિજયજી મહારાજના સદુપદેશથી વઢવાણુકાંપનિવાસી વકીલ ગુલાબચંદ વાઘજીની આર્થિક સહાયથી છપાવી પ્રસિદ્ધ કરનાર શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર. વીર સંવત 2453. આવૃત્તિ 1 લી. વિક્રમ સંવત 1983. | કિંમત રૂ. 3-0-0 * P.P. Ac. Gunratnasuri M.S. Jun'Gun Qaradhak Trust Page #2 -------------------------------------------------------------------------- ________________ 773 विमलमपि गुरूणां भाषितं भूरि भव्याः, प्रबलकलिलहेतुर्यो महामोहराजः / स्थगयति गुरूवार्योऽनन्तसंसारकारी, मनुजभवमवाप्तास्तस्य मा भूत वश्याः / / જે મહામહ મહારાજા મોટા ગોટાળાઓનો હેતુ છે, (એટલે કે જે અનેક જાતની ઘુંચવણો ઉભી કરનાર છે, જે અનંત સંસારને કરનાર છે અને જે મહાન શક્તિવાળો છે તે ગુરૂમહારાજ તદન શુદ્ધ ભાષણ કરે, વારંવાર વિવેચન કરીને સ્પષ્ટ કરે તેવી વાતને પણ દબાવી દે છે, દૂર કરી નાખે છે, આવા જબરજસ્ત આ મહરાજા છે. માટે હે ભવ્ય પ્રાણીઓ ! મનુજ ગતિ પ્રાપ્ત કરીને એ મહરાજાને વશ પડશો નહિ. (ઉપમિતિ ભવ પ્રપંચ કયા–પ્રસ્તાવ 7 મો.) -: ભાવનગર :ધી આનંદ પ્રીન્ટીંગ પ્રેસમાં શાહ ગુલાબચંદ લલ્લુભાઈએ છાપ્યું. * Serving jinshasan 074137 gyanmandir@kobatirth.org P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #3 -------------------------------------------------------------------------- ________________ BealadiESPOBEDESBsaGABBROADEDASED HE 3138aasaae25 DEKSOSASEADOSEDABADA vedease Dassage133SEBESEBBIDEALEDE3BISED0196DED@BBO0669 B ADABADEgengo વકીલ ગુલાબચંદ વાઘજી વઢવાણકેમ્પ OBSODB9DegeeageDOSADASOLSHODNOSSO આનંદ પ્રેસ-ભાવનગર, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. -0--0:- આ સંસારમાં રહેલા નાના મોટા, જ્ઞાની અજ્ઞાની, ધનિક અધનિક, શકિતમાન અશકિતમાન વિગેરે સર્વ જીવ સુખને જ ઈચ્છે છે; કોઈપણ જીવ દુઃખને ચાહતો નથી. સુખના બે વિભાગ થઈ શકે છે–ઈદ્રિયસુખ અને અતી કિયસુખ. તેમાં પાંચ ઇન્દ્રિયો અને મનની જે તૃપ્તિ તે ઇન્દ્રિયસુખ અને આત્માની જે તૃપ્તિ તે અતીન્દ્રિય સુખ કહેવાય છે. શ્રેત્રાદિક ઇંદ્રિયોને મનોવાંછિત (મનોહર ) શબ્દાદિક વિષયોનો સંગ થવાથી પ્રાણી પિતાને સુખ પ્રાપ્ત થયું માને છે અને અનિષ્ટ શબ્દાદિકનો સંયોગ થવાથી દુઃખની પ્રાપ્તિ માને છે. આ સુખ દુ:ખ આભિમાનિક એટલે ઔપચારિક છે, પણ વાસ્તવિક નથી; કારણ કે એક જ જીવને અમુક સમયે જે શબ્દાદિક પ્રિય લાગે છે, તેજ જીવને બીજે સમયે તેજ શબ્દાદિક અપ્રિય લાગે છે. ભુખ્યા માણસને નાટ્યાદિક પદાર્થો સુખ આપતા નથી. બાલ્યવયની ક્રીડા યુવાવસ્થામાં અને યુવાવસ્થાની ક્રિીડા વૃદ્ધાવ- - સ્થામાં અપ્રિય લાગે છે; નીરંગ અવસ્થામાં પ્રિય લાગતાં પદાર્થો સરોગ અવસ્થામાં દુઃખકારક ભાસે છે, ટુંકમાં કહીએ તો નિત્ય કે અનિત્ય અને શુભ કે અશુભ કઈ પણ ઈચ્છિત કાર્યમાં તન્મયપણે પ્રવર્તેલાને અન્ય સર્વ કાર્યો અને પ્રીતિ ઉપજાવે છે. જૂદા જૂદા જીવોની અપેક્ષાએ કહીએ તો શૂરવીર જનોને શંગારાદિક રસ અપ્રિય લાગે છે, વેપારી જનોને યુદ્ધમાં ઉતરવું અનુચિત લાગે છે, સરસ્વતીના ભકતો લક્ષ્મીને તુચ્છ ગણે છે, ધનુર્વિદ્યાદિક કળાના રસિયાઓ વિદ્વાનોને વેદીઆ ઢેર માને છે, જુગારી અને વેશ્યાલંપટાદિક અન્યાયી જનો કળાવાનની સન્મુખ પણ જોતા નથી, રાજનીતિના હિમાયતીઓ અન્યાયીને સખત શિક્ષા આપે છે અને ધીર પુરૂષો દંડનીતિને માન આપતા નથી. આ રીતે “મું મુંડે મતિર્મિન્ના” એ ન્યાયને અનુસાર જેમ દરેક જીવની દેહાકૃતિ ભિન્નભિન્ન છે તેમ દરેક જીવની મતિ પણ ભિન્નભિન્ન છે, તેથી કોઈપણ વસ્તુ કે વિષય એકાંત પ્રિય કે અપ્રિય છે જ નહિ, તો પછી સુખ દુઃખના કારણ કને કહેવા ? આ પ્રમાણે પોતાના માનેલા ઇષ્ટ અનિષ્ટને આશ્રી સુખ દુઃખની વ્યાખ્યા કરી. બીજી તરફ જોઈએ તો જેમ ઉપર કહ્યા પ્રમાણે દરેક જીવ પોતાનું આભિમાનિક સુખ કપે છે તેમ દરેક જીવ પિતાનું અભિમાનિક દુઃખ પણ કલ્પ છે. રાજાઓ પ્રભુત્વ શકિતવાળા અને અમુક અમુક સુખના સાધનયુક્ત છતાં શત્રુ : રાજાઓ, અધિકારીઓ, પુત્રાદિક કુટુંબવર્ગ અને પ્રજા વિગેરે તરફથી ભય ' . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #5 -------------------------------------------------------------------------- ________________ અને ઉપાધિની કલ્પના કરી પિતાને દુ:ખી માને છે, અધિકારીઓ પરતંત્રતાદિકનું દુઃખ માને છે, પુત્રાદિક કુટુંબવર્ગ ઈચ્છાનુસાર ભોગ નહીં પામવાથી દુઃખી થાય છે, અને પ્રજાઓ પંચંદ્રિય સુખના સાધનરૂપ ધનાદિક છતાં અધિકાધિક પ્રાપ્તિને માટે ભગીરથ પ્રયત્નમાં મચ્યા રહે છે અને પોતાથી ઉત્કૃષ્ટ સાધનવાળાને જોઈ પિતાની હીનતાથી દુઃખી રહે છે અને પરિણામે, મળેલાં સાધનોનો પણ ઉપભોગ કરી શકતા નથી. આ પ્રમાણે સંસારની સ્થિતિ હોવાથી સર્વસંમત સુખ, દુઃખ, પ્રિય, અપ્રિય કોને કહેવાં? તેનો કાંઈપણ નિશ્ચય નહીં થવાથી તે સર્વ ઔપચારિક યા અવાસ્તવિક છે એમ સિદ્ધ થાય છે. તેથી સર્વ પ્રાણુઓને જે સુખ ઈષ્ટ છે તે સુખની ગંધ પણ પૂર્વોકત પ્રકારોમાં નહીં હોવાથી “સર્ચ સંસ્કૃતિર્લેિય, ટુક: પૂનિરંતરમ્ " ( આ સંસારરૂપી ખાડેકુવો આંતરા રહિત દુઃખથી જ પૂર્ણ છે એ વાત સત્ય છે.) આ લેકોત્તર ન્યાય પ્રમાણે સજજનો તેને સુખ માનતા જ નથી. . કદાચ ઈદ્રિયજન્ય સુખને પણ વાસ્તવિક સુખ માનવું હોય તો તેનું સાધન માત્ર એક—“ સંતોષ: પરમં યુવમૂ”સંતોષ જ છે. આ સંતોષનો શબ્દાર્થ અત્યંત સંક્ષિપ્ત અને સ્પષ્ટ છે. એટલે કે સં–સમ્યક્ પ્રકારે, તોષ–પ્રસન્ન થવું તે. આની વ્યાખ્યા અનેક પ્રકારે થઈ શકે છે.-અમુક અમુક પ્રિય વસ્તુની પ્રાપ્તિ થાય તો હું સમ્યફ પ્રકારે પ્રસન્ન થાઉં આ વ્યાખ્યા લોભની વ્યાખ્યામાં જાય છે, અને લેભ સંતેષનો પ્રતિપક્ષી હોવાથી તે ઈષ્ટ નથી. " નિરોધઃ સંતોષ:” માની સર્વથા પ્રકારે ઈચ્છાનો નિરોધ કરવાથી નશીબને જ પૂર્ણ માન અપાય છે અને યત્નને સમૂળ નાશ થાય છે, તે સંસારવિરકત મહાત્માઓને પણ ઈષ્ટ નથી. તેથી “ચવશ્રામં જ સંતોષઃ " એ વ્યાખ્યા સર્વ સજ્જનોને સંમત છે. એટલે કે પોતાના પરાક્રમથી જે વસ્તુની પ્રાપ્તિ થાય, તેનાથી જ સમ્યફ પ્રકારે પ્રસન્ન થવું તે સંતોષ કહેવાય છે, પરવસ્તુની ઈચ્છાનો નિરોધ તે સંતોષ કહેવાય છે 2, અમુક હદ ઉપરાંત જતી ઈચ્છાનો નિષેધ તે સંતોષ કહેવાય છે. 3. આ ત્રણ પ્રકારનો સંતોષ વાસ્તવિક સુખનું કારણ છે. તેમાં પ્રથમના બે પ્રકાર પરંપરાએ અતીંદ્રિય સુખનાં કારણ છે, તે વિષે આગળ સવિસ્તર કહેવાશે. તથા ત્રીજા પ્રકારનો સંતોષ પ્રવૃત્તિ પક્ષમાંથી નિવૃત્તિ પક્ષમાં લઈ જઈ અતીન્દ્રિય સુખનું અનંતર કારણ બને છે. આત્માની જે તૃપ્તિ તે અતીન્દ્રિય સુખથી જ થાય છે. તે સુખ મોક્ષમાં જ 1 પિતાને અલભ્ય વસ્તુની પ્રાપ્તિ માટે જે યત્ન કરવો તે પણ લાભ કહેવાય છે. (જર વ્યહૃાા એમ), P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #6 -------------------------------------------------------------------------- ________________ , નાશ, છે. સંસારની પ્રવૃત્તિમાં વધતા જતા વૈભવને ઉપભોગ કરવામાં ઈચ્છાને અમુક હદે નિષેધ કરે તે ગૃહસ્થધર્મ હોવાથી ધાર્મિક પ્રવૃત્તિમાં વધારે વધારે આગળ વધી સર્વથા સાંસારિક ઈચ્છાનો નિરોધ કરી છેવટે વાસ્તવિક અને અક્ષય અતિદિય સુખ મેળવે છે. પ્રથમના બે પ્રકારના સંતોષ સંસારનું વાસ્તવિક સુખ આપે છે, પરંતુ તે ક્ષણિક હોવાથી ધીર પુરૂષો તેને પણ મુખ્યતાએ ઇચ્છતા નથી તોપણ દયાળુ જ્ઞાની મુનીંદ્રોએ વાસ્તવિક અતીન્દ્રિય સુખ મેળવવાનાં સાધનો અનેક પ્રકારે સિદ્ધાંતમાં બતાવ્યાં છે. તેમાં ભિન્ન ભિન્ન મતિ અને રુચિવાળા દરેક પ્રાણીઓ ઉપર ઉપકાર કરવાની ઈચ્છાથી જિતેંદ્રોએ ભિન્ન ભિન્ન પ્રકારે ઉપદેશ આપ્યો છે. તેના ગણધરોએ મેટા ચાર વિભાગ પાડ્યા છે. તે વિભાગનાં નામ અનુયોગ (વ્યાખ્યા) કહેવામાં આવે છે. તે ચાર અનુયોગ આ પ્રમાણે છે દ્રવ્યાનુયોગ 1, ગણિતાનુયોગ 2, ચરણકરણનુયોંગ 3 અને કથાનુયોગ.. આમાંને છેલ્લો કથાનુગ જ અહીં ઉપયોગી હોવાથી તેનો કાંઈક વિસ્તરાર્થ કરવો યોગ્ય છે. પ્રથમના ત્રણ અનુયોગ મુશ્કેલીથી જાણી શકાય અને આદરી શકાય તેવા છે; તેથી તેના અધિકારી થોડા ભવ્ય જ હોય છે. પરંતુ કથાનુયોગના અધિકારી દરેક ભવ્ય જીવો હોય છે, કેમકે તેમાં ધર્મનાં તત્ત્વનું રહસ્ય સમજાવવા માટે તીર્થકરાદિક મહાપુરૂષોનાં જીવનચરિત્રો આપેલાં હોય છે. તે સાંભળવાથી તેમણે જે જે શુભ કાર્યનું આચરણ કર્યું હોય છે તેને અનુસારે સર્વ ભવ્ય પિતપોતાની શકિત પ્રમાણે તેનું અનુકરણ કરતાં શીખે છે. તેથી અનુક્રમે છેવટ તેમની જેવા થઈ વાસ્તવિક અક્ષય અતીન્દ્રિય સુખ પ્રાપ્ત કરે છે. આ ચરિતાનુયોગમાં ધર્મતત્ત્વ સમજાવવાના હેતુથી બે પ્રકારના દષ્ટાંતો આપવામાં આવ્યા હોય છે. તેમાં કેટલાક મગશીલીયા પત્થર અને મેઘના સંવાદવાળા અસદ્દભૂત દૃષ્ટાંત આપેલાં હોય છે, અને બીજાં સદ્દભૂત દૃષ્ટાંત આપેલાં હોય છે કે જે આ ચતુર્ગતિરૂપ સંસારમાં સાક્ષાત્ બનેલાં અથવા હવે પછી થવાનાં હોય છે. આ બન્ને પ્રકારનાં દષ્ટાંતો સિદ્ધાંતમાં તે તે સ્થળે તે તે રૂપે સ્પષ્ટ રીતે બતાવવામાં આવેલાં છે; છતાં કેટલાક અધન્ય કે દૂર્ભવી પંડિતમાની જેનો સબૂત ચરિત્રને પણ અસંગત અને અસંભવિત માને છે, તે તેમની દષ્ટિનો વિપર્યાસ જ સૂચવે છે, કારણ કે પૂર્વના નિકટભવી અને અધિક પુણ્યશાળી પુરૂષોનાં એવાં અદ્દભૂત સાત્વિક અને પરાક્રમી કાર્યો વાંચી કે સાંભળી આજકાલના સુધરેલ યુવકે પિતાને પંડિત માનતા હોવાથી–તેવાં ચરિત્રોની સંગતિ કરવા અશક્ત હેવાથી યદ્વાતઠા કુતર્ક કરી તેનું ખંડન કરવા તત્પર થઈ જાય છે અને પિતાના અનુયાયી ભકિક જનને પણ તેવા કુતર્કમાં જોડી શ્રદ્ધાહીન બનાવે છે. કઈ પણ બાબતને કુતર્કથી તોડી પાડવી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #7 -------------------------------------------------------------------------- ________________ સહેલી છે, પણ તેને યુક્તિથી સંગત કરવી અશકય છે. કારીગર ન હોય તો પણ ઈમારતને પાડી શકે છે, પણ ચણવાનું કામ તે કારીગરજ કરી શકે છે. દોષનું ગ્રહણ સર્વ કઈ કરી શકે છે, પણ ગુણને ગ્રહણ કરનાર વિરલા જ હોય છે. તેમ અભણ માણસ પણ અદ્દભૂત કાર્યને અસત્ય માને છે, પરંતુ તેને યુકિતથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો વિચાર કરી સંગત કરી આપે તે જ પંડિત કહેવાય છે. પિતાની તર્કશક્તિમાં ન આવે તે સર્વ અસત્ય માનવું એ કાઈ પણ પ્રકારનો ન્યાય નથી. કુવાના દેડકાને મહાસાગરના જળનું દર્શન પણ ક્યાંથી થાય ? પૂર્વ કાળે ઉત્તમ સંઘયણ, સર્વ પ્રકારનું પુણ્ય, દેવતાદિકનું સાંનિધ્ય, મંત્ર, તંત્ર, વિદ્યા, સાહસ અને પરાક્રમ વિગેરે ઉત્તમ સામગ્રીને લીધે તે કાળના નરરત્નો અદ્દભૂત કાર્ય કરે તેમાં કાંઈ પણ પંડિતજનને અસંગત લાગતું નથી. વર્તમાનકાળે પણ જે જે અદભુત પદાર્થો મોટર, રેલ્વે, તાર, ફોનોગ્રાફ, વિમાન, જળમાં તરતા બગીચા, નદીની નીચે તથા પર્વતની વચ્ચે રેલ્વેના સરીયામ માર્ગો વિગેરે અદ્દભૂત કાર્યો, રેવેથી જઈ આવી શકાય અને તારથી વાત કરી શકાય તથા યંત્રોથી ઉપરના માળ પર જઈ શકાય એવા વિશાળ અને ઉંચા મકાનો કે જે માત્ર કળા હુન્નરોની જ સહાયતાવાળા મનુષ્ય માત્રના જ રચેલા અદ્દભુત કાર્યો અને મેટા અદ્દભુત અનેક પ્રકારના વૈભવી, મોટી નદીઓ તથા સમુદ્રના બંધન, વણાટ વિગેરેના યંત્રો વિગેરે વિગેરે અનેક આશ્ચર્યો સાક્ષાત્ જોવામાં આવે છે તે સર્વનો કાળને ક્રમે પ્રલય થયા પછી અમુક વર્ષો વીત્યા બાદ તેને ઈતિહાસ વાંચનારાઓ આ સર્વ અદ્ભુત કાર્યો માટે કેવી કલ્પના કરે ? તે આપણે સમજી શકીએ છીએ. આપણે જ આવી અભુત વસ્તુઓની ઉત્પત્તિ સમયે સાક્ષાત જોઈને આવેલાના મુખથી સાંભળીને તેને અસત્ય માનતા હતા. આ સર્વ હકીકત ઉપરથી સિદ્ધ થાય છે કે આપણી બુદ્ધિને પ્રાણ ને હોય તેવી બાબતો પણ આત પુરૂષની કહેલી હોય તે સત્ય માનવામાં એકાંત લાભ જ છે. સ્વર્ગ નરકાદિક અને તેના કારણભૂત પુણ્ય પાપાદિક પણ જે વાસ્તવિક હોય અને એજ તો તેને ન માનનારને એકાંત અહિતકર છે અને માનનારને એકાંત હિતકર છે. જે તે પદાર્થો વાસ્તવિક ન હોય તો માનનાર અને નહીં માનનાર બનેને કાંઈ પણ હિતકર કે અહિતકર નથી. આવી યુક્તિથી વિચાર કરીને પંડિત જન જ્ઞાનીનાં અને તેમની આજ્ઞાનુસાર ઉપદેશ આપનાર આચાર્યાદિકનાં રચેલાં ચરિત્રાદિકને સત્ય જ માને છે, અને તેની માન્યતા જ ઉચિત છે એમ ઉપરની હકીકતથી સિદ્ધ થાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #8 -------------------------------------------------------------------------- ________________ ચરિતાનુયોગમાં જેમ મહાપુરૂષોનાં સુકૃતોનું વર્ણન આપી તેમનું અનુકરણ કરવા ભવ્ય જીવોને ઉપદેશ આપ્યો છે, તે જ પ્રમાણે દુષ્ટ છનાં દુષ્કતાનું પણ વર્ણન આપી તેવાં કુત્સિત આચરણ આચરવાથી નરકાદિકનાં અસહ્ય દુઃખો પ્રાપ્ત થાય છે, તેથી તેવાં દુષ્કતોથી નિવર્તવા માટે પણ ઉપદેશ આપ્યો છે. તે બન્ને પ્રકારનાં સદ્દભૂત દષ્ટાંતો અને પૂર્વોક્ત અસદ્દભૂત દષ્ટાંત વાંચી સાંભળી તથા મનન કરી કેવળ સુકૃતની અનુમોદના અને દુષ્કતની નિંદા કરવાથી કાંઈ પંડિતાઈ કે બુદ્ધિશાળીતા એકદમ આવી જતી નથી, પરંતુ શક્તિ અનુસાર આત્મવીર્યને ફેલાવ કરી જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે પ્રવર્તન કરવામાં તત્પર થવું એજ ઉચિત છે. “ઘરોપણે વાર્ચિ . " તો સર્વ કોઈને હોઈ શકે છે. " હું જેન છું, મહાવીર સ્વામીનો પ્રરૂપેલે ધર્મ જ સત્ય છે, અહિંસા ધર્મજ સર્વ ધર્મમાં શ્રેષ્ઠ છે” ઇત્યાદિક વચનો ઉત્સાહભેર બોલનારે પિતાના મનમાં જ પ્રથમ વિચારવું જોઈએ કે- “મારું માનવું તથા કહેવું તે સત્ય છે, પણ હું તેમાંનું શું કરું છું ?" આ વિષે ખરા અંતઃકરણથી વિચાર કરે તે તે કાંઈક ધર્મમાર્ગમાં વધારે પ્રવર્તન કરી શકે. . “દેવપૂજા, સામાયિક અને પ્રતિક્રમણાદિક ધર્મ ક્રિયાઓ અવિધિએ યઠા તષ્ઠા કરવાથી શું ફળ છે ? વિધિપૂર્વક કરવાથી જ તે સફળ છે.” ઇત્યાદિક માત્ર વચનની પંડિતાઈથી જ ગતાનુગતિક લેકાથી કરાતી પ્રવૃત્તિ તેનાથી કરી શકાતી નથી, પરંતુ પોતે વિધિપૂર્વક સક્રિયા કરી બતાવી બીજાઓને તે માર્ગે દોરે તોજ તે માર્ગદર્શક બની શકે છે. અન્યથા આવા શુષ્ક ઉપદેશક કરતાં ગતાનુગતિક લકાની યધાતષ્ઠા ધર્મની પ્રવૃત્તિ પણ હજાર દરજજે પ્રશસ્ત કહી શકાય તેમ છે; કેમકે તેઓની તેવી પ્રવૃત્તિ પણ અભ્યાસ દશામાં લેખી શકાશે અને શુષ્ક ઉપદેશકા તો અભ્યાસમાં પણ પ્રવર્તેલા નથી. ધનુર્વિદ્યાદિક કળાઓના અભ્યાસમાં યાતકા પ્રવર્તેલા પણ અનુક્રમે કેટલેક કાળે સિદ્ધકળાવાન થઈ શકે છે અને બીજાઓ કદાપિ સિદ્ધ થઈ શકતા નથી એ વાત નિર્વિવાદ છે. તે જ પ્રમાણે ધર્મકળામાં પણ સમજવું. આ ઉપરથી સિદ્ધ થાય છે કે-જેનશાસ્ત્રોમાં કહેલો ચરિતાનુયોગ સત્ય છે, ધર્મતત્ત્વ પ્રગટ કરવાનું આવ્યભિચારી કારણ છે અને સર્વ ભવ્ય જીવોને સપ્રવૃત્તિમાં જોડી એકાંત હિત કરનાર છે. ઇત્યાદિક વિચાર કરીને પૂર્વના આચાર્યોએ શ્રી તીર્થકરના ઉપદેશાનુસાર ઘણું ઘણું ચરિત્રો રચ્યાં છે. તેમાંનું આ એક શ્રી જયાનંદ કેવળી ચરિત્ર જનસમાજને હિતકર હોવાથી તેનું શુદ્ધ ગુજરાતી ભાષામાં ભાષાંતર કરાવીને પ્રગટ કરવામાં આવ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #9 -------------------------------------------------------------------------- ________________ છે. આ મહાપુરૂષના બે સંસ્કૃત ચરિત્રો છે અને બે ગુજરાતી પદ્યબંધ રાસો છે. એમ આ ચરિત્ર ચાર પ્રકારે ઉપલબ્ધ છે. 1 શ્રી જયાનંદ કેવળી ચરિત્ર. પદ્યબંધ. કર્તા શ્રી મુનિસુંદરસૂરિ. પંદરમા સૈકામાં. લેક આશરે 7500 - છપાવનાર પંડિત હીરાલાલ હંસરાજ. કિમત રૂા. 10-0-0. 2 શ્રી જયાનંદ કેવળી ચરિત્ર. ગાબંધ. કર્તા શ્રી પદ્મવિજયજી ગણિ. સંવત 1858. શ્લોક 6440 છપાવનાર પંડિત અમૃતલાલ અમરચંદ-પાલીતાણું કિ. 7-00 3 શ્રી જયાનંદ કેવળીને રાસ કર્તા શ્રી પદ્મવિજયજી ગણિ (ગદ્યબોધ ચરિત્રના કર્તા) નવ ઉલ્લાસ (ખંડ) કુલ ઢાળો 202. ગ્રંથાગ્ર. 8511. છપાવનાર શા. ભીમશી માણેક-મુંબઈ. કિસ્મત રૂા. 2-8-0. 4 શ્રી જયાનંદ કેવળી રાસ (છપાયેલ નથી.) કર્તા–વાના કવિએ સં. 1686 પોષ સુદિ 13 બારેજામાં રચ્યો છે. તેના પાંચ ઉલ્લાસ છે. તેમાં આ પદ્યબંધ ચરિત્રના કર્તા શ્રી મુનિસુંદરસૂરીશ્વર તપગચ્છના ચંદ્રકુળમાં શ્રી સેમસુંદર સૂરિની પાટે પ્રતિષ્ઠિત હતા. તેમણે મરકી, ઈતિ એમ પ્રશસ્તિમાં લખેલું છે, પરંતુ આ સૂરીશ્વરનો જન્મ દિવસ, નિવાસસ્થાન માતપિતા વિગેરે સંબંધી ઐતિહાસિક વૃત્તાંત અમારા જાણવામાં આવ્યું નથી, તથા આ સૂરીશ્વરે બીજા કયા કયા ગ્રંથ રચ્યા છે, તે સંબંધી ઉલેખ પણ દૃષ્ટિ માર્ગમાં આવ્યો નથી. તેથી તે બાબત લખતાં વિરમવું પડે છે. - આ શ્રી જયાનંદ નવમા તીર્થકરના વારામાં થયા છે. તે વિજ્યપુર નામના નગરના શ્રી જય નામના રાજાના લધુ ભ્રાતા શ્રી વિજય નામના યુવરાજના પુત્ર હતા. શ્રી જયરાજાને સિંહસાર નામનો કુમાર હતો. તે શ્રી જયાનંદ કુમારથી મોટો હતો. તે બન્ને કુમારે પરસ્પર પ્રીતિવાળા હતાતેથી પરદેશમાં પણ તેઓ સાથે જ રહ્યા હતા. તેમને સાંસારિક પચેંદ્રિય સુખનાં સાધન સમાન હતાં, બલકે સિંહસારને પાટવી કુમાર હોવાથી અધિક હતાં. તેપણ તે જન્મથી મરણ પર્યત દુઃખની ઉત્કૃષ્ટ હદે પોં હતો. | પ્રાંતે શ્રીજયાનંદ દીક્ષા લઈ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી અતીન્દ્રિય (મેલ) સુખ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #10 -------------------------------------------------------------------------- ________________ પામ્યા હતા અને સિહસાર નરકાદિકનાં ઘોર દુઃખ પામ્યો હતો. ખરેખર આ બને કુમારો સુખ અને દુઃખની મૂર્તિરૂપ જ હતા. આ રીતે સુખના સમાન સાધન છતાં પ્રકાશ અને અંધકાર જેટલા મોટો તફાવત થવાનું કેઈ અદ્વિતીય કારણ હોવું જોઈએ, અને તે એ છે કે- શ્રીજયાનંદને ઉપર કહી ગયા છીએ તેવો પ્રથમના બે પ્રકારનો સંતોષ હતો, એટલે કે શ્રીજયાનંદ પોતાના પરાક્રમથી સ્ત્રી, રાજ્ય, વિદ્યા, મંત્ર વિગેરે ઉપાર્જન કરી તેનાથી જ સંતોષ માનતા હતા; તથા પોતાના ભાઈને પ્રીતિપૂર્વક આપી પણ દેતા હતા. શ્રી જયાનંદે ઘણા દેવ, દેવીઓ વિગેરેને પોતાના સાહસથી વશ કર્યા હતા, તે સાથે પરવસ્તુની લેશ પણ ઇચ્છા કરી નહોતી, તથા નીતિને જરા પણ ત્યાગ કર્યો ન હતો. જે કે આ સર્વ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ સાથે વચ્ચે વચ્ચે પૂર્વ જન્મના અશુભ કર્મના ઉદયને લીધે અંધત્વાદિક અનેક પ્રકારનાં દુઃખનાં કારણે પણ શ્રીજયાનંદ પામ્યા હતા, તો પણ તેમણે સંપત્તિને વખતે હર્ષને કે વિપત્તિને વખતે શાકને અગ્રસ્થાન આયું નહોતું; એટલું જ નહિ પણ સંપત્તિ વિપત્તિના કારણરૂપ પરને નહીં ગણતાં માત્ર પોતાના શુભાશુભ પૂર્વ કર્મને જ આગળ કરી-કારણભૂત માની સમભાવે સતેષપૂર્વક તેનો ઉપભોગ કર્યો હતો. વિપત્તિને ભોગવતાં પણ તેમણે મનમાં દુઃખ માન્યું ન હતું. આ શ્રીજયાનંદે પૂર્વ મંત્રીના ભાવમાં શ્રાવક ધર્મનું સંપૂર્ણ આરાધન કર્યું હતું. તેના પરિણામે શ્રીજયાનંદના ભવમાં ચક્રવર્તી જેવું અસાધારણ સુખ ભોગવી છેવટ મુક્તિસુખ પામ્યા છે, અને તેને મોટે ભાઈ સિંહસાર પૂર્વે વસુસાર નામના પુરોહિત હતો, તે મિદષ્ટિ હતો. તેણે મંત્રી ઉપર અત્યંત હેપ કર્યો હતો. તે ઉપરાંત પણ તેણે ઘણું અશુભ કર્મ ઉપાર્જન કર્યા હતાં, તેના પરિણામે સિંહસારના ભાવમાં સુખના સંપૂર્ણ સાધન પ્રાપ્ત થયા છતાં તેમજ તેના નાના ભાઈ શ્રીજયાનંદ તેના પર ભક્તિયુક્ત અને પ્રીતિવાળા હતા છતાં સંતોષને અભાવે તે અનેક દુઃખનું સ્થાન થ, અને અત્યંત લોભને લીધે “અતિ લોભ તે પાપનું મૂળ” એ ન્યાય પ્રમાણે ઘણાં દુષ્ટ કર્મોવડે મોટું પાપ ઉપાર્જન કરી છેવટ નરકાદિક ઘર દુઃખોનું ભાજન થયું. આ સર્વ આ ચરિત્રમાં ખાસ વાંચવા લાયક છે. આ બન્ને ભાઈઓનું અતિ અદ્દભુત શુભાશુભ ચરિત્ર આ ગ્રંથમાં મુખ્ય નાયક તરીકે આપેલું છે. તેનું વિશેષ વર્ણન કરવાથી પ્રસ્તાવના ઘણું મોટી થઈ જાય તેથી માત્ર આ ગ્રંથ જ સાવૅત મનનપૂર્વક વાંચી જવાની દરેક સુજ્ઞ જનને પ્રાથના કરવી ઉચિત ધારી છે, કેમકે તે રીતે વાંચવાથી વાંચક છંદને વ્યાવહારિક અને પારમાર્થિક, નીતિ-અનીતિ, પુણ્ય-પાપ, ધર્મ–અધર્મ વિગેરે સવ વિષે જાણવાની જિજ્ઞાસા પૂર્ણ થાય છે. આ ગ્રંથમાં મુખ્ય નાયકના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #11 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભવના ચરિત્ર સાથે પ્રાસંગિક કથાઓ પણ ગ્રંથકાર મહારાજે આપેલી છે, જેનું વર્ણન અત્ર નહીં કરતાં માત્ર વાચક જનસમાજને તે વાંચવાની જ ભલામણ કરવામાં આવે છે. તોપણુ અતિ સંક્ષિપ્ત સર્ગવાર અનુક્રમણિકા આ સાથે આપેલી છે. તે પરથી કેટલાક વિષય વાચકના જાણવામાં આવશે. આ પદ્યબંધ ચરિત્ર પંડિત હીરાલાલ હંસરાજે છાપેલું છે, તેના ઉપરથી આ ભાષાંતર કરવામાં આવ્યું છે. તેમાં કઈ કઈ ઠેકાણે શુદ્ધાશુદ્ધિ માટે તથા પડેલા પાઠની શંકા દૂર કરવા માટે લિખિત પ્રત્યંતરની અપેક્ષા રહી હતી; પરંતુ તે નહીં મળવાથી અથવા તથા પ્રકારની શ્રેષ્ઠ બુદ્ધિ ન હોવાથી કવચિત ખુલના થઈ હોય તો તેને વાચકવર્ગ વિદ્વાન મુનિરાજોની સહાયથી સુધારી લેશે અને ભાષાંતરકર્તાને ક્ષમા કરશે એવી પ્રાર્થના છે. આ ભાષાંતરના પ્રફ વાંચતાં છદ્મસ્થપણાને લીધે તેમજ દષ્ટિદોષનો સંભવ હોવાથી કવચિત શબ્દની અશુદ્ધિ કે તેમાં ફેરફાર રહી ગયો હોય તો તે વાચકવર્ગ સુધારીને વાંચશે એવી નમ્ર વિજ્ઞપ્તિ છે. આ ગ્રંથનું ભાષાંતર કરી છપાવવા માટે મુનિરાજ શ્રી ચિત્તવિજયજી મહારાજના સદુપદેશથી વઢવાણુકાંપનિવાસી વકીલ ગુલાબચંદ વાઘજીએ આથિક સહાય આપેલી છે; પરંતુ તે રકમનો ઉપયોગ આ બુક ભેટ આપવામાં કરવાનો હોવાથી કિમત ઘટાડવામાં તેને ઉપયોગ થઈ શક્યો નથી. તોપણ જેમ બને તેમ ઓછી કિંમત રાખવામાં આવી છે. ધનનો વ્યય કરનાર પુણ્યાનુબંધી પુણ્યશાળી જનોએ સાતે ક્ષેત્રોમાં ધનનો સદુપયોગ કરી સદ્દગતિના ભાજન થવું એગ્ય છે. ઈચલમ. ભાવનગર. શ્રી જૈન ધર્મ પ્રસારક સભા. ચૈત્ર શુદિ પૂણિમા. ભાવનગર, સં. 1983 1 પૃષ્ઠ ૪લીંટી 9 માર્ગ પતિત જોઈએ. પૃષ્ટ 168 શ્લેક. વિવે જોઈએ. 2 પૃષ્ટ 3 તથા 4 અનેક સ્થળે દુરભવ્ય જોઈએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #12 -------------------------------------------------------------------------- ________________ સર્ગવાર અનુક્રમણિકા. –બ0 - સગ 1 લ–શ્રીજયાનંદ કેવળી પૂર્વ ભવમાં મંત્રી હતા. તે ભવમાં થયેલી સમકિતની પ્રાપ્તિનું વર્ણન, તથા અતિબળ નામના રાજર્ષિના દષ્ટાંતમાં સૂચવેલ યતિધર્મના ફળનું વર્ણન. ... ... ... પૃષ્ઠ 1 થી 27. સર્ગ 2 –શ્રીજયાનંદ મહારાજાના પૂર્વના ત્રણ ભવનું વર્ણન, નરવીર રાજાના બે ભવનું વર્ણન, વસુસાર પુરોહિતનું સ્વરૂપ, અતિબળ રાજર્ષિનું દૃષ્ટાંત (ચાલુ) તથા ચારિત્રનો પ્રભાવ, શ્રી જયાનંદના જીવ મંત્રીનું તથા તેની બે પ્રિયાઓનું મહાશુક્ર દેવલેકમાં ઉપજવું. પૃષ્ટ 28 થી 57. સગ 3 જો.--સહસ્ત્રાયુધ વિગેરે ચાર રાજર્ષિના ચરિત્રવડે ચારિત્ર ધર્મને મહિમા, શ્રાવકધર્મ પાળનાર ચક્રાયુધ રાજાને જન્મ વિગેરે. * * * * પૃષ્ઠ 57 થી 68. સગ 4 -શ્રીજયાનંદનો જન્મ, પહેલા વ્રતના પાલન અને અપાલન ઉપર ભીમ અને સોમનું દષ્ટાંત, શ્રી જયાનંદ કુમારને થયેલ પ્રતિબંધ, તેણે અંગીકાર કરેલા ચાર અણુવ્રત વિગેરે. . પૃષ્ઠ 60 થી 80 સગ 5 મો –હંસ અને કાગડાના દૃષ્ટાંતવડે તથા આનંદ રાજાના દષ્ટાંતવડે બીજું વ્રત પાળવાનું અને ન પાળવાનું ફળ, શ્રી જયાનંદ કુમારનું કળાગ્રહણ અને પહેલી પત્ની મણિમંજરીનું પાણિગ્રહણ પૃષ્ઠ 81 થી 96. સર્ગ 6 કો–શ્રી જયાનંદ કુમારે મહાસન પલ્લી પતિને કરેલ પરાજય, ગિરિમાલિની દેવીને કરેલ પ્રતિબધા દેવીએ આપેલી બે અપૂર્વ ઔષધિઓ (નેત્ર સજીકરણી અને સર્વ વિદ્ગનિવારિણી) ની પ્રાપ્તિ, શ્રી જયાનંદ કુમારનું હેમપુર નગરમાં જવું, ત્યાંની રાજપુત્રી સૌભાગ્યમંજરીનું પાણિગ્રહણ, રેલણી દેવીને કરેલ પ્રતિબોધ, દેવીએ આપેલ કામિત રૂપ કરનારી ઔષધિનું ગ્રહણ અને હેમપ્રભ રાજા વિગેરેને સમકિતની પ્રાપ્તિ. (શ્રી જયાનંદના કાકાના દીકરા સિંહસારે શ્રી જયાનંદનાં નેત્ર કાઢી નાંખ્યાં, તે દેવીની આપેલી ઔષધિથી સજજ કર્યા. તે વખતે દેવીએ શ્રી જયાનંદના સમક્તિની કરેલી પરીક્ષા, તેમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી જયાનંદ કુમારનું દઢ રહેવું, ઈત્યાદિ હકિકત પણ આ સર્ગમાં જ આવે છે. ) .. *** *** .. *** 54 96 થી 119 સગ 7 મો–શ્રી જયાનંદ કુમારનું પરદેશ ગમન, હેમપુરના ઉદ્યાનમાં રહેલા દુર્જય ભુંડને કરેલ પરાજય, તાપસાશ્રમે ગમન, સુવર્ણજડી વિગેરે પાંચસો તાપસને તથા ગિરિચૂડ યક્ષને કરેલા પ્રતિબોધ, તાપસ કુળપતિની પુત્રી તાપસસુંદરીનું પાણિગ્રહણ, આકાશગામી ૫ઘેંકની પ્રાપ્તિ, તેનાવડે કરેલી વિવિધ તીર્થોની યાત્રા. (મુનિરાજ ઉપર થઈને પત્યેકઠારા તાપસ કુળપતિનું ગમન થવાથી દેવના શાપવડે વ્યાધ્રરૂપે થયેલા કુળપતિને શ્રી જયાનંદે મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરી આપ્યું વિગેરે હકિકત પણ આ સર્ગમાં આવે છે. ) ** *** . *** .. પૃષ્ઠ 119 થી 150. સર્ગ 8 –શ્રી જયાનંદ કુમારે દેશાંતર ગમનમાં ગંગદત્ત પરિવ્રાજકપર કરેલે ઉપકાર, જયમાળ ક્ષેત્રપાળનો કરેલ પરાજય, તેણે આપેલી પાંચ મહા પ્રભાવવાળી ઔષધિઓની પ્રાપ્તિ, પૂર્વના મંત્રીભવમાં થયેલી બે પ્રિયાએનું ત્યારપછીના ભવનું સ્વરૂપ અને તેજ આ ભવમાં થયેલ રતિસુંદરી અને વિજયસુંદરીનું પાણિગ્રહણ, ત્રીજા વ્રત ઉપર લક્ષ્મીપુંજનું દષ્ટાંત, કમળસુંદરીનું પાણિગ્રહણ. ... ... ... પૃષ્ઠ 15 થી 228. સર્ગ 9 મે–આકાશગામી પલ્યકવડે શ્રી જયાનંદનું ભિલ્લરૂપે પદ્મપુરમાં જવું, પદ્મરથ રાજાની પુત્રી વિજય સુંદરીનું કરેલ પાણિગ્રહણુ, ત્યાંથી વિજયસુંદરી સહિત કમળપુરમાં જઈ બ્રાહ્મણરૂપે રાજપુત્રાદિકને ઉપકાર કરી ત્યાંના રાજ કમળપ્રભની પુત્રી કમળસુંદરીનું પાણિગ્રહણ કરી પદ્દમરથને પરાજય કરી તેને જેનધર્મ પમાડો. વિગેરે (તેમાં પ્રસંગોપાત્ત મદન ધનદેવનું દષ્ટાંત. પૃષ્ઠ 246 થી 264 સુધી આવે છે.) પૃ૪ 229 થી 289. સગ 10 મે-નાટ્યસુંદરી, ગીતસુંદરી અને નાદસુંદરીનો કળામાં પરાજય કરી શ્રી જયાનંદે તેમનું કરેલ પાણિગ્રહણ વિગેરે. પૃષ્ઠ 29 થી 319. સગ 11 મે–ત્રી જ્યાનંદ કુમારને રાજ્યપ્રાપ્તિ, શિયલના પ્રભાવથી વિદ્યાની સિદ્ધિ, ગિનીઓનું વશ થવું, પવનવેગના પુત્રને છોડાવવો, દિવ્ય શસ્ત્રાદિકની પ્રાપ્તિ વિગેરે અનેક હકિકતોથી ભરપૂર. પૃષ્ઠ 320 થી 386. સગ 12 મે-પાંચમા વ્રતના નિરતિચાર અને સાતિચાર પાલન ઉપર કેશળ અને દેશળની કથા (પૃષ્ઠ 389 થી 400) ચંદ્રગતિની પ્રિયાનું હરણ કરનાર દેવના વાકુટ પર્વતને ચૂર્ણ કરવો, વજમુખ દેવનો પરાજય, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #14 -------------------------------------------------------------------------- ________________ તેની પાસેથી ચિંતામણિ રત્ન અને મહાવિદ્યાની પ્રાપ્તિ, વજસુંદરી અને ચંદ્રસુંદરીનું પાણિગ્રહણ. . . પૃ૪ 386 થી 408. સગ 13 મો–ચઠાયુધ નામના વિદ્યાધર ચક્રવર્તી સાથે શ્રી જયાનંદ કુમારનું સાત દિવસ થયેલ યુદ્ધનું અદ્દભુત વર્ણન, છેવટ ચકાયુધને પરાજય, તેની પુત્રી ચક્રસુંદરી વિગેરે હજાર કન્યાઓનું પાણિગ્રહણ, પૂર્વ પુણ્યના ફળને પ્રગટ અનુભવ. .. ... ... ' પૃષ્ઠ 409 થી 499. સગ 14 મે–ચક્રાયુધ ચક્રવર્તીએ લીધેલ દીક્ષા, ચક્રાયધે રતિસુંદરીને તેડવા મોકલેલ સૂરદત્તનું વૃત્તાંત, તેને થયેલ યોગ્ય શિક્ષા, સિંહસારની પ્રજાનો પિકાર, તેને વશ કરી છેવટ દેશપાર કરવો, શ્રી જયાનંદના પિતા તથા કાકા શ્રી વિજય તથા શ્રી જય રાજાએ લીધેલી દીક્ષા, ચક્રાયુધ રાજર્ષિએ કહેલા સર્વના પૂર્વભવ, તથા આગામી વૃત્તાંત, તેની દેશના, શ્રી જયાનંદ રાજાએ લીધેલ દીક્ષા, તેમને થયેલ કેવળજ્ઞાન, તેમને વિહાર, તેમાં કરેલ પારાવાર ઉપકાર, સિંહસારને પાપના ફળની પ્રાપ્તિ, બીજા સર્વની સદ્ગતિ અને છેવટ જયાનંદ રાજર્ષિની મોક્ષ પ્રાપ્તિ. પૃષ્ઠ 500 થી 576. છું સંપૂર્ણ. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #15 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાના વાંચનારાઓને ખાસ ઉપયોગી ભાષાંતરે વિગેરે. س 0 ن ا ઉ ઉ ઉ 8 8 8 1.-6 શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર ભાષાંતર. 1 પર્વ 1 લું. 2 જું. આવૃત્તિ 3 જી 3-4- 0 2 પર્વ 3-4-5-6 ,, 3-4-0 3 પર્વ 7 મું. >> 3 જી 1-8-0 4 પર્વ 89 2-8-0 5 પર્વ -8-9 4-0- 0 6 પર્વ 10 મું. 2-8 0 7-11 શ્રી ઉપદેશ પ્રાસાદ ગ્રંથ ભાષાંતર. 7 ભાગ 1 લે (સ્થંભ 1 થી 4) આવૃત્તિ 2 જી 2-8-0 |8 ભાગ 2 જે (ઈંભ 5 થી 9) , 2 જી. 2-0-0 ભાગ 3 જે ( સ્થંભ 10 થી 14) , 1 2-0-0 - 10 ભાગ 4 થે (સ્થંભ 15 થી 19) , 2 2-8-0 11 ભાગ 5 મો (સ્થંભ 20 થી 24) , 2 જી 2-8-0 12 શ્રી શત્રુંજય મહામ્ય ભાષાંતર. આવૃત્તિ 2 જી. 2-8-0 13 ગૌતમકુલક બાલાવબોધ (અનેક કથાઓ ) 3-4-0 14 ઉપમિતિ ભવપ્રપંચ પીઠબંધનું ભાષાંતર 0-12-0 15 અધ્યાત્મ કલ્પદ્રુમ. વિવેચન સાથે. આવૃત્તિ 3 જી 2-8-0 16 જૈન દ્રષ્ટિએ વેગ. ભાગ 1 લો. (મે. ગી.) 0-12-0 17 શ્રી વિજયચંદ્ર કેવળી ચરિત્ર ભાષાંતર. આવૃત્તિ 2 જી 0-6 - 0 18 પ્રતિક્રમણના હેતુ. આવૃત્તિ 2 જી 0-8-0 19 શ્રી જૈન ધર્મ પ્રસારક સભાનો જુબીલી અંક. 0-12-0 20 કુવલયમાળા ભાષાંતર ' (અતિ રસીક) 0-10-0 21 જ્ઞાન પંચમી. આવૃત્તિ 2 જી 0-8-0 22 તત્ત્વવાર્તાલક્ષ્મી સરસ્વતી સંવાદ. આવૃત્તિ 2 જી 0-4-0 23 શ્રીઉપમિતિ ભવપ્રપંચો કથા ભાષાંતર ભાગાલે. (પ્રસ્તાવ-૧-૨-૩) . (મોતીચંદ ગીરધરલાલ કાપડીયા સોલીસીટર) આવૃત્તિ 2 0 3-0-0 24 શ્રી ઉપમિતિ ભવપ્રપંચો કથા ભાષાંતર ભાગ રજે. (પ્રસ્તાવ 4-5) (મોતીચંદ ગીરધરલાલ કાપડીયા સોલીસીટર.) 3-0-0 25 શ્રી ઉપમિતિ ભવપ્રપંચો કથા ભાષાંતર ભાગરૂજે. (પ્રસ્તાવ૬-૭-૮) (મોતીચંદ ગીરધરલાલ કાપડીયા સોલીસીટર.) 3-8-0 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #16 -------------------------------------------------------------------------- ________________ 26 શ્રીપાળરાજાને રાસ અર્થ અને રહસ્ય સહિત. 1-8-0 27 અધ્યાત્મસાર ભાષાંતર. 2-0-0 28 શ્રી વસ્તુપાળ ચરિત્ર ભાષાંતર. 1-8-0 - 29 શ્રી મલ્લીનાથ ચરિત્ર ભાષાંતર. 1-8-0 30 શ્રી પરિશિષ્ટ પર્વ ભાષાંતર. 1-8-0 31 શ્રી ઉપદેશ કલ્પવલ્લી (મન્નજિગાણું આણું)ની ટીકાનું ભાષાંતર. 1-8-0 32 શ્રી શાંતિનાથ ચરિત્ર ભાવાંતર. 2-0-0 33 શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાષાંતર. 2-8-0 34 શ્રી ભોજપ્રબંધ ભાષાંતર. 1-8-0 35 શ્રી હિતશિક્ષાના રાસનું રહસ્ય. 1-8-0 36 શ્રી જ્ઞાનસાર ભાષાંતર 0-8-0 37 શ્રી વિનોદકારી કથા સંગ્રહ. 0-12-0 38 શ્રી યુગાદિદેશના ભાષાંતર. 0-8-0 39 શ્રી ભુવનભાનુ કેવળી ચરિત્ર ભાષાંતર (આવૃત્તિ 2 જી ) 0-6-0 40 શ્રી પ્રિયંકર નૃપ ચરિત્ર ભાષાંતર (0) 0-6-0 41 શ્રી ઉપદેશ સમિતિક ભાષાંતર. 0-6-0 42 ચોસઠ પ્રકારી પૂજા અર્થ તથા કથા અને વિસ્તૃત વ્યાખ્યા સહિત 1-8-0 43 શ્રી પર્વતિથિ વિગેરેના સ્તવનાદિને સંગ્રહ (આવૃત્તિ 2 ) 1-4-0 44 શ્રી ધમિલ ચરિત્ર ભાષાંતર. 2-0-0 45 શ્રી આનંદઘનજી કૃત ચોવીશી સાથે તથા વીશસ્થાનક સંબંધી | સર્વ સંગ્રહ, 2-8-0 46 શ્રી આનંદઘનજી કૃત ચોવીશી સાર્થ. 1-0-0 47 શ્રી વીશસ્થાનક સંબંધી સર્વ સંગ્રહ 1-8-0 48 શ્રી જૈન સાહિત્ય સંબંધી લેખોને સંગ્રહ. 0-12-0 પરચુરણ બુકે. 1 પાંચ પ્રતિક્રમણ મૂળ ગુજરાતી મેટા ટાઈપ આવૃત્તિ 5 મી 0-10-0 2 અ , શાસ્ત્રી છે , 5 મી 0-8-0 3 બે પ્રતિક્રમણ મૂળ શાસ્ત્રી મોટા ટાઈપ. આવૃત્તિ 7 મી 04-0 4 ) , ગુજરાતી , 8 મી 1-4-0 5 સામાયિક ચૈત્યવંદન સૂત્રાથી ગુજરાતી ૮મી 6 ચૈત્યવંદન ચોવીશી (ચાર ચોવીશી) 0-7-0 (ત્રણ વીશી) (આવૃત્તિ 6 શ્રી) 0-6-0 8 પંચ કલ્યાણક તથા પંચ જ્ઞાનની પૂજા. 0-1-6 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #17 -------------------------------------------------------------------------- ________________ 0 0 0. 0 0 0 0 9 સ્નાત્ર, સત્તર ભેદી તથા વીશ સ્થાનકના પૂજા. 0-20 10 વદ્ધમાન કાત્રિશિકા મૂલ ટીકા અથ યુક્ત. 0-3-0 11 ધનપાળ પંચાશિકા ઇ છે 0-4-0 ) 12 પાંચ પદની અનાનુપૂવી. 13 પાર્શ્વનાથને વિવાહલો. 0-1-0 14 જેન ડીરેકટરી (ભાવનગરની ) 0-2-0 15 ગૌતમસ્વામીને રાસ અર્થ યુક્ત. (આવૃત્તિ 2 જી ) 0-1-0 16 મનુષ્યભવની દુર્લભતાના દશ દ્રષ્ટાંત.. 0-1-0 17 નવાણું યાત્રાને અનુભવ. (આવૃત્તિ 2 ) 0-5-0 18 આઠ દ્રષ્ટિની સઝાય અર્થ યુક્ત. 0-6-0 - 19 સંબોધ સત્તરી મૂળ તથા ભાષાંતર. 0-3-0 20 અઢાર પાપસ્થાનક અને બાર ભાવનાની સઝાય અર્થ સહિત [ આવૃત્તિ 2 જી] 8-8-0 21 ક્ષમાકુલકાદિ સંગ્રહ. 0-3-0 22 નવકાર મહામ્ય તથા કૂર્માપુત્ર ચરિત્ર ભાષાંતર (આવૃત્તિ 2 0) 0-2-0 23 તત્ત્વામૃત ગ્રંથનું ભાષાંતર. 0-2-0 24 રત્નાકર પચીશી અનુવાદ સાથે. (આવૃત્તિ 7 મી) 0-1-0 25 શ્રી શબ્દભેદ પ્રકાશ. એકાક્ષરી કાષ. 0-2-0 26 શ્રી ચારે દિશાના તીર્થોની તીર્થમાળ અર્થ યુક્ત. 0-4-0 27 માબાપોને. 0-1-0 28 શ્રી જૈન ધર્મ પ્રસારક સભાની લાઈબ્રેરીનું લીસ્ટ કક્કાવારી. 0-8-0 29 ગુજરાતી દુહા સંગ્રહ. 0-4-0 30 જયવિજય કથા. 0-3-0 31 કળાવતી કથા. 0-3-0 32 સરસ્વતી કથા. 0-4-0 33 સુરપાળ કથા. 34 યશોધર ચરિત્ર. 0-6-0 35 રતિસાર ચરિત્ર 0-3-0 36 સુરસુંદરી ચરિત્ર." મળવાનું ઠેકાણું - જૈન ધર્મ પ્રસારક સભા. ' ભાવનગર. 0 0 0 0 0 0 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #18 -------------------------------------------------------------------------- ________________ ના 2 श्री मुनिसुंदरमरि विरचित 1 જા તિથી ભજલિ . શ્રી જયાનંદ કેવળી ચારિત્ર. (પઘબંધનું ભાષાંતર.) -- @@--- જેની આજ્ઞા પાળવાથી બે પ્રકારના શત્રુની જયશ્રી (જયલક્ષમી) પ્રાપ્ત થાય છે, તે સર્વ તત્વને મંગળ. ઉપદેશ કરનાર સર્વજ્ઞને નમસ્કાર થાઓ. જેણે અઢાર કડાકોડી સાગરોપમ સુધી નષ્ટ થયેલ ધર્મ પ્રગટ કર્યો, તે શ્રી ઋષભદેવ અરિહંત સર્વના હર્ષને માટે થાઓ. ઉચ્ચાર કરેલું જે (શાંતિનાથ) નું નામ જ ઉપદ્રવાદકની શાંતિ આપવાથી–કરવાથી પુરૂષોને શબ્દ અને અર્થનું તાદા મ્યપણું–અભેદપણું જણાવે છે, તે શ્રી શાંતિનાથ જિનેશ્વરને હું વંદન કરું છું. સર્વ સુર, અસુર અને મનુષ્યના સ્વામીએ પણ જેના સેવકે છે, તેવા કામદેવને જેણે જીત્યો છે તે શ્રી નેમિનાથ જિનેશ્વર જય પામે. ધરણેન્દ્ર સાત ભયનો નાશ કરવા માટે સાત ફણના મિષથી સાત રૂપવાળ થઈ જેને સેવે છે, તે શ્રી પાર્શ્વનાથ 1 બાહ્ય અને અત્યંતર.. 2 જયશ્રી આ કર્તાના કરેલા સર્વ ગ્રંથનું પ્રથમ ચિન્હ છે. - - 3 ઉત્સર્પિણીના ૪–૫-૬ને અવસર્પિણના 1-2-3 આરામાં યુગલિયાજ હોય છે. તેમાં ધર્મ હોતો નથી. તેનું પ્રમાણ એટલું થાય છે. 4 શાંતિ એ શબ્દ એટલે નામ અને તેનો અર્થ, રેગાદિકની શાંતિ એ બને એકજ છે એમ જણાવે છે કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #19 -------------------------------------------------------------------------- ________________ (2) શ્રી જયાનંદ કેવળા ચરિત્ર. સ્વામી તમારા કલ્યાણને માટે હો. જે (ધર્મ) ની લક્ષ્મી કુટિલ માણસને પ્રાપ્ત થતી નથી એવા જે (ભગવાન) ના ધર્મને ભજનાર ધાર પુરૂષ બે પ્રકારના શત્રુઓને જીતે છે, તે શ્રી મહાવીર સ્વામીને. હું ભજું છું. જેમના કલ્યાણક દિવમાં પ્રાપ્ત થયેલા દેવો અને અસરાઓના સમૂહો સ્વર્ગ અને પૃથ્વીનો ભેદ દૂર કરે છે, તે સર્વ તીર્થકર જયવંત વર્તો. જેમ માતા પિતાના આશ્રિત બાળકોને પદ-વિન્યાસ કરતાં–પગલાં ભરતાં શીખવે છે, તેમ જે દેવી પોતાના આશ્રિત કવિઓને શા માર્ગમાં ગતિ કરવા માટે પદવિ-. ન્યાસ–શબ્દરચના કરતાં શીખવે છે, તે સરસ્વતી દેવી મનોવાંછિત આપે. અહો ! જેના આગમજ્ઞાનરૂપી સમુદ્રમાં પ્રવેશ કરતી સત્પરૂષની બુદ્ધિ જડતા રાહત થાય છે, તે શ્રીદેવસુંદર નામના સદગુરૂની હું સ્તુતિ કરું છું. જાણે અમૃતના મેઘ હોય તેવા ઉન્નત અને ગર્જના કરતા એવા જે ગુરૂએ શાશ્વરસની વૃષ્ટિ કરી પત્થર જેવા મારા વિષે પણ વિદ્યાલતાના અંકુરો ઉત્પન્ન કર્યા, તે જગતના તાપને હરણ કરનાર અને કુરાયમાન વિદ્યુતવાળા સુઘનાગમ રૂપ શ્રીજ્ઞાનસાગર નામના જગશુરૂ સૂરીશ્વરની હું સ્તુતિ કરૂં છું. જ્ઞાનરૂપી સૂર્ય સમાન જેમની પાસે અન્ય વાદીએ ઉભું જેવા દેખાય છે, એવા વિશ્વના પૂજ્ય શ્રીસેમસુંદર સૂરિ મહારાજ જય પામે. આ પ્રમાણે પૂજ્યના સમૂહની સ્તુતિ કરીને નિસુંદરસૂરિ જેનધર્મના ઉપદેશવડે પોતાની વાણું સફલ કરે છે. કહ્યું છે કે - 1 બાહ્ય અને અત્યંતર શત્રુ (કર્મરૂપી) 2 દેવ અને દેવાંગનાઓ પૃથ્વી પર આવી મનુષ્યની સાથે એકત્ર થઈ ઉત્સવો કરે છે, તેથી સ્વર્ગ અને પૃથ્વીમાં તફાવત રહેતો નથી. ( 3 સમુદ્રમાં પ્રવેશ કરનાર મનુષ્ય જળ સહિત થવો જોઈએ અથવા જડ એટલે ટાઢવાળો કે જોઈએ, તેને બદલે તેવો ન થવાથી આ આશ્ચર્ય છે. '. 4. વિશેષ કાંતિવાળા ગુરૂ, વીજળીવાળા મેઘ. 5 સારા અને ઘણા આગમને જાણનાર ગુરૂ, અન્ય પક્ષે સારા મેઘનું આગમન. 1 થોડું સળગેલું લાકડુંઉંબાડિયું. 6 કર્તાએ પિતાનું નામ બતાવ્યું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #20 -------------------------------------------------------------------------- ________________ ભવ્ય અને દુર્ભવ્ય છે. (3) “સંસારના દુખથી ઉગ પામેલા પ્રાણીઓને મોક્ષના ઉપાયનો ઉપદેશ આપી જે તેમના અનુગ્રહ પ્રોજન કરે છે, તેના જેવો આ દુનિયામાં કોઈપણ ઉપ કારી નથી.” પરઉપકાર જેવો બીજો કોઈ એક ધર્મ નથી, અને ધર્મના ઉપદેશ જેવો બીજો કોઈ ઉત્તમ ઉપકાર નથી. વળી ધર્મોપદેશથી તેના કર્તા અને શ્રોતા બન્નેને અનુક્રમે મોક્ષ પ્રાપ્ત થાય છે. . (હવે ગ્રંથકાર ઉપદેશને લાયક પ્રાણીઓ બતાવવા માટે . તેમના ભેદ વિગેરે કહે છે.) જીવો ત્રણ પ્રકાજીવાના પ્રકાર, રના છે–ભવ્ય, દુર્ભવ્ય અને અભિવ્ય. તેમાં - ભવ્ય જીવો જે પોતે જાણતા હોય એટલે જ્ઞાનવાળા હોય તે દુઃખથી ઉદ્વેગ પામીને મોક્ષની ઈચ્છા રાખે છે. વળી તે ભવ્ય ગુરૂના ઉપદેશથી મેક્ષના ઉપાયરૂપ જ્ઞાનાદિકને વિષે પ્રવર્તે છે, અને કર્મના ક્ષપશમને લીધે તો ઉપર શ્રદ્ધા પણ કરે છે, પરંતુ જેઓ દુભવ્ય હોય છે તેઓ મેક્ષ મેળવવા માટે કિયાદિકમાં ઉત્સાહ કરતા નથી, મિથ્યાત્વ ને આરંભમાં મગ્ન રહે છે અને સમ્યક્ તત્વને વિષે આદર કરતા નથી. હવે જેઓ જિનધર્મના દેવી અને મિથ્યા ક્રિયાવડે પોતાના અને બીજાના શત્રુરૂપ છે, તે અભિવ્ય જીવો સંસારમાર્ગમાં રહ્યા સતા અનંતાનંત કાળ સુધી ભ્રમણ કર્યા કરે છે. - આ પ્રમાણે સ્થળ ભેદે કરીને સર્વ ભવસ્થ પ્રાણીઓ ત્રણ પ્રકારના હોય છે. તેમાં જેઓ અભવ્ય છે, અભવ્ય છે. તેઓ મોક્ષ વિગેરે અદષ્ટ પદાર્થ ઉપર શ્રદ્ધા કરતા જ નથી. તેઓ પ્રાયે ક્રૂર સ્વભાવવાળા, સર્વ ધર્મના દેવી અને ગુણરહિત જ હોય છે, તેમને સમકિત અને મોક્ષની પ્રાપ્તિ કદાપિ થતી નથી. તેમાંના કેટલાએક જ મનુષ્ય અને દેવાદિકનું સુખ જોઈ તે મેળવવાને ઉપાય કઈક રીતે જાણી માત્ર સમ્યક્ ક્રિયા કરવામાં જ પ્રવર્તે છે, અને તે ક્રિયાના બળથી તેઓ નવ રૈવેયક સુધીની ગતિને પામી શકે છે, તથા ચક્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી જયાનંદ કેવળી ચારત્ર. વત આદિકની લબ્ધિઓ સિવાય બીજી કેટલીક આષધિ આદિક લબ્ધિઓને પણ પામે છે, પરંતુ તેઓ સર્વે ( અભવ્ય હોવાથી) ગોચરને વિષે ગાયોની જેમ આ અનાદિ અનંત સંસારને વિષે ચિરકાળ સુધી ભમ્યા છે, ભમશે અને ભમે છે અને તેને અનંત પુદ્દગળપરાવર્ત સુધી પોતે કરેલા દુષ્કૃત્યોએ કરીને મનુષ્ય, તિય અને નારકીને વિષે નિરંતર દુઃખ સહન કરે છે અને કરશે. ' વળી જે અજ્ઞાની ધર્મની બુદ્ધિથી છેટી ક્રિયાને પણ કરે છે, તે ભવ્ય ( દુર્ભ ) એક પુદ્ગલ પરાવર્તની દુર્ભવ્ય, અંદર ( માર્ગપતીત હોવાથી ) મેક્ષ પામનારા કહ્યા છે. તે વિષે કહ્યું છે કે –“જે મનુષ્ય અક્રિયાવાદી છે, તે ભવ્ય પણ હોય છે અને અભિવ્ય પણ હોય છે, પરંતુ તે અવશ્ય કૃષ્ણપાક્ષિક હોય છે, અને જે મનુષ્ય ક્રિયાવાદી છે, તે અવશ્ય ભવ્ય જ હોય છે તથા શુકલપાક્ષિક હોય છે. તે એક પુદ્ગલપરાવર્તની અંદર સિદ્ધિપદને પામે છે, તે સમકિતદષ્ટિ પણે હોય છે અથવા મિથ્યાદષ્ટિ પણ હોય છે.” આ પ્રમાણે શ્રીદશાશ્રુતસ્કંધની ચૂર્ણિમાં શ્રાવકની પ્રતિમાના અધિકારને વિષે કહેલું છે. હવે જે (ભ ) એક મુહૂર્ત પણ સમકિતનો સ્પર્શ કરે છે, સમકિત પામે છે તેઓ અ પુદ્ગલપરાવર્તની અંદર સિદ્ધિપદને પામે છે. આ સર્વે ( દુર્ભ અને ભવ્ય ) દષ્ટ અને અદષ્ટ સુખને વિષે પણ પૃહાવાળા અને તે ( સુખ મેળવવા) નો ઉપાય કરવાના અથીઓ હોય છે, તેથી તેઓ વિધિ પ્રમાણે ધર્મોપદેશને લાયક છે. કેટલાક ભવ્ય જીવો પણ સામગ્રી નહીં પામવાથી સિદ્ધિપદને પામતા જ નથી. જેઓ સિદ્ધિપદને પામે છે, - ભા. તેઓ પણ આ સર્વ સામગ્રીને મેળવીને જ મેક્ષ પામે છે. તે સામગ્રી મનુષ્ય ભવ, આર્યક્ષેત્ર, ધર્મશ્રવણ અને તે પર શ્રદ્ધા વિગેરે લક્ષણવાળી (દશ પ્રકારની) છે. તેમાં પણ ધર્મ શ્રદ્ધા અતિ દુર્લભ છે. પ્રાયે કરીને કેઈ પણ પ્રાણી ગુરૂના ઉપદેશ વિના ધર્મને જાણી શકતો નથી, અને ધર્મ હવે જે છે તે અઈ પુ ) 24 માં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #22 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તથા તેના પ્રકાર. જાણ્યા વિના તેને વિષે શ્રદ્ધા પણ થઈ શકતી નથી. જેમ નાળિયેર નામના દ્વીપના રહીશ કે નાળિયેરને જ ખાનારા હોય છે, તેમને અન્નનું જ્ઞાન નહીં હોવાથી તેમને તે ખાવાની શ્રદ્ધા કે ઈચ્છા થઈ શકતી નથી. શાસ્ત્રમાં શ્રદ્ધાને જ સમતિના નિર્દોષ બીજરૂપ કહેલી છે, કારણ કે ધર્મના ચાર મુખ્ય અંગેને વિષે આ શ્રદ્ધાને જ ઉત્તમ કહી છે. તેથી કરીને શ્રદ્ધાથી કરેલું ધર્મનું અનુષ્ઠાન જ સિદ્ધિને માટે થાય છે, કેમકે કારણનું કોઈપણ અંગ ન્યૂન હોય તે કાર્યની ઉત્પત્તિ થઈ શકતી નથી. દુનિયામાં ધર્મ ઘણા પ્રકારે પ્રસિદ્ધ છે, તેમાં પણ જે ધર્મનું મૂળ સર્વજ્ઞ ન હોય અર્થાત્ જે ધર્મ સર્વજ્ઞધર્મ. કથિત ન હોય તે ધર્મ હિંસાદિકથી દૂષિત હોય છે, તેથી તે દુઃખદાયક થાય છે. આત્માનું હિત ઈચ્છનારા સત્પરૂએ જે ધર્મ સમ્યકત્વને અનુસરતો ન હોય તે તજવા યોગ્ય છે, અને સુવર્ણની જેમ જે ધર્મ ચાર પ્રકારની પરીલાવડે શુદ્ધ હોય તે ગ્રહણ કરવા યોગ્ય છે. કહ્યું છે કે–“જેમ કસોટી પર ઘસવું, છીણીવડે છેદવું, અગ્નિમાં તપાવવું અને હથોડાથી ટીપવું એ ચાર પ્રકારવડે સુવર્ણની પરીક્ષા કરાય છે, તેમ શ્રુત, શીળ, તપ અને દયાગુણવડે વિદ્વાને ધર્મની પણ પરીક્ષા કરે છે.” તેથી પરીક્ષાવડે શુદ્ધ જોઈએ તે હિંસાદિક દોષ રહિત એ અરિહંતભાષિત જિન ધર્મ જ છે, અને તેજ મુક્તિને માટે તેના અથીઓએ સેવવા યોગ્ય છે. આ જેનધર્મ દાન, શીળ, તપ અને ભાવ એમ ચાર પ્રકારનો છે, અથવા ગૃહીધર્મ અને સાધુધર્મ એવા બે ધર્મના પ્રકાર, ભેદવડે બે પ્રકારનો છે એમ જિતેંદ્રોએ કહ્યું છે. તેમાં પહેલા ગૃહીધર્મ સમતિ સહિત બાર વ્રતવાળો છે, તે બારમા દેવલેક સુધીનું સુખ આપે છે (શ્રાવક ઉત્કૃષ્ટ બારમે દેવલેકે જાય છે) અને અનુક્રમે મોક્ષસુખ પણ આપે - 1 મનુષ્યત્વ, ધર્મશ્રવણ, શ્રદ્ધા અને ધર્મ કરે છે. . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #23 -------------------------------------------------------------------------- ________________ (6) શ્રી જયાનંદ કેવળી ચરિત્ર. છે. બીજે સાધુધર્મ ક્ષાંતિ વિગેરે ભેદવડે દશ પ્રકારનો છે, તે પાંચ મહાવ્રતાવડે શુદ્ધ (અતિચાર રહિત) પાલન કર્યો હોય તે તે ભવને વિષે પણ મેક્ષ આપે છે. આ સમગ્ર એટલે બન્ને પ્રકારનો જેનધર્મ તેનું ફળ જાણુ વાથી આત્મામાં શ્રદ્ધા ઉત્પન્ન કરે છે, અને તે કથાને ઉપક્ષેપ, ફળ પ્રાયે દષ્ટાંતથી હૃદયમાં ફૂટ રીતે ભાસે ' છે. તેથી કેવળજ્ઞાની થયેલા એવા શ્રી જયાનંદ રાજર્ષિનું કાંઇક–સંક્ષિપ્ત ચરિત્ર ભવ્ય પ્રાણીઓના બંધને માટે અહીં કહેવાય છે. તે શ્રી જયાનંદ કેવળીએ પૂર્વ ભવમાં પોતાની પ્રિયા સહિત જેવી રીતે સમકિત અને દાન, શીળાદિક સહિત શ્રાવકધર્મનું પાલન કર્યું હતું, તથા ત્યાંથી સ્વર્ગલકમી પામીને પછી મેટું રાજ્ય, દેવાદિકની સહાય તથા વિપત્તિ રહિત એકલી સંપત્તિને જે રીતે પામ્યા હતા તે સર્વે અહીં કહેવામાં આવશે. કથા પ્રારંભ. લાખ એજનના વિસ્તારવાળો અને પ્રશસ્ત લશ્મીવાળો તથા સત્પષ્યનાં સ્થાનરૂપ બુદ્વીપ નામે દ્વીપ છે. જબૂદ્વીપ. તે શ્રાવકની જેમ સુવૃત્ત છે અને લક્ષ્મીવડે સાત ક્ષેત્રનું પોષણ કરે છે. આ દ્વીપ સર્વ દ્વીપને વિષે મુખ્ય છે (મધ્યમાં છે, તેથી વિધાતાએ તેની ઉપર તારારૂપી મેતીથી શોભતું મેરૂપર્વતરૂપી દંડવાળું આકાશરૂપ છત્ર ધારણ કર્યું છે. આ જંબુદ્વીપે પિતાની લક્ષ્મીવડે બાકીના 1 ક્ષમા, મૃદુતા, સરલતા, નિર્લભતા, તપ, સંયમ ( અહિંસા ત્યાગ,) સત્ય, શૌચ, અચૌર્ય, અકિંચન અને બ્રહ્મચર્ય એ દશ પ્રકાર સમજવા. 2 જંબુદ્વીપ થાળી જેવો ગોળ છે, શ્રાવક સદાચારવાળો હોય છે. 3 જંબુકીપમાં ભરત, ઐરાવત, હૈમવંત, હૃરણ્યવંત, હરિવર્ષ, રમ્યક ને મહાવિદેહ–એ સાત ક્ષેત્રો છે. શ્રાવકને પિષણ કરવા લાયક દૈત્ય, પ્રતિમા, જ્ઞાન અને ચતુવિધ સંઘ એ સાત ક્ષેત્ર છે. ' . . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #24 -------------------------------------------------------------------------- ________________ કથા પ્રારંભ. (7) છએ દ્વીપને જીતી લીધા છે, તેથી વિશ્વની રચના કરનાર વિધાતાએ તે દ્વીપમાં છ વર્ષધર પર્વતમય છે રેખાઓ કરી હોય તેમ જણાય છે. પ્રશસ્ત પુણ્ય લક્ષમીવાળા આ દ્વીપની રક્ષાને માટે વિધાતાએ જગતરૂપી કિલ્લો કરી તેની ફરતી લવણસમુદ્રરૂપી ખાઈ કરેલી છે. ખરેખર આ દ્વીપ જ નથી પરંતુ લવણસમુદ્રમાં પ્રતિબિંબિત થયેલું સ્વર્ગ જ છે, અન્યથા આવી લક્ષમી ક્યાંથી હોય ? તે જંબુદ્વીપમાં પુણ્યની સંપત્તિએ કરીને પવિત્ર એવું ભરત ' નામે ક્ષેત્ર રહેલું છે. તે ભરતક્ષેત્રે આપત્તિભરતક્ષેત્ર. ઓને દૂર કરવા માટે વૈતાઢ્ય પર્વતરૂપી દંડને ધારણ કર્યો છે. તેમાં રહેલા સર્વ ખંડની લક્ષમી એક બીજા સાથે મિશ્રિત થવાથી તેમને પરસ્પર કલહ ઉત્પન્ન ન થાઓ એવા હેતુથી વિધાતાએ તેમની વચ્ચે ગંગા, સિંધુ અને વૈતાઢ્યરૂપી ભીંતો કરેલી છે. તે ભારતના દક્ષિણ બાજુના મધ્ય ખંડમાં જ અરિહંતો વિગેરે ઉત્તમ પુરૂષના જન્મ થાય છે, તેથી વિધાતાએ ચૈત્યની શ્રેણિરૂપી પુષ્પમાળાઓ વડે તેની જ પૂજા કરી છે. તે ભરતક્ષેત્રને મહાવિદેહ અને ઐરવતની સાથે પ્રીતિ હોવાથી તે પુણ્યલક્ષમીનો વિભાગ કરવા માટે સૂર્ય અને ચંદ્રરૂપી દૂતો પાસે તે મહાવિદેહ અને ઐરાવતને વિષે ગમન આગમન કરાવે છે. તે ભરતક્ષેત્રના મધ્ય ખંડને નિંદ્ર વિગેરે ત્રેસઠ શલાકા પુરૂષે પોતાના જન્માદિકે કરીને પવિત્ર કરે છે. તે મધ્ય ખંડને વિષે રતિવર્ધન નામનું મનોહર નગર છે. તે ધર્મ, અર્થ અને કામની લક્ષ્મીએ કરીને પોતાનું સાર્થક નામ ધારણ કરે છે. તે નગ રમાં રહેલા ચના શિખર ઉપર ફાટિક 1 લૌકિક શાસ્ત્રમાં સાત દ્વીપ અને સાત સમુદ્ર જ કહેવામાં આવે છે. તે અપેક્ષાએ આ વર્ણન જાણવું. 2 ચૂળ હિમવંત, મહાહિમવંત, નિષધ, રૂપી, શિખરી ને નીલવંત–એ છ પર્વત છે. 3 ભરતક્ષેત્રમાં પૂર્વ પશ્ચિમ લાંબા વૈતાઢય પર્વત રહેલો છે, તેનાથી તેના ઉત્તર અને દક્ષિણ એવા બે વિભાગ થાય છે, તે બન્ને વિભાગમાં ઉત્તર દક્ષિણ લાંબી ગંગા અને સિંધુ એ બે નદીઓ વહે છે, તેથી બન્નેના ત્રણ ત્રણ વિભાગ થવાથી ભરતક્ષેત્રના છ ખંડ છે. નગર, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #25 -------------------------------------------------------------------------- ________________ (8) શ્રી જયાનંદ કેવળી ચરિત્ર. રત્નોના કળશે રહેલા છે, તેની કાંતિ ચંદ્રની કાંતિ કરતાં અધિક છે, તેથી તે નગરમાં ચંદ્રાસ્ના અને અંધકારને એટલે શુક્લ અને કૃષ્ણપક્ષને કાંઈ પણ ભેદ જણાતો નથી. તે નગરમાં કેદારની ઇભ્યોના મહેલેના શિખર ઉપર રહેલી શસ્યલક્ષ્મીને કહેનારી સુવર્ણકલશાલિઓ શોભે છે. “ક્ષેત્રમાં વાવેલું બીજ ગણ થાય છે અને અગ્નિમાં હોમેલું બીજ ભમસાત્ થાય છે.” આવા લકના પ્રવાદ પર કેણ શ્રદ્ધા કરે? કારણ કે કામદેવે પિતાનું શરીર મહાદેવના ત્રીજા નેત્રરૂપી અગ્નિના ફંડમાં હેમ્યું, તે આ નગરમાં કીડા કરતા યુવાનોના શરીરના મિષથી કોટિગણું થયું જણાય છે. તે રતિવર્ધન નામના નગરમાં નરવીર નામે રાજા રાજ્ય કરતે હતો. તે એશ્વર્ય, સૌદર્ય, ધૈર્ય અને વિયોરાજા. દિક ગુણોએ કરીને ઇંદ્ર સદશ હતો. તે રાજાની દિગયાત્રામાં સૈન્યની ઉડેલી રેણુવડે સૂર્ય ઢંકાઈ જતો ત્યારે સૂર્યથી પણ ચઢિયાતે તેનો પ્રતાપ જ ઉદ્યત કરતો હતો. વનમાં રહેલા તાપસ તેના શત્રુરાજાઓનું આતિથ્ય કરી પુણ્ય પ્રાપ્ત થવાથી પ્રસન્ન થઈને તે રાજાને નિર તર આશીષ આપતા હતા. કપિલ મુનિએ ત્રિગુણાત્મકજ પ્રકૃતિ અંગીકાર કરી છે, પરંતુ આ રાજાએ તો “અસંખ્ય ગુણના આશ્રયવાળી ઘણું “પ્રકૃતિઓ અંગીકાર કરી છે. આ રાજાની કીર્તિ અને પ્રતાપવડે આખું જગત પ્રકાશિત થયેલ છતાં આકાશમાં જે ચંદ્ર અને સૂર્ય ઉદય પામે છે, તે તે માત્ર જોતિષશાસ્ત્રના જ્ઞાનને માટે જ જણાય છે. 1 ચોતરફ સેતુબંધવાળું ક્ષેત્ર. 2 શસ્પર્ધાન્યની લક્ષ્મી, પક્ષે શસ્યવખાણવા લાયક લક્ષ્મી. 3 સુવર્ણ–સારા વણવાળી-ઉજવળ, ફલ–મહેર શાલી–ડાંગર. પક્ષે સુવર્ણના કળશના શ્રેણિ. 4 અતિથિસત્કાર. 5 આ રાજાના ભયથી તેના શત્રુરાજાઓ નિરંતર વનમાં રહેતા હતા, તેમનું વનવાસી તાપસે આગતા સ્વાગત અને ખાનપાન વિગેરેથી આતિથ્ય કરતા હતા, તેથી નાપસને દાનપુણ્ય ઉપાર્જન થતું હતું. 6 સવગુણ, રજોગુણ અને તમોગુણ સ્વરૂપવાળી 7 સંસારનું કારણ માયા કહેવાય છે તે. 8 શૌર્ય, ઓદાર્થ વિગેરે. 9 સ્વભાવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #26 -------------------------------------------------------------------------- ________________ મંત્રી અને તેની સ્ત્રીઓ તે રાજાને ભાગ્યવડે શોભતી, ઉત્તમ ગુણસંપ• રાણી. ત્તિવાળી અને મનને પ્રીતિ કરનારી કીતિ સુંદરી આદિક ઘણી પ્રિયાઓ હતી. તે રાજાને મતિસાગર નામે મંત્રી હતા. તે રાજ્યતંત્ર જાણનારાઓમાં અગ્રેસર, શ્રેષ્ઠ ચતુરાઈનું મંદિર મંત્રી અને સર્વ શાસ્ત્રમાં નિપુણ હતો. તેના અંગનું સંદર્ય જોઈને પિતાનું અંગ ધારણ કરી રાખવા નહીં ઈચ્છતો કામદેવ મહાદેવના નેત્રના અગ્નિમાં તેનો હોમ કરવાના મિષથી શરીરનો ત્યાગ કરી અનંગ થયો હોય એમ જણાય છે. તેણે વિદ્યાની સુંદરતાથી–નિપુણતાથી બૃહસ્પતિને જીતીને લઘુ કર્યો હતો. તેથી તે જીવ માત્ર જ (માત્ર જીવરૂપેજ ) રહ્યો છે, અને તેથી કરીને જ તેનું જીવ એવું નામ કહેવાય છે. તે મંત્રી ક્ષમાવાન, દાતાર, ગુણગ્રાહી, શક્તિમાન, રાજા ઉપર ભક્તિમાન, વ્યવહારને જ્ઞાતા, સામાદિક ઉપાયને જાણનાર, વિનયવાન અને ન્યાયવાન હતો. રાજા પોતાના રાજ્યવ્યાપારનો સર્વ ભાર તે મંત્રી ઉપર નાંખી પોતે નિર્ભય અને નિશ્ચિત થઈ નિરંતર ભેગ ભેગવવામાં આસક્ત રહેતો હતો. કામદેવને રતિ અને પ્રીતિની જેમ તે મંત્રીને બે પ્રિયાઓ હતી. તેમાં પહેલી પ્રીતિસુંદરી નામની અને બીજી ગુણસુંદરી નામની હતી. દેવાંગનાઓના રૂપનું સર્વસ્વ-તેજ ખુંચવી લઈને વિધાતાએ આ બે સ્ત્રીઓને રચી હતી, તે દુ:ખથી દેવોની નિદ્રા ઉડી ગઈતેથી તેઓ “અસ્વપ્ન એવે નામે ઓળખાવા લાગ્યા. પરંતુ વિધાતાએ તો પોતાની વૃદ્ધાવસ્થાને લીધે પ્રાપ્ત થતા વિકળતાના પ્રવાદને (દોષને) દૂર કરવાની ઈચ્છાથી આ બે સ્ત્રીઓને રચી પોતાનાં વિજ્ઞાનની શક્તિ જ દેખાડી હતી. તે બે સ્ત્રીઓ પોતાના સૌભાગ્યથી કેવળ પતિના જ ચિત્તને હરણ કરતી હતી એટલું જ નહીં, પરંતુ દેવાંગનાઓના અંગની * 1 બૃહસ્પતિનું બીજું નામ “છવ” છે. 2 સામ, દામ, ભેદ ને દંડ–એ ચાર નીતિ. ' . ' ' ' ' . : : : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #27 -------------------------------------------------------------------------- ________________ (10) શ્રી જયાનંદ કેવળા ચરિત્ર.: સુંદરતાના ગર્વને પણ હરણ કરતી હતી. જેમાં દેદીપ્યમાન માણિક્ય રત્ન સુવર્ણના અલંકારને લાશ કરે છે (શેલાવે છેતેમ તે બનેના દાન શીળાદિક ગુણે તેમના રૂપને લાધ્ય કરતા હતાશોભાવતા હતા. : - તે રાજાને કૃપાના સ્થાનરૂપ વસુસાર નામનો પુરહિત હતો. તે નિમિત્તાદિકના બળથી કાંઈક ભૂત ભવિષ્યાપુરોહિત, દિકની હકીકત જાણતો હતો. રાજા, મંત્રી વિગેરે સર્વે સગુણેને લીધે ધર્મને લાયક હતા, તોપણ પ્રથમ બેધિ (સમકિત) ની સામગ્રી નહીં મળવાથી તેઓ મિથ્યાષ્ટિ હતા. પરંતુ તે પુરોહિત તો ગુણરહિત હતો, તેથી કૈલમતને અનુસરનારે હતો. આ રીતે રાજા, મંત્રી અને પુરોહિતને કેટલેક કાળ ભેગ ભેગવતાં સુખમય વ્યતિત થયો. એકદા તે મંત્રીને ઘેર ત્રણ જ્ઞાનવડે શોભતા, ગોચરીની ચર્યામાં ભ્રમણ કરતા, ભાગ્યવાળા, નવ વનમુનિનું આગમન. વાળા, તપવડે દેદીપ્યમાન અને જાણે કે શરીર ધારી પુણ્યનો રાશિ હોય એવા કોઈ રાજર્ષિ માસક્ષપણને પારણે ભિક્ષા માટે પધાર્યા. સુરૂપ અને શુભ લક્ષણવાળા તે મુનિને જોઈ સમયે અતિથિની પ્રાપ્તિ ભાગ્યથી થાય છે એમ જાણું મંત્રી આનંદ પામે. તે વિષે લોકમાં કહેવાય છે કે “વિદ્વાન કે મૂર્ખ, મિત્ર કે શત્રુ કેઈપણ મધ્યાન્હ સમયે પ્રાપ્ત થાય તે તે વૈશ્વદેવ સમાન કહેવાય છે. એ પછી મંત્રીએ મુનિને દાન આપવા માટે પોતાની પહેલી પ્રિયાને આજ્ઞા કરી; કારણ કે તે મંત્રીને દાન દેવું અતિ પ્રિય હતું, તેમાં પણ અતિથિને દાન દેવામાં તો તે અતિ ખુશી હતો. તે મંત્રીની પ્રિયા પણ દાન દેવામાં પ્રીતિવાળી હોવાથી હર્ષ પામી અને તે મહર્ષિને નિમંત્રણ કરવાપૂર્વક 1 નાસ્તિક મત–હિંસક મત. - - 2 બ્રાહ્મણને મધ્યાન્હ સમયે વૈશ્વદેવ નામની ધર્મક્રિયા પ્રાપ્ત થાય છે, તેમાં કાક, શ્વાન વિગેરેને બલિદાન અપાય છે, તથા અતિથિને ભજન અપાય છે, ત્યારપછી પિતાથી ભોજન કરાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #28 -------------------------------------------------------------------------- ________________ મંત્રી અને તેની સ્ત્રીઓએ બાંધેલ કર્મ. (11) મોટા વાસણમાંથી પરમાન્ન (ક્ષીર) કાઢી તેમને આપવા આવી. તે વખતે કીડાએ કરીને ચાલતી તે સ્ત્રીના હાથમાં રહેલ પરમાન્નના કાંઈક કાંઇક છાંટા નીચે પડતા જોઈ મુનિએ તેને કહ્યું કે–“હે બહેન ! આ પરમાન્ન મુનિને લેવું શુદ્ધ નથી–લેવા ગ્ય નથી.” ત્યારે તે પાત્ર નીચે મૂકી ભાત આપવા માટે અગ્નિપર રહેલા ભાતના પાત્રને લઈ જેટલામાં તે મુનિ પાસે આવી તેટલામાં મુનિએ કહ્યું કે—“આ પણ શુદ્ધ નથી ત્યારે તે સચિત્તથી ઢાંકેલી દાળ આપવા લાગી, ત્યારે મુનિએ “તે પણ શુદ્ધ નથી.” એમ કહી તેનો નિષેધ કર્યો. ત્યારપછી તે અનુક્રમે ધાન્યના પાત્રપર રહેલું ઘી, ધાન્યના કણ મિશ્રિત સાકર અને પછી બે દિવસ ઉપરાંતનું દહીં આપવા લાગી, તે સર્વને પણ મુનિએ તેવી જ વાણીવડે નિષેધ કર્યો. ત્યારપછી ગયે દિવસે કરેલા મેદકને તે લાવીને આપવા લાગી, ત્યારે આ પણ શુદ્ધ નથી.”એમ હેતુ સહિત સાધુએ કહ્યું. (89) ત્યારે મંત્રીઓ અને તેની બન્ને ભાઈઓએ ત્રણેએ મળીને તે મુનિને આશય નહીં જાણવાથી ભક્તિવડે ઘણો આગ્રહ કર્યો, તે પણ મુનિએ કાંઈ પણ લીધું નહીં, તે જોઈ ખેદ પામેલા મંત્રીએ આ અમંગળ થયું ધારી રેષથી તે મહામુનિને કહ્યું કે –“જે આ અમૃત જેવા આહાર પણ તમારે શુદ્ધ નથી, તે શું તમારે વિષ શુદ્ધ છે? કે શું તમારા નેત્રે જ ગયાં છે?” પછી પહેલી સ્ત્રી પણ કોધથી બોલી કે –“આ જૈન મુનિઓ દાક્ષિણ્યતા રહિત જ હોય છે. દાક્ષિણ્ય તે શુદ્ધ વંશને વિષે જ હોય છે, તે શુદ્ધ વંશ તે આ સાધુઓને જણાતો જ નથી.” બીજી સ્ત્રી પણ બેલી કે–“ પ્રગટ પ્રકાશ છતાં પણ “શુદ્ધ નથી” એમ બોલતા આ સાધુ અંધ જણાય છે, તો એને (મુનિને) ભિલ્લને જ સેંપી દ્યો. આ નગરમાં બીજા ઘણું સુપાત્ર છે, તેમને આપણે દાન દઈશું અને મંગળ કરશું. (5) કારણ કે ગમે તેને દાન આપવાથી તે નિષ્ફળ થતું નથી. દાન આપવાથી મંગળ જ થાય છે, અને પાત્રને આપવાથી પુષ્કળ પુણ્ય * 1 બીજા બધાની અશુદ્ધતાનું કારણ તે સમજાય છે. આનું કારણ આગળ સ્પષ્ટ થશે.. . . . . . . . . . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #29 -------------------------------------------------------------------------- ________________ I (12) * શ્રી જયાનંદ કેવળી ચરિત્ર.. થાય છે. આવાં દુર્વચનોવડે તે ત્રણેએ દઢ દુષ્કર્મ બાંધ્યું, અને મુનિ તે તષ કે રેષ પામ્યા સિવાય તેના ઘરમાંથી માનપણે જ નીકળી ગયા. ત્યારપછી તે મંત્રીને ઘેર તેને મિત્ર ધર્મરૂચિ નામનો શ્રાવક કાંઈ ખાસ કાર્યને માટે આવ્યો, તેને જોઈ શ્રાવકને તે મંત્રી હર્ષ પામ્યો. તે મિત્રને આસન પર સમાગમ. બેસાડી એગ્ય વાતચિત્તવડે પ્રસન્ન કરી મંત્રીને કહ્યું કે –“હે ભાઈ! આજહમણાં મારે ઘેર કોઈ ભિક્ષુ (મુનિ) ભિક્ષા માટે આવ્યા હતા. તે જૈનમુનિઅતિથિને મારી પ્રિયા પ્રિય પ્રિય વચનવડે નિમંત્રણ કરી દાન દેવા લાગી. તે વખતે પરમાત્ર વિગેરે ઘણું જાતનાં ભેજન આગ્રહ સહિત આપવા માંડ્યા છતાં તેણે કાંઈ પણ ગ્રહણ કર્યું નહીં. હે મિત્ર! આજે મારે ઘેર સાથી પ્રથમ દાનપાત્ર રૂપ તેજ આવ્યા હતા, તે તમારા ગુરુ મને અમંગળ કરી હમણાં જ અહીંથી ચાલ્યા ગયા. તે દાક્ષિણ્યતા રહિત તે સાધુ કોણ હતા? તેને હે મિત્ર ! તમે ઓળખો છો?” ત્યારે શ્રાવકે કહ્યું કે–“હે મંત્રી ! તે સાધુ મને હમણાં જ અહીં સામા મળ્યા, તેને મેં ભક્તિથી પ્રણામ કર્યા, તેને હું સારી રીતે જાણું છું. હે બુદ્ધિમાન મંત્રી ! તે મુનિનું આશ્ચર્ય કારક ચરિત્ર છે, તે તમે સાંભળે– સિંધુ દેશમાં સાવર નામનું નગર છે. તેમાં મોટી સમૃદ્ધિવડે - ઇંદ્ર જેવો અતિબળ નામે મોટો રાજા હતો. મુનિનું ચરિત્ર. આ રાજાની જે બીજો કોઈ પણ રાજા તેની સરખો (મિત્ર) કે પ્રતિપક્ષી (શત્રુ) નહોતો. કેમકે સૂર્યની જે બીજે કઈ પણ ગ્રહ મહાગ્રહ તરીકે કે તેથી અન્ય એટલે પ્રતિપક્ષી તરીકે હોતો જ નથી. - એકદા પિતાની સભામાં બેઠેલો તે અતિ બળ રાજા પરદેશથી આવેલા નટોએ કરાતું નાટક જોવા લાગ્યું. તેમાં સગર ચક્રીને વેષ ભજવતાં તે ચકીનું તેવા પ્રકારનું પુત્રવિયોગનું દુઃખ જોઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #30 -------------------------------------------------------------------------- ________________ (13) 1. મુનિનું ચરિત્ર. સંસાર જ દુઃખમય છે” એમ વિચારી આસન્નસિદ્ધિક તે રાજા પ્રતિબોધ પામ્યો. તેથી સાહસિક પુરૂષમાં અગ્રેસર અને અદ્ભુત કાર્ય કરનારા તે રાજાએ પોતાના બાળપુત્રને રાજ્યપર સ્થાપન કરી ધર્માકર ગુરુની પાસે દીક્ષા અંગીકાર કરી. તે રાજર્ષિ ગ્રહણ અને આસેવના એ બે પ્રકારની શિક્ષાનો અભ્યાસ કરતા, ઘણું શ્રુત ભણતા અને જગતને આશ્ચર્ય ઉત્પન્ન થાય તેવો વૈરાગ્ય ધારણ કરતા સતા બાહ્ય અને અત્યંતર એવા બે પ્રકારને તપ કરવા લાગ્યા. અનુક્રમે મહાતપના પ્રભાવથી પ્રમાદ રહિતપણે તેણે વિવિધ પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત કરી. “તેવા તપસ્વીઓને શું દુર્લભ હોય ?" એકદા ગુરૂ મહારાજ તેનું તેવા પ્રકારનું ધ્યાન અને શ્રત વિગેરે જે તેની યોગ્યતા જાણું દુઃખે કરીને સાધી શકાય તેવા એકકિપણાના વિહાર માટે આજ્ઞા આપી. એકદા પરીષહ અને ઉપસર્ગાદિક મૃગલાઓથી નિર્ભય તે વીર રાજર્ષિ સિંહની જેમ વિચરતા ગજપુર નામના નગરમાં ગયા. ત્યાં બહારના ઉદ્યાનમાં દેવોથી પૂજિત અને વિવિધ પ્રકારના અતિશય વડે સર્વ પ્રાણીઓને સુખ આપનાર તે રાજર્ષિ તપ અને ધ્યાનમાં તત્પર થઈને રહ્યા. તે નગરમાં ભીમ નામે રાજા છે. તે શત્રુને વિષે યમરાજ જેવો ભીમ–ભયંકર, રાજાના સર્વ ગુણોને આધાર અને સર્વ ધર્મોને વિષે સમદષ્ટિવાળો છે. તેને અતિસાર નામનો મંત્રી છે. તે પવિત્ર બુદ્ધિનો નિધાન, રાજ્યનો ભાર વહન કરવામાં ધુર્ય અને જાણે રાજાની બીજી મૂર્તિ જ હોય તેમ રાજાને વિશ્વાસપાત્ર છે. તે નગરમાં પહેલાં કઈ અલ્પઅપરાધી ચોરને રાજાએ મરાવી નાંખ્યું હતું, તે અકામનિર્જરાના સંબંધથી વ્યંતરપણું પામ્યો હતો. તે વિસંગજ્ઞાનથી પોતાને પૂર્વભવ જાણ રાજા ઉપર કપ પામ્યો. પરંતુ તેના પર તેની શક્તિ નહીં ચાલવાથી તે વ્યંતરે હાથીઓમાં મરકી ઉત્પન્ન કરી. તે જાણી ખેદ પામેલા રાજાએ તેની શાંતિ માટે હસ્તીના વૈદ્યો પાસે ઘણા ઉપાય કરાવ્યા, પરંતુ શાંતિ થઈ નહીં. ત્યારે રાજાએ તેને ઉપાય જાણવા માટે ચતુરાઈમાં નિપુણ એવા મંત્રીને આદેશ કર્યો. એટલે - 1 જેની સિદ્ધિ નજીક છે એવે. . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #31 -------------------------------------------------------------------------- ________________ (14) શ્રી જયાનંદ કેવળ ચરિત્ર. તે મંત્રી પણ તે વિષે ચિંતાતુર થયો. એકદા તે મંત્રી નગરબહાર ઉદ્યાનમાં ગયો. ત્યાં ગીત અને વાજીંત્રનો ધ્વનિ સાંભળી : વિસ્મય પામી મુનિની પાસે ગયો. ત્યાં તેણે દેવીઓનું નૃત્ય થતું જોયું. આથી તે મુનિને મહાપ્રભાવવાળા જાણે તેને વંદન કરી અવસરે તેના પાદસ્પર્શથી પવિત્ર થયેલી ધૂળ લઈ મંત્રી પિતાને ઘેર ગયે. પછી તે ધુળવડે સર્વે હાથીઓના મસ્તક પર (કપાળમાં ) તેણે તિલક કર્યા. તેથી તત્કાળ તે સર્વે રેગ રહિત થઈ ગયા, અને વિશેષે કરીને સજજ થયા. તે વૃત્તાંત મંત્રીએ શીધ્રપણે રાજાને કહ્યો. તે સાંભળી હર્ષ અને વિસ્મય એ બનેને ધારણ કરતા રાજાએ તે મુનિની સ્તવના કરી. પછી રાજા અને મંત્રીએ નગરમાં મહોત્સવ કરાવી પરિવાર સહિત ઉદ્યાનમાં જઈ મુનિને નમસ્કાર કર્યા. તે વખતે તે મુનિએ ધ્યાન પારી ધર્મલાભરૂપ આશિષવડે તેમને પ્રસન્ન કર્યા, પછી તે સર્વે હર્ષથી યથાયોગ્ય સ્થાને બેઠા. ત્યારપછી તેઓનો અનુગ્રહ કરવાની ઈચ્છાથી મુનિએ તેમની પાસે સાધુઓને અને શ્રાવકને એમ બંને પ્રકારનો ધર્મ વિસ્તારથી કહ્યો. તે સાંભળી મુનિને પ્રભાવ જેવાથી જ જેમને ધર્મને વિષે પ્રતીતિ ઉત્પન્ન થઈ હતી એવા તે રાજા અને મંત્રીએ પ્રતિબોધ પામી શ્રાવકધર્મ અંગીકાર કર્યો. પછી રાજા, મંત્રી અને બીજા સર્વજને પોતપોતાની શક્તિ અને રૂચિ પ્રમાણે ધર્મ અંગીકાર કરી તે મુનિને નમસ્કાર કરી તેમની સ્તુતિ કરતા પોતપોતાને સ્થાનકે ગયા. એકદા સર્વત્ર પ્રતિબંધ રહિત એવા તે મુનિ વિહારના ક્રમથી વીરપુર નામના નગરમાં ગયા. તે વખતે ત્યાં મનુષ્યમાં મરકી ચાલતી હતી. તે મરકીથી પીડા પામતી પ્રજાને જોઇ ત્યાંના બીસાર નામના રાજાએ અનેક વિદ્વાનોએ કહેલા તેની શાંતિના અનેક ઉપાય કર્યા, તે પણ તે મરકી ગઈ નહીં. તેવામાં એકદા ભીમ રાજાને દૂત તે જ નગરમાં આવ્યું, તેણે ઉદ્યાનમાં રહેલા તે મુનિને જેમાં તેમને ઓળખી હર્ષથી પ્રણામ કર્યા. પછી તે દૂત રાજસભામાં જઈ રાજાને નમસ્કાર કરી ભૂમિપર બેઠે, અને રાજાના પૂછવાથી તેણે તેને પોતાના સ્વામીએ કહેલું કાર્ય નિવેદન કર્યું.. વાતના ઝડ કરવાની છે એ વિસતાથી અતીતિ હત્યકાર અને રૂચિ પ્રમાણે પાતતાને સ્થાન નિ વિહારના ક્રમથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #32 -------------------------------------------------------------------------- ________________ . અને એવી થી અતિ મુનિનું ચરિત્ર. (15) પ્રસંગમાં તે દૂતે પિતાના નગરમાં થયેલી હાથીની મરકીની શાંતિ, મુનિને તે પ્રભાવ અને આ નગરમાં તે જ મુનિનું આગમન વિગેરે વૃત્તાંત રાજા પાસે કહ્યું. તે સાંભળી વિસ્મય અને આનંદથી પુષ્ટ થયેલા રાજાએ તે દૂતને યોગ્ય જવાબ આપી તથા તેને સત્કાર કરી વિદાય કર્યો. પછી રાજાએ તે મુનિનું સર્વ માહાસ્ય પ્રસિદ્ધ કરી તેના પાદસ્પર્શની રજ વડે સર્વ લોકો પાસે પોતપોતાના મસ્તક પર તિલક કરાવ્યાં. સર્વ જનોએ તે પ્રમાણે કર્યું, કે તરત જ સમગ્ર મરકી શાંત થઈ ગઈ. “વિશુદ્ધ તપનો મહિમા કેઈ અચિંત્ય જ છે.” મુનિએ ક્રોધ પામે તે તપના પ્રભાવથી ચકવતીના સૈન્યને પણ ભસ્મસાત્ કરી શકે છે, અને તેની જેટલી સમૃદ્ધિ પણ દેખાડી શકે છે. ત્યારપછી તે રાજા વિગેરે સર્વ લોકેએ ઉદ્યાનમાં જઈ મુનિને નમી તેમની સ્તુતિ કરી અને તેણે કહેલા શ્રાવકધર્મને શક્તિ પ્રમાણે અંગીકાર કર્યો. એકદા જેનો આત્મા પ્રતિબંધ રહિત છે એવા તે મહામુનિ ક્ષેમાપુરી નગરીએ ગયા. ત્યાં માસક્ષપણના પારણું માટે તેમણે નગરીમાં પ્રવેશ કર્યો. ગોચરીને માટે ફરતા ફરતા તે મુનિ પુરેહિતના ઘર પાસેથી નીકળ્યા, તે વખતે ગવાક્ષમાં બેઠેલા પુરોહિતના પુત્રે તે મુનિને જોયા. તે મિથ્યાષ્ટિઓનો અગ્રેસર અને જૈનધર્મને દ્વેષી હતો, તેથી ધન અને યુવાવસ્થાથી મત્ત થયેલા તેણે ક્રોધથી મુનિના મસ્તક પર જેડાને ઘા કર્યો. તોપણ મેરૂપર્વતની જેવી ધીરતાવાળા તે ભગવાન જરા પણ ક્રોધ પામ્યા નહીં, તેના પર પણ કૃપાને જ ધારણ કરતા તે મનપણે જ આગળ ચાલ્યા ગયા. પરંતુ તેના તપ પ્રભાવથી આકર્ષિત થયેલી શાસનદેવીએ ક્રોધથી તત્કાળ જ અદશ્ય રહીને પણ તે પુરહિતપુત્રના બન્ને હાથ કાપી નાંખ્યા. તેથી તેની તીવ્ર વ્યથાથી આકંદ કરતા તેણે દિશાઓને પણ આકંદવાળી કરી દીધી, તે સાંભળી ભયબ્રાંત થયેલા તેના માતાપિતાદિક તત્કાળ તેની પાસે આવ્યા. તેણે પશ્ચાત્તાપ સહિત પિતાને સર્વ વૃત્તાંત જેવો હતો તેને કહ્યો. તે સાંભળીને તેઓ પણ ખેદ પામી ક્રોધથી પોતાના પુત્રને બહુ પ્રકારે ધિક્કારવા લાગ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #33 -------------------------------------------------------------------------- ________________ (16) શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર. છેવટ આ અનર્થની શાંતિ માટે કોઈપણ ઉપાય ન મળવાથી શીધ્રપણે તે મુનિની પાસે આવી તેને નમસ્કાર કરી તેઓ હાથ જોડી બેલ્યા કે–“હે જગપૂજ્ય ભગવાન મુનીશ્વર ! આપ મહા પ્રભાવવાળા છે, અને તેજોમય છે, છતાં પણ સૂર્યને ઘુવડની જેમ આપને અજ્ઞાની જનો ઓળખી શકતા નથી. તેથી બાળક, મૂઢ અને અજ્ઞાનવડે અંધ ચિત્તવાળા અમારા પુત્રે પૂજ્ય એવા આપનો પણ અપરાધ કર્યો છે, તેને હે કૃપાનિધિ ! આપ ક્ષમા કરે. મહા પુરૂષોનો ક્રોધ ચિરકાળ સુધી રહેતો નથી, અને તેમાં પણ નમસ્કાર કરનાર ઉપર તે અવશ્ય ચિરકાળ સુધી રહેતો નથી, તેથી કરીને અમે આપને જ શરણે આવ્યા છીએ, માટે અમારા પર અનુકંપા કરે, અને કેઈપણ ઉપાયથી આ બાળકના હાથ સજ કરે. કારણ કે આ બાબતમાં આપ જ સમર્થ છે. એવો પ્રભાવ બીજા કોઈને નથી.” આ પ્રમાણે સાંભળી મુનિ બેલ્યા કે—“હે ભદ્ર ! મને ક્રોધ થયો નથી, થતો નથી અને થવાનું પણ નથી. પરંતુ આ બાળકને આવી શિક્ષા શાસનદેવતાએ કરી છે.” આ પ્રમાણે મુનિ કહેતા હતા તે જ વખતે શાસનદેવતા આકાશમાં પ્રગટ થઈને બેલી કે –“જગપૂજ્યની હીલના કરનાર આ પાપી બાળકને હું સજજ નહીં કરું.” આવું દેવીનું વચન સાંભળી તેઓએ તે દેવીને પૂજા અને સ્તુતિ વિગેરે વડે સંતુષ્ટ કરી, ત્યારે તે બોલી કે–“જે આ બાળક આ મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરે તો હું તેને સજ કરું.” તે સાંભળી તેઓએ બીજે કઈ પણ ઉપાય નહીં મળવાથી તે પણ અંગીકાર કર્યું. ત્યારે તે અચિંત્ય શક્તિવાળી દેવીએ તેના હાથ નવીન ક્યો–સ કર્યો. તે વખતે સર્વે જનો હર્ષ પામ્યા, મુનિના મસ્તક પર પુષ્પવૃષ્ટિ થઈ અને અત્યંત પશ્ચાત્તાપ કરતો તે બાળક પણ તે મુનિને ખમાવવા લાગે. પછી મુનિએ તે બાળકને પ્રતિબંધ કર્યો, ત્યારે તેણે પિત્રાદિકની અનુમતિથી મુનિ પાસે તત્કાળ દીક્ષા ગ્રહણ કરી. પછી મુનિએ ગ્રહણ અને આસેવના એ બે પ્રકારની શિક્ષા શીખવવા માટે તેને બીજા સ્થવિર મુનિઓને સેં. તે મહામુનિને તથા નવા મુનિને નમસ્કાર કરી તેમની પ્રશંસા કરતા સર્વે ને પિતપોતાને ઘેર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #34 -------------------------------------------------------------------------- ________________ મંત્રીને થયેલ પશ્ચાતાપ. ( 10 ) ગયા, અને રાજદિક ઘણા લોકોએ આશ્ચર્ય પામી જૈનધર્મ અંગીકાર કર્યો. પછી મુનિએ પણ પારણું કર્યું. એકદા તે મહામુનિ પૃથ્વીપર વિહાર કરતા અનુક્રમે આ રતિવર્ધન નગરમાં આવ્યા, અને અહીં ઉદ્યાનમાં પ્રતિમા ધારણ કરી નિશ્ચય બુદ્ધિવાળા તે સ્થિર રહ્યા, તેવામાં ધ્યાન અને તપના વેગથી તેમને હાલ અવધિજ્ઞાન પ્રાપ્ત થયું છે. હે મંત્રીશ્વર! તે જ આ મહામુનિ એક માસના ઉપવાસ કરી શુદ્ધ આહારની ગવેષણ કરતા તમારા મોટા ભાગે તમારે ઘેર આવ્યા હતા. આ મુનિ સાક્ષાત્ કલ્પવૃક્ષરૂપ છે અને મોટા મહિમાના સમુદ્ર છે, કારણ કે તેના ગુણથી પ્રસન્ન થયેલા દેવતાઓ તેમનું સાંનિધ્ય કરે છે. તે મુનિ સર્વત્ર સમદષ્ટિવાળા હોવાથી કેઈના ઉપર રેષ કે તોષ કરતાજ નથી, તથાપિ તેમની પૂજા અને નિદા જ મનુષ્યોને આ ભવમાં અને પરભવમાં શુભાશુભ ફળ આપે છે. " . ( આ પ્રમાણે શ્રાવક મિત્રના મુખથી તે મુનિનું ચરિત્ર સાંભળીને મંત્રી પશ્ચાત્તાપ અને ભયથી વિહળ થે, તેની પ્રિયાઓને પણ તેવીજ વિલ્ડળ જોઈ વિસ્મય પામેલે તે મંત્રી બેલ્યો કે–“હા! હા ! હે મિત્ર ! અજ્ઞાનવડે અંધ ચિત્તવાળા મેં અને મારી પ્રિયાઓએ ક્રોધથી આક્રોશનાં વચનવડે તે મુનીશ્વરની વિરાધના કરી છે. અમે અભ્યાસ નહીં હોવાને લીધે જૈન સાધુઓના આચારાદિકને જાણતા નથી, તેમાં પણ આવા મહાત્મા મુનિના આચારને તે વિશેષ કરીને જાણતા નથી. તેથી હમણાં તેમના શાપને અમને ભય લાગે છે. તે સાંભળી ધર્મરૂચિ શ્રાવકે કહ્યું કે–“તે કૃપાળુ મુનિ કોઈને પણ શાપ આપતા જ નથી, અને તેમની સેવા કરનારા દેવાએ પણ તમે ભાગ્યવાન હોવાથી તમને શાપ આપ્યો નથી. પરંતુ તે મુનિની હીલના આ લેક અને પરલોકમાં દુઃખદાયક થાય છે, તેથી પાપ અને અમંગળની શાંતિ કરવા માટે તેમની પાસે જઈને તેમને ખમાવો. તો સારું.” તે સાંભળી મંત્રીએ કહ્યું કે—“હે મિત્ર ! તમારું કહેલું સર્વ અમે કરશું. અમે ખીર વગેરે વસ્તુ આપતા છતાં તે P.P. Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust Page #35 -------------------------------------------------------------------------- ________________ ( 18 ) જયાનંદ કેવળ ચરિત્ર, મુનિએ કેમ કાંઈ પણ ગ્રહણ ન કર્યું ?" શ્રાવકે કહ્યું—“ તમે તે તે વસ્તુ કેવી રીતે આપતા હતા, તે મને હમણાં બરાબર બતાવે.” તે સાંભળી તેમણે પ્રથમની હકીકત બધી કહી બતાવી. ત્યારે ખીરના છાંટા પૃથ્વી પર પડ્યા હતા, તેની ઉપર ઘણી કીડીઓ આવી હતી તે સર્વ જતા આવતા માણસના પગથી મર્દન થતી જઈ તે શ્રાવકે તેમને દેખાડીને કહ્યું કે –“હિંસાદિક અનર્થને કરનારા છાંટા જ તે ખીર નહીં લેવામાં કારણભૂત છે, અને ભાત વિગેરે ન લીધું તેમાં સચિત્ત ઉપરથી કે સચિત્તની નીચેથી લેવાથી તેની વિરાધનાનું કારણ છે. પછી દહીં ન લેવાનું કારણ સમજાવવા માટે અદતાનું પોતે ઢાંકીને દહીંનું પાત્ર તડકામાં મૂકયું, એટલે દહીંમાંથી તેના પર આવેલા દહીંની જેવા જ વર્ણવાળા વેત કુંથુવા બતાવ્યા કે જે તે દહીં ન લેવાના કારણરૂપ હતા, છેવટ તેઓએ માદક દેખાડ્યા, તે બેંતાલીશ દોષથી રહિત હતા, તે જોઈ શ્રાવકે કહ્યું કે -" આને નહીં ગ્રહણ કરવાનું કારણ હું જાણતો નથી, તેથી મુનિને જ પૂછશું. " આ પ્રમાણે સર્વ જઈ તથા સાંભળીને વિસ્મય પામેલા મંત્રીએ વિચાર્યું કે–“અહો ! અરિહંતના ધર્મની સૂક્ષમતા ઘણું જ આશ્ચર્યકારક છે, અને મુનિની નિસ્પૃહતા પણ અતિ આશ્ચર્યકારક છે. મેં વિચિત્ર પ્રકારના-જૂદા જૂદા પાત્રને અનેક પ્રકારે દાનો આપ્યાં છે અને અનેક શાસ્ત્રોનો અભ્યાસ પણ કર્યો છે, છતાં આવું કેઈ ઠેકાણે જોયું નથી.” પછી શ્રાવકે કહ્યું કે -" ચાલે આપણે તે મુનિને નમવા જઈએ અને કૃતાર્થપણું ધારણ કરીએ.” મંત્રીએ કહ્યું- “અમે તેનો અપરાધ કર્યો છે, તેથી તેને શી રીતે મોટું દેખાડી શકીએ ?" શ્રાવકે કહ્યું –“તે મુનિ કોઇના દેષને જેનારા જ નથી, તેથી તેમની પાસે આવવામાં લજા શા માટે રાખે છે?” પછી તે સર્વેએ ઉદ્યાનમાં જઈ તે મુનિને ભક્તિથી વંદના કરી. મુનિએ તેમને ધર્મલાભ રૂપ આશીષ આપી. પછી મંત્રીએ બે હાથ જોડી નમ્રતાથી કહ્યું કે –“હે પૂજ્ય ! અમે અજ્ઞાનને લીધે આપનો જે અપરાધ કર્યો છે, તે આપ ક્ષમા કરો. મુનિએ ક્રોધ પામ્યા હોય તો તે પોતાના તેજવડે કરોડો મનુષ્યને બાળી શકે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #36 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિને શુદ્ધિનું સ્વરૂપ. ( 10 ) છે, પરંતુ અમે તે મૂઢ અને દીન છીએ, તેથી હે કૃપાનિધિ ! અમારા પર કૃપા કરે.” પછી તે મંત્રીની બને પ્રિયાઓ પણ અત્યંત પશ્ચાત્તાપ અને ભયથી આકુળવ્યાકુળ થઈ પોતાના આત્માની નિંદા કરતી તે મુનિને ભક્તિથી વંદના કરી ખમાવવા લાગી. મુનિ બોલ્યા કે “મારા મનમાં કાંઈ પણ કોપ નથી, તેથી તમને મારાથી જરા પણ ભય નથી. પરંતુ તમે દષ્ટિનું અને શુદ્ધિનું તાત્વિક–સત્ય સ્વરૂપ જાણતા નથી, (તેનાથી તમારે ભય રાખવાને છે.)” મંત્રીએ કહ્યું—“તે સ્વરૂપ આપ અમને કૃપા કરીને સમજાવો.” ત્યારે મુનિ બોલ્યા કે બાહ્ય અને આત્યંતર એમ દષ્ટિ બે પ્રકારની છે. તેમાં સ્થળ અને સમીપે રહેલા પદાર્થોને પ્રકાશ કરનારા આ ચર્મમય બે નેત્રે છે તે બાહા દષ્ટિ છે તથા જ્ઞાન અને દર્શન એ બે આત્યંતર, દષ્ટિ છે, તે સર્વ–સૂક્ષ્મ અને દૂર રહેલા પદાર્થોને પણ જેનારી છે. એ જ રીતે શુદ્ધિ પણ બે પ્રકારની છે. બાહ્ય અને આત્યંતર. તેમાં બહારથી પદાર્થોની જે ચેખાઈ તે બાહ્યશુદ્ધિ કહેવાય છે, અને દાન દેવા યોગ્ય પદાર્થોનું સેંતાળીશ દોષથી રહિતપણું તે આત્યંતર શુદ્ધિ છે. તેથી અમે બન્ને પ્રકારની દષ્ટિવડે બન્ને પ્રકારની શુદ્ધિ જોઈએ છીએ. તે બેંતાળીશ દેશે આ પ્રમાણે છે - आहाकम्मु 1 देसिअ 2, पूइकम्मे 3 अ मीसजाए अ४। * ठवणा 5 पाहुडिआए 6, पाओअर 7 कीय ( पामिच्चे 9 / / 186 // * परिअट्टिए 10 अभिहडु ११-ब्भिन्ने 12 मालोहडे 13 अ अच्छिजे 14 // अणिसिट्ठि 15 ज्झोयरए 16, सोलस पिंडुग्गमे दोसा // 187 // આધાકર્મ દોષ–સાધુને નિમિત્તે તૈયાર કરે તેલ, એશિક દોષ–પ્રથમ તૈયાર કરેલા ભાત, લાડુ વિગેરે મુનિને ઉદ્દેશીને દહીં ગોળ વિગેરેથી મિશ્ર કરે તેર, પૂતિકર્મ દષ-શુદ્ધ આહાર આધાકમી આહારમાં નાંખી મિશ્ર કરે અથવા આધાકમી આહારથી ખરડાએલી કડછી વિગેરેવડે શુદ્ધ આહાર વહોરાવવો તે 3, મિશ્રજાતિ દોષ પિતાને માટે અને સાધુઓને માટે પ્રથમથી જ ઉદ્દેશીને આહારાદિક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #37 -------------------------------------------------------------------------- ________________ ( 20 ) જયાનંદ કેવળી ચરિત્ર. તૈયાર કરવા તે 4, સ્થાપના દોષ–સાધુને માટે ખીર પ્રમુખ જૂદાં કરી પોતાના વાસણમાં રાખી મૂકવાં તે 5, પ્રાકૃતિકા દોષ–વિવાહાદિક આવવાનો વિલંબ હોય છતાં સાધુને ગામમાં રહેલા જાણી તે લાભ લેવા માટે વહેલા કરવા અથવા વિવાહને સમય નજીક છતાં સાધુની રાહ જોવા માટે વિલંબ કરવા તે 6, પ્રાદુષ્કરણ દોષ–અંધકારમાં રહેલી વસ્તુ દીવા વિગેરેવડે અથવા ભીંત દૂર કરવાવડે પ્રકાશિત કરીને આપવી તે 7, કીત દોષ–સાધુને માટે વેચાતી લાવીને કોઈ વસ્તુ તેમને આપવી તે 8, પ્રામિત્ય દોષ–સાધુને માટે ઉધારે લાવીને કઈ વસ્તુ આપવી તે 9, પરાવર્તિત દુષ–સાધુને માટે પિતાની વસ્તુ બીજાની વસ્તુ સાથે બદલાવી તે વસ્તુ સાધુને આપવી તે 10, અભ્યાહુત દોષ-મુનિ જ્યાં હોય ત્યાં–તે મકાને આહારએ . દિક સન્મુખ લાવી સાધુને આપે તે 11, ઉભિન્ન દેષ–કુડલા વિગેજેમાંથી ઘી વિગેરે કાઢવા માટે તેના મુખ ઉપરથી માટી વિગેરે દૂર કરી અથવા કપાટ, તાળું વિગેરે ઉઘાડી તેમાંથી વસ્તુ કાઢીને આપવી તે 12, માલાપહત દોષ–મેડી, ભેંયરા કે શીંક ઉપરથી ઉતારી સાધુને વહોરાવવું તે 13, આછિદ્ય દોષ–પિતે બળવાન હાઈ બીજાની વસ્તુ ઝુંટવીને સાધુને આપવી તે 14, અનિસૃષ્ટ દોષ–જેના એકથી વધારે સ્વામી હોય તેવા આહારને તે સર્વમાંથી કોઈ એક જણ (પોતે) બીજાઓની રજા વિના સાધુને વહેરાવે તે 15, તથા અધ્યવપૂરક દોષ–સાધુનું આગમન સાંભળી પોતાને માટે રંધાતા અન્નમાં બીજું વધારે નાંખી તે રસોઈમાં વધારે કરવો તે 16. આ સેળ પિંડેગમના દોષે છે. તે દોષ દાતારથી ઉત્પન્ન થાય છે.” - હવે સાધુથી ઉત્પન્ન થતા ઉત્પાદનાના સેળ દેશે કહે છે - ધારું તૂર્ણ 2 નિમિત્તે રૂ, માવ 4 વળી (2) જે પૂ तिगिच्छा 6 य / कोहे 7 माणे 8 माया 8, लोभे 10 अ हवंति दस एए // 188 // पुविपच्छासंथव 11, विज्जा 12 मंते 13 अ चूण्ण 14 जोगे 15 अ / उप्पायणाई दोसा, सोलसमे मुलकम्मे 26 મ || 16 | . . . . . . . . . * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #38 -------------------------------------------------------------------------- ________________ આહારના દોષ. ' ( 21 ) ' “બાળકને ધવરાવનાર, સ્નાન કરાવનાર, અલંકાર પહેરાવનાર, રમાડનાર અને ખોળામાં બેસાડનાર આ પાંચ ધાત્રી માતા કહેવાય છે, તે પાંચમાંથી કોઈ પણ કાર્ય સાધુ ભિક્ષા માટે કરે તે તે ધાત્રીપિંડ નામનો દોષ કહેવાય છે 1, દૂતીની જેમ સંદેશ લાવી અને લઈ જઈ ભિક્ષા ગ્રહણ કરે તે દૂતીપિંડ દોષ છે 2, ભિક્ષાને માટે ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ સંબંધી લાભાલાભરૂપનિમિત્ત કહીને ભિક્ષા ગ્રહણ કરવાથી નિમિત્તપિંડ દોષ લાગે છે 3, ભિક્ષાને માટે જાતિ, કુળ, ગ૭, કર્મ, શિલ્પ વિગેરેની પ્રશંસા કરી ભિક્ષા લેવાથી સાધુને આજીવપિંડ દોષ લાગે છે 4, કેઈપણ બ્રાહ્મણ, શ્રમણ વિગેરેના ભક્ત પાસેથી આહાર લેવાની ઈચ્છાથી “હું પણ તેને ભક્ત છું.”એમ કહી આહાર ગ્રહણ કરે તે તેથી વનપકપિંડ દોષ લાગે છે 5, વૈદ્યની જેમ ઔષધ આપી કે બતાવી આહાર, ગ્રહણ કરવાથી ચિકિત્સાપિંડ દેષ લાગે છે 6, વિદ્યા અને તપ વિગેરેને પ્રભાવ બતાવી અથવા રાજાનું માન્યપણું બતાવી કે ક્રોધનું ફળ દેખાડી ભિક્ષા ગ્રહણ કરવાથી કોપિંડ દોષ લાગે છે 7, પિતાની લબ્ધિની પ્રશંસાથી કે બીજાએ ઉત્સાહ આપવાથી કે કોઈએ અપમાન કરવાથી “હું સારો આહાર લાવી આપું.” એમ અહંકાર કરી આહાર લાવે તે માનપિંડ દોષ કહેવાય છે 8, વિવિધ પ્રકારના વેષ અને ભાષા વિગેરે બદલી આહાર લાવે તે માયાપિંડ દોષ છે 9, અતિલોભથી આહાર માટે અટન કરે તે લેપિંડ દેષ છે 10, આ રીતે દશ દોષ લાગે છે. તથા પૂર્વ એટલે દાતારના માબાપને અથવા પચ્છા એટલે દાતારના સાસુસસરાને સંસ્તવ એટલે પરિચય જણાવી એટલે ઓળખાણ કાઢી ભિક્ષા ગ્રહણ કરવાથી પૂર્વપશ્ચાત્સસ્તવપિંડ: નામને દેષ લાગે છે 11, વિદ્યાનો ઉપયોગ કરી ભિક્ષા લેવાથી વિદ્યાપિંડ દોષ લાગે છે 12, મંત્રનો પ્રયોગ કરી ભિક્ષા લેવાથી મંત્રપિંડ દોષ લાગે છે 13, નેત્રોજન આદિ ચૂર્ણને ઉપયોગ કરી ભિક્ષા લેવાથી ચૂર્ણપિંડ દોષ લાગે છે 14, પાદલેપ આદિ ભેગને ઉપયોગ કરી ભિક્ષા ગ્રહણ કરવાથી ગપિંડ દેષ લાગે 15, તથા ગર્ભનું સ્તંભન, ધારણ, પાત, રક્ષાબંધન વિગેરે કર્મ કરી ભિક્ષા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #39 -------------------------------------------------------------------------- ________________ ( રર) જયાનંદ કેવળી ચરિત્ર.' લેવાથી મૂળકર્મપિંડ દોષ લાગે છે 1. આ સોળ ઉત્પાદનોના દે છે. આ દોષે સાધુથી ઉત્પન્ન થાય છે. હવે ગૃહસ્થી અને સાધુ એ બનેથી ઉત્પન્ન થતા એષણાના દશ દશે આ પ્રમાણે છે - संकिम 1 मक्खिअ 2 निक्खित्त 3, पिहिअ 4 साहरिअ 5 दायगु 6 मिस्से 7 / अपरिणय 8 लित्त 9 छड्डिअ 10, एसબો વણ દુવંતિ છે 210 || “દાતાર અથવા સાધુને આહાર દેતાં અથવા લેતાં આધાકમંદિક કોઈ પણ દેષની શંકા થાય છે તેને સંકિત દોષ લાગે છે 1, પૃથ્વી આદિ સચિત્ત અથવા મધ આદિ નિંદ્ય કે પોતે નિષેધ કરેલા અચિત્ત પદાર્થથી મિશ્રિત થયેલો પિંડ દેતાં અથવા ગ્રહણ કરતાં પ્રક્ષિત દોષ લાગે છે 2, પૃથ્વીકાય આદિ છકાય ઉપર સ્થાપન કરેલો અચિત્તપિંડ પણ દેતાં અથવા લેતાં નિક્ષિત દોષ લાગે છે 3, ફળ આદિ સચિત્ત વસ્તુથી ઢાંકેલી વસ્તુ દેતાં અથવા લેતાં પિહિત દેષ લાગે છે 4, દેવાના પાત્રમાં રહેલી કાંઈક બીજી વસ્તુને સચિત્ત પૃથ્વી આદિ ઉપર મૂકી તે પાત્રવડે દેતાં અથવા લેતાં સંહત દોષ લાગે છે 5, બાળ, વૃદ્ધ, નપુંસક, ધ્રુજતો, અંધ, મદેન્મત્ત, હાથપગ વિનાનો, બેડીમાં નાંખેલે, પાદુકા ઉપર ચડેલો, ખાંસીવાળા, ખાંડનાર, પીસનાર, ભુજનાર, કાપનાર, પીંજનાર, દળનાર, ફાડનાર, તોડનાર વિગેરે છકાયના વિરાધક મનુષ્ય પાસેથી તેમજ ગર્ભિણ, તેડેલા છોકરાવાળી તથા ધાવતા બાળકવાળી સ્ત્રી પાસેથી આહાર લેતાં દાયક દોષ લાગે છે 6. સચિત્ત ધાન્યના કણથી મિશ્રિત સાકર વિગેરે વસ્તુ દેતાં અથવા લેતાં ઉત્મિશ્ર દેષ લાગે છે 7, પૂર્ણ અચિત્તપણું પામ્યા વિનાની વસ્તુ દેતાં અથવા લેતાં અપરિણત દેષ લાગે છે 8, અકલ વસ્તુથી લેપાયેલા પાત્ર કે હસ્તવડે દેતાં કે લેતાં લિપ્ત દોષ લાગે છે , તથા પૃથ્વી પર ઘી આદિનાં ટીપાં પડતાં હોય એવી રીતે દેતાં અથવા લેતાં છર્દિત દોષ લાગે છે, કારણ કે તેવી રીતે કરતાં ત્યાં રહેલા અને બીજા આગંતુક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #40 -------------------------------------------------------------------------- ________________ - આહારના દોષ , (23) જીની પણ મધુબિંદુના ઉદાહરણની જેમ વિરાધના થાય છે 10. આ દશ એષણાના દે છે. (10) આ પ્રમાણે કુલ બેંતાળીશ દોષ જાણવા. હવે ગ્રાસેષણના પાંચ દેષ કહે છે - સંગોમના 2, મને 2, ફંઢે રૂ, ધૂમ છે, કારને 1, પઢમાં ! वसहिबहिरंतरे वा, रसहेऊ दव्वसंजोगा // 1 // સંયેજના નામને પહેલે દેષ, તે સારે સ્વાદ કરવાના હેતુથી વસતિ (ઉપાશ્રય) ની બહાર અથવા અંદર આવીને માંડા વિગેરે દ્રવ્યની સાથે ઘી વગેરે દ્રવ્યનો સંગ કરવાથી લાગે છે 1, જેટલો આહાર કરવાથી ધીરજ, બળ, સંયમ તથા મન, વચન અને કાયાના વેગને બાધા ન આવે તેટલે આહાર કરવો જોઈએ તેથી વધારે આહાર કરે તે પ્રમાણાતિરિક્તતા નામનો બીજો દેષ લાગે છે 2, સ્વાદિષ્ટ અન્નના અથવા તેના દાતારના વખાણ કરતો આહાર કરે તો તે સાધુ રાગરૂપી અગ્નિથી ચારિત્રરૂપી કાષ્ઠોને અંગારારૂપ કરે છે તેથી તે અંગાર દોષ કહેવાય છે 3, આહારની કે તેના દાતારની નિંદા કરતો ભોજન કરે તો તે ચારિત્રરૂપ કાષ્ઠને બાળી ધૂમાડારૂપ કરે છે તેથી તે ધૂમ દેષ કહેવાય છે જ, કારણ વિના ભજન કરે તો કારણભાવ નામને પાંચમે દોષ લાગે છે. 5. અહીં ભજન કરવાનાં છ કારણો કહ્યાં છે તે આ પ્રમાણે સુધા વેદના સહન ન થઈ શકે તો આહાર કરવો 1, આચાર્ય, બાળ, વૃદ્ધ અને ગ્લાન આદિકની વૈયાવચ્ચ કરવાના હેતુથી આહાર કરે 2, ઇર્યાસમિતિની શુદ્ધિ માટે આહાર કરે 3, સંયમનું પાલન કરવા માટે આહાર કરે 4, જીવિતવ્યની રક્ષા કરવા માટે આહાર કરવો પ, તથા ધર્મધ્યાનને સ્થિર કરવા માટે આહાર કરે. 6. આ છે કારણે આહાર કરવાની જરૂર છે, તે શિવાય આહાર કરે તે કારણાભાવ એટલે અકારણ દોષ લાગે છે. આ પાંચ આહાર કરતી વખતના દે છે. સર્વ મળીને 47 દેષ છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #41 -------------------------------------------------------------------------- ________________ ( 4 ) જયાનંદ કેવળી ચરિત્ર .. હે મંત્રી ! તમેએ આ સર્વ સ્વરૂપ નહીં જાણવાથી (મારાપર) ફોગટ ક્રોધ કર્યો અને આક્રોશ કર્યા, પરંતુ સર્વત્ર સમાન દષ્ટિવાળા મેં તે સર્વ સહન કર્યું છે. " આ પ્રમાણે મુનિના મુખેથી સાંભળીને તે શ્રાવક અને મંત્રીએ કહ્યું કે–“હે મુનિરાજ ! આ સર્વ તે અમે જાણ્યું, પરંતુ તમે માદક ગ્રહણ ન કર્યો, તેનું કારણ અમારા જાણવામાં આવ્યું નથી તે કહો. ત્યારે મુનિ બેલ્યા કે –“રાત્રિને સમયે દાસીઓ ઉત્તમ પદાર્થો વડે તે મોદક બનાવતી હતી, તે વખતે ચલાપર રહેલા ઘીના તાવડામાં ઉપર ઉલેચાદિક બાંધેલું નહીં હોવાથી ધૂમવડે વ્યાકુળ થયેલા ઉચે રહેલા સર્પના મુખમાંથી તીવ્ર વિષ તેમાં પડયું છે, તેથી તે મેદક વિષમય થયા છે, તેની કોઈને ખબર પડી નથી, અને મેં તો મારા આત્માના તથા સંયમના ઘાતક હોવાથી તે લીધા નથી.” આ પ્રમાણે મુનિના મુખેથી સાંભળી મંત્રીએ તત્કાળ તે મોદકે દાસી પાસે ત્યાં જ મંગાવ્યા, અને તપાસ કરતાં એક માદક પર બેઠેલી માખી મરવાની તૈયારીવાળી જેમાં તેણે વિચાર્યું કે–“અહા ! આ મુનિનું જ્ઞાન અદ્ભુત છે! આ વિષાદક ખાવાથી સમગ્ર કુટુંબ સહિત મારૂં મરણ થાત, તેનાથી આ મુનિએ મને બચાવ્યો છે. તો સેંકડો ઉપકાર કરીને પણ હું આ મુનિને અનુણી શી રીતે થઈ શકું ? અથવા તો આ મુનિ પોતે જ આખા વિશ્વના ઉપકારી છે, તેમનો ઉપકાર શું કરે? પછી મિત્ર શ્રાવકના કહેવાથી જેમ જીવને ઘાત ન થાય તેમ તે વિષાદકોને તે મંત્રીએ યતનાથી દાસીઓ પાસે પરઠવાવ્યા. પછી મંત્રીએ ભકિતથી નમસ્કાર કરી મુનિને કહ્યું કે “હે પૂજ્ય ! તમે અમારા પ્રાણદાતા છે તેથી તમે જ અમારૂં શરણ છે, તથા સર્વ પ્રાણીઓનું પણ શરણું તમે જ છે. આપે અમારા પર આ એક મોટે ઉપકાર કર્યો છે, તો હવે સમ્યગૂ ધર્મ બતાવીને અમારા મહરૂપી અંધકારને દૂર કરો.” મુનિ બેલ્યા કે–“હે મંત્રી ! સર્વ ધર્મને વિષે શ્રુત, શીળ અને દયાના ગુણવડે શ્રેષ્ઠ એક જૈનધર્મ જ ઈષ્ટ વસ્તુને આપનાર છે. તે ધર્મનું મૂળ તત્વને વિષે શ્રદ્ધા કરવી તે લક્ષણવાળું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #42 -------------------------------------------------------------------------- ________________ : પ્રથમ સર્ગ.. (25) સમક્તિ જ છે અને તત્ત્વ દેવ, ગુરૂ અને ધર્મસ્વરૂપવાળું ત્રણ પ્રકારનું કહેલ છે. સમક્તિ પ્રાપ્ત થયા પછી સારા ભાગ્યથી જ વિરતિ પ્રાપ્ત થાય છે, તે વિરતિ બે પ્રકારની છે. સર્વથી અને દેશથી. તેમાં પહેલી જે સર્વવિરતિ તે ક્ષાંતિ આદિક દશ પ્રકારની માનેલી છે. અને બીજી જે દેશવિરતિ તે જિનેશ્વરોએ સ્થળ અહિંસા આદિક બાર પ્રકારની કહી છે. તેમાં પહેલી સર્વ વિરતિ સાધુને ચગ્ય છે, અને બીજી દેશવિરતિ ગ્રહસ્થીઓને રોગ્ય છે.” આ રીતે મુનિએ સ્વરૂપ, ફળ અને સાધન વડે વિસ્તારથી ધર્મ કહ્યો, તે સાંભળી પ્રતિબોધ પામેલા મંત્રીએ કહ્યું કે-“હે પૂજ્ય ! ધીર પુરૂષે સાધી શકાય તે પહેલા મુનિધર્મ ધારણ કરવા હું શકિતમાન નથી, તેથી મોક્ષના સાધનરૂપ ગ્રહીધર્મ મને આપે. " ત્યારે મુનિએ તેને સમકિત સહિત બાર વ્રતો આપ્યાં, તથા તેને છ આવશ્યક અને દાનાદિક ગુણો પણ શીખવ્યા. તે મંત્રી કલ્પવૃક્ષતુલ્ય સર્વ અંગ સહિત ધર્મને પામી હર્ષિત થયો અને પોતાના આત્માને કૃતાર્થ માની મુનિને નમસ્કાર કરી પોતાને ઘેર ગયો. તે જ પ્રમાણે પ્રતિબોધ પામેલી તે મંત્રીની બંને પ્રિયાઓ પણ સંવેગથી ગ્રહીધર્મ અંગીકાર કરી તે ઋષિને નમસ્કાર કરી પિતાને ઘેર ગઈ. મુનિની અવજ્ઞા કરવાથી ઉપાર્જન કરેલું પાપ તે ત્રણે જણાએ નિંદા, ગહ અને આલોચનાવડે ઘણું ખપાવ્યું, તે પણ કાંઈક અવશેષ રહ્યું. ધર્મરૂચિ શ્રાવક અને બીજા લકે પણ શક્તિ પ્રમાણે ધર્મ અંગીકાર કરી મુનિને નમી હર્ષ પામી પિતાપિતાને ઘેર ગયા. ત્યાં મહિનાના ઉપવાસ કરી માસકલ્પ રહેલા તે મુનિની સેવા કરવાથી અને શ્રાવક મિત્રના સંગથી બંને પ્રિયા સહિત તે મંત્રી સર્વ શ્રાવકેમાં અગ્રેસર થયો. પ્રથમથી જ અન્ય શાસ્ત્રોને જાણનારો તે મંત્રી અનુક્રમે જૈનશાસ્ત્રનો અભ્યાસ કરી જીવાદિક તને જાણનાર થયો, અને બંને ભાર્યા સહિત તે જૈનધર્મને અનુસરતી સર્વ ક્રિયાઓમાં કુશળ થયે. તે શ્રેષ્ઠ મંત્રીની બુદ્ધિ સૂકમ પદાર્થોને વિષે પણ સ્કૂલના પામતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #43 -------------------------------------------------------------------------- ________________ (26) જયાનંદ કેવળી ચરિત્ર. નહતી, તેને અંગીકાર કરેલા ધર્મથી દેવતાઓ પણ તેને ચળાયમાન કરી શકતા નહોતા, અને અન્ય મતના વાદીઓ સાથે વાદ કરી તેમની જયલક્ષ્મીવડે તે અરિહંતના શાસનને અત્યંત દીપાવતો હતો. પછી એક માસ સુધી મુનિની સેવા કરવાવડે છેવટે પારણાનો દિવસ જાણે મંત્રીએ જાતે પારણાને દિવસે તેમની પાસે જઈ પિતાને ઘેર પધારવા તેમને નિમંત્રણ કર્યું. ત્યારે મુનીશ્વર પણ તેના પર કૃપા કરીને વિધિપૂર્વક તેને ઘેર ગયા, ત્યાં તે મંત્રીએ તથા તેની બંને પ્રિયાઓએ શુદ્ધ ભાવથી ઉભરાતા હર્ષવડે મોટી ભકિતથી સર્વ દોષ રહિત પરમાત્રાદિક વહરાવ્યું, તે તેમણે ગ્રહણ કર્યું. તે વખતે ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયા. દેવતાઓએ સુગંધી જળની, પુષ્પોની અને સુવર્ણની વૃષ્ટિ કરી, આકાશમાં દુÉભિ વગાડયા અને હર્ષથી “અહો દાન ! અહો દાન” એવી આષણા કરી. આ દાનના પ્રભાવથી તે ત્રણેએ મહાભેગના ફળવાળું કર્મ ઉપાર્જન કર્યું. આથી બીજે કયે ધર્મ શ્રેષ્ઠ છે ? પછી સમગ્ર વિશ્વપર સમદષ્ટિવાળા તે મુનીશ્વર ઉદ્યાનમાં જઈ પાર કરી તે જ પ્રમાણે મહાધ્યાન અને (પદ્માસનાદિક) આસનવડે તપસ્યામાં લીન થઈને રહ્યા. અહીં તે મંત્રીના ઘરઉપર દુદુભિનો નાદ સાંભળી “આ શું?” એમ સંભ્રાત થયેલા રાજાએ પોતાના સેવકેને પૂછ્યું. તે વખતે તેઓએ મુનિદાનાદિકને વૃત્તાંત જાણે રાજાને નિવેદન કર્યો, ત્યારે રાજાએ વિચાર કર્યો કે–“અહો ! મને ધિક્કાર છે કે જેથી મેં આવા ગુણ મુનિને અહિં આવ્યા પણ જાણ્યા નહીં, તો હવે પ્રાતઃકાળે પરિવાર સહિત હું જઈને તે મુનિને નમસ્કાર કરીશ.” આવા વિચારથી પવિત્ર આત્માવાળા રાજાએ તે દિવસ નિગમન કર્યો. અહીં ઉદ્યાનમાં રાત્રીએ સર્વ પ્રાણુઓના અત્યંત હિતનું જ ધ્યાન કરતા મુનિને શુકલધ્યાનના પ્રભાવથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પ્રથમથી જ અદ્ભુત લબ્ધિઓની સંપત્તિને ધારણ કરતા તે મુનિ સારી રીતે સેવેલા શુદ્ધ ચારિત્રથી ઘાતકર્મરૂપી શત્રુઓની જયલક્ષ્મીવડે સર્વજ્ઞ અને સદશ થયા. આવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #44 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય સ. (ર૭) ચારિત્રધર્મને પરિમિત-અલ્પ સમૃદ્ધિને આપનારા ક૯૫વૃક્ષાદિકની ઉપમા કેમ ઘટી શકે ? કારણ કે આ ચારિત્રધર્મ તે એક દિવસ પણ યથાર્થ રીતે સેવ્યો હોય તે તે કર્મશત્રુની યેલકમીવડે મોક્ષ આપનાર થઈ શકે છે આ પ્રમાણે શ્રીતપગચ્છાધિરાજ પૂજ્ય શ્રી દેવસુંદરસૂરિ અને જ્ઞાનસાગરસૂરિના શિષ્ય શ્રી સોમસુંદર સૂરિની પાટને ધારણ કરનાર ગચ્છાધિરાજ શ્રી મુનિસુંદરસૂરિએ રચેલા એવા “જયશ્રી” શબ્દના ચિન્હવાળા શ્રી જયાનંદ રાજર્ષિ કેવળીના આ ચરિત્રને વિષે તે જ્યાનંદનો જીવ કે જે પૂર્વભવમાં મંત્રી હતા તેના બોધિબીજ (સમતિ) ના લાભનું અને અતિબલ નામના રાજર્ષિ કેવળીના દષ્ટાંતમાં સૂચવેલા યતિધર્મના ફળનું વર્ણન કરવારૂપ આ પ્રથમ સર્ગ સમાપ્ત થયે. 1. દ્વિતીય સગ જે પિતાની મૂર્તિ વડે અને મહિમાવડે જગતના મનુષ્યોને પ્રહૂલાદ-આનંદ આપે છે, તે પ્રહૂલાદપુર ( પાલણપુર ) માં બીરાજતા શ્રી પાર્શ્વનાથ મને જયશ્રી આપો. હવે જ્યારે પ્રાત:કાળ થયો ત્યારે આકાશમાં દુંદુભિઓને નાદ થવા લાગ્યું અને ત્યાં (ઉદ્યાનમાં) ચતુર્નિકાયના ઇંદ્રાદિક દેવે આવ્યા. તેઓએ નૃત્ય, ગર્જના, ગીતાદિક અને પુષ્પવૃષ્ટિ કરી. પછી તેઓએ રચેલા સુવર્ણકમળ ઉપર તે મુનીશ્વર બેઠા. દુંદુભિને નાદ વિગેરે સાંભળી તથા દેવને ઉદ્યોત–પ્રકાશ જોઈ સંબ્રાંત થયેલા રાજાએ જેટલામાં “આ શું? " એમ પૂછયું. તેટલામાં મનુષ્યદ્વારા તે વૃત્તાંત જાણી હર્ષથી વ્યાકુળ થયેલા મંત્રીએ શીધ્રપણે આવી રાજાને પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી કે– 1. મૂર્તિના દર્શનવડે P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #45 -------------------------------------------------------------------------- ________________ (28). જયાનંદ કેવળી ચરિત્ર. “હે સ્વામિન્ ! તે મુનીશ્વરને સર્વજ્ઞપણના સ્થાનરૂપ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, તેથી આપણે ત્યાં જઈ તેમને વાંદીએ અને કૃતાર્થ થઈએ.” તે સાંભળી તત્કાળ રાજાએ પ્રાત:કાળનું કૃત્ય કર્યું, અને જિનધર્મને નહીં જાણતા છતાં પણ ભકિત અને આશ્ચર્યાદિકથી પ્રેરણા કરાય સતે હસ્તીપર આરૂઢ થઈવેત છત્ર અને ચામર વિગેરેથી શેતે, સામંત રાજાઓ, મંત્રીઓ અને સેનાપતિ આદિક સમગ્ર પરિવારથી પરવરેલે, બંદીજનોએ કહેલા જય શબ્દને સાંભળતો અને વાજીંત્રના નાદથી આકાશને ગર્જનાવાળું કરતો તે રાજા ઉદ્યાનમાં જઈ તે મુનીશ્વરને વિધિપૂર્વક નમન કરી તેમની પાસે એગ્ય સ્થાને બેઠે. મુનિએ તેમને ધર્મલાભની આશિષ આપી. પછી સર્વ સુર, અસુર અને મનુષ્ય ગ્ય સ્થાને બેઠા, ત્યારે મુનિએ આ પ્રમાણે ધર્મદેશના આપી– . હે ભવ્ય પ્રાણુઓ ! નિરંતર દુઃખથી ભરેલા આ સંસારસમુદ્રમાં દુ:ખના નાશપૂર્વક સુખની પ્રાપ્તિને માટે જે કેઈપણ ઉપાય હોય તો તે એક ધર્મ જ છે. સમકિતમૂળ તે ધર્મ ગૃહસ્થીને ચગ્ય અને સાધુને ગ્ય એવા ભેદથી બે પ્રકાર છે. તેમાં ચિંતામણિરત્નની જેમ ઈષ્ટ વસ્તુને આપનાર સમકિત અતિદુર્લભ છે. કહ્યું છે કે–તે સમકિત દ્વિષ એટલે બાર પ્રકારના શ્રાવકધર્મનું મૂળ 1, દ્વાર 2, પ્રતિષ્ઠાન 3, આધાર 4, ભાજન 5 અને નિધિ 6 રૂ૫ છે. આને કાંઈક ભાવાર્થ આ પ્રમાણે છે.–સુદેવ, સુગુરૂ અને સદ્ધર્મનું જ્ઞાન થવું તથા તેમના પર શ્રદ્ધા થવી એ જ તે સમકિતનું લક્ષણ છે. તેમાં અઢાર દોષ રહિત એવા દેવ તે સુદેવ છે, કારણકે તેનું આરાધન જ મુકિતને માટે થાય છે. તેમાં હાસ્યાદિક છ, ચાર કષાય, પાંચ આશ્રવ, પ્રેમ, મદ અને કીડા આ અઢાર દેષને જે ત્યાગ કરે છે–તેથી રહિત છે, તથા ભવ્ય પ્રાણીઓ પાસે તે 1. જેનું મૂળ કારણ સમકિત છે એવો. 2. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા. 3. ક્રોધ, માન, માયા અને લેભ, 4. પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #46 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય સર્ગ. ' (29) દોષનો ત્યાગ કરાવે છે, તે દેવ મોક્ષને માટે પંડિતએ સેવવા લાયક છે. આવા પ્રકારના દેવ તે સંસારના દુ:ખરૂપી વ્યાધિને નાશ કરવામાં વૈદ્ય સમાન એક અરિહંત જ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રવડે જેનો આત્મા પવિત્ર થયેલ છે તે ગુરૂ કહેવાય છે. અથવા જે મુનિ અક૯ષ્ય (અશુદ્ધ) શય્યા (ઉપાશ્રય) વસ્ત્ર, પાત્ર, આહાર વિગેરેને ગ્રહણ ન કરે-નિર્દોષને જ ગ્રહણ કરે, પંચ મહાવ્રતને ધારણ કરનાર હોય, તપ શ્રુત અને મનવડે શુદ્ધ હોય, સત્ય ધર્મને ઉપદેશ કરતા હોય, પોતે સંસારસાગરને તરતા હોય, બીજા ભને તારનાર હાય તથા જે તત્ત્વને જાણતા હોય તે ગુરૂ કહેવાય છે. ધર્મ બે પ્રકાર છે-ચતિધર્મ અને ગૃહસ્થ ધર્મ. તેમાં સર્વથા હિંસા, અસત્ય, ચોર્ય, મૈથુન અને પરિગ્રહની મૂછને વર્જવાથી પાંચ મહાવ્રતમય યતિને ધર્મ કહેવાય છે. બાર પ્રકારને ગૃહસ્થ ધર્મ આ પ્રમાણે છે–સ્થલ હિંસા, સ્થૂલ અસત્ય, સ્થૂલ ચોર્ય અને પરસ્ત્રીને ત્યાગ તથા ધનાદિકનું પરિમાણ એ પાંચ અણુવ્રત છે. સર્વ દિશામાં ગમન કરવાનું પરિમાણ કરવું, ભેગ અને ઉપભેગનું પરિમાણ કરવું અને અનર્થદંડનો ત્યાગ કરવો, આ ત્રણ ગુણવ્રત કહેવાય છે. હમેશાં બની શકે તે પ્રમાણે સામાયિક કરવા, દેશાવકાશિક એટલે સર્વ વ્રતોનો સંક્ષેપ કરે, અષ્ટમી, ચતુર્દશી વિગેરે પર્વને દિવસે પિષધ કરવો તથા અતિથિને ઉત્તમ દાન આપવું એટલે અતિથિ સંવિભાગ કરે, આ ચાર શિક્ષાવ્રત કહેવાય છે. આ રીતે સર્વ મળીને બાર ગ્રત થાય છે. આ બાર વ્રત, છ પ્રકારનું આવશ્યક, તથા દાન, શીળ, તપ અને ભાવ આ સર્વ ગૃહસ્થને માટે ઉત્તમ ધર્મ છે. આ ગ્રહીધર્મ આરાધના કરવાથી આ ભવને વિષે પણ ઈચ્છિત સુખ અને લક્ષ્મી આપે છે, તથા પરભવમાં અનુક્રમે રાજા, ચકવતી, સ્વર્ગ અને મોક્ષનું સુખ આપે છે. સાધુધર્મની આરાધનાથી મોક્ષપર્યત ઉત્કૃષ્ટ ગતિ થાય છે, અને શ્રાવકધર્મની આરાધનાથી બારમા દેવલોક સુધી ઉત્કૃષ્ટ ગતિ થાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #47 -------------------------------------------------------------------------- ________________ (30) જયાનંદ કેવળી ચરિત્ર. છે. તથા બને ધર્મવાળાની જઘન્ય ગતિ પહેલા દેવલોકમાં થાય છે. તેથી કરીને શકિત પ્રમાણે આ બેમાંથી કોઈ એક ધર્મની આરાધના પ્રયત્નપૂર્વક કરવી. આ ધર્મને સાધનારી મનુષ્યત્વદિક સામગ્રી પ્રાપ્ત થવી તે પણ અત્યંત દુર્લભ છે.” - આ પ્રમાણે તે મહર્ષિએ વિસ્તારથી ધર્મનું તત્વ કહ્યું, ત્યારે રાજાએ તત્ત્વદષ્ટિથી શ્રાવકધર્મ ગ્રહણ કર્યો. બીજા ઉચ્ચ કુળના ઘણુ મનુષ્યએ સંસારથી ઉદ્વેગ પામી દીક્ષા ગ્રહણ કરી, કેટલાકે શ્રાવકધર્મ અંગીકાર કર્યો અને કેટલાકે સમકિત પ્રાપ્ત કર્યું. ત્યારપછી જેમણે પ્રથમથી જ શ્રાવકધર્મ અંગીકાર કર્યો હતો એવા મંત્રી વિગેરે સહિત રાજા અને બીજા મનુષ્યો તે મુનીશ્વરને નમી હર્ષ પામતા પિતાપિતાને સ્થાનકે ગયા. એટલે જેને ઘણે પરિવાર થયો છે એવા તે જ્ઞાની મુનિએ અન્યત્ર વિહાર કર્યો. કારણ કે વિશ્વને ઉપકાર કરવાની ઈચ્છાવાળા મહાત્મા સૂર્યની જેમ એક ઠેકાણે રહેતા જ નથી. આ વખતે વસુસાર નામને રાજાનો પુરેહિત રાજાની આજ્ઞાથી અહીં આ જ્ઞાની મુનિ પાસે આવ્યા હતા, છતાં તેણે નાસ્તિકપણાનો ત્યાગ કર્યો નહીં. કારણ કે “અસાધ્ય વ્યાધિમાં વૈદ્ય શું કરે?” રાજા મંત્રીના સંગથી જૈનશાસ્ત્રોને અભ્યાસ કરી સ્વદર્શન અને અન્ય દર્શનના તત્ત્વને જાણનાર થઈ અનુક્રમે ધર્મને વિષે દઢ અને સ્થિર થયે. એકદા મંત્રીઓ, સામંતો, શ્રેષ્ઠીઓ અને સેનાપતિ સહિત દેદીપ્યમાન અલંકારને ધારણ કરતો, ઈંદ્ર સમાન કાંતિવાળો અને ઉજ્વળ છત્ર તથા વીંઝાતા ચામરેવડે શોભતો રાજા લહમીવડે સુધમાં સભાને જીતનારી પિતાની સભામાં મણિના સિંહાસન ઉપર બેઠે હતો. તે વખતે ત્યાં વિચિત્ર પ્રકારની કથા વાર્તા પ્રસ- - રવા લાગી. તે સમયે રાજાએ સાધુ અને શ્રાવકના ગુણોની આ પ્રમાણે પ્રશંસા કરી “અહો ! મુનિમહારાજા વિગેરેને ધન્ય છે કે જેઓ પોતાના દેહને વિષે પણ મમતા રાહત થઈ પરલોકના હિતને માટેજ બાર પ્રકારનો તપ કરે છે.” આવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #48 -------------------------------------------------------------------------- ________________ (31) - દ્વિતીય સર્ગ. પ્રકારની રાજાની વાણીથી જાણે વીંછીથી ડસા હોય તેમ પીડા પામેલે વસુસાર પુરોહિત અવસર જાણુને બોલ્યા કે–“હે સ્વામી ! આ ધૂર્ત વેતાંબરે પોતેજ કુશાસ્ત્રવડે ઠગાયા છે, તેથી તેઓ ઇંદ્રજાળ વિગેરેની કળાવડે આ મુશ્વજનને ઠગે છે. માત્ર ખોટા અભિમાનથી લોકોમાં પૂજાવા-મનાવાની ઈચ્છાવડે જ પ્રાપ્ત થયેલા ભોગોનો ત્યાગ કરાવે છે અને વિવિધ પ્રકારના તપ કરાવે છે. કારણ કે જ્યાં જીવજ નથી, ત્યાં પુણ્ય–પાપ તે ક્યાંથી જ હોય? વળી પરલોકનો અભાવ હોવાથી તે પુણ્ય-પાપનું શુભા શુભ ફળ ક્યાં મળે? તેથી કરીને પાપથી ઉત્પન્ન થતા ૫લોકના દુ:ખના ભયથી આ લોક ફેગટજ ભય પામે છે અને પુણ્યથી થતા પલકના સુખને મેળવવા માટે ફગટ કલેશ પામે છે. આ જગત જેટલું ઈન્દ્રિયને પ્રત્યક્ષ છે તેટલું જ છે. હે મનેહર નેત્રવાળી ! તું ખા અને પી. હે શ્રેષ્ઠ શરીરવાળી ! જે ગયું તે તારું નથી. હે બીકણ! ગએલું પાછું આવતું નથી. આ કલેવરશરીર માત્ર પંચ મહાભૂતના સમુદાય રૂપ જ છે. તેથી પરલોકના સુખની આશાવડે આ ભવમાં પ્રાપ્ત થયેલા સુખને ત્યાગ કરી તપ કરનાર મનુષ્ય શિયાળની જેમ બનેથી ભ્રષ્ટ થાય છે. કહ્યું છે કે—જેમ કોઈ શિયાળ પ્રાપ્ત થયેલા માંસને કાંઠે મૂકી માછલાને મેળવવા શીધ્રપણે દોડ્યો, તેમાં માછલાએ તત્કાળ જળમાં પ્રવેશ કર્યો અને માંસને ગીધ પક્ષી લઈ ગયે. તેજ પ્રમાણે આ ભવમાં પ્રાપ્ત થયેલા વિષયસુખને ત્યાગ કરી જેઓ પરલોકના સુખના લાભ માટે દોડે છે, તે મનુષ્યો બને લેકના સુખથી ભ્રષ્ટ થઈ તીવ્ર તપ અને વ્રતાદિકવડે કષ્ટ ભોગવી પિતાના આત્માને જ છેતરે છે એ આશ્ચર્ય છે.” આ પ્રમાણે કર્ણને વિષે સોયના જેવું પુરોહિતનું વચન સાંભળી ગંભીરતાથી ક્રોધને દબાવી રાજાએ મંત્રીને મુખ તરફ દષ્ટિ નાંખી. ત્યારે સર્વ વિદ્વાનોમાં અગ્રેસર એવા મંત્રીએ તે પુરોહિતને કહ્યું કે–“હે મૂઢ! પિતાના જ અનુભવથી સિદ્ધ થઈ શકે તેવા જીવને તું કેમ એળવે છે? જેમકે શરીર દુઃખી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #49 -------------------------------------------------------------------------- ________________ (30) જયાનંદ કેવળી ચરિત્ર છે. તથા બને ધર્મવાળાની જઘન્ય ગતિ પહેલા દેવલોકમાં થાય છે. તેથી કરીને શકિત પ્રમાણે આ બેમાંથી કોઈ એક ધર્મની આરાધના પ્રયત્નપૂર્વક કરવી. આ ધર્મને સાધનારી મનુષ્યત્વદિક સામગ્રી પ્રાપ્ત થવી તે પણ અત્યંત દુર્લભ છે.” - આ પ્રમાણે તે મહર્ષિએ વિસ્તારથી ધર્મનું તત્ત્વ કહ્યું, ત્યારે રાજાએ તત્ત્વદષ્ટિથી શ્રાવકધર્મ ગ્રહણ કર્યો. બીજા ઉચ્ચ કુળના ઘણુ મનુષ્યએ સંસારથી ઉદ્વેગ પામી દીક્ષા ગ્રહણ કરી, કેટલાકે શ્રાવકધર્મ અંગીકાર કર્યો અને કેટલાકે સમતિ પ્રાપ્ત કર્યું. ત્યારપછી જેમણે પ્રથમથી જ શ્રાવકધર્મ અંગીકાર કર્યો હતે એવા મંત્રી વિગેરે સહિત રાજા અને બીજા મનુષ્યો તે મુનીશ્વરને નમી હર્ષ પામતા પિતપોતાને સ્થાનકે ગયા. એટલે જેને ઘણે પરિવાર થયો છે એવા તે જ્ઞાની મુનિએ અન્યત્ર વિહાર કર્યો. કારણ કે વિશ્વને ઉપકાર કરવાની ઈચ્છાવાળા મહાત્મા સૂર્યની જેમ એક ઠેકાણે રહેતા જ નથી. આ વખતે વસુસાર નામનો રાજાને પુરોહિત રાજાની આજ્ઞાથી અહીં આ જ્ઞાની મુનિ પાસે આવ્યો હતો, છતાં તેણે નાસ્તિકપણાનો ત્યાગ કર્યો નહીં. કારણ કે “અસાધ્ય વ્યાધિમાં વૈદ્ય શું કરે?” રાજા તો મંત્રીના સંગથી જૈનશાસ્ત્રોને અભ્યાસ કરી સ્વદર્શન અને અન્ય દશનના તત્વને જાણનાર થઈ અનુક્રમે ધર્મને વિષે દઢ અને સ્થિર થયા. એકદા મંત્રીઓ, સામંતો, શ્રેષ્ઠીઓ અને સેનાપતિ સહિત દેદીપ્યમાન અલંકારને ધારણ કરતો, ઈદ્ર સમાન કાંતિવાળે અને ઉજવળ છત્ર તથા વીંઝાતા ચામરોવડે શોભતો રાજા લક્ષમીવડે સુધર્મા સભાને જીતનારી પિતાની સભામાં મણિના સિંહાસન ઉપર બેઠે હતો. તે વખતે ત્યાં વિચિત્ર પ્રકારની કથા વાર્તા પ્રસ- - રવા લાગી. તે સમયે રાજાએ સાધુ અને શ્રાવકના ગુણોની આ પ્રમાણે પ્રશંસા કરી “અહો ! મુનિમહારાજા વિગેરેને ધન્ય છે કે જેઓ પોતાના દેહને વિષે પણ મમતા રાહત થઈ પરલોકના હિતને માટેજ બાર પ્રકારને તપ કરે છે. આવા બેઠા હતા તે સમયે એક મુનિ મહા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #50 -------------------------------------------------------------------------- ________________ - દ્વિતીય સર્ગ. (31) પ્રકારની રાજાની વાણીથી જાણે વીંછીથી ડસા હોય તેમ પીડા પામેલે વસુસાર પુરોહિત અવસર જાણુને બોલ્યા કે –“હે સ્વામી ! આ ધૂર્ત તાંબરે પોતેજ કુશાસ્ત્રવડે ઠગાયા છે, તેથી તેઓ ઇંદ્રજાળ વિગેરેની કળાવડે આ મુગ્ધજનને ઠગે છે. માત્ર બેટા અભિમાનથી લેકમાં પૂજાવા-મનાવાની ઈચ્છાવડે જ પ્રાપ્ત થયેલા ભોગોનો ત્યાગ કરાવે છે અને વિવિધ પ્રકારના તપ કરાવે છે. કારણ કે જ્યાં જીવજ નથી, ત્યાં પુણ્ય–પાપ તો કયાંથી જ હોય? વળી પરલોકનો અભાવ હોવાથી તે પુણ્ય-પાપનું શુભાશુભ ફળ કયાં મળે? તેથી કરીને પાપથી ઉત્પન્ન થતા પલેકના દુઃખના ભયથી આ લેક ફેગટજ ભય પામે છે અને પુણ્યથી થતા પહેલેકના સુખને મેળવવા માટે ફગટ કલેશ પામે છે. આ જગત જેટલું ઇન્દ્રિયને પ્રત્યક્ષ છે તેટલું જ છે. હે મનહર નેત્રવાળી! તું ખા અને પી. હે શ્રેષ્ઠ શરીરવાળી! જે ગયું તે તારું નથી. હે બીકણ! ગએલું પાછું આવતું નથી. આ કલેવરશરીર માત્ર પંચ મહાભૂતના સમુદાય રૂ૫ જ છે. તેથી પરલેકના સુખની આશા વડે આ ભવમાં પ્રાપ્ત થયેલા સુખને ત્યાગ કરી તપ કરનાર મનુષ્ય શિયાળની જેમ બન્નેથી ભ્રષ્ટ થાય છે. કહ્યું છે કે–જેમ કઈ શિયાળ પ્રાપ્ત થયેલા માંસને કાંઠે મૂકી માછલાને મેળવવા શીધ્રપણે દોડ્યો, તેમાં માછલાએ તત્કાળ જળમાં પ્રવેશ કર્યો અને માંસને ગીધ પક્ષી લઈ ગયો. તે જ પ્રમાણે આ ભવમાં પ્રાપ્ત થયેલા વિષયસુખનો ત્યાગ કરી જેઓ પરલોકના સુખના લાભ માટે દોડે છે, તે મનુષ્યો બને લેકના સુખથી ભ્રષ્ટ થઈ તીવ્ર તપ અને વ્રતાદિકવડે કષ્ટ ભેગવી પિતાના આત્માને જ છેતરે છે એ આશ્ચર્ય છે.” આ પ્રમાણે કર્ણને વિષે સોયના જેવું પુરોહિતનું વચન સાંભળી ગંભીરતાથી ક્રોધને દબાવી રાજાએ મંત્રીના મુખ તરફ દષ્ટિ નાંખી. ત્યારે સર્વ વિદ્વાનોમાં અગ્રેસર એવા મંત્રીએ તે પુરોહિતને કહ્યું કે–“હે મૂઢ ! પિતાના જ અનુભવથી સિદ્ધ થઈ શકે તેવા જીવને તું કેમ એળવે છે? જેમકે શરીર દુઃખી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #51 -------------------------------------------------------------------------- ________________ (૩ર ) જયાનંદ કેવળી ચરિત્ર. હોય તે વખતે પુત્રના જન્માદિકનું સુખ ભગવાય છે તે કોણ ભગવે છે? અને શરીર સુખી હોય તે વખતે પુત્રાદિકના મરણાદિકનું દુઃખ આવે તે પણ કેણ ભોગવે છે? મારું શરીર સ્થળ છે અથવા કૃશ છે ઇત્યાદિક સ્વસ્વામીભાવ સંબંધની જે બુદ્ધિ થાય છે તેજ રાજા અને તેની પૃથ્વીની જેમ જીવ અને તેના શરીરનો ભેદ સ્પષ્ટ રીતે જ બતાવે છે. આ રીતે શાશ્વત જીવ સિદ્ધ થવાથી પરલોક સિદ્ધ થાય છે, અને સુખદુ:ખરૂપ ફળ પ્રત્યક્ષ જોવામાં આવે છે તેથી તેના કારણરૂપ પુણ્ય પાપ પણ સિદ્ધ થાય છે; તેથી કરીને ત૫ સ્વર્ગ અને મોક્ષાદિક આપનાર હોવાથી સફળ છે અને હિંસાદિક તથા કામભેગાદિક નરકાદિકને આપનાર હોવાથી અફળ થાય છે.” : આ રીતે હેતુગર્ભિત શાસ્ત્રના વચનવડેજ મંત્રીએ વસુસારની બુદ્ધિનો પરાભવ કર્યો, તેથી તે કાંઈ પણ ઉત્તર આપી શકે નહીં. સભાસદોએ ધિકકારાયેલ અને રાજાએ પણ અપમાન કરેલ તે પુરોહિત લજજા પામી ત્યાંથી નીકળી ગયો, અને તે દિવસથી તે રાજસભામાં આવતો જ બંધ થઈ ગયો. પછી રાજાએ સત્કાર કરેલો અને સભાસદોએ પ્રશંસા કરેલ મંત્રી આનંદ પામતો પોતાને ઘેર ગયો, તથા બીજા સર્વ જનો પણ પોતાને ઘેર ગયા. આ પ્રમાણે રાજાએ સભાનું વિસર્જન કરી કાળનું નિવેદન કરનારે સમય જણાવવાથી સ્નાન, પૂજન અને ભેજન વિગેરે કર્યું. ત્યારપછી મંત્રી ગુરૂ વિગેરે પાસેથી જાણીને યોગ્ય અવસરે રાજાને હમેશાં ધર્મને અનુસરતા ઘણું વિચારે કહેતો હતો. * આ પ્રમાણે તેમનો સુખમય અને ધર્મમય કેટલોક કાળવ્યતિત થયા પછી એકદા રાજાના મસ્તકમાં ગાઢ વેદના થઈ. વૈદ્ય વિગેરેએ તત્કાળ ઔષધાદિક ઘણા ઉપાય કર્યા, છતાં પણ તે વેદના શાંત ન થઈ, ત્યારે રાજાએ પુરોહિતને સંભાયો. કારણ કે તે પુરહિત એવો મંત્ર જાણતો હતો કે જે મંત્રથી તે વેદના તત્કાળ શાંત થઈ જતી હતી. આ વાત રાજા પ્રથમથી જાણતો હતો, તેથી . 1 સ્વ એટલે શરીર વિગેરે વસ્તુ અને સ્વામી એટલે તેને સ્વામી જીવ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #52 -------------------------------------------------------------------------- ________________ દતીય સર્ગ. (33) આ વખતે રાજાએ સેવકે પાસે તેને બોલાવ્ય; એટલે વસુસારે આવીને તત્કાળ મંત્રવડે તે વેદના દૂર કરી. કારણ કે મણિ, મંત્ર અને ઔષધિઓના મહિમાની લમી અચિંત્ય (ચિંતવી ન શકાય તેવી) હોય છે. આથી રાજાએ વિવિધ પ્રકારના આભૂષણદિકવડે તેને સત્કાર કર્યો, કારણ કે મોટા પુરૂ કૃતજ્ઞ–કદરદાન હોય છે અને ઉપકાર કરનારને વિષે સફળ-ફળદાયક હોય છે. ત્યારથી પુરોહિત ફરીને હમેશાં હર્ષથી રાજસભામાં આવવા લાગ્યા, અને લેકને વિષે પણ પ્રતિષ્ઠા પામે, કારણકે લોકે પ્રાયે કરીને રાજાને જ અનુસરનારા હોય છે. ત્યારપછી પુરેહિત રાજાને વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે ધર્મનાં વચનમિશ્રિત નીતિશાસ્ત્ર, કામશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને નાટકાદિક શાસ્ત્રોવડે રાજાના ચિત્તને વિનોદ આપવા લાગ્યા. - આ પ્રમાણે રાજાની પાસે માન પામેલા તે પુરોહિતને જોઈ એકદા મંત્રીએ રાજાને કહ્યું કે-“સ્વામી! આ ચંડાળ જેવા ચાર્વાકનો સંગ કરવો ખ્ય નથી.” આવી મંત્રીની વાણું સાંભળી રાજા મન રહ્યો. ત્યારે દુષ્ટ બુદ્ધિવાળાઓમાં અગ્રેસર તે પુરોહિતે અત્યંત ક્રોધથી વિચાર કર્યો કે- અહો ! શુદ્ધ બ્રાહ્મણના કુળમાં હું ઉત્પન્ન થયો છું, તોપણ રાજાના માનથી ગર્વિષ્ઠ થયેલા આ મંત્રીએ મને ચંડાળ બનાવ્યું. પહેલાં આ મંત્રિીએ રાજાદિકની સમક્ષ રંકની જેમ મારે પરાભવ કર્યો હતે, તે જ પૂર્વે કરેલો મારે માટે પરાભવ આજે તેણે જીવતો કર્યો-તાજે કર્યો. તે પરાભવને આ પ્રમાણે (મુંગે મેઢે) સહન કરવાથી હું અધમ પુરૂષપણાને પામ્યો છું. પરંતુ માની પુરૂષ પ્રાણનો ત્યાગ કરે છે, પણ પરાભવને સહન કરતા નથી. કેમકે - વાં પ્રાણપરિત્યાગો, માનવિનમ્ " प्राणनाशात् क्षणं दुःखं, मानभङ्गाद्दिने दिने // 1 // : * “પ્રાણ ત્યાગ કરે સારે છે, પણ માનનું ખંડન થાય તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #53 -------------------------------------------------------------------------- ________________ (34) જયાનંદ કેવળી ચરિત્ર. સારૂં નથી; કેમકે પ્રાણના નાશથી એક ક્ષણવારજ દુઃખ થાય છે, અને માનના ભંગથી તે હમેશાં દુઃખ થાય છે.” શાસ્ત્રમાં પણ કહ્યું છે કે- પાવાહિતં યદુત્યાય, મૂર્યાનમહિરોતિ સમાનાપમાને, હિનતદરે રનઃ || 8 || જે રજ (ધૂળ) મનુષ્યના પગવડે હણાવાથી ઉડીને મસ્તકપર ચડી જાય છે, તે જ અપમાન પામ્યા છતાં પણ સમતાને ધારણ કરનાર પ્રાણુથી વધારે શ્રેષ્ઠ છે.” અર્થાત્ અપમાન સહન કરનાર મનુષ્ય રજથી પણ હલકે છે. अवन्ध्यकोपस्य निहन्तुरापदां, भवन्ति वश्याः स्वयमेव देहिनः। अमर्षशून्येन जनस्य जन्तुना, न जातहार्देन च विद्विषा दरः // 1 // જેને કોપ સફળ હોય છે અને જે આપત્તિને હણે છે, તેવા પુરૂષને પ્રાણીઓ પિતાની મેળે જ વશ થાય છે, અને જે પ્રાણી ક્રોધ રહિત હોય છે તે કદાચ મિત્ર થયો હોય તો લોક તેનો આદર કરતા નથી, અને જે તે શત્રુ થયો હોય તે લેક તેનાથી ભય પણ પામતા નથી. " - તેથી મારે મારું તેજ બતાવવું એગ્ય છે, પણ પરાભવ સહન કરે તે ચગ્ય નથી, કારણ કે કાદવનું સૈ કઈ પગવડે મર્દન કરે છે, પણ તેજસ્વી અગ્નિનું કાઈપણ મર્દન કરતું નથી. તેજસ્વી અને પરાધી હોય તે પણ સર્વજને તેના જ મુખ સામું જુએ છે, કારણ કે ઘરનો દાહ કર્યા છતાં પણ અગ્નિ કોને ગ્રહણ કરવા લાયક નથી ? (તેને કેણ ગ્રહણ કરતું નથી?) તેથી કદાચ મારી લક્ષમી અને પ્રાણ પણ જાય તે સુખે કરીને જાઓ; પરંતુ કાઈ પણ ઉપાયથી હું આ મંત્રીને અનર્થ તો ઉત્પન્ન કરીશ; કારણ કે ઉપાયથી સમુદ્ર તરી જવાય છે, ઉપાયથી સિંહ અને હાથી બંધાય છે અને ઉપાયથી પર્વત પણ ઓળંગાય છે. ઉપાયથી શું સિદ્ધ થતું નથી ?" આ પ્રમાણે વિચાર કરતે તે પહિત રાજાની રજા લઈ પિતાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #54 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય સર્ગ... (35) ઘેર ગયે; પરંતુ તે દિવસથી આરંભીને તે હમેશાં મંત્રીનાં છિદ્ર જેવા લાગ્યા. - હવે તે પુહિત વિચાર કરવા લાગ્યો કે—“મારે નાસ્તિકપણુમાં રહીને રાજાની સેવા કરવી તે દુર્લભ છે, અને તેની સેવા વિના આ મંત્રીને અનર્થ કરવા હું સમર્થ થઉં તેમ નથી.” આ પ્રમાણે વિચારી તે પુરહિત કેઈક ગુરૂની પાસે જેનધર્મની ક્રિયા કરવા લાગ્યા. કપટથી મંત્રીની જેમ પોતાના શ્રાવકના આચાર દેખાડી તેણે રાજાને પ્રસન્ન કર્યો. “ધર્મના દંભથી કોણ ન છેતરાય?” મંત્રી પિતાની બુદ્ધિથી તેને માયાવી જાણતો હતો તે પણ તેણે તેની ઉપેક્ષા કરી. કારણ કે જે રાજાને માની હોય તેને ઉપાય વિના દૂર કરી શકાતો નથી. પુરોહિત તે ધર્મશાસ્ત્રને ઉપદેશ આપતાં વચ્ચે વચ્ચે કામશાસ્ત્રના ઉપદેશવડે રાજાના ચિત્તને આનંદ આપવા લાગે. મનુષ્યને વિષે ધર્મને રાગ સ્થાપન કરે મુશ્કેલ છે, પરંતુ પાપને રાગ સ્થાપન કરે મુશ્કેલ નથી. વસ્ત્રને વિષે જે નીલી (ગળી) ને રંગ સહેલાઈથી ચઢે છે તે મજીઠને રંગ ચઢતો નથી. તેજ રીતે પુરોહિતે રાજાના ચિત્તમાં અનુક્રમે (ધીમે ધીમે) કામરાગને એવી રીતે સ્થાપન કર્યો, કે જેથી તેને ધર્મરાગ ધીમે ધીમે હાનિ પામ્યા. જેમ કાજળના સંગથી મછઠને રંગ નાશ પામે છે, અને લસણ વિગેરેના દુર્ગધથી અગરૂથી ઉત્પન્ન થયેલો સુગંધ નાશ પામે છે, તેમ આ પુરોહિતના ધર્મમિશ્રિત પાપના ઉપદેશને પણ રાજા સહન કરવા લાગે; કારણ કે તાંબુલાદિકથી મિશ્રિત કરેલું વિષ પણ કોને ન કરે ? એકદા પુરોહિત કાંઈ કામને માટે મંત્રીને ઘેર ગયે. મંત્રીએ તેને આસન, વાતચિત અને દાન વિગેરેવડે બહુ માન આપ્યું. કારણ કે મિથ્યાત્વી પણ ઘેર આવ્યો હોય તે તેની સાથે પણ શ્રાવક ઉચિતપણું આચરે છે, તો આ તે રાજાને પૂજ્ય અને લેકમાં શ્રાવકપણે પ્રસિદ્ધ છે, તેને વિષે ઉચિતપણું આચરે તેમાં શું આશ્ચર્ય ? કહ્યું છે કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #55 -------------------------------------------------------------------------- ________________ (36) જ્યાનંદ કેવળા ચરિત્ર. गेहागयाण उचिअं, वसणपडिआण तह समुद्धरणं / ... કુત્રિાળ યા gણો, ei સગો ધબ્બો | 2 || “ઘેર આવેલાનું ઉચિત કરવું, કષ્ટમાં પડેલાને ઉદ્ધાર કર, અને દુ:ખી ઉપર દયા કરવી–આ ધર્મ સર્વને સંમત છે.” - તે પુરહિતે આમ તેમ જોતાં રતિ અને પ્રીતિથી અધિક રૂપવાળી અને ગુણે કરીને સ્ત્રીઓને વિષે ચૂડામણિ સમાન મંત્રીની બે પ્રિયાએ જોઈ. તેણે વિચાર કર્યો કે-“અહો ! આનું રૂપ જગતમાં ઉત્તમ છે, અને રૂપના અનુમાનથી આ બન્નેમાં ગુણે પણ - સંભવે છે જ. તેથી અહો ! આ મંત્રીને ધન્ય છે કે જેને આવા ભેગને સંગમ થયે છે, અથવા મારા ઈચ્છિત કાર્યની સિદ્ધિને મને ઉપાય મળે.” એમ વિચારી તે જે કાર્યને માટે આવ્યો હતો તે નિવેદન કરી મંત્રીએ તેને ઉત્તર આપે. એટલે તે પુરોહિત પિતાનું કાર્ય સિદ્ધ થયું જાણું પિતાને ઘેર ગયો. પછી તે પુરોહિત લગ્નાદિકના બળથી કાંઈક ભાવી બનાવને કહી હમેશાં રાજાના મનનું રંજન કરવા લાગ્યું. “શુદ્ધ વિદ્યા કામધેનુ સમાન છે.” એકદા રાજાએ એકાંતમાં રહેલા તેને વિશ્વાસથી પૂછયું કેહે ઉત્તમ વિદ્વાન! કહે, મારા રાજ્યમાં કાંઈ પણ ન્યૂનતા છે?” તે સાંભળી પુરે હિત મંત્રીપરના દ્વેષને લીધે પોતાની ઈષ્ટ સિદ્ધિને માટે બેલ્યો કે “હે સ્વામી ! બીજા રાજાઓ કરતાં અધિક હસ્તી, અશ્વ વિગેરે સર્વ તમારે છે; પરંતુ ચારે પુરૂષાર્થમાં કામરૂપી પુરૂષાર્થ જ સારભૂત અને આત્માને સુખકર્તા છે. કારણ કે ધર્મ અને કામ જ છે; અને કામનાં સર્વ સાધનોમાં મુખ્ય સાધન સ્ત્રી જ છે, તે તમારે જોઈએ તેવી નથી, તેથી રાજ્યાદિક સર્વ તમારૂં નિષ્ફળ છે.” તે સાંભળી આશ્ચર્ય પામેલો રાજા બોલ્યો કે-“હે વિપ્ર ! તમે અસત્ય કેમ બોલે છે ? મારે ઉત્તમ રૂપવાળી અને ગુણે કરીને મનહર ઘણી ભાર્યાઓ છે.” તે સાંભળી વિપ્ર બ કે-“હા, ઘણું ભાર્યા છે. તે સાચું, પરંતુ તે સર્વને વિષે તમારા રૂપને લાયક એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #56 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય સર્ગ: (30) પણ નથી; તેથી માત્ર સ્ત્રીના હોવાથી જ શું ફળ છે? કોદર વિગેરે કુત્સિત ધાન્યથી પણું ભેજન થઈ શકે છે, કાચ વિગેરેના પણ અલંકાર થઈ શકે છે, ખારા જળ વિગેરેથી પણ તૃષાને નાશ થઈ શકે છે, વૃક્ષની છાલ વિગેરેવડે પણ શરીર ઢાંકી શકાય છે, પરંતુ ઘેબર, સુવર્ણ, દ્રાક્ષનું જળ અને દિવ્ય વસ્ત્રો જે કામ કરે છે, તે કાંઈ તેમનાથી થઈ શકતાં નથી. તે જ પ્રમાણે તમારી સ્ત્રીઓ તથાપ્રકારનું સ્ત્રી કાર્ય કરી શકતી નથી.” તે સાંભળી રાજા બોલ્યા કે– મારી પ્રિયાઓ કરતાં પણ રૂપ, સાભાગ્ય અને ગુણે કરીને અધિક કેઈ સ્ત્રી કોઈ પણ ઠેકાણે તેં જેઈકે સાંભળી છે?” વિષે જવાબ આવ્યો કે “હે સ્વામી ! મેં સાક્ષાત્ બે સ્ત્રીઓને જોઈ છે. તેમનું રૂપ વિચારતાં હું માનું છું કે તમારી પ્રિયાઓ તેમની પાસે તૃણ સમાન પણ નથી. યુવાવસ્થાને પામેલી તે બન્ને સ્ત્રીઓએ રૂપવડે કરીને લક્ષ્મીને જીતી લીધી છે, તેથી કૃષ્ણ તેને બહુ માન આપતા નથી, અને તેથી કરીને જ તે લક્ષ્મી અરતિને લીધે અસ્થિર–ચપળ થઈ ગઈ છે. વળી અત્યંત રૂપવાળી અને મનહર નેત્રવાળી તે બે સ્ત્રીઓને જોઈને પોતાની સ્ત્રીઓ પિતાને અયોગ્ય છે એમ જાણું ઉચિતપણાને જાણનાર બાદ્ધમાન મહાદેવે કાલિકા ઉપર પ્રીતિ કરી છે. આ પ્રમાણે પુરોહિતનાં વચન સાંભળી રાજાએ પૂછયું કે, હે દ્વિજ ! તે સ્ત્રીઓ કયાં છે? કોને આધીન છે? તે પરણેલી છે કે કુમારિકા છે? તે સર્વ કહે.” ત્યારે તે દુષ્ટાત્મા બોલ્યા કે-“આ પ્રશ્ન કરવાનું તમારે શું કામ છે? શકિત રહિત અને ઉદ્યમ રહિત એવા તમારાથી આ વાત અજાણી જ સારી છે. જે મનુષ્ય માત્ર કદન્ન (કુત્સિત ધાન્ય)જ ખાય છે, અને તેનેજ મેળવવા સમર્થ છે, તે મનુષ્યને મેદકાદિકના ગુણનું જ્ઞાન હૃદયમાં શલ્યરૂપ થાય છે. તે સાંભળી રાજાએ કહ્યું કે-“હે વિપ્ર! તું એમ કેમ બોલે છે? શું કઈ પણ ઠેકાણે મારી અશક્તિ અથવા ઇચ્છિત પદાર્થને વિષે મારૂં ઉદ્યમ રહિતપણું મેં જોયું છે?ત્યારે તે બ્રાહ્મણ હર્ષથી બોલ્યા કે –“જે એમ વાત પૂછતા હો તો સાંભળે. તે સ્ત્રીઓ તમારે જ આધીન છે, કારણકે તે તમારા પ્રધાનની જ વહાલી પ્રિયાએ છે. હે સ્વામી ! તેમંત્રી તમારેજ કિંકર છે, તેથી તેના ઉપર તમારે પરાક્રમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #57 -------------------------------------------------------------------------- ________________ एलक (38) જયાનંદદેવળી ચરિત્ર. કરવાનું શેનું હોય? માત્ર ઉદ્યમ કરીને તમારા અંતઃપુરમાં તેડાવે એટલે થયું. સ્ત્રીઓના સમૂહમાં ઉપમા રહિત એવી તે સ્ત્રીએ પુરૂષોના સમૂહમાં ઉપમા રહિત એવા તમારે જ યોગ્ય છે, પરંતુ વૃદ્ધ થયેલા વિધાતાએ તેમના પતિને યોગ કરવામાં ભૂલ કરી છે. કહ્યું છે કે स्त्रीरत्नं भाति नास्थाने, स्थाने भाति च योजितम् | ऐलकण्ठे मणिघण्टा, भ्राजते न तु गार्दभे // 1 // - “અગ્ય સ્થાને જેટેલું સ્ત્રીરત્ન શોભતું નથી, પણ યોગ્ય સ્થાને જ શોભે છે. હાથીના કંઠમાં મણિની ઘંટા શેભે છે, પણ ગધેડાના કંઠમાં શોભતી નથી.” - તમારું આ ઉત્તમ રૂપ, ઐશ્વર્ય, પરાક્રમ અને રાજ્ય વિગેરે સર્વ જે તે સ્ત્રીઓ તમારી પ્રિયા ન થાય તે નિષ્ફળ છે. શુરવીર પુરૂષ પૃથ્વીપર પણ લક્ષ્મીએ કરીને કેાઈનાં અધિકપણાને સહન કરી શક્તો નથી તે તમારા કિંકરને વિષે પ્રિયાનું આવું અધિકપણું સહન કરતાં તમને કેમ લજ્જા આવતી નથી ? સેવકો સ્વામી કરતાં અધિક મહિમાવાળી સ્ત્રીના ભેગને લાયક જ નથી. તેથી કરીને જ તેઓ પિતાને વેશ, મકાન વિગેરે સર્વ સ્વામીથી ન્યૂન જ રાખે છે. જે આ રીતિને સ્વામીની ભક્તિ અને નીતિથી રહિત એ તે મંત્રી ન જાણતો હોય તો તેની પ્રિયાઓને ખુંચવી લઈ તેને શિક્ષા આપવાને તમે એગ્ય છે.” આ પ્રમાણે તે પુરોહિતની વાણું સાંભળીને રાજાને કામ ઉદ્દિપ્ત થયે, તે પણ “મારે પરસ્ત્રીના ત્યાગ નામનું વ્રત છે, તેને હું લેપ નહીં કરું, પરંતુ તે સ્ત્રીઓને કઈ પણ ઉપાયથી હું ઇશ.”એમ મનમાં વિચારી પુરોહિતને કહ્યું કે -" હું સર્વ ઠીક કરીશ.” એમ કહી તેને રજા આપી. in હવે એક વખત રાજાની અનુમતિથી મંત્રીએ એક નવું ચૈત્ય કરાવ્યું, અને તેમાં મોટા ઉત્સવપૂર્વક જિનેશ્વરનાં બિબો સ્થાપન કર્યા. તે મહત્સવમાં મંત્રી સાધર્મિક વાત્સલ્ય કરતો હતો, તેથી તેણે પિતાને ઘેર રાજાને જમવા આવવા આમંત્રણ કર્યું. તે વખતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #58 -------------------------------------------------------------------------- ________________ દિતીય સગે. (39) પ્રથમથી જ તેની સ્ત્રીઓને જોવાની ઉત્કંઠાવાળો રાજા “ભાવતું હતું ને વૈધે કહ્યુ” એમ માની તેને ઘેર ગયો. ત્યાં પરિવાર સહિત તે રાજાને બન્ને પ્રિયાઓ સહિત મંત્રીએ આચમનથી આરંભીને સર્વ પ્રકારનો સત્કાર કર્યો. અનુક્રમે સ્નાનાદિક માંગલિક કાર્ય કરી રાજા સુવર્ણના આસન ઉપર જમવા બેઠો. પછી રત્નના કચોળા સહિત ઉત્તમ મણિના થાળમાં વિશ્વાસને લીધે મંત્રીની પહેલી સ્ત્રી અને વચ્ચે વચ્ચે બીજી સ્ત્રી પણ અનુક્રમે અમૃત જેવા સ્વાદિષ્ટ વિવિધ પ્રકારના ખાદ્યાદિકર ભેજનો શાક, ઘી વિગેરે પદાર્થોને પ્રીતિપૂર્વક પીરસવા લાગી. તે વખતે અનુપમ રૂપવાળી તે બન્ને સ્ત્રીઓને જોઈ પુરોહિતની વાણી ઉપર શ્રદ્ધાવાળો થઈ રાજા કામદેવને વશ થઈ ગયે. પરંતુ આકારને ગોપવી રાખી તેણીને વિષે જ એકચિત્ત થઈ રાજાએ સ્વાદને જાણ્યા વિના ભેજન કર્યું. ત્યારપછી સુગંધી અને સ્વાદિષ્ટ તાંબુળનો આસ્વાદ કરી, ચંદન, અગરૂ અને કર વિગેરેના અંગરાગથી શુભતે તથા દિવ્ય વસ્ત્ર અને આભૂષણવડે મંત્રીએ સત્કાર કરેલો રાજા તે બને સ્ત્રીઓને વિષે આસકત થઈને પિતાને ઘેર આવ્યો. એકદા અવસરે એકાંતમાં આવેલા પુરેહિતને રાજાએ કહ્યું કે--“હે બંધુ ! મંત્રીની અને પ્રિયાઓનું રૂપ જેવું તેં કહ્યું હતું, તેવુંજ મેં ખરેખર જોયું.” પુરોહિત બોલ્યો–“ભક્તિવાળા નોકરે શું કદાપિ પણ ખોટું બોલીને પોતાના સ્વામીને છેતરે? હવે તે બન્ને સ્ત્રીઓને તમારા અંત:પુરમાં લાવી તમે તમારા આત્માને, અને તે સ્ત્રીઓને કૃતાર્થ કરે.” તે સાંભળી રાજા બોલ્યા કે–આવું કાર્ય હું કેમ કરૂં? કારણ કે મારે પરસ્ત્રીના ત્યાગ નામનું વ્રત છે, તેને ભંગ કરવાથી દુર્ગતિ જ પ્રાપ્ત થાય, વળી અત્યંત અપયશ મળે, મારા કુળની મલિનતા થાય, અને પ્રગટપણે તેમનું ગ્રહણ કરવાથી લકેને અપવાદ પણ વૃદ્ધિ પામે. ગુપ્ત રીતે તેમને ગ્રહણ કરવાને કાંઈ પણ ઉપાય સુજતો નથી. વળી મંત્રી પણ સ્વામીભક્ત એટલે મારા- 1 પગ ધોઈ પૂજા કરવી વિગેરે. 2 ખાવા લાયક ખાજા વિગેરે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #59 -------------------------------------------------------------------------- ________________ જયાનંદ કેવળી ચરિત્ર. પર ભકિતવાળો છે, મારે મિત્ર છે, ઉત્તમ મહા શ્રાવક છે, ધર્મને વિષે સહાય આપવાથી મારો ઉપકારી છે. તથા વિનયવાળે, નીતિવાળે, પરાક્રમવાળો અને બુદ્ધિવડે સર્વ કાર્યમાં સમર્થ છે. આવા નિર્દોષને કષ્ટ આપવું તે પણ કેમ ઘટે? તે વિશ્વાસુનો વિશ્વાસઘાત કરીને પાપ કેણ કરે? તેથી કરીને મારે પાપના મૂળરૂપ પરસ્ત્રીના ગ્રહણવડે સયું! કેણ શુદ્ધ બુદ્ધિવાળે આ ભવ અને પરભવમાં વિરૂદ્ધ એવું અકાર્ય કરે?” ( આ પ્રમાણે રાજાનું વચન સાંભળી દુષ્ટબુદ્ધિનાં સ્થાનરૂપ, અંતઃકરણમાં દુષ્ટ અને બહારથી શિષ્ટ (સારા આચરણવાળ) પુરોહિત મનમાં ખેદ પામી બે કે –“હે સ્વામી! તમે યુકિતચુક્ત વચન બેલ્યા છે, પરંતુ પોતાના સેવક ઉપર એકાંત વાત્સ ત્ય હોવાથી તમારી વિચારદષ્ટિ ગુમ થઈ ગઈ છે, તેથી તમે નીતિશાસ્ત્ર તરફ દષ્ટિ નાંખી શકતા નથી. હે નિપુણ સ્વામી ! નીતિશાસ્ત્ર ને અનુસરનારું આ મારું વચન સાંભળો; કારણ કે જે ભક્તિવંત હોય છે તેજ હિતને કહે છે અને જે બુદ્ધિમાન હોય છે તે જ હિતવચન શ્રવણ કરે છે. હે પ્રભુ! તમારી પૃથ્વીમાં કોઈ પણ ઠેકાણે જે જે રત્નો ઉત્પન્ન થાય છે, તે સર્વનાં વૃક્ષ અને ધાન્ય વિગેરેની જેમ તમે જ સ્વામી છે. નીતિશાસ્ત્રમાં રહેલે આ આચાર સર્વ રાજાઓને માન્ય છે, તેથી તમારી પૃથ્વીમાં ઉત્પન્ન થયેલાં સર્વ સ્ત્રીરત્નોના તમે જ સ્વામી છે. આ રીતે સર્વ સ્ત્રીઓ તમારી જ છે. તમારે કોઈ પણ પરસ્ત્રી નથી, તેથી મંત્રીની સ્ત્રીઓ ગ્રહણ કરવામાં વ્રતને ભંગ શી રીતે થાય? વળી મંત્રી સ્વામીભકત છે, મારે મિત્ર છે.” વિગેરે જે તમે કહ્યું, તેના પર હું વિશ્વાસ રાખતા નથી, કારણ કે જે તે સ્વામીભકત હોય તો તે તમને પોતાની પ્રિયાઓ કેમ અર્પણ ન કરે? વળી મેં કઈક ઠેકાણેથી જાણ્યું છે કે–આ મંત્રી શત્રુના પક્ષને છે, તે તમે પણ સમય આવે જાણશે. તેથી તેને તમે સ્વામીભકત કહે છે, તે શી રીતે સિદ્ધ થાય ? સરળ સ્વભાવવાળા તમારે તે માયાવીની સાથે મૈત્રી રાખવી ગ્યજ નથી. તે તો તમારા ઉપર વિશ્વાસવાળ નથી, પરંતુ તમે જ તેના પર વિશ્વાસવાળા છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #60 -------------------------------------------------------------------------- ________________ - દ્વિતીય સર્ગ.. ( 41 ) - આ પ્રમાણે પુરહિતનું વચન સાંભળી વિસ્મય, આનંદ અને ખેદને ધારણ કરતા રાજાએ વિચાર કર્યો કે-“શું આ સર્વ સત્ય હશે? અથવા સમય આવે સર્વ જણાશે.” આ પ્રમાણે વિચાર કરી રાજાએ પરહિતને કહ્યું કે –“સમયે યથાયોગ્ય જાણીને તમારા કહેવા પ્રમાણે હું કરીશ.” એમ કહી પ્રસન્ન થયેલા તેને રાજાએ રજા આપી. ત્યારથી આરંભીને રાજાએ “આ મંત્રી ભકત છે કે અભકત છે?” એવા સંશયથી અને તેની પ્રિયાઓની ઈચ્છાથી બાહ્યવૃત્તિએ કરીને જ તેની સાથે મિત્રાઈ રાખવા માંડી. કહ્યું છે કે-યુદ્ધમાં જેમનું હૃદય શત્રુ સુભટનાં શસ્ત્રોવડે ભેદાતું નથી, તેવા શૂરવીરનું પણ હૃદય બળ પુરૂષનાં વચનવડે તત્કાળ ભેદાય છે. પુરૂષના હૃદયમાં પેઠેલો બળ પુરૂષ મિત્રીનો નાશ કરે જ છે. શું હંસની ચાંચ દૂધ અને પાણીનો ભેદ કરતી નથી? સર્વ દુષ્ટ માણસો સત્પરૂષને કષ્ટ આપવાને માટે જ થાય છે, તો પછી રાજાના માનથી ઉન્મત્ત થયેલા દુષ્ટનું તો શું કહેવું ? એકલે પણ અગ્નિ બાળે છે, તે વાયુની સંગતવાળો તે શું ન કરે છે દુર્જન સત્યરૂષના પણ મનને તત્કાળ વિનાશ પમાડે છે. શું નેળીયાના સંચારથી દૂધ વિનાશ નથી પામતું? પામે છે. હવે ગિરિસંગમ નામના નગરમાં પ્રચંડ ભુજાદંડવડે ઉદ્ધત શત્રુઓનો પણ વિનાશ કરનાર સમરવીર નામનો રાજા છે. તેની સાથે એકદા આ નરવીર રાજાને દેશના સીમાડા સંબંધી અને અમુક ગામની માલિકી સંબંધી વિરોધ ઉત્પન્ન થયો. તેથી તે વખતે રાજાના હુકમથી ગામના દરવાજા વિગેરે સ્થળોમાં રહેલા રાજાના મનુષ્ય જતા આવતા લેખહારકેની શોધ કરતા હતા–જડતી લેતા હતા. તે સમયે મંત્રીનો અપકાર કરવા ઈચ્છતા અને શાકિનીની જેમ છિદ્રને શોધતા પરેહિતે અવસર જાણીને એક ખોટે લેખ લખ્યો. 1 કાસીદું કરનારા, કાગળ વિગેરે લઈ જનારા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #61 -------------------------------------------------------------------------- ________________ ( 4 ) જ્યાનંદ કેવળ ચરિત્ર પછી કોઈ નિધન બ્રાહ્મણને ઘણું દ્રવ્યવડે લભ પમાડી માયા કપટ શીખવી તેને તે લેખ આપે. પ્રપંચને જાણનાર પુરોહિતે તેને ચાર પળ સુવર્ણ આપ્યું. તે સુવર્ણ અને લેખને લઈ તે નિર્ધન બ્રાહ્મણ બીજે ગામ ગયે. ત્યાં કેટલાક દિવસ રહી દૂર દેશાંતરથી આવનાર પથિકના વેષને ધારણ કરનાર અને ધૂળે કરીને ધુસર થયેલ તે પાછે તે નગ૨માં આવ્યા. નગરના દરવાજામાં પેસતાંજ નીમાયેલા રાજપુરૂએ તેની શોધ કરતાં–જડતી લેતાં તેની પાસે સુવર્ણ સહિત તે લેખ દીઠે. તે સેવકોએ તેને તે લેખનું સ્વરૂપ પૂછ્યું ત્યારે કાંઈ પણ બોલ્યા નહીં, તેથી તેઓ લેખ અને સુવર્ણ સહિત તે બ્રાહ્મણને રાજા પાસે લઈ ગયા. રાજાએ તેને પૂછયું કે–“તું કેણ છે ?" તે બે -“હું નિર્ધન બ્રાહ્મણ છું. દ્રવ્ય ઉપાર્જન કરવાના ઉપાયવડે કલેશ પામતો આજ નગરમાં વસુ છું. એક દિવસ મેં લેકથી સાંભળ્યું કે ગિરિસંગમ નામના નગરમાં સમરવીર નામનો રાજા છે તે દાતાર અને બ્રાહ્મણ વિષે ભક્તિમાન છે. તે રાજા પ્રાત:કાળમાં પહેલ વહેલા આવેલ બ્રાહ્મણને ચાર પળ સુવર્ણ આપે છે. તે સાંભળી લોભથી હું કેટલાક દિવસ પહેલાં ત્યાં ગયો હતો. ત્યાં જઈ મેં રાજાને આશીર્વાદ આપે. તેણે મને પૂછયું કે “તું કયાંથી આવે છે?” કહ્યું કે “રતિવર્ધન નામના નગરથી હું આવું છું.” ત્યારે તે રાજાએ મને સુવર્ણ દઈને આ લેખ આપે, અને મને કહ્યું કે “હે બંધુ ! તે નગરમાં મહિસાગર નામના મંત્રીને આ લેખ તારે આપો. બીજા કોઈને દેખાડો નહી. ત્યારપછી તે લેખ લઈ સુવર્ણ સહિત હું અહીં આવ્યો છું. લેખને વિષે શું લખ્યું છે તે કાંઈ હું જાણતો નથી.” આ પ્રમાણે તે બ્રાહ્મણે કહ્યું ત્યારે તેને રજા આપી રાજાએ તે લેખ ઉઘાડીને વાં. તેમાં આ પ્રમાણે લખ્યું હતું– “સ્વસ્તિશ્રી ગિરિસંગમ નામના નગરથી રાજાધિરાજ શ્રી સમરવીર. શ્રીમાન રતિવર્ધન નગરમાં અમારા અત્યંતર મિત્ર મહામંત્રી શ્રીમાન મતિસાગરને સ્નેહ સહિત આલિંગન કરી પ્રીતિરસના વિસ્તારપૂર્વક આદેશ આપે છે કે અમે સદા કુશળલક્ષમીના આલિંગનથી સુખવાળા થઈ વિજયવંત છીએ. કલ્યાણવાળા તમારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #62 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય સગે.. (43) પણ નિરંતર પિતાની કુશળતાને વૃત્તાંત નિવેદન કરી અમને હર્ષ પમાડે. હવે કાર્ય એ છે જે તમે જણાવ્યું છે કે “હું વિશ્વાસુ રાજાને અવસર મેળવી બાંધી તેનું રાજ્ય તમને અપાવીશ. તે વખતે તમારે સર્વ સૈન્યનાં પરિવાર વડે આવી પહોંચવું. હાલ હું રાજાના પરિવારને ભેટું છું–ફડું . " ઈત્યાદિ તમે લખ્યું છે તે બાબત જણાવવાનું કે-“તમારે તે કાર્યના વિષયમાં હમેશાં સાવધાન રહેવું, અને તે દિવસ મને જણાવો કે જેથી તે દિવસ ઉપર હું સર્વ સૈન્ય સહિત આવું અને કૃતાર્થ થાઉં.” બીજું તમને મેં અર્ધ રાજ્ય આપવાનું જે સ્વીકાર્યું છે, તે અવશ્ય તમને આપીશ, માટે તે બાબતમાં તમારે સંદેહ કરવાનો નથી. અહીં સર્વદા સમાધાન છે. તમારે ત્યાંનું સમાધાન અને વિશેષ કાર્યાદિક મુખ્ય હકીકત હમેશાં જણાવવી. ઈતિ મંગલં.” આ પ્રમાણે લેખન અર્થ જાણું રાજા ક્રોધ અને વિસ્મયવડે વ્યાપ્ત થયું. તેણે વિચાર્યું કે “અરે! આ અસંભવિત શું? કે જે કદાપિ જોયું કે સાંભળ્યું પણ નથી. આવા શ્રાદ્ધધમી મંત્રીને વિષે પણ શું આવું સંભવે ? શું આ છે કારણ વિનાના કોઈ શત્રુનું ગુપ્ત કપટ છે કે શું? પણ મંત્રીની પ્રિયાઓને ગ્રહણ કરવા ઈચ્છતા મારે આ બાબતમાં વિચાર શા માટે કરે જોઈએ ? જેમ ભૂખ્યાને ભેજન મળે તેમ મને આ દ્વાર મળ્યું છે. તેથી આ તેના અપરાધને લોકમાં પ્રગટ કરી તેની પ્રિયાઓને ગ્રહણ કરૂં. એમ કરવાથી મને ઈષ્ટની પ્રાપ્તિ થશે અને સદ્ભાગ્યે કરીને અપવાદ આવશે નહીં.” આ પ્રમાણે ઘણા કાળ સુધી વિચાર કરી રાજાએ તે લેખ મંત્રીને બતાવ્ય, મંત્રીએ પણ પોતાની બુદ્ધિથી પુરોહિતનો પ્રપંચ જા. કપટબુદ્ધિવાળા બળ પુરૂષોની કેઈ ઠેકાણે ખલના થતી નથી. કારણકે તેઓ બરાબર સંભવે તેવું કપટનું તાંડવ ભજવે છે. अति मलिने कर्तव्ये, भवति खलानामतीव निपुणा धीः। તિમિરે દિ રિાગનાં, પ્રતિ વરે રુણિ " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #63 -------------------------------------------------------------------------- ________________ ( 44) જયાનંદ કેવળી ચરિત્ર. “અતિ મલિન કાર્ય કરવામાં બળ પુરૂષની બુદ્ધિ અત્યંત - નિપુણ હોય છે. (દષ્ટાંત) ઘુવડની દષ્ટિ અંધકારમાં જ રૂપને જુએ છે.” પછી મંત્રીએ રાજાને કહ્યું કે –“હે નાથ ! આ કઈ દુષ્ટની ચેષ્ટા છે એમ તમે જાણો.” તે સાંભળી રાજા પણ ક્રોધાંધ થઈ અત્યંત કઠોર વચન બોલ્યો કે–“અહો તારે અપરાધ સ્પષ્ટ જોવામાં આવ્યું તોપણ તું આવો ધૃષ્ટ થાય છે? અરે! તું જ દુષ્ટ કેમ નહીં? કે જે વિશ્વાસુ અને સ્વામી એવા મારા ઉપર પણ લુબ્ધ થઈને આવી ચેષ્ટા કરે છે? અરે! પોતાના દેષને બીજા ઉપર ઢાળી શું તું મને છેતરવા ધારે છે?” આ પ્રમાણે કહી રાજાએ તે અસભ્ય લેખ સભાજનોને બતાવ્યું. ક્રોધ રહિત એવા તેઓ મંત્રીને વિષે આ વાત અસંભવિત માનતા છતાં કાંઈ પણ માર્ગ નહીં દેખાવાથી શ્યામ મુખવાળા થઈ મન ધારીને રહ્યા. ત્યારપછી કામ અને ક્રોધથી વ્યાકુળ થયેલા રાજાએ પોતાના સેવકે પાસે મંત્રીને બંધાવીને કેદખાનામાં નંખાવ્યો અને તેના મનને પ્રિય થયેલી તેની બને પ્રિયાએને મંગાવીને પોતાના અંત:પુરમાં રાખી. મંત્રીને બીજે પરિવાર નાસી ગયો એટલે રાજાએ તેને ઘેર સીલ મરાવ્યા. ત્યારપછી પિતાને કૃતાર્થ માનતે રાજા સભાનું વિસર્જન કરી તે મંત્રીની સ્ત્રીઓમાંજ તલ્લીન થઈ બીજા કાર્યોમાં પ્રવર્યો. અહીં કેદખાનામાં મંત્રી ખેદ પાપે સતો વિચારવા લાગ્યો કે-“આ અધમ રાજાને ધિક્કાર છે, કે જે હજારો ઉપકાર કર્યા છતાં પણ ગ્રહણ થઈ શકતા નથી (મારે વશ રહી શકતા નથી) . પરંતુ કહ્યું છે કે : વ 7 વરિ-રથી નારી યમો વિધિઃ | શસ્ત્રાપથ્યામ વિષાક્ષ, ચાર સ્વા મવત્તિ 1 | 286 / “સર્પ, ખળ, રાજા, અગ્નિ, અથી ચાચક, નારી, યમરાજ, વિધાતા, શસ્ત્ર, અપચ્ચ, જળ અને વિષ–એટલા પદાર્થો કેઈને પિતાના થતા જ નથી.” . . . : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #64 -------------------------------------------------------------------------- ________________ દિતીય સગ: (45) " આ સર્વ રાજાને પ્રપંચ મારી પ્રિયાઓને હરવા માટે જ જણાય છે. આ વાત ભોજનને અવસરે પણ તેની દષ્ટિની ચેષ્ટાથી મેં જાણી હતી. અહા ! ખેદની વાત છે કે આ રાજા નીતિને જાણ નાર, કુલીન અને જૈનધમી છતાં પણ તેણે નિર્દોષ અને સ્નેહવાળા મારા ઉપર પણ કામને લીધે આવી દુષ્ટ ચેષ્ટા કરી. કહ્યું છે કે - विकलयति कलाकुशलं, हसति शुचिं पण्डितं विडम्बयति / अधरयति धीरपुरुष, क्षणेन मकरध्वनो देवः / / 186 // “કામદેવ એક ક્ષણમાં કળામાં કુશળ એવા પુરૂષને વિકળ (ગાંડે) કરી નાંખે છે, પવિત્રને હસે છે, પંડિતની વિડંબના કરે છે અને ધીર પુરૂષને તિરસ્કાર કરે છે.” तावद्देवो वसति हृदये धर्मकर्मापि तावत्तावन्माता गुरुरपि कुलं बन्धुवर्गोऽपि तावत् / यावन्नान्तः प्रतनितनयाः कामभाजामनस्रं, दुर्वारास्ते भुवनजयिनः कामबाणाः पतन्ति / / 190 // “જ્યાં સુધી કામને ભજનારા પુરૂષના હૃદય ઉપર નીતિને નાશ કરનારા, દુ:ખે કરીને વારી શકાય તેવા અને ત્રણ જગતને વિજય કરનારા કામદેવના તે પ્રસિદ્ધ બાણે નિરંતર પડતા નથી, ત્યાં સુધી જ હૃદયમાં દેવ વસે છે, ત્યાં સુધી જ ધર્મ કર્મ કરી શકાય છે અને ત્યાં સુધી જ માતાને, ત્યાં સુધી જ ગુરૂને, ત્યાં સુધી જ કુળને અને ત્યાં સુધી જ બંધુવર્ગને માનવામાં આવે છે.” अहल्यायां जारः सुरपतिरभूदात्मतनयां, प्रजानाथोऽध्यासीदभजत गुरोरिन्दुरबलाम् / इति प्राय को वा न पदमपदेऽकारि न मया / श्रमो मद्वाणानां क इव भुवनोन्माद(थ) विधिषु / / 161 // “કામદેવ કહે છે કે-ઈદ્ધ અહલ્યા નામની તાપસીને જાર શ, બ્રહ્માએ પોતાની પુત્રીની ઈચ્છા કરી અને ચંદ્ર બૃહસ્પતિની P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #65 -------------------------------------------------------------------------- ________________ (46) જયાનંદ કેવળ ચરિત્ર, સ્ત્રીનું સેવન કર્યું. આ રીતે પ્રાચે કરીને મેં કેને અસ્થાને (અગ્ય સ્થાને) પગલું નથી ભરાવું? ત્રણ ભુવનનું મથન કરવાની વિધિમાં મારા બાણને યે શ્રમ લાગે તેવું છે ? કાંઈ જ શ્રમ નથી.”(આ પ્રમાણે પ્રબોધ ચંદ્રોદય નામના નાટકમાં કામદેવનું વચન છે.) અથવા તો આ સર્વ દોષ નાસ્તિકમતિ પુરોહિતનો જ છે, કે જેણે આ મુગ્ધ (ભેળા) રાજાને વિવિધ પ્રકારના દુષ્ટ પ્રપંચવડે ભમાવ્યો છે. કહ્યું છે કે–દુષ્ટ માણસ સત્પરૂષના હૃદયમાં પ્રવેશ કરે છે તે જ વખતે તેના હૃદયને ફાડી નાંખે છે, કારણ કે દૂધની અંદર કાંજી પડવાથી તે દૂધ હજાર પ્રકારે ફાટી જાય છે. પરંતુ ધર્મને જાણનારા માટે બીજાને દોષ દે કે બીજાપર રોષ કરે યોગ્ય નથી. કારણ કે સર્વ કેઈને પોતાનું કરેલું કર્મ જ સુખ દુઃખને આપનાર છે. કહ્યું છે કે - किं कषायकलुष कुरुषे स्वं, केषुचिन्ननु मनोऽरिधियाऽऽत्मन् / कर्मतोऽधिकममी न ददन्ते, तच्च मूढ विहितं भवतैव // 16 // “હે આત્મા! કેટલાક પ્રાણીઓ ઉપર શત્રુની બુદ્ધિ રાખીને તું તારા મનને કષાયવડે લૂષિત શામાટે કરે છે? કારણ કે તેઓ તારા કર્મથી અધિક દુઃખ આપી શકતા નથી, અને તે કર્મ તો હે મૂઢ! તેં પોતે જ કરેલાં છે.” હમણું રાજા વિપરીત થવાથી મારું રક્ષણ કરનાર કેઈનથી અને બન્ને પ્રિયાઓના શીળની રક્ષાનો ઉપાય પણ કાંઈ સૂજતો નથી. તેથી અત્યારે તો ચિરકાળથી આરાધે જેનધર્મ જ અમારૂં શરણ હો. કારણ કે તે ધર્મનું શરણ અંગીકાર કરનારને દેવતાઓ વાંછિત અર્થ આપનારા થાય છે. ધર્મ અંગીકાર કર્યાના દિવસથી આરંભીને આજ સુધી કોઈ પણ વખત મેં મનવડે પણ શીળ અને સમકિતની કાંઈ પણ વિરાધના ન કરી હોય તે મારી વિપત્તિ શીવ્ર નાશ પામો.” . આ પ્રમાણે વિચાર કરી સર્વવડે યુક્ત એવે તે મંત્રી કાર્યોત્સર્ગે રહો. તત્કાળ તેના પ્રભાવથી આકર્ષણ કરાયેલી શારાદેવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #66 -------------------------------------------------------------------------- ________________ ... દ્વિતીય સર્ગ. . . (47) પ્રત્યક્ષ થઈ. દેવીએ કહ્યું કે-“હે મંત્રી ! કાત્સર્ગ પારી લે. તારી વિપત્તિઓ દૂર થઈ ગઈ છે. પ્રાત:કાળે રાજા પિતેજ તારે સત્કાર કરશે, ત્યારે તું જાણશ–તને ખાત્રી થશે.” એમ કહી શાસનદેવી અદશ્ય થઈ, મંત્રીએ ધર્મના માહાભ્યનું ચિંતવન કરી વિસ્મય અને આનંદથી વ્યાપ્ત થઈ કાર્યોત્સર્ગ પાયો. અહીં અંતઃપુરમાં રહેલી મંત્રીની બન્ને પત્નીઓ શીળભંગની શંકાએ અત્યંત ખેદ પામી. તેમને મનાવવા માટે રાજાએ તેમની પાસે દાસીઓ મેકલી. તેઓએ તે બન્નેની પાસે આવીને મીઠે વચને ઘણી ખુશામત કરી, પરંતુ તે બન્નેએ કોપને આટેપ કરીને તેમને તિરસ્કાર કર્યો. તે બન્ને સ્ત્રીઓ સ્વર્ગના વિમાન જેવા મહેલમાં ચિત્રશાળાને વિષે રહી હતી, તોપણ દુઃખને લીધે જાણે પોતે કેદખાનામાં રહેલી હોય તેમ માનતી હતી. તે બન્ને વિચારવા લાગી કે –“જેવું અમને શીળભંગના ભયનું દુઃખ લાગે છે, તેવું પતિપરની આપત્તિનું અને સ્વજનાદિકના વિયોગનું દુઃખ લાગતું નથી. જે રાજા અમારા શીળની મલિનતા કરશે તો અમે કોઈ પણ ઉપાયથી અવશ્ય પ્રાણત્યાગ કરશું. પ્રાણ ત્યાગ કરવો સારે છે, પણ શીળનું ખંડન કરવું સારું નથી. કેમકે પ્રાણ ત્યાગ કરવામાં ક્ષણિક દુઃખ છે અને શીળના ખંડનથી તે નરક ગમન જ થાય છે. અનર્થડે પરાભવ પામેલા સર્વ પ્રાણીઓને રાજા જ શરણરૂપ છે, તે જ જે મર્યાદાને ત્યાગ કરે, તો પછી અમારું રક્ષણ કેનાથી થાય? અથવા તો અમારું અને સર્વ જગતનું પણ રક્ષણ કરનાર ધર્મ જ છે, તેથી કરીને આ વિકટ સંકટની પ્રાપ્ત સમયે તે ધર્મ જ અમારું રક્ષણ કરો.” આ પ્રમાણે વિચાર કરી પ્રતિજ્ઞા કરીને તે બન્ને સ્ત્રીઓ કાયોત્સર્ગ રહી. તે વખતે આકર્ષિત થયેલી પૂર્વોક્ત શાસનદેવીજ તેમની પાસે પણ પ્રત્યક્ષ થઈ. અને “જે પ્રકારે તમારા શીળનો ભંગ ન થાય, તે પ્રમાણે હું કરીશ. તમે કાર્યોત્સર્ગ પારે.” એમ કહી તે દેવી અદશ્ય થઈ.... . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #67 -------------------------------------------------------------------------- ________________ (48 ) જયાનંદ કેવળા ચરિત્ર. . અહીં કામદેવથી પીડાતો રાજા અતિ કષ્ટથી:દિવસ નિગમન કરી તે બને મંત્રીપત્નીના સંગમનું સુખ મેળવવાની ઈચ્છાથી રાત્રે અંત:પુરમાં આવ્યો. શય્યામાં રહી રાજાએ તે બન્નેને બોલાવવાની દાસીઓને આજ્ઞા આપી. એટલે તે દાસીઓ પાયો છે કાયોત્સર્ગ જેણે એવી તે બનેને રાજા પાસે લઈ આવી. રાજાએ ઉત્કંઠાપૂર્વક તેમની સન્મુખ જોયું તો તેમાંથી પહેલી સ્ત્રીને દેવીના પ્રભાવથી પગ અને મુખ સિવાય આખે શરીરે કોઢથી વ્યાપ્ત થયેલી જોઈ. તેથી રાજાએ તેણીને પૂછ્યું કે –“હે ભદ્ર! તને આ કેઢ કયારે અને શી રીતે થયે?” તે બોલી કે “મારા કર્મને લઈને આ કોઢ મને ઘણું કાળથી થયો છે. વૈદ્યથી પણ તે સાધ્ય નથી.” . ત્યારપછી રાજા બીજી સ્ત્રીનું આલિંગન કરવા માટે તેને પોતાની સમીપે લાવ્યું. એટલે તેણીના શરીરના ઉત્કટ દુર્ગધથી રાજા વ્યાકુળ થઈ ગયો. રાજાએ તેણીને પૂછયું કે–“હે ભદ્ર! તારા, શરીરમાં આ દુર્ગધ ક્યાંથી?” તેણીએ કહ્યું કે –“મારા કર્મના દેષથી વૈદ્યવડે પણ સાધી ન સકાય તેવો આ દુર્ગધ ચિરકાળથી ઉત્પન્ન થયેલે છે.તે સાંભળી વિરક્ત થયેલો રાજા તે બનેને ચિત્રશાળામાં મોકલી વિચાર કરવા લાગ્યું કે–“ દેવને ધિક્કાર છે કે જેણે આવાં બે સ્ત્રીરતને દૂષિત કર્યા. તે દિવસે ભેજન સમયે ઉત્તમ વસ્ત્રવડે શરીર ઢાંકેલું હોવાથી તથા દૂર રહેલી હોવાથી આ બનેના આ દોષે મારા જાણવામાં આવ્યા નહોતા. પુરોહિતે પણ આ બન્નેના આ દોષ જાણ્યા નહીં હોય, તેથી જ મને ફેગટ આ પાપમાં નાખ્યો. પરીક્ષા કર્યા વિના વાત કહેનાર તે પુરોહિતને ધિક્કાર છે. આ સ્ત્રીઓને માટે જ મેં સર્વ ગુણવાળા મંત્રીને મોટા કષ્ટમાં નાંખે. તેમજ મારા ધર્મ, કીર્તિ, કુળ અને યશને પણ મલિન કર્યા. મંત્રીને વિષે શત્રુના પક્ષમાં રહેવાના દેષને કઈ પણ માનતું નથી, પરંતુ સર્વ ડાહ્યા લેકે પુરેહિતનું જ કપટ માને છે. તે અધમી અને દંભીને પહેલાં મંત્રીએ જ ધિક્કાર્યો હતો, છતાં સર્વત્ર પાપકર્મને વિષે આવા દુષ્ટ પુરૂષ સ્કૂલના પામતા નથી. હવે પ્રાત:કાળે બુદ્ધિથી ઉત્પન્ન થયેલા ઉપાયવડે સર્વ વાતને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #68 -------------------------------------------------------------------------- ________________ દિતીય સર્ગ. નિશ્ચય કરતાં મંત્રી નિર્દોષ ઠરશે તે તેને પ્રથમના (મંત્રીના) સ્થાને સ્થાપન કરીશ, તેની પ્રિયાએ પણ તેને સેંપીશ, અને દુર્જનને શિક્ષા કરીશ.” આ પ્રમાણે વિચાર કરી રાજાએ ખેદ અને આશ્ચર્યમાં આખી રાત્રિ નિર્ગમન કરી. હવે પ્રાત:કાળે રાજા રાજવર્ગથી શોભિત થઈને સભામાં બેઠે. તે વખતે પોતાના સેવકો પાસે પેલા લેખ લાવનાર પુરૂષને બોલાવીને રાજાએ પૂછયું કે–રે બ્રાહ્મણ! સત્ય બોલ. આ લેખ કોણે અને શી રીતે તને આ હતો?” તે સાંભળી ભયથી નહીં બલતા તેને રાજાએ પોતાના સેવકો પાસે માર મરા. માર ખાતો સતે તે બ્રાહ્મણ બોલ્યો કે—“મને ગરીબને શા માટે ફેગટ મારો છે? પુરોહિતે જ મને ઘણા સુવર્ણ વડે લોભ પમાડી મારી પાસે આ કાર્ય કરાવ્યું છે.” તે સાંભળી આ લેખમાં પુરોહિતને મળતા અક્ષરે જઈ તીક્ષ્ણ બુદ્ધિવાળા રાજાએ આ બ્રાહ્મણ કહે છે તે સર્વ યથાર્થ છે એમ નિશ્ચય કર્યો. ત્યારપછી સેવકેદ્વારા બેડી ભંગાવી મંત્રીને પોતાની પાસે બોલાવીને રાજાએ તેની ક્ષમા . માગી અને ભૂષણાદિકવડે તેનો સત્કાર કર્યો. પછી રાજાએ બને પ્રિયા સહિત તે મંત્રીને હસ્તીપર આરૂઢકરી સામંત રાજાઓની શ્રેણિ સહિત વાજીંત્રના મોટા આડંબર પૂર્વક તેને ઘેર મોકલ્ય. મંત્રીએ તથા તેની બને પ્રિયાઓએ દેવીએ આવીને જે વચન કહ્યું હતું તે વિગેરે વૃત્તાંત એક બીજાને પૂછી તથા જાણે ધર્મના પ્રભાવની સ્તુતિ કરી. પછી રાજાએ ક્રોધથી તે લેખ લાવનાર બ્રાહ્મણ સહિત પુરોહિતને ધિક્કાર કરી, તેમને મોટો દંડ કરી (સર્વસ્વ લુંટી લઈ) પોતાના દેશમાંથી કાઢી મૂક્યા. આ રીતે રાજા કુસંગનો ત્યાગ કરી પ્રથમની જેમ મંત્રી સાથે પ્રીતિથી વર્તવા લાગ્યો. મંત્રીએ પણ પિતાની બુદ્ધિથી બે રાજ્યને વિરોધ ભાંગી નાંખે અને સંપ કરાવ્યું. એકદા સભામાં બેઠેલા રાજાએ પ્રીતિથી મંત્રીને કહ્યું કે-“હે મંત્રી ! તારી બને પ્રિયાઓ દોષવાળી છે તેથી તું બીજી કેમ પર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #69 -------------------------------------------------------------------------- ________________ 50 જયાનદ કેવળી ચરિત્ર. શુતો નથી?” મંત્રીએ કહ્યું-“ બીજા કોઈને છેતરવામાં પણ મહા પાપ છે, તો સ્વામીને છેતરવામાં શું કહેવું ? તેથી હે રાજા ! હું આપને સત્ય હકીકત કહું છું કે–તે મારી અને પ્રિયાએ દેષવાળી નથી, પણ સર્વ અંગે મનોહર જ છે. પરંતુ તે વખતે તેના શીળની રક્ષાને માટે દેવીએ તમને તેવા પ્રકારની (દષવાળી) દેખાડી હતી.” રાજાએ પૂછ્યું કે એમ શી રીતે બન્યું? ત્યારે મંત્રીશ્વરે કાત્સગદિક સર્વ પ્રથમ વૃત્તાંત કહી બતાવ્યો. તે સાંભળી રાજાએ વિચાર્યું કે–“અહો ! મારા ભાગ્યને લીધે દેવીએ મારાપર અનુકંપા કરી કે જેથી મને આ રીતે બંધ પમાડ્યો, પણ મને દુષ્ટને ભસ્મરૂપ કર્યો નહીં.” ત્યારપછી રાજાએ મંત્રીની સમક્ષ તે ત્રણેના અદ્દભુત ધર્મના પ્રભાવની પ્રશંસા કરી અને અકૃત્ય કરનારા પિતાના આત્માની નિંદા કરી. આ પ્રમાણે સમકિત અને શીળ વિગેરેનું માહાસ્ય જાણું તે નગરના લગભગ સર્વ મનુષ્યએ પોતાની સર્વ શકિતવડે જેના ધર્મ અંગીકાર કર્યો. એકદા રાજાએ ગુરૂ પાસે પરસ્ત્રીની ઈચ્છા કરવાથી ઉત્પન્ન થયેલા પાપની આલોચના કરી પ્રાયશ્ચિત્તાદિક વડે ઘણું પાપ ખપાવ્યું. ધર્મને વિષે ઉત્પન્ન થઈ છે દ્રઢતા જેને એવા તે રાજાએ નગરે નગર અને ગામે ગામ પ્રત્યે અંગધારી જાણે પુણ્યના સમૂહ હોય તેવા અનેક ચૅ કરાવ્યા. મુનિજનો અને ગુરૂજનોને ભક્તિથી પૂજવા લાગ્યા. સાધમી એનું દાણ મુક્ત કરી વાંછિત . આપવાવડે તેમને સુખી કર્યા. તીર્થયાત્રા વિગેરે પુણ્યનાં અનેક કાર્ય ક્યા. દીનજનોને પુષ્કળ દાન આપ્યું અને તે દયાળુ રાજાએ પોતાના સમગ્ર દેશમાં અમારીને (જીવદયાને) પડહ વગડા-અમારી પ્રવર્તાવી. આ પ્રમાણે નિરંતર ઉચિત રીતે કરેલા સમગ્ર પુણ્યકાર્યવડે સમયને નિર્ગમન કરતા રાજાએ યશવડે આખું જગત પુરી દીધું. એજ રીતે બને પ્રિયા સહિત ઉત્કટ શુભ ભાવવાળા મંત્રીએ પણ પોતાની સર્વ શકિતથી વિશેષ કરીને અનેક પુણ્યનાં કાર્યો કર્યો. રાજા અને મંત્રી બન્ને સાથે જ હમેશાં ત્રણ કાળ જિનેશ્વર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #70 -------------------------------------------------------------------------- ________________ 7મી 3 / દ્વિતીય સર્ગ. ની પૂજા કરતા, બે વાર પ્રતિક્રમણ કરતા, હમેશાં શકિત પ્રમાણે પચ્ચખાણ અને કાયોત્સર્ગ કરતા, પર્વતિથિને વિષે પિષધ કરતા અને અતિથિને દાન દેતા (અતિથિ સંવિભાગ કરતા) હતા. તેમ જ બીજાં પણ એવા પ્રકારનાં ઘણું પુણ્યકાર્યો કરતા હતા. મંત્રીની બન્ને સ્ત્રીઓ પણ એજ પ્રમાણે ભાવથી પુણ્યકાર્યોને કરતી હતી. આ રીતે તે સર્વના ધર્મની પ્રવૃત્તિમય કેટલાક કોટિવર્ષો વ્યતિત થયા. એકદા તેજ અતિબેલ નામના ગુરૂ મહારાજ ઘણું મુનિઓના પરિવાર સહિત ફરીથી તે નગરના ઉદ્યાનમાં સમવસર્યા. તે વખતે ઉદ્યાનપાળાએ તત્કાળ રાજાને વધામણું આપી. તેથી હર્ષ પામેલા રાજાએ તેમને ઘણું પારિતોષિક દાન આપ્યું. ત્યારપછી મંત્રી સામંત અને સેનાપતિથી પરિવરેલે રાજા નગરના લોકો સહિત સર્વ સમુદ્ધિવડે તે કેવળી ભગવાનને વાંદવા ગયે. ત્યાં તે ગુરૂને ત્રણ પ્રદક્ષિણા કરીને નમસ્કાર પૂર્વક સ્તુતિ કરી રાજા પરિવારાદિક સહિત ગ્ય સ્થાને બેઠે. ત્યારે ધર્મલાભની આશીષ આપીને તેમના પર અનુગ્રહ કરનારા ગુરૂએ ભવસાગરને તરવા માટે નાવ સમાન ધર્મદેશના દેવાનો આરંભ કર્યો. તેમણે આ પ્રમાણે દેશના આપી:– હે ભવ્ય જીવ ! સર્વ પ્રાણીઓ સુખને વિષે જ સુખનીજ સ્પૃહા કરનારા હોય છે, અને તે સુખને એક અરિહંતનો ધર્મજ આપે છે. તેથી હે બુદ્ધિમાન મનુષ્યો ! તે ધર્મનું જ તમે સેવન કરે, કે જેથી શાશ્વત (મેક્ષ સંબંધી) સુખ લહમીને પણ તમે પામી શકે. ઇંદ્રિય સંબંધી ભોગે અનિત્ય છે, શરીર પણ અનિત્ય છે, અને રાજ્યલક્ષ્મી પણ ત્વર પદાર્થની પંક્તિમાં મુખ્ય છે, તેથી કરીને શાશ્વત આનંદપદ (મોક્ષ) ને માટે તમે એક શાશ્વત ધર્મને જ સારી રીતે ભજે.” આ પ્રમાણે ધર્મદેશના સાંભળીને રાજાદિક સર્વે વિશેષે કરીને હદયમાં સંવેગ પામ્યા. તે વખતે મંત્રીએ પૂછયું કે –“હે મુની. શ્વર! પૂર્વભવમાં હું કેણ હતો?” તેના ઉત્તરમાં સભાને બોધ 1 જવાના સ્વભાવવાળા–નાશવંત. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #71 -------------------------------------------------------------------------- ________________ પી જયાનંદ કેવળી ચરિત્ર. કરવા માટે તથા જિનપૂજાનું મહાસ્ય પ્રગટ કરવાને માટે કેવળી ભગવાને મંત્રીના પૂર્વ ભવ આ પ્રમાણે કહ્યું - - “આ જ ભરતક્ષેત્રમાં રત્નસંચય નામના નગરમાં શત્રુઓના સમૂહને ત્રાસ પમાડનાર નરદત્ત નામનો પ્રસિદ્ધ રાજા હતો. તે રાજાને માનવા યોગ્ય નંદન નામનો એક માળી હતો. તેને સુદામા અને સુભગા નામની બેપ્રિયાઓ હતી. તે માળીને રાજાએ માલતી, યૂથિકા (જુઈ), કંદ (મુચકુંદ) અને ચંપક વિગેરે વૃક્ષેવાળે એક મટે બગીચે ફેંચે હતો. તેને તે માળીએ વૃદ્ધિ પમાડ્યો હતો. તેમાંથી તે હમેશાં પુષ્પને ચુંટી ગુંથેલા અને નહીં ગુંથેલા (છૂટા) પુપો રાજાને દેવપૂજા માટે અને અંગભેગને માટે પૂરા પાડતો હતો. પુષ્પના મુગટ વિગેરે અલંકારે, પુષ્પનાં ઘરે અને પુષ્પની શયા વિગેરે કરીને તે માળી રાજાના મનનું રંજન કરતો હતો. હવે તે ઉદ્યાનમાં આકાશ સુધી પહોંચેલું એક મોટું ચૈત્ય હતું. તેમાં રહેલી યુગાદીશની પ્રતિમાને પરજને મોટી સમૃદ્ધિ વડે નિરંતર પૂજતા હતા. તે જોઈને માળીએ વિચાર્યું કે– “અહો ! આ કઈ મોટા દેવ છે, કે જે આ પ્રમાણે નિરંતર પૂજાય છે, તેથી આ દેવની પૂજા ફળવાળી (મેટા ફળને આપનારી) હશે.” એમ વિચારી તેણે તે અરિહંત દેવની પાસે બીજા લોકોએ મૂકાતા બીજોરાં જેઈને ઉત્તમ ભાવથી પોતે પણ એક બીજોરું મૂક્યું. તે દિવસે પુષ્પના અલંકારથી ખુશી થયેલા રાજાએ તેના પર અધિક પ્રસાદ કર્યો (અધિક દાન આપ્યું). તેણે તે પૂજાનું ફળ માન્યું. ત્યારથી તે માળી તે દેવના ગુણાદિકને જાણતો નહોતો છતાં પણ પુષ્પ, પત્ર અને ફળે કરીને હમેશાં તે અરિહંતદેવની વિશેષ પ્રકારે પૂજા કરવા લાગ્યો. તેથી રાજાનું માન તથા દાન વિગેરે અધિક થતું જોઈ તેની બન્ને પ્રિયાએ પણ જિનેશ્વરની પૂજા કરવા લાગી. પ્રત્યક્ષ ફળ જોયેલા કાર્યમાં કેણુ આળસુ થાય ?" તે માળીને કઠોર હૃદયવાળ સુકકે નામને એક ચાકર હતા, તે હમેશાં ઉદ્યાનમાંથી નગરમાં લઈ જવા માટે પુષ્પને ભાર વહન કરતો હતો. એકદા તે ચાકર પુ મસ્તક પર ઉપાડી દરરોજ કરતાં મેડે નગર તરફ જતો હતો. તેને માર્ગમાં માળી તેની સામે આવતો હતો તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #72 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય સગ. 53 મજે, માળીએ ક્રોધથી તેવક ચાકરને કહ્યું કે–“હે મૂઢ ! તું જલદી કેમ નથી આવતો? શું તું બંધીખાનામાં બંધાયો હતો? રાજાને દેવપૂજાને અવસર વીતી જાય છે તેની ખબર પડતી નથી?” આવું તેનું વચન સાંભળી તે ચાકર પણ ક્રોધ પામી, પુષ્પને ભારે પૃથ્વી પર પડતો મૂકી દેશાંતરમાં ચાલ્યો ગયો. અને ત્યાં તેવા પ્રકારને સંગ મળવાથી તે તાપસ થઈ ગયા. હવે તે માળી પણ અતિ ક્રોધી હેવાથી તે દુષ્ટ પ્રકૃતિવાળા ચાકરની ઉપેક્ષા કરી પુષ્પને ભાર પિતે ઉપાડી નગરમાં ગયે અને તેણે તે પુષ્પો રાજાને આપ્યાં. અનુક્રમે જિનપૂજાના પ્રભાવથી તે માળીની લક્ષ્મી વૃદ્ધિ પામવા લાગી. કારણ કે ભાવથી કરેલી જિનપૂજા આ ભવમાં પણ કલ્પલતા સમાન છે. લક્ષ્મી વિગેરેની વૃદ્ધિ થવાથી તે ત્રણેને વિશેષ ભાવના ઉત્પન્ન થઈ. તેથી તેઓ હંમેશાં જિનેશ્વરની અધિક અધિક પૂજા કરવા લાગ્યા. હે મંત્રી ! અનુક્રમે તે માળી આયુષ્ય પૂર્ણ કરી મરણ પામીને તું થયો છે. અને તારી પુર્વભવની જે બે પત્નીઓ હતી તે આ ભવમાં પણ તારી પત્નીઓ થઈ છે. તાપસ પણ અજ્ઞાનતપ કરી આયુષ્યનો ક્ષય થતાં પુરોહિત થયે છે, અને પૂર્વ ભવના સંસ્કારથી તે તારે દ્વેષી થયા છે. પૂર્વ ભવમાં “શું તું બંધીખાને બંધાય હતા? એવું વચન કહી તે તેનો તિરસ્કાર કર્યો હતો, તેથી તેણે આ ભવમાં તને ખોટો પ્રપંચ કરી રાજા પાસે કેદ કરાવ્યો હતે. હે બુદ્ધિમાન ભવ્ય ! વચન માત્ર કરીને પણ જે કર્મ ઉપાર્જન કરાય છે તે સાક્ષાત્ જોગવવું પડે છે, એમ જાણીને વચનગનો પણ સંવર કરે.” આ પ્રમાણે સાંભળી મંત્રીએ કહ્યું-“હે મુનીશ્વર ! આપે જે કહ્યું, તે સર્વ જાતિસ્મરણ થવાથી હું તેજ પ્રમાણે જોઉં છું. અહો ! અવ્યક્ત જિનપૂજાનું પણ આ પ્રમાણે મનુષ્ય ભવના ભેગાદિકરૂપ ફળ પ્રાપ્ત થાય છે, તો વ્યકત પૂજાનું તો કેવું ફળ થાય ?" આ પ્રમાણે મંત્રીને પૂર્વભવ સાંભળીને વિચાર કરતાં રાજા વિગેરે સર્વે ભવભીરૂ થઈ અધિક વૈરાગ્ય પામ્યા. ત્યારપછી રાજા અને મંત્રી વિગેરે સર્વે શક્તિ પ્રમાણે સુખને કરનાર ધર્મ અંગીકાર કરી કેવળીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #73 -------------------------------------------------------------------------- ________________ જયાનંદ કેવળી ચરિત્ર નમસ્કાર કરી પોતપોતાને સ્થાનકે ગયા. ગુરૂની વાણીવડે થયું છે જાતિસ્મરણ જેને એવી મંત્રીની બને પ્રિયાએ પણ અત્યંત સંવેગને પામી ગુરૂને નમી પિતાને સ્થાનકે ગઈ. અનુક્રમે રાજાને તથા મંત્રીને ઘણા પુત્રો થયા. તેઓ અનુકમે કળા, વન અને રૂપને પામી અનેક કન્યાઓને પરણ્યા. એકદા સંસારપર વૈરાગ્ય થવાથી રાજાએ તથા મંત્રીએ રાજ્ય તથા મંત્રીના વ્યાપારને ભાર પિતપિતાના મોટા પુત્ર ઉપર સ્થાપન કર્યો. પછી રાજા અને મંત્રી બ્રહ્મચર્ય અંગીકાર કરી સચિત્તને ત્યાગ કરી પ્રાયે આરંભથી પણ વિરતિ પામ્યા. નિરંતર દેવ ગુરૂની સેવામાં સાવધાન મનવાળા અને તેવાજ ઉત્તમ પરિવારવાળા તે બને સ્વાધ્યાય ધ્યાનમાં તત્પર થઈ સમય નિર્ગમન કરવા લાગ્યા. અન્યદા રાજા અને મંત્રી અને પરિવાર સહિત પિષધશાળામાં પિષધ અંગીકાર કરી રાત્રે કાયોત્સર્ગે રહ્યા હતા, તેવામાં ત્યાં અગ્નિ ઉત્પન્ન થયો, પ્રચંડ પવનથી પ્રેરાયેલે તે અગ્નિ ચોતરફથી ઘરને બાળવા લાગ્યા અને નગરના લેકે હાહાર કરવા લાગ્યા. સુભટોએ ધૂળ અને જળ વિગેરે વડે ઘણી રીતે બુઝાવવા માંડ્યો તો પણ વૃદ્ધિ પામતે તે અગ્નિ પિષધશાળા સુધી આવતો સર્વ લોકોએ જોયો. તે વખતે રાજાનો પરિવાર કેટલેક પૈષધમાં રહેલે હતો અને કેટલાક પષધમાં નહતો તે સર્વે ભયબ્રાંત મનવાળા અને પ્રાણુના સંશયવાળા થઈ કહેવા લાગ્યા કે–“હે સ્વામી! આ અગ્નિ પિષધશાળાની તરફ ફરી વળ્યું છે, માટે અહીંથી એકદમ મંત્રી સહિત આપ નીકળી જાઓ.” આવાં વચન સાંભળીને તથા અગ્નિને જોઈને પણ રાજા અને મંત્રી વિચારવા લાગ્યા કે-“અમે અત્યારે કાર્યોત્સર્ગ અંગીકાર કર્યો છે, તેને ભંગ કેમ કરાય? મૃત્યુ થાઓ અથવા જીવિત રહે પરંતુ અત્યારે રાત્રિએ ચાલી નીકળવાથી પિષધનું ખંડન થાય તે કરવું યેગ્ય નથી. કારણ કે જીવિત કરતાં ધર્મ અધિક છે. સર્વ કાળે પ્રાણ મળવા સુલભ છે, પરંતુ શુદ્ધ ધર્મ મળ એ મહા દુર્લભ છે. તેથી જે ધર્મ મેક્ષનું સુખ આપનાર છે, તે પ્રાણને નાશ થાય તો પણ રક્ષણ કરવા લાયક છે.” આવા વિચારથા લેકેએ ઘણું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #74 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય સ. કહ્યા છતાં પણ રાજા અને મંત્રી ત્યાંથી નીકળ્યા નહીં, ત્યારે પોષધવાળા અને પિષધ વિનાના બીજા સર્વે ત્યાંથી શીધ્રપણે નીકળી ગયા. ત્યારપછી મનુષ્યના ભયયુક્ત શબ્દ સહિત ચોતરફ પ્રસરેલા અગ્નિને જોઈ મરણને નિશ્ચય કરી રાજ તથા મંત્રી જેટલામાં અનશન કરવા તૈયાર થયા તેટલામાં તે ત્યાં કોઈ પણ ઠેકાણે તેઓએ અગ્નિને જે નહીં, માણસોથી ઉત્પન્ન થયેલો કોલાહલ સાંભળવામાં આવ્યું નહીં અને પરિવારાદિક સર્વ જન સ્વસ્થપણે રહેલા જોવામાં આવ્યા. આમ જેવાથી “આપણને ક્ષેભ પમાડવા માટે કોઈ પણ દેવે આ સર્વ દેખાડયું જણાય છે.” એમ ધારી આશ્ચર્ય પામેલા તે બને ક્ષણવાર વિચાર કરતા હતા તેટલામાં કઈક દેવે તેમના પર પુષ્પની વૃષ્ટિ કરી, ચોતરફ દિશાઓને પ્રકાશિત કરી, તથા તે બન્નેને પ્રણામ કરી કહ્યું કે–“આજે સૌધર્મ દેવલોકના ઈંદ્ર પોતાની મોટી સભામાં પિતાનાજ મુખથી નિશ્ચળ વ્રતવાળા તમારી પૌષધ વ્રતની દઢતા સંબંધી પ્રશંસા કરી. તે પર વિશ્વાસ નહીં આવવાથી મેં અહીં આવી તમારી પરીક્ષા કરી છે. તે પરીક્ષામાં તમે દઢપણે પસાર થયા છે. તેથી તમને બન્નેને નમસ્કાર હો.” આ પ્રમાણે કહી તે દેવ દુંદુભિનો શબ્દ કરી અને રત્ન તથા સુવર્ણાદિકની વૃષ્ટિવડે વિશ્વના જનોને આશ્ચર્ય પમાડી, તે બન્નેને પ્રણામ કરી પિતાને સ્થાને ગયો. ત્યારપછી પ્રાત:કાળે યોગ્ય અવસરે કાર્યોત્સર્ગ અને પિષધને પારી લોકસમૂહના મુખથી ધર્મના માહાભ્યની પ્રશંસા સાંભળતા તે બન્ને રાજા અને મંત્રીએ મુનિને દાન આપી પાપનું નિવારણ કરનાર પારણું કર્યું. ત્યારપછી કેટલેક વખતે તેમણે શ્રાવકની અગ્યાર પ્રતિમાઓ વહન કરી. તે પ્રતિમાઓ આ પ્રમાણે છે - " सण 1 वय 2 सामाइय 3 पोसह 4 पडिमा 5 अबंभ 6 सञ्चित्ते / आरंभ 8 पेस 9 उद्दिट्ठवजए 10 समणभूए अ 11 // " " દર્શન પ્રતિમા 1, વ્રત પ્રતિમા 2, સામાયિક પ્રતિમા 3, પૈષધ પ્રતિમા 4, પ્રતિમા (કાયોત્સર્ગ) પ્રતિમા પ, અબ્રહ્મના ત્યાગરૂપ પ્રતિમા 6, સચિત્તના ત્યાગરૂપ પ્રતિમા 7, આરંભના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #75 -------------------------------------------------------------------------- ________________ જયાનંદ કેવળી ચરિત્ર. ત્યાગરૂપ પ્રતિમા 8, પ્રેષ્ય ( ચાકરને કામ બતાવવા) ના ત્યાગરૂપ પ્રતિમા 9, ઉદિષ્ટ (પિતાને ઉદ્દેશીને બનાવેલા) ના ત્યાગરૂપ પ્રતિમા 10 અને શ્રમણભૂત એટલે સાધુ જેવા થવું તેરૂપ પ્રતિમા. 11." આ પ્રમાણે પ્રતિમા વહી, ઘણે તપ કરી, સમયે પોતાના આયુષ્યને અંત જાણી, શુદ્ધ આરાધના અને અનશન ગ્રહણ કર સાવધાન ચિત્તવાળા અને પરમેષ્ટી મંત્રને વિષે નિશ્ચળ ધ્યાનવાળા તે રાજા અને મંત્રી અને આ મનુષ્ય શરીરનો ત્યાગ કરી મહાશુક્ર નામના સાતમા દેવલોકમાં ઇંદ્રના સામાનિક દેવપણે ઉત્પન્ન થયા, તેજ પ્રમાણે મંત્રીની બન્ને પ્રિયાએ પણ સારી રીતે સેવન કરેલા ધર્મની પ્રભાવથી તેજ દેવલોકમાં તેજ મંત્રીદેવના મિત્રદેવપણે ઉત્પન્ન થઈ. તે વખતે જય જય એવા શબ્દવડે વાચાળ એવા સેવકદેવોએ તથા અપ્સરાઓએ જેમના ગુણની સ્તુતિ કરી છે એવા તે ચારે દેવે પ્રથમ નવા જન્મના કૃત્ય વિધિ પ્રમાણે કરી જે સુખ ભોગવવા લાગ્યા તે સુખ વાણીમાં ન આવી શકે અર્થાતુ વાણી દ્વારા કહી ન શકાય તેવાં હતાં. શુદ્ધ સમક્તિને ધારણ કરનાર તે ચારે દેવો નંદીશ્વરાદિક તીને વિષે પવિત્ર યાત્રાઓ કરવા લાગ્યા અને તીર્થંકર પાસે જઈ ધર્મનું શ્રવણ કરવા લાગ્યા. અમિત સુખમાં લીન થયેલા તેમના અસંખ્ય કોટિ વર્ષો ક્ષણાદિકની જેમ વ્યતીત થતા હતા, તેને તેઓ જાણતા પણ નહતા. પૂર્વ ભવમાં મુનિદાનાદિક પુણ્યકાર્યને વિષે હૃદયની શ્રદ્ધા વિશેષ હોવાથી તે મંત્રીને જીવ કાંઈક અધિક દેવસુખ ભેગવતો હતો. અહીં વસુસાર નામના પુરોહિતને રાજાએ કાઢી મૂક્યો, ત્યારે તે ઘણું દેશમાં ભખે. પરંતુ કોઈ પણ ઠેકાણે તે સ્થાનને પાપે નહીં. દુષ્ટ ચેષ્ટાવાળે તે બ્રાહ્મણ દુષ્ટ વાસનાવડે મુગ્ધજનોને વાસિત કરી આર્ત અને રૈદ્ર ધ્યાનવડે મૃત્યુ પામી પહેલી નરકે ગયો. ત્યાં તેણે પૂર્વના કર્મને લીધે વિવિધ પ્રકારનાં ક્ષેત્રથી ઉત્પન્ન થયેલાં, પરમાધાર્દિકે કરેલાં અને પરસ્પરનાં કરેલાં દુ:ખ સહન કર્યા. પછી તે નરકમાંથી નીકળી તિર્યંચને વિષે અસંખ્ય ભવ ભમી, કોઈ ઠેકાણે નિર્ધન, દુઃખી અને દુર્ભાગી બ્રાહ્મણ થયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #76 -------------------------------------------------------------------------- ________________ 1. વતીય સર્ગ.. (57) નિધનપણાદિકના દુઃખથી નિર્વેદ પામેલા તેણે તેવા પ્રકારના ગુરૂને સંગ થવાથી તાપસી દીક્ષા ગ્રહણ કરી. દુષ્કર તપ કર્યો. ત્યાંથી મરણ પામીને તે ધૂમકેતુ નામને જ્યોતિષી દેવ થયો. ત્યાં મોટી ઋદ્ધિવાળા તે મિથ્યાત્વીએ ઘણા પ્રકારનું સુખ જોગવ્યું. અહીં રાજા અને મંત્રી વિગેરેને પ્રતિબધ કરનાર અતિ બળ નામના કેવળી રાજર્ષિ ચિરકાળ સુધી પૃથ્વી પર વિચરવા લાગ્યા. હે ભવ્ય પ્રાણીઓ ! દાનાદિક ધર્મનું અને ચારિત્ર ધર્મનું આ પ્રમાણે ફળ સાંભળીને તમે તે બન્ને પ્રકારના ધર્મને વિષે આદર કરો, કે જેથી કર્મરૂપી શત્રુની જયલક્ષમી તમને પ્રાપ્ત થાય.” આ પ્રમાણે શ્રી તપગચ્છના નાયક શ્રી મુનિસુંદરસૂરિએ રચેલા “જયશ્રી” શબ્દના ચિન્હવાળા આ રાજાધિરાજ શ્રી જયાનંદ રાજર્ષિના ચરિત્રને વિષે તે રાજર્ષિના પૂર્વના ત્રણ ભવ, નરવીર રાજાના બે ભવ, વસુસાર પુરોહિતનું સ્વરૂપ, અતિબળ રાજર્ષિનું દષ્ટાંત અને ચારિત્ર ધર્મને પ્રભાવ એ વિગેરે વર્ણનવાળો આ બીજો સર્ગ સમાપ્ત થશે.' Jથ તૃતીય: સ: રૂ. નવીન મેઘની સરખી કાંતિવાળા શ્રી નેમિનાથ મને જયલક્ષ્મી આપનાર થાઓ, કે જે માત્ર સ્મરણ કરવાથી જ કલ્યાણરૂપી લતાના અંકુરાને માટે થાય છે. આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રની મધ્યે રહેલો, અત્યંત શેભાવાળો અને પૂર્વ પશ્ચિમ લાંબો વૈતાઢય નામનો પર્વત છે. વિવિધ પ્રકારના ધાન્યરૂપી ફળે કરીને સહિત આ ભરતક્ષેત્રરૂપી ક્ષેત્રમાં વિધાતાએ વિપત્તિરૂપી પશુને નિષેધ કરવા માટે હમેશાં તે વૈતાઢય રૂપી દંડ ધારણ કર્યો છે તે પર્વત મૂળમાં પચાસ એજન પહોળો છે, ઉપર દશ જન પહોળે છે અને પચીશ જન ઉંચો છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #77 -------------------------------------------------------------------------- ________________ (58) જયાનંદ કાળી ચરિત્ર. તથા પૂર્વ પશ્ચિમ સમુદ્રને સ્પશીને રહેલો છે. તે પર્વત ઉપર અરિહંતના ગુણને ગાનારા ક્રીડા કરતા કિન્નરના યુગલના ગીતના પ્રતિ ધ્વનિવડે જાણે ગુહાઓ પણ ગાતી હોય એવો ભાસ થાય છે. તે પર્વત ઉપર પહેલી બે શ્રેણિઓમાં વિદ્યાધરોના સુવર્ણના અને રત્નના ઘરેએ કરીને પચાસ તથા સાઠ નગરે શોભે છે. બીજી બે શ્રેણિમાં સાધના કપાળ અને આભિગિક (તિર્યંગ સક) દેવના વિવિધ મણિમય આલ (આવાસ) છે. તથા સિદ્ધાયતન સહિત સિદ્ધફૂટ વિગેરે નવ ફૂટને ધારણ કરતું તે પર્વતનું શિખર ક્રીડા કરતા દેવ અને દેવીઓના સમૂહવડે શેભે છે. હવે આ પર્વત ઉપર પ્રથમની બે શ્રેણિ પૈકી ઉત્તર શ્રેણિને વિષે મણિ અને સુવર્ણમય મહેલો વડે નિરંતર પ્રકાશવાળું અને મનહર ગગનવલ્લભ નામનું મુખ્ય નગર છે. તે નગરમાં સૂર્ય કરતાં પણ અધિક પ્રકાશવાળા મણિમય મહેલેવડે નિરંતર પ્રકાશ હોવાથી માત્ર કોકપક્ષીઓ જ દિવસ અને રાત્રિના વિભાગને જાણે છે, પરંતુ ત્યાંના લેકે જાણતા નથી. તે નગરમાં ધર્મથી ઉલાસ પામતી અર્થ અને કામની સંપદાને જોઈને માણસે તેનું કારણ અને કાર્યપણું સાક્ષાત્ અનુભવે છે. તે નગરનો સ્વામી સર્વ વિદ્યાધરેમાં અગ્રેસર સહસ્ત્રાયુધ નામે રાજા હતા. તે પોતાની પ્રજાને નિરંતર આનંદમય કરતો હતો. વિશ્વને વિષે પ્રકાશિત કાંતિવાળા તેના પ્રતાપને અને સૂર્યને માત્ર એટલેજ ભેદ હતો કે પહેલો નિરતર ઉદય પામેલો હતો અને બીજે અન્યથા પ્રકારનો હતો (એટલે કે રાત્રે અસ્ત થવાથી નિરંતર ઉદય પામેલ નહતો). તે રાજાને શીલાદિક ગુણના સમૂહવાળી માલિની નામની પ્રિયા હતી. તેણુનું અંત:કરણ પતિ ઉપર અનુરાગવાળું (પ્રીતિવાળું) હતું અને તે દયાએ કરીને સહિત હતી. એકદા તેણુએ સ્વપ્નમાં ચક્રવતીને 1 દશ યોજન ઊંચે જઈએ ત્યારે. 2 દક્ષિણ એણિમાં. 3 ઉત્તર શ્રેણિમાં 4 બીજા દશ યોજન ઉંચે જઈએ ત્યારે. 5 પાંચ યોજન ઉપર ગયા પછી. 6 ધર્મનું કારણ પણે તથા અર્થ અને કામનું કાર્ય પણું. 7 રાજાને પ્રતાપ. 8 સૂર્ય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #78 -------------------------------------------------------------------------- ________________ તતીય સર્ગ. .. (59) જે, અને તે વાત તેણીએ રાજાને કહી. ત્યારે રાજાએ તેણીને કહ્યું . કે–“તને ચક્રવતી જેવો પુત્ર થશે.” તે સાંભળીને તે હર્ષ પામી. હવે નરવીર રાજાને જીવ કે જે દેવ થયેલ છે તે દેવનું આયુષ્ય પૂર્ણ થયું ત્યારે મહાશુક્ર દેવલોકથી આવીને તે માલિનીની કુક્ષિમાં અવતર્યો. ત્યારપછી સારે દિવસે અને શુભ મુહુતે તેણીને સર્વ લક્ષવડે મને હર એવા શરીરના તેજવડે દિશાઓને પ્રકાશિત કરતો પુત્ર જન્મે. તે વખતે તેના પિતાએ વધુપન સહિત, વાજિંત્રના નાદમય અને દાનાદિકવડે જનસમૂહને આનંદ આપનાર તેને જન્મત્સવ કર્યો. ત્યારપછી પિતાએ મનહર આકૃતિવાળા અને નેત્રને આનંદ આપનારા તે પુત્રનું માતાના સ્વપ્ન અનુસારે ચકાયુધ નામ પાડયું. ધાત્રીઓ વડે લાલન પાલન કરાત અને પ્રિયદર્શનવાળા આ બાળક પ્રજાના મનોરથની સાથે કલ્પવૃક્ષના અંકુરાની જેમ વૃદ્ધિ પામવા લાગ્યા. શ્રેષ્ઠ અને તીક્ષણ બુદ્ધિવાળો તે કુમાર એગ્ય સમયે કળાચાર્ય પાસેથી શાસ્ત્ર અને શસ્ત્રને અનુસરતી સમગ્ર કળાઓ પ્રયાસ વિનાજ શીખી ગયો. પછી સમય આવ્યો ત્યારે સૌભાગ્યના નિધાનરૂપ અને વિનયવાળા તે કુમારને તેના પિતાએ પ્રજ્ઞપ્તિ વિગેરે હજારો વિદ્યાઓ આપી; કુમારે પણ તે સમગ્ર વિદ્યાઓ વિધિપ્રમાણે ક્રીડામાત્રથી જ સાધી લીધી, તેથી તેના ભાગ્ય અને સત્વવડે તત્કાળ તે સર્વ વિદ્યાઓ સિદ્ધ થઈ. કારણ કે “તે વિદ્યાની સિદ્ધિ ભાગ્ય અને સત્ત્વને આધીન છે.” તે કુમારને માત્ર સ્મરણ કરવાથી જ અનેક દિવ્ય શસ્ત્રો પણ સિદ્ધ થયાં. “તેવા પુરૂષોને પૂર્વ પુણ્યના પ્રભાવથી શું દુ:સાધ્ય છે?” અનુક્રમે પિતાએ તેની સાથે રૂપવડે અપ્સરાઓને જીતનારી વિદ્યાધરની સેંકડો 'સ્વયંવરા કન્યાઓ પરણાવી. અપ્સરાઓની સાથે પજયંતની જેમ સ્નેહથી આદ્ર ચિત્તવાળી તે સ્ત્રીઓ સાથે તેણે સર્વ પ્રકારના અદ્વૈત ભેગસુખનો ચિરકાળ અનુભવ કર્યો. - 1 પ્રિય છે દર્શન જેનું એ. ર જેમ જેમ આ બાળક વૃદ્ધિ પામતે હતા તેમ તેમ તેના સંબંધી પ્રજાના મનોરથો પણ વૃદ્ધિ પામતા હતા. 3 કષ્ટવડે સાધી શકાય તેવું. પિતાની જાતે વરને પસંદ કરનારી. પછદ્રના પુત્રનું નામ કહેવાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #79 -------------------------------------------------------------------------- ________________ (60), જયાનંદ કેવળી ચરિત્ર. એકદા તે નગરના ઉદ્યાનમાં ભુવનાનંદનામના જ્ઞાની ગુર ચારણમુનિ પરિવાર સહિત પધાર્યા. તે વખતે વિદ્યાધરના સમૂહ સહિત અને પુત્રાદિક પરિવાર સહિત સહસ્ત્રાયુધ રાજાએ સવે સંમૃદ્ધિવડે આવી તે ગુરૂને નમી ધર્મદેશના સાંભળી. લઘુકમી હોવાથી પ્રતિબંધ પામેલા રાજાએ ચકાયુધ કુમારને રાજ્યપર સ્થાપન કરી તેજ ગુરૂની પાસે વિધિપ્રમાણે દીક્ષા ગ્રહણ કરી. ચકાયુધ રાજા પણ સમ્યકત્વાદિકને અંગીકાર કરી ગુરૂને તથા પિતા વિગેરે મહેર્ષિઓને નમી પિતાને સ્થાનકે આવ્યો, બીજા પણ અનેક મનુષ્ય પોતપોતાની શક્તિ પ્રમાણે ઘણે પ્રકારે ધર્મ અંગીકાર કરી પોતપિતાને સ્થાનકે ગયા, ગુરૂએ પણ અન્યત્ર વિહાર કર્યો. ગુરૂની સાથે વિચરતા સહસાયુધ રાજર્ષિ ગ્રહણ અને આસેવના એ બે પ્રકારની શિક્ષાને અભ્યાસ કરી, સંવેગરસના સમુદ્રરૂપ થઈ, બાર અંગ અને ચિદ પૂર્વને અભ્યાસ કરી, વિવિધ તપમાં રક્ત થઈ અનુક્રમે ગુરૂનું સ્થાન પામ્યા. " આવા ગુણને તેવું સ્થાન પામવું તેમાં શું આશ્ચર્ય ? " - હવે મહા ભુજદંડના પરાક્રમવાળે ચકાયુધ રાજા વિદ્યાદેવીથી પ્રાપ્ત થયેલા ચકવડે સાર્થક નામવાળે થયે. તે રાજાએ વિદ્યાવડે બીજા પણ કત્રિમ રત્નો બનાવી સર્વ રાજાઓને જીતી પોતાનું વિદ્યાધરના ચક્રવતીપણું પ્રસિદ્ધ કર્યું. એકદા તે રાજાએ પોતાની પ્રિયાઓ સહિત નંદીશ્વર દ્વીપ ઉપર જઈ ત્યાં રહેલા જિનબિંબની પૂજા કરી, અને પછી ભક્તિથી અરિહંતની પાસે સારી રીતે અત્યંત મનહર નૃત્ય કર્યું. તે વખતે તેની પ્રિયા વિચિત્ર પ્રકારના વાજિંત્રને સભ્યપ્રકારે વગાડવા લાગી તથા જિનેશ્વરનાં ગીત ગાવા લાગી, તેથી તે નૃત્યની શોભા વૃદ્ધિ પામી. આવી નૃત્યવિધિને જોઈ ત્યાં આવેલો કોઈ દેવ તેના પર પ્રસન્ન થયો, તેથી અરિહંતની ભક્તિના વશથી તેણે તેને કામિત કરી વિદ્યા આપી. ચકી સાધન અને વિધિ સહિત તે વિદ્યાને વિનયથી ગ્રહણ કરી જિનેશ્વરને તથા તે દેવને નમી પ્રિયાઓ સહિત પિતાના નગરમાં આવ્યું. 1 વાંછિતને કરનારી. કામિયથી ગ્રહણ કરીમાં આવ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #80 -------------------------------------------------------------------------- ________________ તીય સ.. (1) એકદા તે ચકાયુધ રાજાએ લીલા ઘાસના વનવાળા કઈ પર્વત ઉપર તપ અને ધ્યાનવડે તે દેવે આપેલી વિદ્યા સાધવાનો આરંભ કર્યો. તે સમયે લંકા નગરીને રાજા શતકંઠે પિતાની પ્રિયાઓ સહિત મેરૂપર્વત પર રહેલા જિનેશ્વરેને વાંદી પાછો વળી લંકા તરફ જતો હતો, તે આકાશમાગે ત્યાંથી નીકળે, તે વખતે વિદ્યા સાધતા ચકાયુધ રાજાને તે સાતમે દિવસ હતો. તેના મસ્તક પર થઈને જતાં તે શતકંઠ વિદ્યાધર રાજાનું વિમાન સ્કૂલના પામ્યું. એટલે તરતજ નીચે જોઈ ચકાયુધને ધ્યાનમાં રહેલ જાણ ક્રોધથી અંધ થયેલ તે શતકંઠ વિદ્યાવડે સને વિકુવી તે વડે તેને વૃક્ષની સાથે બાંધી પોતાની નગરીએ ચાલ્યો ગયો. આ રીતે બાંધ્યા છતાં પણ ધ્યાનમાં નિશ્ચળ રહેલા તે વિદ્યાધરપતિને તેજ વખતે સર્પોને નાશ પમાડી દેદીપ્યમાન કાંતિવાળી તે વિદ્યા સિદ્ધ થઈ અને બોલી કે-“હે વત્સ! તારા સત્ત્વવડે હું પ્રસન્ન થઈ છું, મારા પ્રસાદથી તું જગતનો જય મેળવ, અને જ્યારે કાંઈ કાર્ય પડે ત્યારે તું મારું સ્મરણ કરજે,” એમ કહી તે વિદ્યા અદશ્ય થઈ. તે વિદ્યાધરના રાજા ચકાયુધે પ્રજ્ઞપ્તિ વિદ્યાવડે લંકેશ્વરનું તે ચેષ્ઠિત જાણી લીધું. પછી વિદ્યા સિદ્ધ થવાથી ખુશી થયેલા અને વૃદ્ધ સ્ત્રીઓએ જેનું માંગલિક કર્યું છે એવા તે રાજાએ પોતાના નગરમાં પ્રવેશ કર્યો. એકદા તે ચક્રાયુધ રાજાને તેના બે વિદ્યાધર સેવકોએ કહ્યું કે-“હે સ્વામી અયોધ્યાના રાજાને આઠ કન્યાઓ છે. તેના જેવી બીજી કોઈ પણ કન્યા મનહર નથી, સાત દ્વીપમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓના અને સર્વ અપ્સરાઓના રૂપનો સાર લઈને જગતક્તએ આ કન્યાઓ બનાવી હોય એમ જણાય છે. સર્વ સ્ત્રીઓને વિષે ઉત્તમ એવી તે કન્યાઓને સર્વ પુરૂષોમાં ઉત્તમ એવા તમે જ લાયક છે, તેથી તેમનું પાણિગ્રહણ તમે કરે. કારણ કે સો પાંખડીવાળા કમળો જિનેશ્વરદેવને જ યોગ્ય હોય છે.” આ પ્રમાણે તેમનાં વચન સાંભળી પ્રથમથી જ દિયાત્રા કરવા માટે અત્યંત ઉત્સુક થયેલા તે ચકી મેટ સેના સહિત અયોધ્યા પુરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #81 -------------------------------------------------------------------------- ________________ (2) જયાનંદ કેવળી ચરિત્ર. તરફ ચાલ્યા. અનુક્રમે અયોધ્યાના ઉદ્યાનમાં તે આવ્યા, ત્યાં ત્રાસથી વ્યાપ્ત થયેલી નગરીને જોઈતેણે અયોધ્યાના પતિ શ્રીચંદ્રને દૂત દ્વારા આ પ્રમાણે કહેવરાવ્યું કે–“ આઠ કન્યાઓ સહિત દંડ આપ, અથવા યુદ્ધ કરવા શીઘ આવે. કારણ કે ન્યાયમાર્ગમાં રહેલા રાજાઓ છળથી પ્રહાર કરતા નથી.” તે સાંભળી જેણે પરાક્રમ વડે દિશાના સમુહને વશ કર્યો છે એ તે અભિમાની રાજા કન્યાદાન તો દૂર રહે, પરંતુ દંડ આપવાને પણ ઈચ્છતો ન હોવાથી મેટું સૈન્ય લઈને યુદ્ધ કરવા નીકળે. બન્ને સન્ય વચ્ચે યમરાજના ઉત્સવ સમાન ભયંકર સંગ્રામ થયે. વીર પુરૂષોમાં રત્ન સમાન શ્રીચંદ્ર રાજાએ વિદ્યાધર રાજાનું સૈન્ય ભાંગી નાંખ્યું. ત્યારે તે જોઈને અત્યંત ક્રોધ પામેલે ચકી તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેમાં ચક્રીએ શ્રીચંદ્ર રાજાનું ધનુષ, બખ્તર અને માથાનો ટોપ વિગેરે ભાંગી નાંખી તેને અત્યંત વ્યાકુળ કરી નાખ્યો. ત્યારે તેણે પૂર્વે આરાધેલા દેવનું સ્મરણ કર્યું. તરતજ તે દેવ આવ્યા તેને શ્રી ચંદ્રે કહ્યું કે–“વિદ્યાધરેંદ્રને બાંધીને મને આપ.” દેવે કહ્યુંબતે ચકી અધિક ભાગ્યવાન છે તેથી તેને પરાભવ હું કરી શકું તેમ નથી. માટે બીજું કાંઈ કામ હોય તો કહો.” રાજાએ કહ્યું-“તો મને ગુરૂની પાસે મૂક. હું દીક્ષા ગ્રહણ કરૂં, કે જેથી આ ભવ અને પરભવમાં પણ હું બીજાથી થયેલા પરાભવને જોઉં નહીં.”(જેવાને વખત આવે નહીં) ત્યારે તે દેવે પિતાની શક્તિથી ચક્કીનાં શસ્ત્રોનું સ્તંભન કરી શ્રીચંદ્ર રાજાને ઉપાડી તે નગરના ઉદ્યાનમાં રહેલા ગુરૂ પાસે મૂક્યું. પ્રથમથી જ સંવેગ પામેલો રાજા ગુરૂની વાણુથી વિશેષ સંવેગ પાયે, તેથી તે જ ભવમાં સિદ્ધ થનારા તે ધીર રાજાએ સર્વ સંગને ત્યાગ કરી તેજ વખતે દીક્ષા ગ્રહણ કરી. અહીં ચક્રીએ પોતાના શસ્ત્ર સ્કૂલના પામવાથી તથા તે શ્રીચંદ્ર રાજાને પોતાની સન્મુખ રહેલે નહીં જેવાથી વિસ્મય પામી તેનું સ્વરૂપ જાણવાની ઈચ્છાથી વિદ્યાધર સેવકોને મોકલ્યા. તેઓએ જઈ આવીને તેનું સત્ય સ્વરૂપ કહ્યું, એટલે વિસ્મય પામી સન્ય સહિત ચક્રીએ ઉદ્યાનમાં જઈ ગુરૂને અને તે રાજર્ષિને વંદના કરી. P.P. Ac. Gunratnasuri M.S. Jur Gun Aaradhak Trust Page #82 -------------------------------------------------------------------------- ________________ - નતીય સ. તે વખતે તે રાજાનું આવું સત્વ જોઈ તેના મંત્રી વિગેરે પાંચસો જનેએ ગુરૂના વચનથી પ્રતિબંધ પામી ભેગની સ્પૃહા રહિત થઈ હર્ષથી દીક્ષા ગ્રહણ કરી. આ વૃત્તાંત સાંભળી તે રાજાની અંત:પુરની પાંચસો પ્રિયાએ ત્યાં આવી, અને ગુરૂના વચનથી પ્રતિબોધ પામી તે સર્વેએ પણ પ્રવજ્યા ગ્રહણ કરી. ત્યારપછી તે રાજર્ષિને ખમાવી ચક્રીએ તેના પુત્રને રાજ્યપર સ્થાપન કર્યો, અને તેની જ વાણુથી તે આઠે કન્યાઓને પરણું ચક્રી પોતાની નગરીએ ગયે. એકદા ચક્રીએ વિચાર્યું કે–“ભૂચર રાજાઓમાં આ એક શ્રીચંદ જ મહા બળવાન હતો. તેને જીતવાથી બીજા સર્વ રાજાઓ છતાયા જ છે. તો હવે ફોગટ કીડાને કુટવાથી (મારવાથી) શું ફળ છે? હવે તો મહા બલિષ્ઠ વિદ્યાધરેંદ્રોને જ જીતવાની જરૂર છે.” એમ વિચારી શતકંઠના અપરાધનું સ્મરણ કરી તે ચક્રી ક્રોધથી લંકા નગરી તરફ ચાલ્યા. ચર પુરૂષોથી તેને આવતો જાણે લંકાપતિએ પિતાની નગરીની ચોતરફ વિદ્યાએ કરીને સાઠ રોજન પ્રમાણ અગ્નિનો દુર્ગ કર્યો. અજાણ્યા માણસ ન જઈ શકે એવા તે દુર્ગને વિષે અથડાઈને બળતા એવા અગ્રસૈનિકોએ પાછા વળી તે વૃત્તાંત ચક્રીને નિવેદન કર્યો. ત્યારે તે ખેચરે જે જવાલિની વિદ્યાવડે અગ્નિને બુઝાવી તે દુર્ગને વજના મુદ્દગરવડે મૃત્તિકાના વાસણની જેમ ભાંગી નાખે. દુર્ગ ભાંગીને નગરમાં આવતા ચકાયુધ રાજાને જાણી અત્યંત ગર્વિષ્ટ શતકંઠ રાજા મોટા સૈન્ય સહિત તેની સામે નગર બહાર નીકળે, પછી બાહુબળવડે અત્યંત ઉન્મત્ત થયેલા સુભટને જાણે ઉત્સવ હોય તે તે બન્ને સૈન્યને જગતને ભયકારક એ ઘોર સંગ્રામ થયો. તે વખતે એક ક્ષણવારમાં સુભટનાં શસ્ત્રસમૂહથી પાડી નાંખેલા હાથી, અશ્વ અને પત્તિઓએ કરીને તે રણભૂમિ યમરાજની ક્રીડાભૂમિ જેવી થઈ ગઈ. આ પ્રમાણે ઘેર યુદ્ધ થતાં લંકાપતિનું સૈન્ય ભાંગ્યું, ત્યારે શતકંઠ પોતે જ પોતાના સિન્યને ધીરજ આપી લડવા ઉભે થયે. જ્યારે મેઘની જેવા ઉન્નત વીર શતકંઠે બાણની વૃષ્ટિ કરી ત્યારે જાંબુના ફળની જેમ સુભાટેના 1 સૈન્યની આગળ રહેલા. .. . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #83 -------------------------------------------------------------------------- ________________ (14) જયાનંદ કેવળ ચરિત્ર. મનના ગર્વ ગળી ગયા. મેટા હાથી જેમ કેળના વનને ભાંગી નાંખે તેમ તે શતકંઠે શત્રુનું સૈન્ય ભાંગી નાંખ્યું, ત્યારે ચક્રાયુધ પોતે ક્રોધથી યુદ્ધ કરવા ઉભે થયે. અને એલ્યો કે- “હે વીર ! પહેલાં ધ્યાનમાં રહેલા મેં તારૂં બળ અનુભવ્યું છે, તે બળને અત્યારે ફરીથી ઠંદ્વયુદ્ધમાં હું પ્રગટ કર.” ઇત્યાદિ મમૅસ્થાનને ભેદનારાં વચનો બોલતા તે ચક્રીને શતકંઠની સાથે ઘેર યુદ્ધ થયું. તે બનેના સૈન્ય તેમના યુદ્ધનું આશ્ચર્ય જેવાથી યુદ્ધ કરવું ભૂલી ગયા અને તેમના કરેલા બાણમંડપવડે સૂર્યનો તાપ ઢંકાઈ જવાથી સુખે કરીને રહ્યા. હવે ચકાયુધ ખાણવડે લંકાપતિનું નુષ છેદી નાંખ્યું, ત્યારે તે નવું ધનુષ લઈ યુદ્ધ કરવા લાગ્યા. તેમાં પણ ચક્રીએ છેદી નાંખ્યું. એ પ્રમાણે ચક્રધરે શતકંઠના સાત ધનુષ છેદી નાંખ્યાં. ત્યારે બાણુ સાંધવા વિગેરેની ક્રિયા કરવામાં અશક્ત થયેલ તે શતકંઠ અત્યંત વિહળ થયે. પછી શતકઠે ચક્રાયુ ઉપર વિદ્યાવડે વિકલા હજારે સર્પ મૂક્યા. તે ભયંકર સપનિ તત્કાળ તેણે ગરૂડવિદ્યાવડે ત્રાસ પમાડ્યા. ત્યારપછી શતકંઠે ક્રોધથી આગ્નેય વિગેરે વિદ્યાશો મૂક્યાં. તે સર્વને ચક્રીએ પ્રતિશસ્ત્ર વડે શીધ્રપણે નિરસ્ત કર્યા. ત્યારપછી બળવાન લંકાપતિએ ક્રોધથ લેહને હજાર ભારનો મુદગર ચકાયુધના માથામાં માર્યો. તે મુદ્દે ગર પણ ચક્રીને તથા પ્રકારનો પરાભવ કરી શકે નહીં, પરંતુ તુ સુગરે કરેલી મૂછોને ક્ષણવાર અનુભવી અપ્રિય સ્ત્રીની જેમ ચક્રીએ તેનો ત્યાગ કર્યો. પછી ચક્રીએ પોતાના વજાના મુદ્દગરવડે લ કી પતિ ઉપર પ્રહાર કર્યો. તેના ઘાતની વ્યથાથી રૂધિરનું વમન કરતી તે મૂછિત થઈ ગયો. તેવી અવસ્થાવાળા તેને ઈંદ્ર જેવા પરાક્રમવાળ ચાકીએ વિદ્યા નિગડે કરીને વડવૃક્ષની સાથે દીન પશુની જેમ બાંગ્યા પછી રાત્રિ થઈ એટલે ત્યાં પોતાના આરક્ષકોને રાખી લંકાપતિન સન્યને આશ્વાસન આપી પોતાની સેનામાં આવી નિઃશંક થયેલ ચક્રીએ નિદ્રાનું સુખ લીધું. તે વખતે શતકંઠ પિતાના મન 1 અગ્નિ છોડે તેવા. 2 સામા શત્રવડે જેમ અગ્નિશની સામે વેર અબ વિગેરે. 3 વિદ્યાથી વિકવેલી બેડી વડે અથવા વિદ્યારૂપી બેડી વડે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #84 -------------------------------------------------------------------------- ________________ તૃતીય સર્ગ. વિચાર કરવા લાગ્યું કે-“અહો! સર્વ જીવો પોતે જ કરેલા કર્મવડે આ લોક અને પરલોકમાં આવાં દુઃો સહન કરે છે. (અનુભવે છે) તે વખતે ધ્યાનમાં રહેલા આને મેં મૂઢ પરાભવ ન કર્યો હોત તો આ દુઃખ મને પ્રાપ્ત થાય નહીં. તેથી તેમાં મારે જ દેવ છે. જેમ આ કરેલું દુષ્ટ કર્મ તત્કાળ ફળદાયી થયું, તે જ રીતે આરંભાદિક વડે બાંધેલાં કર્મો પણ જરૂર ફળદાયક થશે, તેથી આ મહા આરંભવાળા રાજ્યનો ત્યાગ કરી હું દીક્ષા ગ્રહણ કરૂં.” એ પ્રમાણે વિચારી ધીર બુદ્ધિવાળા તેણે તત્કાળ પિતાના મસ્તકને પંચમુષ્ટિ લોન્ચ કર્યો. તત્કાળ તે ભાવમુનિને શાસનદેવતાએ તેના બંધનો છેદીને મુનિષ આપે. એટલે તે દ્રવ્ય અને ભાવ એમ બન્ને પ્રકારે સાધુ થયા. પછી સર્વને વિષે સમદષ્ટિવાળા તે રાજર્ષિ તે જ ઠેકાણે કાત્સગે રહ્યા. “તેજ ભવમાં સિદ્ધિ પામનારા ધીર પુરૂષોને વિષે આ શતકંઠમુનિ પુરા સાત્ત્વિક વૃત્તિવાળા હતા.” પ્રાત:કાળે આ વૃત્તાંત રક્ષકો પાસેથી જાણી વિસ્મય પામેલા ચકીએ અને સૈન્ય સહિત ત્યાં આવી તે મુનિને નમસ્કાર કર્યા. તે સુનિની સ્તુતિ કરી તથા તેને ખમાવી શકીએ લંકામાં પ્રવેશ કર્યો. ત્યાં શતકંઠના પુત્ર શ્રીકંઠે ચકીની આજ્ઞા અંગીકાર કરી, એટલે ચકીએ તેને લંકાના રાજ્યપર સ્થાપન કર્યો. શ્રીકંઠે તેને સર્વ ગુણવાળી સે કન્યાઓ આપી. તેની સાથે તે હર્ષથી પરો. પછી તેણે તે દ્વીપના બીજા સર્વ રાજાઓને લીલામાત્રથી જ જીતી લીધા. ત્યારપછી સર્વ સ્ત્રીઓને લઈ તે ચકી વૈતાઢ્ય પર્વત પર ગયા, ત્યાં દક્ષિણ એણિમાં એક મોટા સરવર ઉપર રહ્યા. તે સરોવરમાં વિદ્યાધર રાજાઓની ઉત્તમ રૂપવાળી હજાર કન્યાઓ ક્રિડા કરવા આવી હતી. તે સર્વે ચકી ઉપર રાગવાળી થઈ, તે જાણી શકીએ તેમનું હરણ કર્યું, તે વૃત્તાંત પ્રતિહારીઓએ તેમના પિતાઓને નિવેદન કર્યું, ત્યારે તે સર્વ વિદ્યાધર રાજાઓ ત્યાં આવી ચકીની સાથે યુદ્ધ કરવા, લાગ્યા. તેમને ચક્રીએ કાગડાની જેમ માડી મુક્યા. આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #85 -------------------------------------------------------------------------- ________________ જયાનંદ કેવળી ચરિત્ર. - અવસરે દક્ષિણ શ્રેણિમાં આવેલા રથનપુર નામના મુખ્ય - નગરમાં સમગ્ર વિદ્યાધરોથી સેવા વહિવેગ નામનો રાજા હતો. તેની પાસે તે સર્વ વિદ્યાધરોએ જઈ પિતાની કન્યાના હરણ સંબંધી વૃત્તાંત નિવેદન કર્યું, કારણ કે તે તેમને સ્વામી હતા. તેની વાત સાંભળી તે ખેચરેંદ્ર ક્રોધ પામી પિતાના દૂત દ્વારા ચક્રીને કહેવરાવ્યું કે -" બળાત્કારથી હરણ કરેલી કન્યાઓને તછ ઘા, અથવા રુદ્ધને માટે તૈયાર થાઓ.” આ તેનું કહેવું ચકીએ ભૂખ્યા ને નિમંત્રણ કરવા જેવું માન્યું. તેથી તે ચકી સૈન્ય સહિત રથનપુર નગર પાસે આવ્યા. તેના સામે બળથી ઉદ્ધત એ વહિવેગ પાણુ તત્કાળ યુદ્ધ કરવા નીકળે. એટલે તે બનેના સિન્યનું ભારે યુદ્ધ થયું. તેમાં વન્ડિગે પતિ અને હાથીઓ ઘણું મરણ પામેલા જયા, એટલે દયા આવવાથી તેણે ચકીને કહ્યું કે –“આપણે પરમ શ્રાવક થઇને શા માટે ફગટ પત્તિ અને હાથીઓ વિગેરેને મરવા દેવા જોઈએ ? સૈન્યના યુદ્ધથી સર્યુ, વીરમાં શ્રેષ્ઠ એવા આપણે બે જ યુદ્ધ કરીએ, કારણ કે જીતવાની ઇચ્છાવાળા વીર પુરૂષો બીજા કેઈને વિજયનો સંવિભાગ આપવા ઈચ્છતા જ નથી.” આ પ્રમાણેનું તેનું કહેવું ચક્રીએ અંગીકાર કર્યું, તેથી તે બને એ ચિર કાળ સુધી શર, ખ, દંડ અને ગદાવડે યુદ્ધ કર્યું. પરંતુ સમાન પરાકમાં હોવાથી કેઈએ કેઈને જ નહીં. બે સિંહનું યુદ્ધ થાય, તેમાં જલદીથી કણ કોનાવડે જીતાય? ત્યારપછી ચકીએ ખેદ પામી ચકનું સ્મરણ કર્યું, એટલે તરતજ જાજ્વલ્યમાન ચક તેની. પાસે આવી હાજર થયું. ચકીએ સર્વ બળથી તે ચકેવડે વહિવેગને હૃદયમાં પ્રહાર કર્યો. તેથી વાયુવડે ઉખેડેલા જીર્ણ વૃક્ષની જેમ તે વન્હિવેગ મૂછ ખાઈ પૃથ્વી પર પડ્યો. તેને સાધમિક બુદ્ધિથી ચકી પોતાના લગ્નના છેડાવડે પવન નાખવા લાગ્યા. થોડા વખતમાં બળવાન વન્તિવેગ સંજ્ઞા પામી ઉસે થયે. “વજીની કાયાવાળા વીરે શુદ્ધ શ્રાવકની જેમ ચિરકાળ સુધી મૂછને ભજતા નથી.” 1 જેમ શ્રાવક ચિરકાળ સુધી મૂર્છા એટલે પરિગ્રહને ભજતા નથી, તેમ વીર મૂછ એટલે અસંતીપણાને ભજતા નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #86 -------------------------------------------------------------------------- ________________ તૃતીય સર્ગ. (67) એ વખતે ચકીને પવન વીંઝતા જોઈ તેણે વિચાર કર્યો કે—જે મેં મારા પિતાની સાથે દીક્ષા લીધી હતી તે યુદ્ધમાં થયેલ આ પરાભવ મારે જોવાનો વખત આવત નહીં અને ચકવડે હણાઈને જે હું મરણ પામ્યો હોત તો અવશ્ય દુર્ગતિમાં જાત. કારણકે પુણ્ય રહિત પ્રાણીઓની સદ્દગતિ કયાંથી થાય? વળી આવી ચેષ્ટાથી આ ચકી અવશ્ય દયાળુ અને જેનધમી ઉપર પ્રીતિવાળા જણાય છે. તેથી આને પ્રણામાદિકવડે સંતોષ પમાડી અવસરને ઉચિત કરું.” આ પ્રમાણે વિચાર કરી તેણે ચકીને કહ્યું કે—“હે રાજા ! તમારી દયા અદ્ભુત છે, કે જે દયા પ્રગટ અપરાધ કરનાર એવા મારે વિષે પણ ઓછી થઈ નથી. હું સાધમીક બંધુની સાથે યુદ્ધ કરવા ઈચ્છતો નથી, મારું રાજ્ય તમે સુખેથી ગ્રહણ કરે, હું હવે વ્રત અંગીકાર કરીશ. તમને મહા બળવાનને હું નમસ્કાર કરૂં છું.” આ પ્રમાણેના તેનાં વચન સાંભળી ચક્રીએ કહ્યું કે-“હે રાજેદ્ર મારે તમારા રાજ્યનું કાંઈ પણ કામ નથી. તેને તમે સુખેથી ભગવો. હું તો માત્ર પ્રણામને જ ઈચ્છું છું અને તે પ્રણામ તમે મને કર્યો છે.” આ પ્રમાણે વાતચીત થયા પછી વન્ડિવેગ ચકીને નમસ્કાર કરી પ્રાર્થના વડે તેને પોતાના નગરમાં લઈ ગયો. અને તેને પોતાની તથા અન્ય વિદ્યાધરના કુળમાં ઉત્પન્ન થયેલી પાંચસે કન્યાઓ આપી. પ્રથમ બળાત્કારે હરણ કરેલી તે કન્યાઓને પણ તેમના પિતાઓએ હર્ષથી તેમને જ આપી, અને દક્ષિણ શ્રેણિમાં રહેલા સર્વ વિદ્યાધરોએ તેમને પ્રણામ કર્યા. આજ્ઞાને વશ થયેલા બીજા વિદ્યાધરેએ પણ હસ્તી અશ્વાદિકના મોટા ભટણપૂર્વક રૂપ અને યૌવનથી શોભતી હજારે કન્યાઓ આપી. પછી ચક્રીએ આઠ મુખ્ય નગર વન્તિવેગને આપ્યાં, અને બીજા નગરે બીજા વિદ્યાધરને આપ્યાં. “રાજરીતિ આવી જ હોય છે. " ત્યારપછી ચકીએ ઉત્તર શ્રેણિમાં જઈ ત્યાંના તમામ વિદ્યાધરોને લીલામાત્રથી જ જીતી લીધા અને તેઓએ ભેટણ સહિત આપેલી હજાર કન્યાઓને તે પરણ્યો. આ પ્રમાણે ચક્રીને વૈવન અને રૂપ વિગેરે ગુણોએ કરીને શ્રેષ્ઠ અને સ્વયંવરથી પ્રાપ્ત થયેલી કુલ સોળ હજાર પત્નીઓ થઈ. પ્રથમ આ ચકીએ જે કામિત કરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #87 -------------------------------------------------------------------------- ________________ (68) જયાનંદ કેવળી ચરિત્ર. વિદ્યા આરાધી હતી, તેના બળથી તેણે વિષમ વૈરીઓને પણ જીતી લીધા. એ પ્રમાણે સર્વ રાજાઓને જીતી મહોત્સવવડે પિતાના નગરમાં જઈ ચકાયુધ રાજા ચકવતીની જેમ સંપૂર્ણ રાજ્યલમીને ભેગવવા લાગ્યા. અહીં બુદ્ધિમાન વલ્ડિંગ રાજા પોતે પરાભવ પામ્યા, ત્યારથીજ સંવેગ પામેલા અને સંસારથી વિરતિ પામેલ હોવાથી દીક્ષા લેવાની ઈચ્છાવાળે થઈ ગુરૂના આગમનની અત્યંત રાહ જેવા લાગ્યા. તેવામાં એકદા પિતાના જ પિતા ચાર જ્ઞાનને ધારણ કરનાર મહાવેગ નામના ગુરૂને પોતાના નગરના ઉદ્યાનમાં આવેલા સાંભળી તે રાજા હર્ષ પામ્યો. તરતજ ત્યાં જઈ તે ગુરૂને વાંદી બુદ્ધિના નિધાનરૂપ તે વહિવેગે સાતસો સ્ત્રી પુરૂષ સહિત તે ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી. શ્રીચંદ્ર, વન્ડિગ અને સહસાયુધ આ ત્રણે રાજર્ષિએ ચારિત્રના પ્રભાવથી તે જ ભવમાં મોક્ષે ગયા. લંકાનો સ્વામી શતકંઠ પણ સંયમ લેવાથી પાંચ ભવે મોક્ષ પામે. આ પ્રમાણે છે પંડિત ! ચારિત્ર ધર્મનો પ્રભાવ તમે જાણો અને આદરે. નિષ્કલંક (શુદ્ધ) ગૃહીધર્મ પાળવાથી વિદ્યાધર રાજ ચકાયુધે આ ભવમાં ઉપમા રહિત મોટી રાજ્યલક્ષમી ભગવી. “શુદ્ધ ધર્મને મહિમા પ્રમાણ રહિત છે. સમુદ્રાદિકના જળ વિગેરે પ્રમાણવાળા હોય છે, કલ્પવૃક્ષ વિગેરે પરિમિત પ્રભાવવાળા હોય છે અને વૃક્ષો પણ પરિમિત ફળને જ આપનાર હોય છે, તેથી આ ત્રણે પ્રકારે પણ ધર્મની જયલક્ષમીનું પ્રમાણ થઈ શકતું નથી. આ પ્રમાણે તપગચ્છના નાયક શ્રી મુનિસુંદર સૂરિએ રચેલા જ્યશ્રીના ચિન્હવાળા શ્રીજયાનંદ રાજર્ષિના ચરિત્રને વિષે સહસ્ત્રાયુધ વિગેરે ચાર રાજર્ષિના ચરિત્રવડે ચારિત્રધર્મના મહિમાના વર્ણનવાળે તથા શ્રાવકધર્મને પાળનાર શ્રીચકાયુધ રાજાના ચરિત્રના વર્ણનવાળો આ ત્રીજે સર્ગ સમાપ્ત થયા. 3. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #88 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ સર્ગ. (9) अथ चतुर्थः सर्गः 4 આ જ ભરતક્ષેત્રને વિષે વિજયપુર નામનું નગર છે. તે પિતાની લક્ષ્મી (ભા) વડે સર્વ નગરોને વિજય કરવાથી સાર્થક નામવાળું છે. સ્વર્ગના અથીઓને દાનાદિક પુણ્યકાર્યમાં આદરની વૃદ્ધિ થાય તેટલા માટે જ જાણે પૃથ્વી પર વિધાતાએ સ્વર્ગની વાનકી બતાવી હોય એમ તે નગર શોભે છે. તે નગરના ચૈત્ય, દુકાન, કોટ (કિલ્લા), ક્રીડાવાપી અને વનની લહમીને જોઈ દેવ પિતાના નેત્રની અનિમેષતાની પ્રશંસા કરવા લાગ્યા. તે નગરમાં ધર્મ અને અધર્મનાં ફળ પ્રત્યક્ષપણે જોઈ તત્ત્વને વિષે શ્રદ્ધા થવાથી કઈ પણ મનુષ્ય નાસ્તિકમતવાળે નહોતો. તે નગરમાં જયલક્ષ્મીવડે શોભતો જય નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને શત્રુને જીતનાર વિજય નામનો યુવરાજ ભાઈ હતો. તે બને સૂર્ય અને ચંદ્રની જેમ સત્ય ન્યાયરૂપી કાંતિવડે પૃથ્વીને પ્રકાશિત કરતા હતા, તેથી કોઈ પણ ઠેકાણે અનીતિરૂપી અંધકાર પ્રસરતો નહોતો. લેકને વિષે શ્રેષ્ઠ એવા તે બંને ભાઈઓ મિત્ર ઉપર ખુશી થયા છતાં અને શત્રુપર કોપાયમાન થયા છતાં પણ તે બન્નેને ક્ષિતિ આપતા હતા, છતાં પણ તેઓ વિવેકી ગણાતા હતા. વિધાતાના નિગ (હુકમ) થી બે અશ્વિનીકુમાર વૈદ્યો સંધિવિગ્રહાદિક છે ગુણના પ્રગરૂપી ઔષધવડે સર્વ પ્રકારના ભયરૂપી વ્યાધિઓને વિનાશ કરવા માટે જ જાણે પૃથ્વી પર ઉતર્યા હોય નહીં તેમ તે બને ભાઈઓ શોભતા હતા. તે બન્ને ભાઈઓને અનુક્રમે વિમળા અને કમળા નામની પ્રિયાઓ હતી. તે જાણે કે બન્ને ભર્તારના સર્વ કાર્યને જેનારી રાજ્યલક્ષ્મીની એ દષ્ટિઓ હોય તેવી શેલતી હતી. મહાદેવે બાળી 1 મિત્ર અને શત્રુ એ બન્નેને ક્ષિતિ એટલે પૃથ્વી આપવાથી તેઓ વિવેક ગણાવા ન જોઈએ તેથી આ વિરોધાભાસ અલંકાર થયો. તેનો પરિવાર કરવા માટે આવો અર્થ કરો.-મિત્રને ક્ષિતિ એટલે પૃથ્વી અને શત્રુને ક્ષિતિ. એટલે ક્ષય-વિનાશ આપતા હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #89 -------------------------------------------------------------------------- ________________ (.70) જયાનંદ કેવળી ચરિત્ર. નાંખેલા કામદેવનો ત્યાગ કરી તેની બે આઓ રતિ અને પ્રીતિ 'નિ:સપન સુખ મેળવવા માટે આ વિમળા અને કમળાના મિષથી જૂદા જૂદા ભર્તારને પામી હોય એમ લાગતું હતું અને રતિ પ્રીતિની જેવી તે સંદર્યવાળી હતી. એકદા રાત્રે સુખે સુતેલી વિમળાએ આ પ્રમાણે સ્વપ્ન જોયું કે –“સિંહ સહિત સુકર (મુંડ) પોતાની પાસે આવ્યો. તેમાં સૂકર પિતાના મેળામાં બેઠે અને સિંહ કેઈ અન્ય સ્થળે ચાલ્યો ગયો. આવું સ્વપ્ન જોઈ જાગી ગયેલી વિમળાએ તે સ્વપ્ન યથાર્થ રીતે ભર્તારને કહી બતાવ્યું. તે સાંભળી જય રાજાએ તેણુને કહ્યું કે-“ગુણે કરીને સૂકરના જે તારે પુત્ર થશે અને ગુણે કરીને સિંહના જેવો પુત્ર કોઈ બીજી સ્ત્રીને થશે. પરંતુ તે બન્ને પુત્રને પરસ્પર પ્રીતિથી સાથે રહેવાનું થશે.” આ પ્રમાણે સ્વપ્નનું ફળ સાંભળી વિમળા હર્ષ અને ખેદ યુક્ત થઈ. - અહીં વસુસાર પુરોહિતનો જીવ કે જે ધૂમકેતુ સુર થયે હતો તે પોતાનું જ્યોતિષ્કનું આયુષ્ય પૂર્ણ કરી તે જ રાત્રિને વિષે વિમળાની કુક્ષિમાં ઉત્પન્ન થયો. તે ગર્ભના પ્રભાવથી તેની માતા વિમળાને હિંસા અને દ્વેષ વિગેરે કરવાના દેહદ ઉત્પન્ન થયા, તથા જૂરતા, અન્યાય અને કઠોરતા વિગેરે દોષ ઉત્પન્ન થયા. અનુક્રમે ગર્ભસમય પૂર્ણ થયે વિમળા રાણીએ પુત્ર પ્રસચૅ. દાસીએ રાજાને તેની વધામણી આપી. ત્યારે રાજાએ તેને મોટું દાન (ઈનામ) પી પુત્રને જન્મોત્સવ કર્યો. તેની માતાએ સ્વપ્નમાં માત્ર સિહનેજ જોયો ન હતો, તે પણ પુત્રને સિંહના ગુણે પ્રાપ્ત થાય તેવી આશાથી રાજાએ તેનું સિંહસાર નામ પાડયું. એકદા કમળા પણ રાત્રિએ સુખ સહિત સુતી હતી, તે વખતે તેણીએ આ પ્રમાણે સ્વપ્ન જોયું કે–સિંહ અને સૂકર બને પિતાની પાસે આવ્યા. તેમાંથી સુકર કોઈ અન્ય સ્થળે ચાલ્યા ગયો, અને સેમ્ય દષ્ટિવાળ તથા બળવાન એવો સિંહ તેના ખોળામાં બેઠે.” આ પ્રમાણે સ્વપ્ન જોઈ કમળા જાગી ઉઠી, તેનું શરીર હર્ષથી ઉસ પામ્યું, પછી તેણીએ તે સ્વપ્નનું વૃત્તાંત પોતાના 1 શકય રહિત એવી સ્ત્રીને જે સુખ છે તે સુખ.. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #90 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ સગ. (71) પતિને કહ્યું. તે સાંભળી યુવરાજે તેણીને કહ્યું કે–“તારે સિંહ જેવો પુત્ર થશે, અને સૂકરના જેવો પુત્ર કોઈ બીજી સ્ત્રીને થશે.” આ પ્રમાણે સ્વપ્નનું ફળ સાંભળી કમળા અત્યંત હર્ષ પામી. તે જ સમયે મતિસાગર મંત્રીને જીવ કે જે મહાશુક દેવકમાં દેવ થયે હતો, તે મોટા સુખવડે પોતાનું દશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી આવી તેજ રાત્રિએ કમળાની કુક્ષિને વિષે ઉત્પન્ન થયા. ગમે વૃદ્ધિ પામતાં તેણુને ધર્મ અને શૂરતાને અનુસરતા જે જે શુભ દેહદ ઉત્પન્ન થયા, તે સર્વે યુવરાજે પૂર્ણ કર્યા. અનુક્રમે ગર્ભસમય પૂર્ણ થતાં નંદનવનની ભૂમિ જેમ કલ્પવૃક્ષને અને પૂર્વ દિશા જેમ સૂર્યને ઉત્પન્ન કરે તેમ તે કમળાએ શુભ લગ્નને વિષે કાંતિવડે દેદીપ્યમાન એવા પુત્રને પ્રસ. હવે શંખપુર નામના નગરના અધિપતિ માનવીર નામનો રાજા હતો. તે જય રાજાનો શત્રુ હતો, તેને જીતવા માટે જય રાજા જવાને તૈયાર થયું. તેને વિનયથી નિવારી યુવરાજ સૈન્ય સહિત શધ્રપણે જઈ યુદ્ધ વડે તેને બાંધી જય રાજા પાસે લઈ આવ્યા. આ સમયે દાસીએ આવી રાજા અને યુવરાજને વધામણી આપી કે-“હમણાં કમળારાણ પુત્રજન્મવડે અને હર્ષવડે યુત વર્તે છે.” તેવામાં બીજી દાસી આવી. તેણીએ બને રાજાને વધામણી આપી કે–“ ઉત્પન્ન થયેલા પુત્રનું નાભિનાળ દાટવા માટે પૃથ્વી ખોદતાં તેમાંથી એક નિધિનો કુંભ પ્રગટ થયો છે. તે સાંભળી તે બન્ને ભાઈઓએ હર્ષ પામી તે નિધાનનો કુંભ સેવકો પાસે મહેલમાં મંગાવ્યો. રત્નથી ભરેલા તે કુંભને પોતાના પિતાના નામના ચિન્હવાળે જોઈ અને જણ બોલ્યા કે-“અહો ! આ નિધિ નષ્ટ થયે હતો તે પુત્રના પુણ્યથી પાછો પ્રગટ થયો છે. ત્યારપછી શત્રુનો જય, પુત્રની પ્રાપ્તિ તથા લક્ષ્મીની પ્રાપ્તિ એ ત્રણ કારણથી ઉત્પન્ન થયેલા હર્ષવડે તે બન્ને ભાઈઓએ બને દાસીઓને યથેષ્ટ પારિતોષિક (દાન) આપ્યું. ત્યારપછી તે બન્નેએ હર્ષથી પુત્રજન્મના ઉત્સવોની પરંપરા કરી. તે ઉત્સવની પરંપરા ચોતરફથી અપરિમિત 1 રાજા તથા યુવરાજ, 2 ઇરછા પ્રમાણે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #91 -------------------------------------------------------------------------- ________________ (72) જયાનંદ કેવળી ચરિત્ર. વધામણું આવવાથી મનોહર દેખાતી હતી. બંદીજનો જય જય શબ્દ કરી રહ્યા હતા, ગીત અને નાટયવડે મનોહર લાગતી હતી, તેમાં એકીવખતે વગાડેલા અનેક વાજિંત્રના શબ્દવડે દિશાએ પણ મધુર શબ્દ કરતી હતી, વળી મોટાં દાન દેવાતાં હોવાથી સમગ્ર પ્રજા પણ આનંદ પામતી હતી, તથા તે ઉત્સવની શ્રેણિમાં ઈચ્છાનુસાર ધનની પ્રાપ્તિથી પ્રસન્ન થયેલા યાચક શુભાશીષ દેતા હતા. તે વખતે માનવીર રાજાએ તે બંને રાજાને દંડ આપી તેમની આજ્ઞા અને સેવા અંગીકાર કરી. તેથી તેમણે તેને છોડી મૂકે, તથા બીજા પણ બંદીખાને રહેલા સર્વ કેદીઓને છોડી મૂક્યા. આ પુત્રનો જન્મ શત્રુનો વિજય કરનાર હોવાથી તથા દાન અને સન્માનાદિકવડે સર્વ જનોને આનંદદાયક હોવાથી તે બન્ને રાજાઓએ પ્રસન્ન થયેલા સર્વ સ્વજનોની સંમતિથી સર્વ શુભ લક્ષણવડે શેલતા અને ભાગ્ય તથા સિભાગ્યના સમૂહવાળા તે પુત્રનું શ્રીજયાનંદ એવું નામ પાડયું. . ત્યારપછી ધાત્રીઓ વડે લાલન પાલન કરાતા તે રાજા અને યુવરાજના અને પુત્ર માતપિતાના મનોરથોની સાથે વૃદ્ધિ પામવા લાગ્યા. અનુક્રમે વિચિત્ર પ્રકારનાં રમકડાંઓ વડે કીડા કરતા તથા પ્રાયે કરીને સાથે જ રહેતા તે બન્ને કુમારે કળા ગ્રહણ કરવાને ગ્ય થયા, એટલે તે બનેને રાજાએ બુદ્ધિમાન કળાચાર્યને સંપ્યા. કળાચાર્યું પણ અનુક્રમે શાસ્ત્ર અને શસ્ત્રને અનુસરતી સર્વ કળાએ તેમને શીખવી. તેમાં આચાર્યના જ્ઞાન પ્રમાણે અને પોતાના ભાગ્ય પ્રમાણે તે બન્ને કુમારે કળામાં નિપુણ થયા. રાજાએ ધનદિકવડે આચાર્યને સારી રીતે સત્કાર કર્યો. હવે યુવાવસ્થાન પામેલા તે અને કુમાર સાથે જ તેને અન્ય નુસરી ઉચિતતા પ્રમાણે કીડા કરવાના સરોવર, વાવ અને વનાદિકને વિષે મિત્રો સહિત ક્રીડા કરવા લાગ્યા. કુળાદિક સામગ્રી સરખી છતાં પણ તે બન્ને કુમારની પ્રકૃતિમાં માટે તફાવત હતો. કારણ કે મનુષ્યને સ્વભાવ કર્મના ભેદને લઈને ભિન્ન ભિન્ન પ્રકારનો હોય છે. સિંહસાર કુમાર ફરતામાં આસકત, અન્યાયાદિકવડે લેકેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #92 -------------------------------------------------------------------------- ________________ - ચતુર્થ સર્ગ. " (73) ઉદ્વેગ પમાડનાર, ધર્મરહિત, દુર્ભાગી, કાંઈક અવિનયવાળો અને અપ્રિયંવદ એટલે કઠોર વચન બોલનારે હતું. અને યુવરાજને પુત્ર જયાનંદ તે રૂપવડે કામદેવને તિરસ્કાર કરનાર, લીલાવડે મનોહર લાવણ્ય કરીને સારા ભાગ્યવાળે, ધર્મને વિષે શુદ્ધ બુદ્ધિવાળે, વિનયવાળે, સત્ય વાણું બેલનારે, શૂરવીર, પરોપકારી, પ્રિય વચન બોલનારે, સ્વભાવે ઉદાર, સર્વજ્ઞના ધર્મને રાગી, કૃતજ્ઞ અને લોકપ્રિય હતે. લોકોના મુખથી શ્રી જયાનંદના ગુણોને સાંભળી સિંહસાર કુમાર પોતાના મનમાં ખેદ પામી શ્રી જયાનંદ ઉપર કૃત્રિમ પ્રીતિ રાખવા લાગ્યો. પરંતુ શ્રી જયાનંદ એક દષ્ટિવાળો હોવાથી તે સિંહસાર કુમાર ઉપર પણ અકૃત્રિમ પ્રીતિને ધારણ કરતા હતા. કહ્યું છે કે - " सर्वो हि स्वानुमानेन, गुणान् दोषांश्च पश्यति / ईक्षते गुणिनं गुण्यः, सर्व पापश्च पापकम् / / " “સર્વ કોઈ મનુષ્ય પોતાના અનુમાન કરીને ગુણ અને દોષ જુએ છે. ગુણ માણસ સર્વને ગુણ જુએ છે અને પાપી માણસ સર્વને પાપી જુએ છે.” એકદા તે બન્ને કુમારે વસંત તુમાં કીડા માટે ઉદ્યાનમાં રાત્રી રહ્યા હતા. ત્યાં રાત્રીને સમયે તેમણે કોઈ ઠેકાણે દિવ્ય ગીત અને વાજિંત્રને ધ્વનિ સાંભળ્યો. એટલે તરતજ સાહસિક એવા તે કુમારે કેતુકથી તે શબ્દને અનુસારે ચાલતાં દૂર રહેલા કીડાપર્વતના શિખર પર પહોંચ્યા. ત્યાં કાયોત્સર્ગ કરી ધ્યાનમાં લીન થયેલા કેઈ મુનિની પાસે કાંતિવડે સૂર્યનો તિરસ્કાર કરનાર એક દેવ દેવીઓ સહિત તેમના જેવામાં આવ્યા. તે દેવ પડતા વગાડતો હતો, એક દેવી નૃત્ય કરતી હતી, તથા બીજી ત્રણ દેવીઓ અનુક્રમે તાલ, વીણા અને વાંસળી વગાડતી હતી. તે સર્વે ઘણી ભક્તિથી સાધુના ગુણ ગાતા હતા. આ પ્રમાણે ત્યાં તે બન્ને કુમારોએ વિશ્વને મેહ પમાડનારૂં નાટક જોયું. તેવામાં સમતાભાવે રહેલા તે 10 PP.AC. Gunatnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #93 -------------------------------------------------------------------------- ________________ (74). જયાનંદ કેવળી ચરિત્ર મુનિને શુકલધ્યાનના પ્રભાવથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે ચારે નિકાયના દેવતાઓ ત્યાં આવ્યા. તેઓ વાજિંત્રના નાદ સહિત કેવળજ્ઞાનનો ઉત્સવ કરી, કેવળીને નમસ્કાર કરી તેમણે વિકલા સુવર્ણ કમળપર બેઠેલા તે મુનિની સન્મુખ બેઠા. છે. તે સર્વ દેવોને તથા તે બન્ને કુમારને ધર્મલાભને આશીર્વાદ આપી મુનિએ તેમને સમકિત અને અણુવ્રતથી આરંભી વિસ્તારથી ધર્મ કહ્યો. તે વખતે શ્રી જયાનંદ કુમારે સમાકન ગ્રહણ કર્યું, પછી ગુરૂને પૂછયું કે–“હે સ્વામી ! જે દેવ આપની પાસે નાટક કરતો હતો તે કોણ છે?ત્યારે મુનિએ કહ્યું કે–તેને વૃત્તાંત કહું તે સાંભળે. જીવદયા ઉપર ભીમ અને તેમની કથા. હું વૈતાઢય પર્વત ઉપર વિદ્યાધરોને વિષે અગ્રેસર જયંત નામનો રાજા હતા. એકદા સૂર્યને ગ્રહણ થયેલ જોઈ તત્કાળ પ્રતિબોધ પામી મેં દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે હું શ્રુતને પારગામી થયે. એકદા ગુરૂની આજ્ઞાથી એકલવિહારી થઈ ચોમાસામાં વિંધ્યાચળ પર્વતની ગુફામાં ચાર માસના ઉપવાસ કરી ચોમાસું રહ્યો. આ ગુફાથી બે યોજન દૂર ગિરિદુર્ગ નામનું એક નગર છે, ત્યાં સુનંદ નામનો રાજા રાજ્ય કરે છે. તે રાજાને ભીમ અને સોમ નામના બે સુભટ સેવકે છે. ગુફાથી એક ગાઉ દૂર તે રાજાને ગેકુળ રહેલું છે. તે ગોકુળનું રક્ષણ કરવા માટે રાજાની આજ્ઞાથી તે બને સેવકો ઘણે ભાગે ત્યાં જ રહે છે. એકદા તે બને શિકાર કરવા માટે ગુફાની પાસે આવ્યા. ત્યાં મૃગના ટેળાંને જેમાં તેમણે તેના પર ઘણું બાણે મૂક્યાં, પરંતુ નજીક છતાં પણ એકે બાણ ઈ. પણ મૃગને લાગ્યું નહીં. તે પ્રમાણે જોઈ તે બન્ને રાજસેવકે વિસ્મય પામ્યા. પછી તે મૃગનું ટેળું અમારી પાસે આવ્યું અને હર્ષથી ધર્મદેશના સાંભળવા લાગ્યું. તેની પાછળ ચાલતા તે સેવકો પણ ત્યાં આવ્યા, અને મને જોઈ તેઓએ વિચાર્યું કે–“ ખરેખર આ મુનિના મહિમાથીજ મૃગલાઓને આપણાં બાણે લાગ્યાં નહીં. કારણ કે તપસ્વીઓ સમગ્ર જગતના પ્રાણીઓને નિગ્રહ અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #94 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ સર્ગ. ( 75 ) અનુગ્રહ કરવાને સમર્થ હોય છે.” આ પ્રમાણે વિચારી હૃદયમાં વિસ્મય તથા ભયને પામેલા તે બન્નેએ મને પ્રણામ કર્યા. અને કહ્યું કે–“હે તપસ્વી ! અમારા આ અપરાધને ક્ષમા કરશે, અમને ભસ્મસાત્ કરશે નહીં, અમે તમારા મૃગોને મારશું નહીં.” તે સાંભળી મેં કૃપાથી ધર્મલાભની આશિષવડે તેમને આનંદ પમાડી કહ્યું કે –“તમને અભય હો. પરંતુ તમે ધર્મનું રહસ્ય સાંભળો. જીને હમેશાં સુખ જ પ્રિય હોય છે, અને સર્વે જીવ જીવિતને જ ઈચ્છે છે. તેથી તે જીવોના જીવિતનું હરણ કરવાથી તમે નરકના અતિથિ થશે. પ્રાણુઓનું માંસ ખાવાથી, પરસ્ત્રી પ્રત્યે ગમન કરવાથી અને પંચેંદ્રિય પ્રાણીનો વધ કરવાથી જીવની અવશ્ય નરક ગતિ જ થાય છે; અને હિંસા નહીં કરવાથી પ્રાણીઓને ઉત્કૃષ્ટ આરોગ્ય, આયુષ્ય, બળ, યશ, રૂપ, નિત્યસુખ અને કલ્યાણ પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે ધર્મ સાંભળી તે બન્ને બુદ્ધિમાન રાજસેવકો પ્રતિબોધ પામી સમક્તિ સહિત પહેલું અણુવ્રત અને માંસના આહારનો નિષેધ અંગીકાર કરી અમને હર્ષથી અને ભક્તિથી વાંદી પિતાને સ્થાને ગયા અને અંગીકાર કરેલા તે ધર્મને નિરંતર પાળવા લાગ્યા. - એકદા મિથ્યાદ્રષ્ટિ અને હિંસક એવા તેમના રાજાએ કોઈની પાસેથી તેમને આ વૃતાંત સાંભળી ક્રોધથી તેમને આજ્ઞા આપી કે“હે સેવકો ! મને આજે મૃગનું માંસ ખાવાની ઈચ્છા થઈ છે, તેથી તમે બન્ને વનમાં જઇ શિધ્રપણે જૂદા જૂદો શિકાર કરી મૃગોને મારી લાવો.” આ પ્રમાણે રાજાની આજ્ઞા સાંભળી “આજે તે મૃગે મળ્યા જ નહીં એવો ઉત્તર આપશું " એમ વિચારતા તે બન્ને સેવકો વનમાં ગયા. ત્યાં દેવગે મૃગોને જોઈ ભીમે વિચાર કર્યો કે “જે આ મૃગોને હું હારું તો મારા વ્રતનો ભંગ થાય છે અને જે નથી હતો તે સ્વામીના કપનું પરિણામ ભયંકર આવવા સંભવ છે. અથવા તે હું પરતંત્ર છું, તેથી મને વ્રતભંગ દેવ કાંઈપણ લાગશે નહીં. વળી વ્રતનું ફળ પરલોકમાં મળશે, પણ સ્વામીનો કોપ તો આજે જ ફળશે.” આ પ્રમાણે વિચારી સામે તેને ઘણી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #95 -------------------------------------------------------------------------- ________________ ( 76 ) જયાનંદ કેવળી ચરિત્ર, રીતે નિષેધ કર્યો તોપણ તે ભીમે બાવડે મૃગોને હણે તેને લઈ જઈ રાજાને આપ્યા. હવે સમે વિચાર કર્યો કે “મારા પ્રાણના રક્ષણને માટે મારે અન્યના પ્રાણ શા માટે હરવા જોઈએ ? જેમ મારા પ્રાણ મને પ્રિય છે, તેમ અન્ય પ્રાણીઓને પણ પોતાના પ્રાણ પ્રિયજ હોય છે. રાજા કેપ કરો કે ન કરો, અથવા મારા પ્રાણ હરેશ કે ન હરે. પરંતુ હું તો મૃગને મારી મારૂં વ્રત ભાંગીશ નહીં. કહ્યું છે કે: “નિન્દ્રનું નીતિનિgwા ઢિ વા હુવતું, . નમઃ સમાવિત જીતુ વા યથઇ ! . ચૈવ વા મામસ્તુ પુજાન્તરે વા, नार्यात्पथः प्रविचलन्ति कदापि धीराः॥" નીતિમાં નિપુણ પુરૂષે નિંદા કરે અથવા સ્તુતિ કરે, લક્ષ્મી પ્રાપ્ત થાઓ અથવા તેની ઈચ્છા પ્રમાણે ચાલી જાઓ, આજે જ મરણ થાઓ અથવા બીજા યુગમાં મરણ થાઓ, તોપણ ધીર પુરૂષે આર્ય પુરૂષના માર્ગથી કદાપિ ચલાયમાન થતા નથી.” નિમિત્તમારા જન કિન્નર, स्वधर्ममार्ग विसृजन्ति बालिशाः। तप:श्रुतज्ञानधनास्तु साधवो, न यान्ति कृच्छ्रे परमेऽपि विक्रियाम् // " “અજ્ઞાની મનુષ્ય કાંઈક નિમિત્તને પામીને તત્કાળ પિતાના ધર્મ માને છેડી દે છે, પરંતુ ત૫ શ્રત અને જ્ઞાનરૂપી ધનવાળા સત્યરૂષે મેટું કષ્ટ આવ્યા છતાં પણ વિકિયા પામતા નથી.” - આ પ્રમાણે વિચાર કરી તે સત્ત્વવાળો સેમ મૃગોને લીધા વીના નગરમાં આવી “આજે મૃગનો લાભ થયો નહીં” એમ રાજાને ઉત્તર આપી પોતાને ઘેર ગયે. રાજાએ ભીમનું લાવેલું મૃગનું માંસ કંઠપર્યત ખાધું. અને તેના પર તુષ્ટમાન થઈ તેને પોતાની આજ્ઞા પાળવામાં તત્પર છે એમ જા. પછી રાજાએ તેને પૂછયું કે–સમ મૃગને કેમ ન લાવ્યા ?ત્યારે તેણે ઈર્ષોથી સત્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #96 -------------------------------------------------------------------------- ________________ - ચતુર્થ સર્ગ. . . (77) હકીકત કહી. તે સાંભળી રાજાએ ગુસ્સે થઈને કહ્યું કે-“હે ભીમ! તું મારા સુભટ લઈને જા અને મારી આજ્ઞાનો લોપ કરનાર તે સમને શી હણી નાખ, હું તને એક શ્રેષ્ઠ ગામ આપીશ.” આ પ્રમાણે સાંભળી ગામના લોભથી ભીમ રાજાએ હુકમ કરેલા સુભટની સાથે આયુધ ઉંચાં કરી સોમને હણવા તેને ઘેર ગયો. તેટલામાં પ્રથમથી જ શંકાવાળે સોમ કોઈ મનુષ્ય પાસેથી તેને આવતા જાણું પર્વ તપર નાશી જવા માટે નગરની બહાર નીકળી ગયા. સુભટોથી પરિવરેલે ભીમ પણ તેની પાછળ દેડ્યો, અને નજીકમાં જ ભયથી વિલંબ થયેલા સોમને નાસતો જે. એટલે “અરે દુષ્ટ ! ઉભો રહે. યમરાજ જેવો રાજા કોપાયમાન થયેલ છે, તેથી તું કેટલી ભૂમિ આગળ જઈ શકીશ ? તું હણાયો જ છે એમ સમજ. અમે હમણાં જ તારી ભેળા થઈ જઈશું.” ઇત્યાદિક ભીમ વગેરે સુભટોના સમૂહની કર્ણકટુક વાણી સાંભળી ભયથી મનમાં વ્યાકુળ થયેલો સોમ વિશેષે કરીને શીધ્રપણે નાસવા લાગ્યો. તેટલામાં અકસ્માત્ માર્ગમાં ચોતરફ ચળ અને અચળ ( ઉપર નીચે થતી) ઘી ચોળીચ રહેલી અત્યંત સૂક્ષ્મ એવી લાખે દેડકીઓ તેના જેવામાં આવી. તે જોઈ દયાળુ સોમે વિચાર કર્યો કે–“જે હું શીધ્રપણે પર્વત ઉપર જઇશ, તે આ સુભટો મને ગ્રહણ કરી શકશે નહીં. કારણ કે આ પર્વતને વિષમ અને ઉંચો પ્રદેશ અહીં નજીકમાં જ છે. પરંતુ શીધ્ર ચાલવાથી મારા પગ વડે આ દેડકીઓ મરી જશે, માટે અંગીકાર કરેલા વ્રતને તો પ્રાણ ત્યાગ થાય તો પણ હું તજીશ નહીં.” ઇત્યાદિક વિચારીને સાગારી અનશન ગ્રહણ કરી તે સાત્વિક સોમ કાર્યોત્સર્ગવડે ત્યાંજ સ્થિત થઈ પરમેષ્ટીના ધ્યાનમાં રહ્યો. તેટલામાં ભીમ વિગેરે દૂર સુભટો તેની પાસે આવી પહોંચ્યા, અને તેને હણવાની ઈચ્છાથી તેના પર તેઓએ વિવિધ પ્રકારના શસ્ત્રોના પ્રહાર કર્યા. પરંતુ તેના શરીર ઉપર એક પણ શસ્ત્રનો પ્રહાર લાગે નહીં. ઉલટી આકાશમાંથી તેના પર પુષ્પની વૃષ્ટિ થઈ અને આકાશમાં દુંદુભિનો શબ્દ થયે. આવી હકીકત જોઈ તેઓ હૃદયમાં વિસ્મય પામ્યા, તેટલામાં તેમના મસ્તક પર ચોતરફથી પથ્થરો પડવા લાગ્યા. તે પથ્થરેથી હણાતા તેઓ આક્રંદ કરતા અને ભયથી વિહળ થયા છતા - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #97 -------------------------------------------------------------------------- ________________ ( 78 ) જયાનંદ કેવળી ચરિત્ર એકદમ પાછા વળીને ગામ ભેગા થઈ ગયા અને તે વૃત્તાંત યથાર્થ પણે રાજાને કહ્યો. ત્યારપછી દેદીપ્યમાન શરીરવાળી કોઈ દેવી સેમની પાસે આવી, અને તેના ધર્મથી તુષ્ટમાન થયેલી તે સર્વ દેડકીએને હરી લઈ બેલી કે–“હે ધીર ! કાત્સર્ગને પારી લે, મેં આ દેડકીઓ દેખાડીને તારા અંગીકાર કરેલા વ્રતની–સ્થિરતાની પરીક્ષા કરી છે. પ્રાત:કાળે તને રાજ્ય મળશે. હમણાં તું અહીં નજી કમાં મુનિ છે તેની પાસે જા, રાત્રિએ ત્યાં જ રહેજે.” આ પ્રમાણે કહીને દેવી અદશ્ય થઈ. - ત્યારપછી આ સઘળે વૃત્તાંત જાણી હર્ષથી વ્યામ થયેલા સમ કાર્યોત્સર્ગ પારીને અહીં આવી મને નમ્યું. પછી જ્યારે રાત્રી થઈ ત્યારે વિસ્મય પામેલા તે સમે મને પૂછયું કે–“હે ભગવાન! મને જીવિત આપનારી તે દેવી કોણ હતી ?" ઉત્તર આપ્યો કે–તે આ ગુફાની અધિષ્ઠાયિકા દેવી છે. મારા ઉપદેશથી તે ધર્મ પામી છે, તેથી તે મારાપર ઘણી ભક્તિ રાખે છે. તમે બંનેએ ધર્મ અંગીકાર કર્યો તે વાત જાણીને તેણીએ મને પૂછ્યું હતું કે “હે ભગવાન ! શું આ બન્ને પુરૂષ અંગીકાર કરેલા ધર્મને બરાબર પાળશે ?" મેં કહ્યું કે–પહેલે (ભીમ) ધર્મની વિરાધના કરશે અને બીજે વ્રતનો આરાધક થશે.” ત્યારપછી આજે અવસર મળવાથી તે દેવીએ તારી પરીક્ષા કરી અને તે તારાપર પ્રસન્ન થઈ.” આ પ્રમાણે સાંભળી સેમ હર્ષિત થયો. પછી મેં કહેલા વિવિધ પ્રકારના જીવાદિકના વિચારોને સાંભળી હદયમાં ધારણ કરી તેણે રાત્રી નિર્ગમન કરી. અહીં દેવતાએ કરેલી તેમની રક્ષા વિગેરેનો વિચાર કરી ભય પામેલા રાજાને માંસ ખાવાના અજીર્ણથી રાત્રીએ ગૂઢ વિસૂત્ર ચિકને વ્યાધિ ઉત્પન્ન થયો, અને તે રાત્રીમાં જ મરણ પામી બીજી નરકે ગયે. “અતિ ઉગ્ર પુણ્યની જેમ અતિ ઉગ્ર પાપ પણ તત્કાળ જ ફળે છે.” ભીમ પણ જાણે સ્વામી (રાજા) ની ભક્તિથી જ હોય તેમ તે જ પ્રમાણે તે જ રાત્રીમાં મરણ પામ્યો, અને વ્રતભંગાદિકના ઘેર પાપે કરીને ત્યાંજ (બીજી નરકમાં) ઉત્પન્ન થયો. પ્રાત:કાળે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #98 -------------------------------------------------------------------------- ________________ - ચતુર્થ સર્ગ. ( 78 ) રાજાનાં મરણનાં કાર્યો કરીને તે રાજા પુત્ર રહિત હોવાથી મંત્રી વિગેરે અધિકારી વર્ગ રાજ્યને પુરૂષની શોધ કરવા લાગ્યા. પરંતુ કઈ ધ્યાનમાં નહીં આવવાથી તેઓએ પંચ દિવ્ય અધિવાસિત કર્યો. તે દિવ્ય નગરમાં ભમી બહાર નીકળી પર્વત તરફ ચાલ્યાં, તે વખતે પોતાના કુટુંબની સારસંભાળ કરવા માટે નગર તરફ આવતા સમને જેઈ હાથીએ તેને કળશના જળથી અભિષેક કર્યો. અને તેને ઉપાડીને પિતાની પીઠ પર બેસાડવીંઝાતા ચામરેથી તે શોભિત થયો, તેના મસ્તક પર છત્ર ધારણ થયું, અને અધે હેકારવ કર્યો. તે વખતે આકાશમાં રહેલી તેજ દેવી બોલી કે–“હે લેક! તમે સર્વે સાંભળે. આ સર્વ ગુણોએ કરીને સહિત સમને મેં તમને રાજા તરીકે આપે છે. તેની આજ્ઞાનું જે મનુષ્ય ખંડન કરશે, તેને હું યમરાજનો અતિથિ કરીશ.” આ પ્રમાણે કહી દેવી અદશ્ય થઈ અને સર્વ લોકે હર્ષ પામી તે સોમ રાજાને નમ્યા. પછી જેને વિષે બંદીજનોએ જય જય શબ્દની ઉલ્લેષણ કરી છે અને વાજીના શબ્દવડે આકાશ પણ ગાજી રહ્યું છે એવા નગરમાં મોટી ઋદ્ધિ સહિત સોમરાજાએ પ્રવેશ કર્યો અને રાજમહેલમાં પહોંચ્યા. ત્યાં રાજસભામાં સચિવાદિકે સિંહાસનપર બેસાડીને તેને રાજ્યાભિષેક કર્યો. ત્યારપછી તે રાજા ન્યાય અને ધર્મ વડે પ્રજાને સુખી કરતો રાજ્ય કરવા લાગ્યો. આ પ્રમાણે દયા ધર્મની દ્રઢતાને લીધે સોમ આ ભવમાં પણ રાજા થયો અને ભીમ તથા રાજા હિંસાના પાપથી નરકના અતિથિ થયા. સોમ રાજા હમેશાં ગુફામાં રહેલા એવા મને વાંદીને પછી જ ભજન કરતો હતો, દેવીના પ્રભાવથી યુદ્ધ કર્યા વિના જ સર્વ શત્રુઓને તેણે વશ કર્યા હતા, તેણે દયાનું ફળ સાક્ષાત્ જોયેલું હતું તેથી પિતાના સમગ્ર દેશમાં અમારી (જીવદયા) પ્રવર્તાવી છે અને શ્રાવક ધર્મનું પાલન કરતા તે સદગુરૂને વેગ જ્યારે મળે ત્યારે તેની સેવા કરતો હતા. આ પ્રમાણે ચિરકાળ સુધી ધર્મમય રાજ્ય જોગવી આયુષ્યનો ક્ષય થયે મરણ પામી તે સોમ પહેલા સધર્મ દેવલોકમાં લક્ષ્મીએ કરીને ઇને સામાનિક દેવ થયો છે. ચિરકાળ સુધી જૂદા જૂદા દેશમાં ધર્મ ને સાથે તેની ધર્મશ ત્યારે તેના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #99 -------------------------------------------------------------------------- ________________ ( 8 ) જયાનંદ કેવળ ચરિત્ર વિહાર કરતો હું ફરીથી અહીં આવ્યો. તે હકીક્ત અવધિજ્ઞાનવડે જાણીને તે દેવે અહીં આવી મને હર્ષથી વંદના કરી. પછી પૂર્વને ઉપકાર સંભારી તે દેવે ભકિતથી મારી પાસે નૃત્યાદિક કર્યું. હું બુદ્ધિમાન ભવ્યજને ! આ પ્રમાણે ગુરૂસેવાનું અને દયાનું ફળ જાણી હમેશાં ધર્મના મૂળરૂપ અને વાંછિત સુખ આપનાર ગુસેવા અને જીવદયા એ બન્ને ઉપર આદર કરે.” આ પ્રમાણે ગુરૂનું વચન સાંભળી અધિક ધર્મની બુદ્ધિવાળા શ્રીજયાનંદ કુમાર બોલ્યો કે–“હે પ્રભુ! યુદ્ધાદિકના કારણ વિના સ્થળ એવી હિંસા, અસત્ય, ધૈર્ય અને પરસ્ત્રીના ત્યાગાદિકવડે હું સમકિતને શોભાવીશ.” જ્ઞાનીએ કહ્યું-“આ ધર્મરૂપી કલ્પવૃક્ષનું સારી રીતે પાલન કરજે, કેમકે તેનાથી જ તને આ લોકમાં તથા પર લોકમાં ઈષ્ટ સુખલક્ષ્મી પ્રાપ્ત થશે. તે સાંભળી જ્યાનંદ " તાર” કહી, મુનિની વાણું અંગીકાર કરી, પોતાના આત્માને કૃતાર્થ માની, પ્રાત:કાળ થયો ત્યારે મુનિને નમી, પોતાને સ્થાનકે ગયે. સિહસાર કુમાર તો ગુરૂકમી હોવાથી મુનિના વચનપર શ્રદ્ધા નહીં કરો તે તેમને પ્રણામ કરી ભાઈની સાથે ઘેર ગયે. દેવ વિગેરે પણ સમક્તિ વિગેરે ગુણે પામી મુનિને નમી આકાશમાર્ગે પિતપોતાને સ્થાનકે ગયા. મુનિએ પણ અન્યત્ર વિહાર કર્યો. પછી અંગીકાર કરેલા ધર્મનું પાલન કરતો, બીજા ગુણોને ઉપાર્જન કરતો, શ્રીગુરૂ અને દેવની ભક્તિને ધારણ કરતો તથા જ્યલક્ષ્મીને મેળવવાના પરાક્રમવાળો યુવરાજને પુત્ર (જ્યાનંદ) સર્વ જગતના જનોને ઈષ્ટ થયે. આ પ્રમાણે છીતપગચછના નાયક શ્રી મુનિસુંદર સૂરિએ રચેલા શ્રી જ્યાનંદ કેવળીના ચરિત્રને વિષે પહેલા વ્રતનું પાલન અને અપાલનના માહામ્સને જણાવનાર ભીમ અને તેમનું દષ્ટાંત તથા શ્રી જ્યાનંદને થયેલ પ્રતિબંધ વિગેરેના વર્ણનરૂપ આ ચેાથે સર્ગ સમાપ્ત થયે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #100 -------------------------------------------------------------------------- ________________ * ધર્મતીર્થના પ્રવાહ સમાન જેઓએ આ સંસારસમુદ્રને સુતર કર્યો છે, તે ત્રણ ભુવનના સ્વામી તીર્થના પ્રભુએ (તીર્થકરો) તમને શાશ્વત લક્ષમી (મેક્ષલક્ષમી) ના આપનાર થાઓ. ' એકદા જયરાજાએ “રાજ્યને યોગ્ય ક કુમાર છે?” એમ જાણવાની ઈચ્છાથી એક સામુદ્રિકને બન્ને કુમારના લક્ષણે પૂછયાં. ત્યારે તેણે બન્ને કુમારોનાં સર્વ અંગે જઈ એકાંતમાં રાજાને કહ્યું કે-“હે રાજન ! અને કુમારનાં લક્ષણોને મેં નિર્ણય કર્યો છે. તેમાં સિંહસાર કુમારના અંગ ઉપર એવાં લક્ષણ છે કે જેથી તે લોકોને હેપ કરવા લાયક થાય તથા સ્વજનેને પણ અનર્થનું કારણ થાય. વળી તે કૃતની, ક્રૂર બુદ્ધિવાળો તથા પગલે પગલે આપત્તિનું સ્થાન થશે, અને ધર્મપર દ્વેષ કરવાના પાપથી મરીને દુર્ગતિ પામશે; તથા શ્રી જયાનંદ કુમારના સર્વ અંગે ઉત્તમ લક્ષણે છે, તેથી તે સર્વ લોકને સુખ કરનાર અને ત્રણ ખંડને રાજા થશે. વળી તે સર્વ રાજાઓને સેવ્ય, ઘણાઓને ઉપકાર કરનાર તથા ન્યાય, ધર્મ, પ્રતાપ, લક્ષમી અને યશના સમુદ્રરૂપ થશે; અને છેવટે મોક્ષને પામશે.” આ પ્રમાણે સામુદ્રિકનાં વચન સાંભળી હૃદયમાં તેને ગુપત રાખી રાજાએ સત્કારપૂર્વક તેને વિદાય કર્યો. એકદા એકાંતમાં તે રાજાએ પિતાના નાના ભાઈ વિજ્યને તે નિમિત્તિયાનું કહેલું સર્વ વૃત્તાંત ગુપ્ત રાખવા ગ્ય હતું તે પણ પ્રેમને લીધે કહી બતાવ્યું. તે વૃત્તાંત તાંબૂબ્સ આપનારી દાસી કે જેને વિશ્વાસને લીધે રાજાએ પોતાની પાસે રાખી હતી તેણે સાંભળ્યું. ત્યારપછી રાજાએ ગ્ય અવસરે વિવિધ પ્રકારની પરીક્ષારૂપ ઉપાવડે નિશ્ચય કરી. તે નૈમિત્તિકનું વચન સત્ય માન્યું. * 1 જળમાં ઉતરવાને માર્ગ તીર્થ કહેવાય છે. અહીં ધર્મને તીર્થરૂ૫ બતાવ્યો છે. 2 સુખેથી કરી શકાય તે. 3 સામુદ્રિક શાસ્ત્ર જાણનારને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #101 -------------------------------------------------------------------------- ________________ જયાનંદ કેવળ ચરિત્ર હવે મદેન્મત્ત સિંહસાર કુમાર નિઃશંકપણે નગરમાં ક્રીડા કરતાં પોતાની ઈચ્છા પ્રમાણે દુકાને વિગેરેમાંથી પુરૂષ અને સ્ત્રીએનાં ભૂષણદિકને ગ્રહણ કરતો હતો, માર્ગમાં અશ્વને ખેલાવતાં પાણું ભરનારી સ્ત્રીઓના ઘડા ફેડ હતો, સુંદર રૂપવાળી સ્ત્રીઓનું હરણું કરતો હતો અને માલ ભરેલાં ગાડાંઓને પણ લુંટતે હતો. તેના આવા પ્રકારના અન્યાયથી ક્રોધ પામેલા પુરજનોએ રાજાને વિજ્ઞપ્તિ કરી, ત્યારે રાજાએ તેમને આશ્વાસન આપી સત્કાર કરી રજા આપી, અને કુમારને ધિક્કાર્યો. એ પ્રમાણે બે ત્રણ વાર થયા પછી એકદા રાજાને તાંબૂલ આપવા જતી દાસીને તે કુમારે બળાત્કારથી લુંટી (તેની પાસેથી તાંબૂલ લઈ લીધું.) તે કપ પામીને બોલી કે–રે દુખ ! નૈમિત્તિકનું વચન સત્ય જ છે.” તે સાંભળી કુમારે તેણીને ધનવડે લોભ પમાડી પૂછયું, ત્યારે તેણીએ સર્વ હકીકત કહી બતાવી. કહ્યું છે કે"न तरुस्तटिनीतटे चिरं, न खले. प्रीतिरघात्मनीन्दिरा।। न च धर्मरसोऽतिलोभके, न च गूढं हृदि तिष्ठति स्त्रियाः॥" - " નદીને કાંઠે રહેલું વૃક્ષ ચિરકાળ ટકી શકતું નથી, તેમજ ખળ પુરૂષને વિષે પ્રીતિ, પાપીને વિષે લક્ષમી, અતિ લોભીને વિષે ધર્મનો રસ અને સ્ત્રીના હૃદયમાં ગુપ્ત વાત–એટલા વાનાં ચિરકાળ ટકી શકતાં નથી.” - દાસીનું વચન મનમાં રાખી મનમાં દુભાયેલ કુમાર ત્યાંથી ચાલ્યો ગયો, દાસીએ પણ તત્કાળ તે કુમારનો અન્યાય રાજાને કહ્યો. તરતજ રાજાએ તેને બોલાવી અત્યંત ક્રોધથી કહ્યું કે-“અરે પાપી ! અન્યાયવડે હમેશાં તું પુરના લેકેને ઉગ પમાડે છે. અરે દુe! જે નિર્મળ કુળમાં તું ઉત્પન્ન થયે છે, તેને જ તું કલંકિત કરે છે, ઘરમાં પણ દુષ્ટ ચેષ્ટા કરે છે, નિષેધ કર્યા છતાં પણ રહેતો નથી, માટે અહીંથી દૂર જા. જે આજ પછી તું મારા દેશમાં કોઈ પણ ઠેકાણે રહીશ, તે તારા કર્ણ અને નાસિકા કાપી નાંખીશ, અત્રના અન્યાયને પણું હું સહન કરનાર નથી.” આ પ્રમાણે રાજાનાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #102 -------------------------------------------------------------------------- ________________ પંચમ સર્ગ. વચન સાંભળી તેણે વિચાર કર્યો કે-“રાજા વિગેરે સને મારા પર દ્વેષ થયે છે, તેથી જે હું એકલે જ દેશાંતરમાં જઈશ, તે રાજા અને લોકોની પ્રીતિને લીધે શ્રી જયાનંદ જ રાજા થશે તેથી જે હું તેને સાથે લઈને જાઉં તે રાજ્ય આપવાને વખતે દેશાંતરમાં પણ રહેલા મને રાજા પાછો બોલાવે. વળી રાજાને અમારા બે સિવાય બીજો કોઈ રાજ્યને ગ્ય નથી. તેમજ પૂર્વજોના આચાર પ્રમાણે આ રાજા વન વયનું ઉલ્લંઘન થશે ત્યારે જરૂર તપસ્યા ગ્રહણ કરશે.” આ પ્રમાણે વિચાર કરી શ્રી જયાનંદને તેણે માયાકપટથી કહ્યું કે-“હે ભાઈ ! આપણે જ્ઞાન સંપાદન કરવા માટે દેશાંતરમાં જઈએ; કારણ કે ત્યાં અનેક પ્રકારના આશ્ચર્યો જેવાય છે, અનુપમ કળાઓ શીખાય છે, ભાગ્યની પરીક્ષા કરાય છે, સજજન અને દુર્જનને ભેદ જણાય છે, વિવિધ પ્રકારનાં તીર્થોની વંદના થાય છે, કલેશ સહી શકે તેવું શરીર થાય છે, તથા ધૂર્તાદિકનાં વૃત્તાંતે જાણી અદભુત નિપુણતા પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે દેશાંતરમાં ફરવાથી ઘણુ ગુણો પ્રાપ્ત થાય છે. એક ઠેકાણે રહેવાથી તેવા લાભ પ્રાપ્ત થતા નથી, પરંતુ તારા વિયેગને નહીં સહન કરવાથી હું એકલો જવાને ઈચ્છતો નથી. તેથી હે ભાઈ ! ચાલ, આપણે માતાપિતાને પૂછયા વિના સાથે જ કઈ દેશાંતરમાં જઈએ. કારણ કે તેમને પૂછવાથી તે તેઓ આપણને જતાં અટકાવે-જવા દે નહીં.” આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળી પિતાને વિષે તેને પ્રેમ અકૃત્રિમ છે એમ જાણનારા સરળ સ્વભાવવાળા અને બુદ્ધિમાન જનોમાં શ્રેષ્ઠ એવા જયાનંદે તેની વાણી અંગીકાર કરી. એટલે બીજે જ દિવસે રાત્રીને સમયે તે બન્ને કોઈને જાણે તેમ ખગ સહિત ત્યાંથી નીકળી ગયા. * કેટલેક માર્ગ ઉલ્લંઘન કર્યા પછી વાર્તા કરવાને પ્રસંગ ચાલ્યો. તેમાં ધર્મ અને અધર્મનો વિચાર ચાલતાં યુવરાજના પુત્ર જયાનંદે કહ્યું કે– મનુષ્યના ઘરમાં ચોતરફ જે ઇચ્છિત લક્ષમી વિલાસ કરે છે, મુખને વિષે લાઘા કરવા લાયક વાણુ સ્કુરે છે, હૃદયમાં બુદ્ધિ સ્કુરે છે, શરીરને વિષે સૈભાગ્યલક્ષમી પુરે છે, બાહુને વિષે બળ ફુરે છે, અને દિશાઓને વિષે કીર્તિ ફેલાય છે, તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #103 -------------------------------------------------------------------------- ________________ (84) જયાનંદ કેવળ ચરિત્ર. સર્વ સત્પરૂષોને અરિહંતના ધર્મથીજ પ્રાપ્ત થાય છે. જે ધર્મ સુખને આપે છે, વિપત્તિના સમૂહને હરે છે, કલ્યાણને વિસ્તારે છે, અકલ્યાને નાશ કરે છે અને આધિ સહિત વ્યાધિના સમૂહને હણે છે, તે આહંત ધર્મને જ વિદ્વાન સેવે છે. પુણ્યશાળી પ્રાણીઓના ભેગવટા માટેજ પૃથ્વી ધનને ધારણ કરે છે, ખાણે મણિઓને, વૃક્ષે ફળોને, તામ્રપર્ણી નદી મોતીને, લતા પુષ્પોને અને વિધ્યાચળની પૃથ્વી હાથીઓને ધારણ કરે છે.” તે સાંભળી સિંહસાર કુમાર બેલ્યો કે-“હે ભાઈ! તારું કહેવું સત્ય છે; પરંતુ હાલમાં તે અધર્મથીજ સંપત્તિઓ દેખાય છે. કારણ કે જેઓ અન્યાયનું પોષણ કરનાર અને દૂર કર્મ કરનાર હોય છે, તેમની પાસે લક્ષ્મી દેવામાં આવે છે, અને જેઓ ધર્મનું સેવન કરનારા છે, તેમને વિપત્તિવાળા જોવામાં આવે છે.” ત્યારે યુવરાજને પુત્ર બેલ્યો કે–પાપાનુબંધી પુણ્ય અને પુણ્યાનુબંધી પાપ હોઈ શકે છે, તેથી પૂર્વ જન્મમાં કરેલા તે બનેનું અનુક્રમે તે ફળ જાણવું, પરંતુ આ ભવમાં જે પુણ્ય કે પાપ કર્યું હોય તેનું ફળ બીજા ભવમાં ભેગવવું પડશે. આમ્ર અને વ્રીહિ વિગેરેની જેમ તેનું ફળ તેજ ભવમાં મળતું નથી.”તે સાંભળી દુષ્ટ હૃદયવાળે રાજપુત્ર નેહ દર્શાવતો બે કે–“આપણે ભાઈઓએ પરરપર વિવાદ શા માટે કરવો જોઈએ ? કારણકે પરસ્પરને વિવાદ પ્રેમનો નાશ કરે છે, તેથી આપણે કેઈક બુદ્ધિમાનને પૂછીએ અને તેનું વચન પ્રમાણુ કરીએ (સત્ય માનીએ).” તે સાંભળી શ્રી જયાનંદે પણ “એમ હે (બહુ સારૂ) એમ કહ્યું. પછી રાજા અને પ્રજાના અનુરાગાદિકવડે શ્રીજયાનંદની રાજ્યની ગ્યતા જાણીને, તે યોગ્યતાને શરતથી દૂર કરવા માટે તેનાં નેત્રોને ગ્રહણ કરવાને ઈચ્છતો, તથા બાકી પછી પિોતેજ રહેવાથી પિતાને રાજ્યની પ્રાપ્તિ થવાનો વિચાર કરતો, પાપનીજ નિષ્ઠા 1 પૂર્વજન્મમાં જેણે પાપાનુબંધી પુણ્ય કર્યું હોય તે આ જન્મમાં લક્ષ્મી વિગેરે પુણ્યનું ફળ પામે છે અને પાપકર્મ ઉપાર્જન કરે છે, તેનું ફળ હવે પછીના જન્મમાં મળશે, તથા જેણે પૂર્વભવમાં પુણ્યાનુબંધી પાપ કર્યું હોય તે આ જન્મમાં દારિદ્યાદિક પાપનું ફળ પામે છે, અને પુણ્યકર્મ ઉપાર્જન કરે છે, તેને પુણ્યનું ફળ આવતા ભવમાં મળે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #104 -------------------------------------------------------------------------- ________________ - પંચમ સર્ગ. (85) વાળો તે દુષ્ટ રાજપુત્ર બોલ્યો કે “કાંઈ પણ સરત કર્યા વિના સ્થિરતા શી રીતે થાય? માટે જે હારે તેણે પિતાનાં બને નેત્રે કાઢી આપવાં, એવી આપણું સરત હો.” તે સાંભળી જયાનંદે તેની શરત અંગીકાર કરી. * ત્યારપછી તે બન્ને ભાઈઓ કઈ ગામડામાં જઈ તે ગામમાં ગામડીઆ લોકો સહિત ચારામાં બેઠેલા ગામના ઠાકોરને જોઈ સિંહસાર કુમારે તેને નમસ્કાર કર્યો અને પૂછ્યું કે-“હે બુદ્ધિરૂપી ધનવાળા સત્પરૂ ! કહું છું કે પાપથી શુભ થાય છે અને આ કહે છે કે ધર્મથી શુભ થાય છે. તે અમારા બેમાં સત્ય વચને કાનું તે તમે કહો.” તે સાંભળી ઉત્તમ રૂપ અને વેશવાળા તે સિંહસારની માયા અને નમસ્કાર વિગેરેથી રંજિત થયેલા ઠાકરે ગામડીઆની સંમતિથી કહ્યું કે—“તારું વચન સત્ય છે.” ત્યારપછી હર્ષ પામેલો સિંહસાર તેને નમી ભાઈની સાથે આગળ ચાલ્યા. કેટલેક દરજઈ તે દુષ્ટ બુદ્ધિવાળાએ શ્રીજયાનંદ પાસે તેનાં નેત્ર માગ્યાં. ત્યારે તેણે કહ્યું કે–“જડ બુદ્ધિવાળા અને અધમી ગામડીઆઓ શું સમજે ? તેઓની બુદ્ધિ કે વાણું કઈ પણ ઠેકાણે અસત્ય સાક્ષી આપવામાં સ્મલના પામતી નથી. તેથી હે ભાઈ! હંસ અને કાગડાના દષ્ટાંતથી તું ગામડીઆ ઉપર ભરૂ ન રાખ.” સિંહે પૂછ્યું કેહંસ અને કાગડે કેવા હતા?” ત્યારે શ્રીજયે કહ્યું કે, સાંભળ ધન્યપુર નામના ગામમાં નિરંતર અગાધ જળને ભરેલ એક દ્રહ હતો. તેમાં એકદા કોઈ કાગડે તેની અંદર ફરતા મત્સ્યને જોઈ તેને પકડવા અંદર પડ્યો. તેટલામાં મતસ્ય તત્કાળ જળમાં ઉડે પેસી ગયો, પણ તે કાગડાની પાંખો ભીંજાઈ ગઈ, તેથી તે તરવામાં કે ઉડવામાં અશક્ત બને, એટલે તે જળમાં ડુબી જવા લાગે, તે જોઈને એક હંસીના કહેવાથી એક હંસે દયાવડે તે કાગડાની નીચે જળમાં આવી તેને પોતાની પીઠ પર બેસાડી તેને બહાર કાઢ્યો. ત્યારપછી કાગડો સ્વસ્થ થયો ત્યારે તે હર્ષ પામી હંસી સહિત હંસને આગ્રહપૂર્વક પોતાના નિવાસવાળા વટવૃક્ષ ઉપર લઈ ગયો, અને એક ક્ષણવાર પ્રીતિ બતાવીને તેને વશ કર્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #105 -------------------------------------------------------------------------- ________________ (86) જયાનંદ કેવળી ચરિત્ર, પછી કાંઈક ઉપકાર કરવાને ઈછતા તે કાગડાએ આમ્રવૃક્ષપરથી પોતાની ચાંચવડે કેરીઓ લાવી હંસી સહિત હંસને જમાડ્યો. પ્રીતિનું ફળ પરસ્પરનો સત્કાર કરે તેજ છે.” ત્યારપછી હું રહી સહિત હંસ ઉડીને જવા લાગ્યો, તે વખતે કાગડાએ હંસીને કહ્યું કે –“હે પ્રિયા ! તું કયાં જાય છે?” એમ તેને જતી અટકાવી. તે વખતે હંસે કાગડાને કહ્યું કે–“આ તે મારી પ્રિયા છે, તારી નથી, કેમકે તે તારાથી વિલક્ષણ છે.” ત્યારે કાગડે બેલ્યા સમાન રૂપવાળી તે બહેન હોય છે, પણ અન્ય કુળમાં ઉત્પન્ન થયેલી પ્રિયા તે સમાન રૂપવાળી ન જ હોય. આ વાત જે તને સત્ય ન લાગતી હોય તો અમારા બનેના પાણિગ્રહણને જેનારા ગામડીઆ લેકેને પૂછ. તેઓ જ આપણું આ વિવાદમાં પ્રમાણરૂપ હો.” “અહા ! અપકાર કરનારાઓને ધિક્કાર છે.” હંસે તેનું વચન અંગીકાર કર્યું, ત્યારે કાગડો તેને માતપિતાના સેગન આપી જતા અટકાવી ત્યાંજ રાખી પિતે ગામની અંદર ગયે. ત્યાં ગ્રામ્યજનોને મનુષ્યની વાણવડે પોતાનો વિવાદ જણાવી તે કાગડાએ કહ્યું કે –“હે લેકે ! આ બાબતમાં ખોટી સાક્ષી પૂરીને પણ મને જ સાચો કરવાનો છે, નહીં તે હું તમારી સ્ત્રીઓનાં મસ્તક પર રહેલા જળના ઘડાઓને અપવિત્ર કરી નાંખીશ, તમારા પશુઓના ચાંદાને ઠેલવા વિગેરે વડે તેમને અત્યંત પીડા કરીશ, પુરૂષ અને સ્ત્રીઓનાં મસ્તકપર બેસી શીધ્રપણે ઉડી જઈશ, તડકે સૂકવેલા ધાન્યાદિકને ખાઈ જઈશ, બાળકાદિક પાસેથી ચાંચ મારીને ભેજનાદિકને ઉપાડી જઇશ, તથા એવી જાતના બીજા પણ અત્યાચારોવડે લેઓને ઉદ્વેગ પમાડીશ.” આ પ્રમાણે તેની મનુષ્ય વાણીથી વિસ્મય પામેલા અને તેની કહેલી હકીકતથી ભય પામેલા ગ્રામ્ય જાએ ધર્મ અધર્માદિકને જાણ્યા વિના ખાટી સાક્ષી પૂરવાનું અંગીકાર કર્યું. પછી કાગડો હંસ પાસે ગયા અને તે બન્નેએ સાથે આવી તે ગ્રામ્યલકો પાસે ન્યાય પૂછે, ત્યારે તેઓએ કહ્યું કે—“ આ કાગડાનુ આ હંસી સાથે પાણિગ્રહણ થયું તે અમે જોયું હતું.” આવું તેમનું વચન સાંભળી હંસ અત્યંત દુઃખી થયે તેને કાગડાએ કહ્યું કે–“હે મિત્ર ! તારી પ્રિયાને તું જ જણાવાયું અને કરવાના બાબતમાં P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #106 -------------------------------------------------------------------------- ________________ પંચમ સર્ગ (87) ગ્રહણ કર. હું તને પ્રાણદાતારને છેતરીશ નહીં. આ તે મેં આ રીતે ગ્રામ્યલેકની પરીક્ષા કરી છે.” આ પ્રમાણે હંસને કહી તેણે ગ્રામ્યજનોને પણ કહ્યું કે –“હે લેકે ! મારા બતાવેલા અલ્પ ભયના કારણથી પણ તમે બેટી સાક્ષી પૂરી, તેથી તમને આ ભવમાં અને પરભવમાં પણ અત્યંત દુઃખ પ્રાપ્ત થશે. આ જગતમાં ખોટી સાક્ષી જેવું બીજું કઈ પણ પાપ નથી, કારણ કે ખોટી સાક્ષીથી જ હિંસાદિક સર્વ પાપની ઉત્પત્તિ થાય છે.” એમ કહી હંસ સહિત કાગડાએ ક્રોધ પામી કઈક ઠેકાણેથી ચાંચવડે અંગારાના સમૂહ લાવી તેની વૃષ્ટિ કરી અને તે ગ્રામ્યજનોનાં ઘરે બાળી નાંખ્યાં. તે ગ્રામ્યજનો પણ ખોટી સાક્ષીના પાપથી મરીને દુર્ગતિમાં ગયા. માટે હે ભાઈ! આ ગ્રામ્યજની કથા સાંભળી તું તેમને વિષે વિશ્વાસ કરીશ નહીં.” આ પ્રમાણે સાંભળીને સિંહકુમાર બેલ્યો કે –“મને ખોટી કથા કહીને કેમ છેતરે છે? કેમકે તિયે મનુષ્યની જેવી ચેષ્ટા કરી શકતા જ નથી.” શ્રીજયાનંદે ઉત્તર આપે કે–“તારૂં કહેવું સત્ય છે, પરંતુ જે કારણે હંસ અને કાગડાએ તેવી ચેષ્ટા કરી તે કારણ તું સાંભળ-“આ ગામમાં એક દેવાલયને વિષે શ્રીમુખ નામના યક્ષની મૂર્તિ છે, તેની સર્વ જને પૂજા કરે છે. તે યક્ષનો મિત્ર નંદીયક્ષ નંદિપુરમાં વસે છે. એકદા તે નંદીયક્ષને ઘેર પ્રીતિને લીધે શ્રીમુખ યક્ષ ગયો, અને તેણે તેને કહ્યું કે –“હે મિત્ર ! તું મારે સ્થાને કેમ આવતો નથી ?" ત્યારે તે નંદીયક્ષ બે કે–“ગ્રામ્યજનોના મુખ અને દષ્ટિના ભયથી હું આવતો નથી, કારણ કે તેઓ ધર્મ, વિવેક, જ્ઞાન અને બુદ્ધિરહિત હોય છે, તેથી તેઓના મુખ જોવા લાયક જ નથી.” ત્યારે શ્રીમુખે કહ્યું કે“પરીક્ષા વિના આ વાત હું સત્ય માનીશ નહીં.” ત્યારપછી તે બને યક્ષોએ તેની પરીક્ષા કરવા માટે કઈ ગામમાં જઈ વૃક્ષપર રહેલા પેલા હંસ અને કાગડાના શરીરમાં પ્રવેશ કર્યો, અને તેમણે આ સમગ્ર ચેષ્ટા કરી. માટે હે ભાઈ! આ હંસ અને કાગડાની કથાને તું અંગત (સત્ય) માનજે.” ઉત્તમ જને આનંદ રાજાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #107 -------------------------------------------------------------------------- ________________ (88) જયાનંદ કેવળ ચરિત્ર જેમ પ્રાણાતે પણ અસત્ય બોલતા જ નથી.” તે સાંભળી સિંહકુમારે પૂછયું કે–“તે આનંદ રાજા કોણ હતો?” ત્યારે શ્રી જયકુમારુ બેલ્યા કે— સત્યવાદીપણા ઉપર આનંદ રાજાની કથા. : નંદિપુર નામના નગરમાં આનંદ નામને સત્યવાદી રાજા હતા. તે સ્વભાવે પણ ઉત્તમ હતું, વિશેષે કરીને જૈનધર્મને ધારણ કરતો હતો, પાપથી ભય પામતો હતો અને બળ, ભાગ્ય તથા પરાક્રમ વડે પ્રૌઢ હતો, બત્રીસ લક્ષણવાળે હતો, ઘણા રાજાઓથી તે સેવાતો હતો, તેની સર્વ પ્રજા સુખી હતી, તથા તે મોટી દ્ધિવાળા હોવાથી કેટિ મૂલ્યના અલંકારને નિરંતર શરીરપર ધારણ કરી રાખતો હતો. એકદા અલંકાર સહિત તે રાજા કીડા કરવા માટે સૈન્યને લઈ નગર બહાર ગયે. ત્યાં તે રાજા અને વિવિધ પ્રકારની ગતિ કરાવતા હતા, તેટલામાં તેને અશ્વ આકાશમાં ઉડીને તે રાજાને મોટા જંગલમાં લઈ ગયો. તે અશ્વને આવો દોષવાળે જાણીને રાજા તેના પરથી કુદકો મારી તેને ત્યાગ કરી પૃથ્વી પર ઉતરી પડ્યો, એટલે તે અશ્વ અદશ્ય થઈ ગયો. પછી રાજા વિરમય પામીને ત્યાં ફરવા લાગ્યા. તેટલામાં ઉંચા શસ્ત્રને ધારણ કરી ચાર ચેરે તેની પાસે આવ્યા; પણ રાજા બૈર્યવાન હોવાથી ક્ષેભ પામ્યો નહીં. તે ચરેએ તેને કહ્યું કે –“અહો ! અમારા ભાગ્યથી અલંકાર સહિત તું અમને મળે છે, પણ પ્રથમ અમારું ચરિત્ર તું સાંભળ. અમે ચારે ક્ષત્રિય સૂરપુર નગરના રાજાના સેવકો છીએ. રાજાએ કઈ પણ અપરાધને લીધે અમને કાઢી મૂકયા છે, તેથી અમે અહીં પર્વત પર આવીને રહ્યા છીએ. ગુરૂમહારાજ પાસેથી ધર્મને સાંભળ્યા છતાં પણ બીજી રીતે આજીવિકા નહિ થવાથી અને સર્વથા પ્રકારે ચારીનો ત્યાગ કરવાની શક્તિ ન હોવાથી અમે આ પ્રમાણેના બે નિયમ ગ્રહણ કર્યા છે. તેમાં એક તે એ કે " રાજા સિવાય બીજાનું ધન ચોરીને લેવું નહીં. કારણ કે બીજાનું ધન લેવાથી તેઓ અલ્પ ત્રાદ્ધિવાળા હોવાથી ઘણું દુ:ખી થાય, પણ ઘણું અદ્ધિવાળો હોવાથી રાજા દુઃખી થતો નથી, અને .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #108 -------------------------------------------------------------------------- ________________ | પંચમ સર્ગ. ( 89) બીજે નિયમ એ છે કે- થોડી થોડી ચોરી કરવાથી બરાબર આજીવિકા ચાલે નહીં, તેથી દુર્ધાન થાય, માટે ચિરકાળ સુધી આજીવિકાની ઈચ્છાથી લાખ કરતાં ઓછી ચોરી કરવી નહીં.” માટે આવા સારા લક્ષણવાળે તું કોણ છે ? અને તારા આ અલંકારનું મૂલ્ય કેટલું છે? તે સત્ય કહેજે, મહાપુરૂષે કદાપિ અસત્ય વાણી બોલતા જ નથી.” આ પ્રમાણે તેમનું વચન સાંભળી રાજાએ વિચાર્યું કે “આ ચારે પોતાની આજીવિકા માટે મારા અલંકારે ભલે ગ્રહણ કરે, પરંતુ માત્ર કોટિ ધનને માટે હું પાપના મૂળ કારણભૂત એવા અસત્યને તો નહીં બેલું. આ ધન તે અનિત્ય હોવાથી પરિણામે નાશવંત છે, અને સત્ય ધર્મ તો અનશ્વર છે. વળી ધનથી પરિમિત (અ૫) સુખ પ્રાપ્ત થાય છે અને સત્યધર્મથી તો અનંત સુખ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે વિચાર કરી રાજા બોલ્યો કે- “હું રાજા છું, હું અશ્વના આકર્ષણથી અહીં અરધ્યમાં આવી ચડ્યો છું, અને મારા આ અલંકારકટી મૂલ્યના છે.” આ પ્રમાણે કહીને ગ્રહણ કરવાને ઈચ્છતા તે ચેરેને રાજાએ પોતેજ અલંકારો કાઢી આપ્યા. તે લઈને હર્ષ પામતા તેઓ કાંઈક જતા રહ્યા અને રાજા એક વનમાં ભ્રમણ કરવા લાગ્યા. ફરતાં ફરતાં કઈ તાપસના આશ્રમને પામીને રાજાએ કુળપતિને નમસ્કાર કર્યા. કુળપતિએ તેને પૂછયું કે-“તું કેણ છે અને અહીં કેમ આવ્યો છે?ત્યારે રાજાએ પોતાને વૃત્તાંત કહ્યો. તે સાંભળી કુળપતિએ કહ્યું કે-“આ વનમાં એક રાક્ષસ છે. તે તાપસ વિના બીજા સર્વ મનુષ્યને ખાઈ જાય છે, તેથી તું તાપસનો વેષ ગ્રહણ કરી લે.” ત્યારે રાજાએ તેણે આપેલ વેષ ગ્રહણ કર્યો. ત્યારપછી રાજા ફળને આહાર કરી સરવર ઉપર ગયો. ત્યાં રાજા સ્નાન કરવા તૈયાર થયે, તેટલામાં તે રાક્ષસ ત્યાં આવ્યો. તેણે કહ્યું કે “હે ભિક્ષુ ! તું કયાંથી આવ્યા છે? તું કઈ નવો જણાય છે, માટે મારી કથા સાંભળ-હું હમેશાં એક માણસને ખાઉં છું, તેટલાથી મને એક 1. નાશ ન પામે તેવો. 12 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #109 -------------------------------------------------------------------------- ________________ (90) જયાનંદ કેવળા ચરિત્ર દિવસની તૃપ્તિ થાય છે, અને બત્રીશ લક્ષણવાળા પુરૂષને જે ખાઉ તે એક વર્ષની તૃપ્તિ થાય છે. એવા લક્ષણવાળો નંદીપુરનો રાજા સાંભળે છે, તેથી હું તેને ખાવા ઈચ્છું છું, પરંતુ તે પરિવાર સહિત પોતાના પુરમાં રહેલું હોય છે, તેથી હું તેને ખાવાને સમર્થ થઈ શકતો નથી. મેં હમણું કેઈકની પાસેથી સાંભળ્યું છે કે કોઈ અશ્વ તે રાજાને હરીને આ વનમાં લાવ્યો છે, પણ તે રાજી મને દેખાતો નથી, તેથી જો તું તેને જાણતો હોય તો કહે અને મને બતાવ, કારણ કે મુનિ ( તાપસ)સત્યવક્તા જ હોય છે.” આ પ્રમાણેની હકીકત સાંભળીને રાજાએ વિચાર કર્યો કે– જે હું સત્ય કહીશ તો આ રાક્ષસ મને ખાઈ જશે, અને જે સત્ય ન કહું તે અસત્ય વચનથી ઉત્પન્ન થતું પાપ મને લાગશે પરંતુ માત્ર એક પ્રાણને માટે હું અસત્ય વચન તે બોલીશ નહિ. કારણ કે સ્વર્ગાર્દિકને આપનાર ધર્મ પ્રાણથી પણ મને વધારે પ્રિય છે. વળી આ રાક્ષસ ઈચ્છિત એવા મને ભક્ષણ કરીને એક વર્ષ સુધી બીજાનું ભક્ષણ નહિ કરે, તેથી 360 મનુષ્ય ઉપરની દયાથી ઉત્પન્ન થયેલું બીજું પુણ્ય પણ મને પ્રાપ્ત થશે.” આ પ્રમાણે નિશ્ચય કરીને ધર્મવીર પુરૂષામાં શિરમણિ એવા તે રાજાએ કહ્યું કે-“હે રાક્ષસ ! હું જ તે રાજા છું, અને બત્રીશ લક્ષણ છું, તેથી તારી ઈચ્છા પ્રમાણે કર.” તે સાંભળી રાક્ષસ બોલ્યા કે-“હે સત્ત્વના નિધાન ! હું તાપસનું ભક્ષણ કરતો નથી, તેથી હે બુદ્ધિમાન ! તું કહે કે આ તારૂં મુનિપણું કૃત્રિમ છે કે અકૃત્રિમ છે?” રાજાએ કહ્યું-“હું સાચે મુનિ નથી. તારાજ ભયથી તાપસના કહેવાથી હમણાં જ મેં આ વલ્કલ વિગેરે ધારણ કર્યા છે.” તે સાંભળી રાક્ષસ બોલ્યો કે-“સુધાને લીધે હમણાંજ તારૂં ભક્ષણ કરીશ, માટે તું તારા ઈષ્ટદેવનું સ્મરણ કર.” ત્યારે રાજા શરીરને સરાવી પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરવા લાગ્યો. તે વખતે તે ભયંકર રાક્ષસ ઘેર અટ્ટહાસ્યાદિકવડે આકાશને ફેડતો અને મોટા દાંતને પ્રગટ કરતો ખાવાની ઈચ્છાથી તેની સન્મુખ દોડ્યો; તોપણ રાજા કંઈ પણ ક્ષોભ પાપે નહીં. તેટલામાં તો રાજાએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #110 -------------------------------------------------------------------------- ________________ પંચમ સર્ગ. (91) પિતાને પ્રથમનીજ જેમ પોતાના નગરની બહાર સૈન્ય સહિત અને અલંકાર સહિત અશ્વ સાથે ક્રીડા કરતે જે અને રાક્ષસ કે વન કાંઈ પણ જોયું નહીં પણ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ જોઈ. તે જોઈને આશ્ચર્ય સહિત તે રાજા “આ ઇંદ્રજાળ જેવું શું થયું?” એમ વિચારવા લાગે. તેટલામાં તેણે આકાશમાં રહેલા અત્યંત કાંતિવાળા બે દેવોને જોયા. તેમાંથી એક દેવ બોલ્યો કે-“હે રાજન! અમારી કથા સાંભળ.. આ નગરનાજ ઉદ્યાનમાં રહેલા ચિત્યને વિષે માણસોથી પૂજાતે હું નંદી નામને યક્ષ છું. મને મારા મિત્ર શ્રીમુખ યક્ષે બોલાવ્યો હતો, તેથી હું તેના ગામમાં ગયો હતો. તે ગામના લોકો ખોટી સાક્ષી પૂરનારા છે, તેની યથાયોગ્ય પરીક્ષા કરી, ત્યારપછી તેણે મને પૂછયું કે–“હે મિત્ર ! તારા નગરના માણસો કેવા છે?” ત્યારે મેં કહ્યું કે ત્યાં તે રાજા વિગેરે ઉત્તમ પુરૂષ સત્યવાદી જ છે.” ત્યારે તેણે ફરી પૂછ્યું કે-ચિંતાના સમૂહથી વ્યાકુળ એવા રાજાને વિષે સત્યતા શી રીતે સંભવે ? " આ રીતે વાત કર્યા પછી હે રાજન ! તારી પરીક્ષા કરવા માટે હું મારા મિત્ર સહિત અહીં આવ્યા, અને અમે તને અવવડે કીડા કરતાં જોયો. પછી તે સાત્વિક ! અવને ઉપાડી અરણ્ય, ચોર, તાપસ અને રાક્ષસ એ સર્વ દેખાડીને - . અમે તારા સત્યવાદીપણાની પરીક્ષા કરી. તેથી હે રાજન! તુંજ ધન્ય છે કે જે પ્રાણાંતે પણ સત્યવાદી રહ્યો. તેથી આ ભવ અને પરભવમાં તને ઈષ્ટ સંપત્તિ પ્રાપ્ત થશે.” આ પ્રમાણે કહી હર્ષવડે રાજાને સર્વ શત્રુને પરાજય કરનાર ખ અને સમગ્ર વ્યાધિને હરનાર મણિ આપી તે બન્ને યક્ષો પોતપોતાને સ્થાને ગયા. આ વૃત્તાંત જોઈ સર્વ પ્રજાજનોએ આનંદ પામી રાજાની સ્તુતિ કરી, અને રાજા પુણ્યના પ્રભાવથી ઉત્તમ રાજ્ય ભોગવવા લાગે. યક્ષે આપેલા ના પ્રભાવથી વશ થયેલા અનેક રાજાએથી સેવા, મણિવડે પ્રજાઓના વ્યાધિને દૂર કરતે, અન્યના ઉપકાર કરવામાં પ્રવીણ, સમકિતપૂર્વક શ્રાવકના અણુવ્રતમાં આસક્ત અને સાત ક્ષેત્રમાં ધનને વ્યય કરતો તે રાજા ચિરકાળ સુધી ધર્મ કર્મમય આયુષ્યને ભોગવી પ્રાંતે સ્વર્ગ ગયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #111 -------------------------------------------------------------------------- ________________ (92). જયાનંદ કેવળી ચરિત્ર. આ પ્રમાણે કથા કહી શ્રી જયાનંદ કુમારે ફરીથી કહ્યું કે“ઘણુ સત્પરૂષ સત્યવાદી હોય છે, તેથી કોઈ નગરમાં જઈ ઉત્તમ પુરૂષને આપણે પૂછીએ. તે આપણે વિવાદ ભાંગશે, એટલે તેની વાણું પ્રમાણ કરીને આપણું સરતને આપણે સત્ય કરશું.” તે સાંભળી સિંહે પણ બહુ સારૂં” એમ કહ્યું. પછી તે બન્ને ચાલતાં ચાલતાં અનુક્રમે શ્રીવિશાળ નામના નગરમાં ગયા. ત્યાં ઉદ્યાનમાં મોટા આશયવાળા કળાચાર્યને તેમણે જોયા. ત્યાં તે વિદ્યાવિલાસ નામના આચાર્ય રાજપુત્રાદિક પાંચસો વિદ્યાથીઓને ધનુર્વિદ્યાદિક કળાઓ શીખવતા હતા. તેને સર્વ શાસ્ત્રમાં નિપુણ જાણે શ્રીજયાનંદે સિંહકુમાર સહિત પ્રણામ કરી પોતાના વિવાદવિષયને ન્યાય પૂછયો. ત્યારે કળાચાર્યે ઉત્તર આપે કે–“સર્વ શાસ્ત્ર અને સર્વ લકને એ સંમત જ છે કે આ લોક અને પરલોકમાં ધર્મથી જ શુભ અને અધર્મથી જ અશુભ થાય છે.” તે સાંભળી શ્રી જયાનંદ કુમાર હર્ષ પામ્યો, અને સિંહકુમાર ગ્લાનિ પામ્યું. પછી તે બન્ને ભાઈઓ તે જ કળાચાર્યની પાસે કળાનો અભ્યાસ કરવા લાગ્યા. થોડા દિવસમાં જ વિનયાદિક ગુણવડે કળાચાર્યને તથા છાત્રોને વશ કરી શ્રી જયાનંદ સર્વ કળાઓ શીખી ગયા. પછી કળાચાર્યની આજ્ઞાથી જયાનંદ બીજા છાત્રોને ભણાવવા લાગ્યા. એમ થવાથી ભાગ્યશાળી જનોમાં અગ્રેસર એવા તે જયાનંદ સર્વને પ્રિય થઈ પડ્યા. સિંહકુમાર તેની સાથે સ્પર્ધા કરતો હતો, પરંતુ નિરંતર કળાને અભ્યાસ કરતાં છતાં તે ઘણું થોડી કળા શીખે, કારણ કે વિદ્યા તે ગુણ અને ભાગ્યને અનુસારે જ પ્રાપ્ત થાય છે. તે વખતે તે વિશાળપુર નગરમાં શત્રુઓને ત્રાસ પમાડનાર વિશાળજય નામનો રાજા હતો. તે છ છ માસે છાત્રની પરીક્ષા લેતો હતો, તેથી એકદા પરીક્ષાનો અવસર પ્રાપ્ત થયો ત્યારે તે રાજા સ્નેહથી પુત્રાદિક છાત્રની પરીક્ષા કરવાની ઈચ્છાથી તે ઉદ્યાનમાં આવ્યું. ત્યારે કળાચાર્યે પણ રાજાની પાસે છાત્રાને ચગ્યતા પ્રમાણે ઉભા રાખી એક તાલ વૃક્ષની ટોચ ઉપર મેરનું પીંછ મૂકી સર્વ છાત્રોને કહ્યું કે-“હે છાત્રો! તમે શું શું જુએ છે?” ત્યારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #112 -------------------------------------------------------------------------- ________________ પંચમ સર્ગ. ', - (93) તેઓ બોલ્યા કે-“ તાલ, પીંછ અને વૃક્ષના સમૂહને અમે જોઈએ છીએ.” તે સાંભળી આચાર્યને કંઇક ખેદ થયા. પછી આચાર્યની આજ્ઞાથી તેઓએ તે મયૂરપીંછને વીંધ્યું; પરંતુ તે પીંછના જે તંતુને વીંધવાનું કહ્યું હતું, તે તંતુને કોઈ પણ ધનુર્ધર વીંધી શકય નહિ. ત્યારપછી આચાર્યો જયાનંદને કહ્યું કે–“હે વત્સ તું શું શું જુએ છે?” ત્યારે તે બોલ્યો કે–“હું તો એક પીંછને જ જઉં છું.” તે સાંભળી ગુરૂ હર્ષ પામ્યા. પછી ગુરૂએ તે પીંછને જેટલામાં તંતુ વીંધવાની આજ્ઞા આપી, તેટલામાં જ તંતુ જયાનંદકુમારે બાણવડે શીધ્રપણે વીંધી નાંખે. પછી નહીં મૂકેલા, હાથથી મૂકેલા અને યંત્રથી મૂકેલા એવા વિવિધ શસ્ત્રોવડે કમળનાં પત્રો છેવા વિગેરે સંબંધી રાજાએ સર્વ છાત્રની પરીક્ષા લીધી. તેમાં કમળના સો પત્રમાંથી જે પત્ર છેદવાનું ગુરૂએ કહ્યું તે જ પત્ર જયાનંદે ખવડે છેવું, તે સિવાય બીજું છેલ્લું નહીં. પછી જયાનંદે હાથથી મૂકેલા ચક્રવડે સાત તાલવૃક્ષો છેદ્યા, અને શક્તિ નામનું શસ્ત્ર મૂકી ઘર પર્વતના શિખર પર રહેલી શિલાને ચૂર્ણ કરી નાંખી. ત્યારપછી અશ્વયુદ્ધવડે યુદ્ધ કરતા તે મહા પરાક્રમીએ વિવિધ શસ્ત્રોથી એકી વખતે હજારે દ્ધાઓને પરાજય કર્યો. પછી વાયુવેગવાળા અશ્વને ધારાગતિએ ચલાવતા તેણે વટવૃક્ષની શાખા સાથે વળગી રહી બે પગ વડે અશ્વને ઉચો ઉપાડયો. પછી હસ્તીયુદ્ધવડે માવત વિગેરે વિરેને પાડી નાંખી કીડામાત્રથી જ જયકુમારે સામા હસ્તીઓને પોતાના બે પગ વડે ઉંચા ઉછાળ્યા. તે જોઈ એક સિંહકુમાર વિના બીજા રાજા વગેરે સર્વ જનોએ વિસ્મય અને હર્ષ પામી મસ્તક ધૂણાવી જયકુમારની વિવિધ પ્રકારે સ્તુતિ કરી. તેના અસાધારણ વીર્ય, કળા અને ગુણો જોઈ આશ્ચર્યથી રાજાએ “આ કોણ છે?” એમ ઉપાધ્યાયને પૂછયું. ત્યારે તેણે કહ્યું કે –“આ કોઈ પરદેશી શ્રેષ્ઠ ક્ષત્રીય છે, તે તેના ભાઈ સહિત અહીં મારી પાસે અભ્યાસ કરે છે. આથી વધારે હું કાંઈ પણ જાણતો નથી.” તે સાંભળી રાજાએ તેને સર્વછાત્રામાં કળા અને ગુણવડે અસાધારણ જાણે, તેમજ તેના લક્ષણોથી તેને કઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #113 -------------------------------------------------------------------------- ________________ (94) જયાનંદ કેવળી ચરિત્ર. રાજ્યને લાયક રાજપુત્ર જણાય છે એમ નિશ્ચય કર્યો. પછી છાત્રાને સત્કાર કરી, તેમને વિવિધ કળાઓ ભણવાની આજ્ઞા કરી તથા કળાચાર્યની પૂજા કરી રાજા પોતાને સ્થાનકે ગયે. હવે જ્યાનંદ કુમાર તેજ ગુરૂની પાસે અનુક્રમે વિશ્વમાં ઉત્તમ એવી ગીત નાટ્યાદિક બોંતેર કળાઓ પણ શીખે. નિપુણતાથી છાત્રોને ભણાવતે, ગુરૂના પ્રયાસને દૂર કરતો અને પ્રસન્ન આત્માવાળે તે જયકુમાર સમગ્ર નગરજનેને પણ પ્રસન્ન કરવા લાગ્યો. તેની બુદ્ધિની પરીક્ષા કરવા માટે એકદા રાજાએ નગરમાં ઉદ્દઘોષણું કરાવી કે –“જે મારા હસ્તીને તેની આપશે તેને તેની ઈચ્છા પ્રમાણે હું એક દેશ આપીશ.” આ વાત સાંભળી જયાનંદકુમારે રાજાને કહ્યું કે “હું હસ્તીને તાળી આપીશ.” એમ કહી તેણે એક વહાણમાં હાથીને ચઢાવી તે વહાણ સરોવરના જળમાં તરતું મૂક્યું. પછી તે વહાણ જેટલું પાણીમાં ડુબ્યુ, તે ઠેકાણે ચિન્હ કરી પછી તે વહાણ બહાર કાઢી તેમાંથી હાથીને ઉતારી ફરીથી તે વહાણને તારૂઓ પાસે જળમાં મૂકાવ્યું અને કરેલા ચિન્હ સુધી તે વહાણ જળમાં ડુબે તેટલા પથ્થરે તેમાં ભરાવ્યા. પછી તે પથ્થર બહાર કાઢી ડાહ્યા પુરૂષ પાસે તેને તોલ કરાવ્યા અને તે પથ્થરોનો જેટલો તોલ થયે તેટલે હાથીને પણ તેલ તેણે રાજાને કહ્યો. તેની આવી બુદ્ધિથી વિસ્મય પામેલે રાજા તેને બહુમાનપૂર્વક પિતાને ઘેર લઈ ગયો. ત્યાં સ્નાન વિગેરે કરાવી તે ઉદાર આશયવાળા કુમારને રાજાએ મોટા ગેરવથી પોતાના મહેલમાં રાખે. તેને સર્વ કુમારમાં અધિક ગુણવાન જાણી તથા સર્વ કળાઓમાં અતિ નિપુણ છે, એમ સાક્ષાત્ જોઈ રાજાએ તેની ઈચ્છા વિના પણ રૂપિવડે લક્ષ્મીનું ઉલ્લંઘન કરનારી અને કળા તથા ગુણે કરીને તેને તુલ્ય પિતાની મણિમંજરી નામની પુત્રી પરણાવી. તે વખતે રાજાએ તે કુમારને પત્તિ, અશ્વ, હસ્તી અને રથના સમૂહવડે યુક્ત એક ઉત્તમ દેશ તથા સર્વ પ્રકારની ભેગની સામગ્રીઓ સહિત એક મહેલ રહેવા માટે આપ્યો. તે મહેલમાં નવી પરણેલી પત્ની સાથે વિલાસ કરતા અને સર્વ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #114 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વી, આકાશમાં વિના સાપ અહી ના પંચમ સી. (5) પ્રકારનાં ભેગને ભેગવતો તે કુમાર રાજાની સેવા કરવા લાગે. અનુક્રમે રાજાની આજ્ઞાથી અનેક દેશ જીતી, ઘણા રાજાઓને વશ કરી તે કુમારે રાજાની તથા પિતાની પ્રતિષ્ઠામાં ઘણો વધારો કર્યો. એકદા રાજા સૂર નામના શત્રુ રાજાને જીતવા જતો હતો, તેને વિનયથી જતાં અટકાવી જ્યાનંદકુમાર પોતે સૈન્ય સહિત ચાલ્યું. તેને આવતે જાણી સૂર રાજા અભિમાનથી તેની સામે આવ્યા, અને તે બન્નેના સૈન્ય વચ્ચે જગતને ક્ષેભ ઉત્પન્ન કરે તેવો રણસંગ્રામ થયે. અનકમે પોતાનું સિન્ય ભાંગવાથી કુમાર ધવડે પોતે યુદ્ધ કરવા ઉભે થયો. પછી તેણે એવું યુદ્ધ કર્યું કે જેથી શત્રુની સેના ચોતરફ નાશી ગઈ ત્યારે સૂર રાજા પોતે યુદ્ધ કરવા ઉભો થયે, અને તે બન્ને વચ્ચે મેટો સંગ્રામ થયે. તે વખતે પૃથ્વી, આકાશ અને સર્વ દિશાઓ બાણમય થઈ ગઈ. તેમાં કુમારે અનુક્રમે બાવડે શત્રુના સાત ધનુષ છેદી નાંખ્યા; તથા તેના રથ, બખ્તર અને મસ્તકના ટોપને પણ છેદી નાંખ્યો. ત્યારપછી તે સુર રાજા ખર્ચ ઉંચું કરી કુમારને મારવા દોડ્યો. કુમારે પોતાના ખવડે તેના ખર્જીના કકડે કકડા કરી નાંખ્યા. એજ રીતે કુમારે શત્રુને મુરને મુગરવડે અને ગદાને ગદાવડે ચૂર્ણ કરી તે શત્રુને શસ્ત્ર રહિત કરી આકૂળવ્યાકૂળ કરી મૂકે. પછી “આ નિર્બળ શસ્ત્રોથી શું ? મારી ભુજાજ સબળ છે.” એમ બોલતો તે સૂર રાજા અભિમાનથી મલ્લયુદ્ધવડે યુદ્ધ કરવા આવ્યો. નીતિને જાણનાર કુમારે પણ તેની સાથે તેજ પ્રમાણે ચિરકાળ સુધી મલ્લયુદ્ધ કર્યું. છેવટે તેને મુષ્ટિવડે હૃદયમાં પ્રહાર કરી મૂછિત કરીને પૃથ્વીપર પાડી દીધો. પછી તેને બેડીના બંધનવડે બાંધી જળ છાંટવાવડે સજજ કરી તેના સૈન્યને અભયદાન આપી પાછા વળી પિતાના નગરમાં આવી રાજાને તે શત્રુ સે. પછી કુમારનાં વચનથી રાજાએ તેની પાસેથી દંડ લઈ તેને મુક્ત કર્યો. “પ્રણામ કરનાર ઉપર દયાળુ અને હિતેચ્છુ પુરૂષોની એવીજ રીતિ હેાય છે.” પછી હું એક બાળકથી જીતા” એમ ધારી વૈરાગ્ય પામી તે સુર રાજા પોતાના પુત્રને રાજ્યપર સ્થાપન કરી સદ્દગુરૂ પાસે દીક્ષા ગ્રહણ કરી પ્રાંતે મોક્ષસુખ પામ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #115 -------------------------------------------------------------------------- ________________ (6) જયાનંદ કેવળી ચરિત્ર. ' યાનંદ કુમારે ભ્રાતૃસ્નેહના વશથી સિંહકુમારને ઘણી લક્ષમી આપવા માંડી, તે પણ ઈર્ષ્યા અને અભિમાનને લીધે કાંઈ પણ ગ્રહણ કર્યા વિના તે તેને સેવવા લાગ્યું. આ પ્રમાણે મનુષ્ય પુણ્યના વશથી અતિ ભેગનાં સ્થાનરૂપ થાય છે, અને શત્રુની જયલક્ષ્મી સહિત કળા અને ગુણવડે શ્રેષ્ઠ ભાગ્યસંપદાને પામે છે. આ પ્રમાણે શ્રીતપગચ્છના નાયક શ્રી મુનિસુંદર સૂરિએ રચેલા જયશ્રીના ચિન્હવાળા શ્રી જયાનંદ રાજર્ષિ કેવળીના ચરિત્રને વિષે હંસ અને કાગડાના દષ્ટાંતવડે અને શ્રીમાન આનંદ રાજાનાં દષ્ટાંતવડે બીજું વ્રત પાળવાનું અને નહીં પાળવાનું ફળ દેખાડવાપૂર્વક શ્રી જયાનંદ કુમારનો કળાભ્યાસ તથા મણિમંજરી નામની પ્રથમ પત્નીના પાણિગ્રહણના વર્ણનવાળો આ પાંચમો સગ સમાપ્ત. षष्ट सर्ग. જે પ્રભુએ કેવળપણની અવસ્થામાં ને પામીને એક મેટા એવા વૃષને ઉત્પન્ન કર્યો, કે જે વૃષ વિશ્વને આધારભૂત થઈ મોક્ષમાર્ગના મુસાફર એવા અસંખ્ય ભવ્યોને ચિરકાળ સુધી સંસારરૂપી ઘોર અરણ્યને પાર પમાડે છે, તે શ્રીવૃષભ પ્રભુ તમારા કલ્યાણને વિસ્તારે. હવે મોટા ભાગ્યવડે અને શત્રુને વિજય કરનારા ગુણવડે રાજ્યની વૃદ્ધિ કરનાર જયાનંદ કુમાર રાજાને તથા પુરજનેને હર્ષ પમાડતો હતો. એ રીતે તેને તો સુખમય ઘણે ક્રાળ વ્યતિત થયે; પરંતુ સૂર્યના કિરવડે જેમ ઘુવડ ખેદ પામે તેમ શ્રીજયાનદની સમૃદ્ધિ અને સિંહકુમાર નિરંતર ખેદ પામતો હતો. કહ્યું છે કે –“ખળ પુરૂષનો સત્કાર કર્યા છતાં પણ તે બીજાની સમૃદ્ધિ જઈને અત્યંત ખેદ પામે જ છે. જળથી સિંચન કરેલો પણ જવા બીજા ધાન્યની સમૃદ્ધિ જે સૂકાઈ જાય છે.”જયાનંદને દેશાંતરમાં 1 વાણું તથા ગાય. 2 ધર્મ તથા બળદ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #116 -------------------------------------------------------------------------- ________________ છો સર્ગ, (7) લઈ જઈને અહીં પ્રાપ્ત થયેલી લક્ષ્મીને વિયોગ કરાવવાને ઈચ્છતા તે માયાવીએ એકદા એકાંતમાં શ્રીજયકુમારને આ પ્રમાણે કહ્યું. કે–“હે ભાઈ! આપણા નગરમાંથી આપણે અનેક દેશના આશ્ચર્ય જેવા માટે નીકળ્યા છીએ, તેથી હવે આપણે અહીં વધારે ન રહેતાં દેશાંતર જઈએ. કારણકે મને વિચિત્ર આશ્ચર્ય જેવાનું કેતુક છે, તે કેતુક દેશાંતરમાં ભ્રમણ કર્યા વિના એક ઠેકાણે રહેવાથી પૂર્ણ થાય તેમ નથી. તેવા કેતુક જોવાની આશાથી આપણે અહીં આવ્યા પરંતુ અહીં રહેલા આપણને જે માતપિતા જાણશે તો આપણને પાછા તેડાવી લેશે અને તેમ થવાથી આપણી કેતુક જોવાની ઈચ્છા પૂર્ણ થશે નહીં. કદાચ સુખની વૃદ્ધિમાં નિમગ્ન થવાથી તું નહીં આવે, તે પછી હું એકલે જ જઈશ, પરંતુ તારા વિયેગથી મને અસહ્ય દુઃખ થશે.” આ પ્રમાણેના તેનાં વચન સાંભળી જયાનંદ કુમારે વિચાર્યું. કે–“મારી આશાથી જ આવેલા અને હું એકલો કેમ જવા દઉં?” એમ વિચારી તેણે કહ્યું કે –“હે ભાઈ! આપણે સાથેજ જઈશું.” ત્યારપછી શ્રીજયકુમારે ગુપ્ત રીતે પ્રયાણની સામગ્રી તૈયાર કરી, અને પિતાના વાસગૃહના દ્વારની શાખા ઉપર આ પ્રમાણે લેક લખે. " रत्वा जलाशयेष्वष्टौ, मासांश्चित्रेषु कौतुकात् / वर्षासु कुरुते हंसः, स्वपदे मानसे रतिम् // " “હંસ જૈતુકથી વિચિત્ર જળાશયોમાં આઠ માસ સુધી ક્રીડા કરીને પછી વર્ષાઋતુમાં પોતાના સ્થાન માનસરોવરને વિષે પ્રીતિ કરે છે” આ પ્રમાણે લખી પરિવારને તથા પત્નીને ખબર પડવા દીધા સીવાય રાત્રિને સમયે શ્રીજયકુમાર સિંહકુમારની સાથે શસ્ત્ર સહિત નગર બહાર નીકળી ગયે. અનુક્રમે પુર ગ્રામ અને આકર વિગેરે સ્થાનમાં ઈચ્છા પ્રમાણે ફરતા મહા પરાક્રમી તે બન્ને ભાઈઓ અનેક આશ્ચર્યો જેવા લાગ્યા. 13 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #117 -------------------------------------------------------------------------- ________________ જયાનંદ કેવળી. ચરિત્ર. ; અહીં પ્રાત:કાળ થયો ત્યારે મણિમંજરીએ પોતાના પતિને જોયા નહીં, તેથી હૃદયમાં દુઃખી થઈને બુદ્ધિમાન એવી તેણીએ પિતાના પરિવારને પૂછ્યું, ત્યારે તેણે પણ કુમારની શોધ નહીં લાગવાથી તે વાત રાજાને નિવેદન કરી. રાજાએ પણ પિતાના માણસો પાસે પુર ગામ અને વનાદિકમાં તેની શોધ કરાવી. તેમણે તેની પ્રાપ્તિ ન થવાથી મણિમંજરી શકાતુર થઈ. તેટલામાં પેલે લેક જોઈ તેને અર્થ જાણી તે બુદ્ધિશાળીએ રાજાદિકને કહ્યું કે– મારા પતિ કેતુક જોવા માટે દેશાંતરમાં ભ્રમણ કરી વષોત્રતુમાં પાછા અહીં આવશે.” આ પ્રમાણે સાંભળી સર્વે ધીરજ રાખી પિતતાની સ્થિતિ પ્રમાણેના કાર્યમાં પ્રવત્યો. અહીં અનુક્રમે ચાલતા સિંહકુમાર અને જયકુમાર એકદા કઈ અરણ્યમાં આવી ચડ્યા. ત્યાં સિંહકુમાર બોલ્યો કે –“હે ભાઈ! હું અધમેં કરીને વનમાં આ દુ:ખ સહન કરૂં છું, પરંતુ તે તો ધર્મમાં તત્પર છે, તો તું શા કારણથી આવા દુઃખને સહન કરે છે?” તે સાંભળી શ્રીજયકુમાર બેલ્યા કે—“અધર્મીના સંગથી ધમીને પણ કષ્ટ સહન કરવું પડે છે. જુઓ ! લોઢાના સંગથી અગ્નિને પણ ઘણુનું તાડન સહન કરવું પડે છે. કુસંગથી મેટાને મહિમા પણ હાનિ પામેજ છે, કારણકે લસણને સંગ થવાથી કપુરને સુગંધ કયાં સુધી ટકી શકે?તે સાંભળી પાપને વિષે પ્રીતિવાળા તે સિંહના એકપુટ ક્રોધથી ફરકવા લાગ્યા અને તે પ્રગટ રીતે બેલ્યો કે-“હજુ સુધી આપણે વિવાદ આ પ્રમાણે વાતો કરવાથી વધતો જ જાય છે. હું પાપથી શુભ કહું છું અને તું ધર્મથી શુભ કહે છે. આ બાબતમાં નિર્ણય કરનારા પંચનું પણ પ્રમાણ થતું નથી. કેમકે તેમની વાણું અનેક પ્રકારની થાય છે–ભિન્ન ભિન્ન જોવામાં આવે છે. એક ધર્મથી શુભ કહે છે ત્યારે બીજો અધર્મથી કહે છે, પરંતુ હવે આપણા બન્નેમાં જે આજે દ્રવ્ય વિના ભેજન આપે, તેને પક્ષ પ્રમાણુ ગણવે, અને તેમાં પ્રથમ કરેલી શરત જાણવી.” આ પ્રમાણે તેનું વચન શ્રી જયકુમારે અંગીકાર કર્યું. ત્યારે સિંહ હર્ષ પામીને બે કે –“આજ પ્રથમ હું જ આગળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #118 -------------------------------------------------------------------------- ________________ . . . સર્ગ. - ( 9 ) આવતા ગામમાં મારી શક્તિની પરીક્ષા કરવા જાઉં છું. અને તે ભાઈ ! તું કાંઈક વિલંબ કરીને જમવા માટે ત્યાં આવજે. જે કદાચ મારાથી ભેજન સિદ્ધ ન થાય તે પછી તું સિદ્ધ કરજે; અને જે મારાથી આજે જન સિદ્ધ થાય તે તુ કાલે તારી શક્તિ બતાવજે.” એમ કહી શ્રી જયકુમારને પાછળ મૂકી સિંહકુમાર ઉતાવળે આગલ ચાલ્ય. આ રીતે સિંહકુમાર આગળ ચાલતાં ભ્રાંતિથી પાપી જીવ નરકમાં પડે તેમ તે એક મોટા અરણ્યમાં પડ્યો, અને ત્યાં પરમાધામી જેવા ભિલ્લોએ અલંકારના લોભથી તેને બાંધી લીધું. અહીં શતફૂટ નામના પર્વતનો સ્વામી ચંડસેન નામને પલ્લીપતિ રહેતા હતા. તે લુંટ કરવા માટે નંદિશાલ નગર તરફ જવા નીકળ્યા હતા. ભિલેએ સિંહકુમારને તે પલ્લી પતિને સોંપે. કારણ કે તેઓ તેના જ સૈન્યના અગ્રેસર હતા. આ વૃત્તાંત વનમાં થતા કેલાહલથી અનુમાન વડે જયકુમારે જાણી લીધો. પછી સિંહ ઉપરના સ્નેહને લીધે તેમજ દયાળુપણાને લીધે તે વીર શીધ્ર દેડ, અને તે ભિલ્લોને મળીને બોલ્યો કે-રે ભિલે ! મારા ભાઈને લઈને તમે કયાં જાઓ છો?” તે સાંભળી તેને પણ અલંકાર લેવાના લોભથી તે ભિલ્લે પાછા વળ્યા, અને તે પરાક્રમી સુભટ તેની સાથે શીધ્ર યુદ્ધ કરવા લાગ્યા. તેમાં તે કુમારે તેમને બાણના વરસાદ વડે હતપ્રહત કરી નાંખ્યા. તે જોઈ ચંડસેન પોતે ક્રોધથી યુદ્ધ કરવા આવ્યું અને તેણે ભિલ્લોને ધીરજ આપી. એટલે રણશીંગડાના નાદ વડે ગુફાઓને નાદવાળી કરતા અને અધિક ક્રોધ પામેલા તે સર્વ ભિલે યુદ્ધને માટે એકઠા થઈ ગયા. તે વખતે કેઈથી નિવારી ન શકાય એવા, ભયંકર અને ચોતરફ પ્રસરતા એકી વખતે મૂકેલા બાણોએ કરીને ભિલેને હણતા શ્રી જયકુમારને તેઓએ યમરાજ જેવો જે. પોતાના સુભથી જીતી ન શકાય તેવા અદ્ભુત બળવાળા તે મનુષ્યને જાણે તત્કાળ ભય પામેલા ચંડસેને તેને કહ્યું કેતું કેણ છે ! અને મારા સુભટને કેમ હણે છે?” કુમારે 1 હતી એટલે હણેલા અને પ્રહત એટલે અત્યંત હણેલા. . . ' ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #119 -------------------------------------------------------------------------- ________________ (17). જયાનંદ કેવળ ચરિત્ર જવાબ આપે કે--“ તમે જેને બાળે છે, તેને હું નાનો ભાઈ છું. તેને મુક્ત કરીને તમે નિર્ભય થઈ ખુશીથી ચાલ્યા જાઓ. તમે કાંઇ મારા શત્રુ નથી તેથી તમને હણવાનું મારે શું પ્રયોજન છે?” ત્યારે ચંડસેન બોલ્યો કે- “તારા ભાઈને તું ગ્રહણ કર. યુદ્ધના સંરંભને મૂકી દે, અને આપણું બન્નેની ચિરકાળ પ્રીતિ થાઓ.” તે સાંભળી બહુ સારૂં” કહી મહા પરાક્રમી શ્રી જયકુમારે રણસંગ્રામ તજી દીધે, એટલે તેના ગુણથી ચિત્તમાં આશ્ચર્ય પામેલા પલ્લી પતિએ પણ સિંહને મુક્ત કર્યો. ત્યારપછી પલ્લીપતિ પોતાના કાર્યને માટે તે બન્ને ભાઈઓને વિનયથી ઘણું પ્રાર્થના કરી મનુષ્યએ કરીને ગામના આકારને ધારણ કરતી પોતાની પલ્લીમાં લઈ ગયો. ત્યાં પલ્લીપતિના આગ્રહથી તે બન્ને ભાઈઓ સુખેથી રહ્યા, અને તે પલીપતિ શ્રી જયકુમાર પાસે ધનુર્વિદ્યા શીખવા લાગ્યું. સિંહકુમાર તે ભિલપતિની સાથે શીકાર, ચેરી અને ધાડ વિગેરે કાર્યમાં જવા લાગ્યું અને નીચ કર્મ કરવા લાગ્યો. જયકુમાર એક વખત પણ તેની સાથે ગયા નહીં. આ સમયે સહસ્ત્રકૂટ નામના પર્વત પર મહાસેન નામને પલીપતિ હતું. તેની સાથે આ ચંડસેનને અત્યંત વૈર હતું. તેથી એકદા તે ચંડસેન સિંહકુમાર સહિત તેની સાથે યુદ્ધ કરવા ચાલ્યા. તે વખતે તેણે શ્રી જયકુમારને કહ્યું કે—“હે વીર! તું પણ ચાલ અને મને યુદ્ધમાં સહાયભૂત થા. તે ઉત્તમ પુરૂષ! મારા કાર્યની સિદ્ધિને માટે મેં તને આ પલ્લીમાં રાખેલ છે. તે સાંભળી પ્રાર્થનાનો ભંગ કરવામાં ભીરૂ એવા શ્રીજયકુમારે તેનું વચન અંગીકાર કર્યું. ત્યારપછી ચંડસેન સર્વ સૈન્ય સહિત સહસ્ત્રકૂટ નામના પર્વતને રણશીંગડાના નાદ વડે પૂર્ણ કરતો યુદ્ધ કરવા ચાલ્યા. ચંડસેનને યુદ્ધ કરવા આવેલ જાણી પોતાના આત્માને સુભટ માનનાર અને અત્યંત ક્રોધ સહિત બુદ્ધિવાળો મહાસેન તત્કાળ ભિલ્લની સેના સહિત ૫૯લીમાંથી બહાર નીકળે. ચિત્તા, વાઘ, હાથી અને મૃગ * વિગેરે પશુના ચર્મને પહેરનારા, વિવિધ પ્રકારની લતા અને મોર પીંછને મસ્તક પર ધારણ કરનારા, કાહલાના નાદવડે એકઠા થયેલા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #120 -------------------------------------------------------------------------- ________________ - જો સર્ગ: 2. (11) ક્રોધ કરીને સહિત અને બખ્તરને ધારણ કરનારા એવા ભિલે વિવિધ પ્રકારના આયુધો ગ્રહણ કરી યુદ્ધ કરવા આવ્યા. તેમના અહંકારપૂર્વક ગજરવવડે, ભુજાના આશ્લેટવડે, કટુ વચનવડે, વાજિત્રેના નાદવડે અને ધનુષના શબ્દવડે ચોતરફથી પર્વતે પણ ગરવ કરી રહ્યા. સ્વામી પર ભક્તિવાળા, મદોન્મત અને વાંદરાએની જેમ કુદતા દ્ધાઓ ક્રોધથી શત્રુઓને બોલાવી બોલાવીને યુદ્ધ કરવા લાગ્યા. ચોતરફથી કુદી કુદીને કેટલાક કુંત (ભાલા) વડે, કેટલાક બાવડે અને કેટલાક ખાદિક શસ્ત્રોવડે શત્રુઓ પર પ્રહાર કરવા લાગ્યા. આ પ્રમાણે મહા ભયંકર રણસંગ્રામ થતાં મહાસેનના સુભટોએ ચંડસેનનું સૈન્ય ભાંગી મોટો કોલાહલ કરી મૂક્યો. પોતાની સેના ભાંગેલી જોઈ સિંહકુમાર યુદ્ધ કરવા ઉભે થયે, અને તેણે પૈયથી ભિલેને ઉત્સાહ આપી બાણોને વરસાદ વરસાવ્યું. ભિલ્લોના સમૂહ સહિત ધીર એવા સિંહકુમારે બાણની વૃષ્ટિવડે ઉપદ્રવ કરેલા શત્રુઓ મેઘજળની વૃષ્ટિવડે ઉપદ્રવ કરેલી રજની જેમ નાશી ગયા, ભગ્ન થયેલું પોતાનું સૈન્ય જોઈ પ્રચંડ અને મોટા ભુજદંડવડે સમગ્ર શત્રુઓનો નાશ કરનાર અને સુભટોમાં ઉત્કટ એ મહાસેન જાણે તૃષાને લીધે શત્રુઓના રૂધિરનું પાન કરતો હોય તેવા બાણેની વૃષ્ટિ કરતો સિંહકુમારને હણવા માટે અષ્ટાપદની જેમ યુદ્ધ કરવા ઉભે છે. તેણે સિંહના બાણોને છેદી નાંખ્યા, બાવડે ભિલ્લોને કાણા કર્યા, અનેક શૂરવીરના પ્રાણ હરણ કર્યા અને શરણ રહિત શત્રુઓને ત્રાસ પમાડ્યો. પછી તેણે શીધ્રપણે સિંહના ધનુષને છેદી, કવચને ભેદી, બાવડે વ્યાકુળ કરી તેને બાંધી લઈને પોતાના સૈન્યમાં પહોંચાડી દીધું. તે જોઈ ક્રોધથી ઉદ્ધત થયેલા ચંડસેને તત્કાળ યુદ્ધ કરવા તૈયાર થઈ સુભટામાં અગ્રેસર એવા તે મહાસેનને બોલાવ્યા. પદવડે ઉન્મત્તપણને ધારણ કરતા હાથીની જેવા દુધર તે બને વિરે સ્પર્ધાથી યુદ્ધ કરવા લાગ્યા. ગર્જના કરતા અને ગર્વથી પર્વતની ગુફાઓને પણ ગજાવતા તથા ક્રોધથી મેઘની જેમ બાણેની શ્રેણિને તિરછી વરસાવતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #121 -------------------------------------------------------------------------- ________________ (12) જયાનંદ કેવળા ચરિત્ર તે બન્ને વીરેએ ચિરકાળ સુધી ભયંકર યુદ્ધ કર્યું. તે સાથે અને પક્ષમાં રહેલા બીજા વીરેએ પણ ઘોર યુદ્ધ કર્યું. પછી મહા બળવાન મહાસેને ચંડસેનને તેના ધનુષનો છેદ કરી તથા બખ્તરને ભેદી બાવડે વ્યાકુળ કર્યો. મહાસેનના સૈનિકે એ બાણ, કુંત, ખ વિગેરે શસ્ત્રોના સમૂહવડે ભયંકર સંગ્રામ કરી તેની સેનાને ભાંગી નાંખી. પછી ચંડસેને ધૈર્યથી બીજુ ધનુષ લઈ સાધુ જેમ પાપને છેદે તેમ બાણો વડે મહાસેનનું ધનુષ છેદી નાંખ્યું. ત્યારે મહાસેને એક મોટી શિલા ઉપાડી તેના મસ્તક પર મારી, તેના ઘાતની વ્યથાથી ચંડસેન મૃચ્છ ખાઈ પૃથ્વી પર પડ્યો. એટલે હર્ષથી ગર્વિષ્ઠ થયેલો મહાસેન તેને બાંધવા માટે આવ્યા. તે જોઈ તત્કાળ શ્રીજયકુમારે ત્યાં આવી તેને યુદ્ધ કરવા બોલાવ્યું. ત્યારે તેજથી શોભતો મહાસન પણ ઈર્ષ્યાથી ધનુષનો ટંકાર કરી તેની સાથે યુદ્ધ કરવા ક્રોધથી દોડ્યો. તે વખતે શ્રી જયકુમારે તેને કહ્યું કે –“હું નિરપરાધીને મારતો નથી, તેમાં પણ ભિલ્લને વિશેષ કરીને મારતા નથી, કારણ કે તેને મારવાથી મારા ક્ષત્રિય કુળને કલંક લાગે છે. તે મારા ભાઈને બાંધવાથી અપરાધ કર્યો છે, તે પણ મેં કેટલાક વખત સુધી તારી ઉપેક્ષા કરી છે, હજુપણ જો તું મારૂં કથન કરીશ તો હું તને હણશ નહીં. તે વચન એ છે કે આ ચંડસેન સાથે સંધિ કર, મારા મોટા ભાઈને છોડી મૂક, અને નિઃશંક મનવાળો થઈને ચિરકાળ સુધી તારી પલ્લીનું રાજ્ય ભગવ.” તે સાંભળી માની મહાસેન બેલ્યો કે–“ક્ષત્રિયપણું તે યુદ્ધમાં જણાશે. મૃગની સાથે સિંહને સંધિ છે? અને સિંહપાસેથી મૃગને કેણ છોડાવનાર છે? આવા વચનવડે હું યુદ્ધથી ઉદ્વેગ પામું તેમ નથી. તેથી હે વીર ! યુદ્ધ કર. વાણીથી શું કામ છે? સપુરૂષ ફળવડેજ પિતાના ગુણો બતાવે છે, વાણવડે બતાવતા નથી.” પલ્લી પતિના આવા વચનો સાંભળી પાદના આક્રમણવડે સર્પની જેમ, કુંકવાથી અગ્નિની જેમ અને હલકે નામે બોલાવવાથી સિંહની જેમ શ્રી જયાનંદ કુમાર ક્રોધથી અત્યંત દેદીપ્યમાન થયા. ત્યારપછી મોટા ઉત્સાહવાળા, મહા બળવાન, મેટા માનવાળા અને મેટા શસ્ત્રવાળા તે બને સુભટો સ્પર્ધવડે ઉત્કટ યુદ્ધ કરવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #122 -------------------------------------------------------------------------- ________________ . બો સગ. (13) લાગ્યા. સુભટોને વિષે અગ્રેસર એવા તે બન્નેએ બાણાવડે એવું યુદ્ધ કર્યું કે તે વખતે સર્વ વરે તથા જેનારા દેવો પણ ભય પામ્યા. તે અવસરે બન્ને સ્વામીએ ઉત્સાહ પમાડેલા અને સૈન્યના સર્વે ફૂર વીરે પણ તૈયાર થઈ યુદ્ધ કરવા લાગ્યા. શ્રી જયકુમારે સર્વ દિશાઓમાં પ્રસરતા બાણના સમૂહવડે જેમ ઈંદ્ર વાવડે અનેક પર્વતોને તોડી પાડે તેમ તરફથી અનેક વીરેને પાડી દીધા. તેના બાણોને રોકવા કે સહન કરવા કઈ પણ વીર શક્તિમાન થયે નહીં. તેથી કેટલાક વરે યુદ્ધનો અને શસ્ત્રનો ત્યાગ કરી દૂર જઈ નિર્ભયપણે ઉભા રહ્યા. મહાસેનના સૈન્યમાં કોઈ પણ યુદ્ધ કરનાર સુભટ શ્રી જ્યકુમારના બાણથી અંકિત ન થયેલ હોય તેવો રહ્યો નહીં. માત્ર દયાથી જ કુમારે તેને હણ્યા નહીં. ત્યારપછી પોતાનું સર્વ સૈન્ય ભાંગેલું જોઈ અત્યંત ક્રોધથી મહાસેને સર્વ શક્તિવડે અંતર પડવા દીધા વિના બાણે મૂક્યાં, તેને શ્રી જયકુમારે અર્ધ માર્ગમાંજ લીલાએ કરીને પોતાના બાવડે છેદી નાંખ્યા, અને તે મહાસેનના ધનુષ તથા બપ્પર વિગેરે છેદી તેને વ્યાકુળ કર્યો. પછી પૈર્યથી ખને ઉંચું કરી તે વીર તેની સન્મુખ દોડ્યો, એટલે જયકુમારે પિતાના ખવડે તેના ખર્ચના કકડે કકડા કરી નાંખ્યા. તેને આયુધ રહિત થયેલો જોઈ શ્રી જ્યકુમારે ખનો ત્યાગ કરી મુષ્ટિવડે તેને હદયમાં પ્રહાર કર્યો, તેથી તેનાં નેત્ર ભમવા લાગ્યા અને તે મૂચ્છ ખાઈ પૃથ્વી પર પડ્યું. એટલે તરત જ તેને પોતાના ભિલ્લો પાસે બંધાવી, જળપાનવડે સ્વસ્થ કરી અત્યંત માનવા લાયક એવા ચંડસેનને સેં . તે વખતે મહાસેનના સૈનિકે નાશી જતા હતા, તેમને શ્રીજયકુમારે ધીરજ આપી, અને તેમની પાસે સિંહકુમારને મંગાવી તેના બંધન છેડી તેને સ્વસ્થ કર્યો. ત્યારપછી ચંડસેન બે કે-“અહો ! અમારા ભાગ્ય જાગતાં છે, અને અહો ! અમારાપર દેવતાઓ તુષ્ટમાન છે કે જેથી અમોએ તમને નાથ તરીકે મેળવ્યા, અન્યથા આજે અમારા પ્રાણ જ કયાંથી રહ્યા હોત? ઈત્યાદિક વચનોવડે શ્રી જયની સ્તુતિ કરીને મહાસેનને ગ્રહણ કરી, તેની પલ્લી પિતાને કબજે કરી, તેમાં કેઈપિતાના માણસને રાખી શ્રી જયને સેવ ચંડસેન હર્ષ અને મહોત્સવ પૂર્વક પિતાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #123 -------------------------------------------------------------------------- ________________ (14) જવાનંદ કેવળ ચરિત્ર. સેના સહિત પોતાની પહેલીમાં આવ્યું. પછી મહાસેને ચંડસેનની સેવા અંગીકાર કરી તેને દંડ આપે, એટલે નમસ્કાર કરનાર ઉપર વાત્સલ્યતાવાળા શ્રી જયકુમારે તેને મુક્ત કરાવ્યા. - ત્યારથી આરંભીને શ્રી જયકુમારને રાજ્ય તથા જીવિત દાયક માનતે ચંડસેન કૃતજ્ઞ હોવાથી પોતાના સ્વામીતરિકે માનવા લાગ્યો. પરંતુ સિંહકુમાર તો એવો વિચાર કરવા લાગ્યા કે - મને ધિક્કાર છે કે શ્રીજયે મને બે વાર બંધનથી મુક્ત કર્યો, કેમકે શત્રુએ કરેલો મોક્ષ અતિ દુ:ખદાયક છે. " તેને ખેદ દૂર કરવા માટે શ્રી જયે તેને કહ્યું કે–“હે બંધુ ! તું ખેદ કરીશ નહીં, હું તે હમેશાં તારે સહાયકારી જ છું.” આવાં શ્રી જયનાં વચને તેની ઈર્ષામાં ઉલટી વૃદ્ધિ કરી. કારણ કે અસાધ્ય વ્યાધિમાં ઔષધ આપવાથી તે ઘણું કરીને ઉલટું દોષને માટે થાય છે. આ રીતે અદ્ભુત કાર્ય કરનાર છતાં શ્રી જયકુમાર શાંતજ રહ્યા. કારણ કે અસાધ્ય કાર્ય કર્યા છતાં સત્પરૂષને ગર્વ કે વિસ્મય હતા જ નથી. અથવા તે મેટું કાર્ય કર્યા છતાં પણ મહાપુરૂષ નમ્રજ રહે છે. અગત્યે સમુદ્રનું પાન કર્યું છે તો પણ તે આકાશમાં મહા પ્રયત્નથી જ જોઈ શકાય છે. ખળ પુરૂષ પ્રાણદાનવડે ઉપકાર કરનાર ઉપર પણ દ્વેષ જ કરે છે, તેથી સિંહ તેના ઉપર દ્રોહ કરતો હતો. કેમકે અગ્નિની જેમ બળ પુરૂષ કદાપિ પોતાનો થતો જ નથી. સ્વેચ્છને વિષે આસક્તિ નહીં હોવા છતાં અને સારા દેશમાં જવાની ઈચ્છા હોવા છતાં શ્રી જયકુમાર ચંડસેનની દાક્ષિણતાથી કેટલે વખત ત્યાં રહ્યા. હવે કેટલોક કાળ ગયા પછી એકદા અકસ્માત્ શૂળનો વ્યાધિ થવાથી ચંડસેન પલ્લીપતિ મૃત્યુ પામ્યા. “સંસારમાં આવી જ સ્થિતિ છે.” ચંડસેન પુત્ર રહિત હોવાથી પરાકમાદિકવડે શ્રીજયકુમારને રાજ્યલાયક માનીને સર્વ ભિલ્લાએ પલ્લીનું રાજ્ય અંગીકાર કરવા માટે તેની પ્રાર્થના કરી, પરંતુ તે કુરાજ્યને શ્રીજયકુમાર ઈચ્છતા નહોતા. તેથી બીજે કઈ લાયક માણસ નહીં જેવાથી તથા સિંહસારને તેની ઈચ્છા હોવાથી તે જિલ્લાના રાજ્યઉપર શ્રી જય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #124 -------------------------------------------------------------------------- ________________ : છો સર્ગ. " (15) કુમારે સિંહને જ સ્થાપન કર્યો. ત્યારપછી મનમાં ગર્વ અને હર્ષને ફુટ રીતે ધારણ કરતો તે સિંહ મહા ફૂર કર્મ કરતે નિ:શકપણે પલ્લીનું પાલન કરવા લાગ્યો. હવે શ્રી જયકુમારે વિચાર કર્યો કે–“રાજ્યના આધારરૂપ આ સિંહને અહીં મૂકી જવાથી મને કાંઈ પણ દુઃખ નથી.” એમ વિચારી તેણે એકદા સિંહની પાસે પોતાની દેશાંતર જવાની ઈચ્છા જણાવી. તે સાંભળી સિંહે વિચાર્યું કે “દેશાંતરમાં કોઈ ઠેકાણે રહેલા આને જે પિતાદિક જાણશે તો અવસરે તેને બોલાવી પિતાના રાજ્યપર સ્થાપન કરશે, માટે તેમ જવા ન દે.” એમ વિચારી સિંહ માયા કપટથી પ્રેમ દેખાડી બે કે-“હે ભાઈ! તારાપરના સ્નેહને લીધે જ મેં પિતાદિકનો ત્યાગ કર્યો છે, તેથી તારે વિયેગા હું શી રીતે સહન કરૂં?” તે સાંભળી સરળ સ્વભાવવાળો શ્રીજયકુમાર સ્નેહ સહિત કેટલાક દિવસ ત્યાં રહ્યો. ત્યારપછી એકદા સિંહે ગર્વથી તેને કહ્યું કે–“હું અધર્મથી પણ રાજ્યને પામ્ય છું.” ત્યારે શ્રીજય હસીને બે કે “અહો! આટલાથી જ તને ગર્વ આવી ગયે! અથવા એક ઓળને કકડે મળવાથી પણ રંક માણસ ખુશી થાય જ છે.” તે સાંભળી સિંહને અત્યંત કેપ થયે, તો પણ તેણે આકાર ગોપવી રાખે. શું ઉંદરને હણવા ઈચ્છતો બિલાડે આકારને નથી ગેપવતો? ગોપવે જ છે. પછી સિંહે ઉપરથી હાસ્ય કરી પ્રેમ દેખાડી તેને રંજીત કર્યો. કેટલાક દિવસો ગયા પછી એકદા સિંહે શ્રીજયને કહ્યું કે –“હે ભાઈ ! આ પર્વતના શિખર ઉપર અહીંથી એક ગાઉ દૂર પેલીપતિઓએ પૂજવા લાયક મોટા પ્રભાવવાળી ગિરિમાલિની નામની દેવી છે. આજે કૃષ્ણ ચતુર્દશી હોવાથી તે દેવીની પાસે હું એક મંત્ર સાધવાને ઈચ્છું છું, તેથી તું મારે ઉત્તરસાધક થા.” તે સાંભળી “બહુ સારૂં” એમ શ્રીજયે કહ્યું, ત્યારે સાયંકાળ થતાં પૂજાની સામગ્રી લઈ સિંહ ખ ધારણ કરેલા શ્રીજય સહિત દેવીના આલયમાં ગયે. ત્યાં રાત્રિએ દેવીની પૂજા કરી તેની પાસે દંભથી મંત્રનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #125 -------------------------------------------------------------------------- ________________ (16) જયાનંદ કેવળી ચરિત્ર. જપ કરવા લાગ્યા અને શ્રીજય અને ઉંચું રાખી ઉત્તરસાધકપણે ઉભું રહ્યું. તે સાત્વિક નિઃશંકપણે દેવાલયમાં ચોતરફ ફરતો હતો, ભૂતપ્રેતાદિકને ત્રાસ પમાડતો હતે અને ઉપસર્ગોને નિવાર હતો. આ રીતે મધ્યરાત્રિ વ્યતીત થઈ ત્યારે ધ્યાનનો ત્યાગ કરી સિંહે તેને કહ્યું કે –“તારા પ્રભાવથી મારે મંત્ર બે પહોરમાં જ સિદ્ધ થયા. પણ તું થાકેલે છે તે હવે નિ:શંકપણે સુઈ જા. હું તારું રક્ષણ કરીશ. મારે મંત્ર સંબંધી જાગરણ કરવાનું છે. કારણ કે આ મંત્રમાં એવો વિધિ છે.” તે સાંભળી તેના આશયને નહીં જાણતો શ્રીજય સરળતાથી પિતાની જેવો જ તેને પ્રેમ ધારી સુઈ ગયો અને તત્કાળ નિદ્રાવશ થયે. પછી “આ અવસર મળ્યો છે” એમ માનતા કુર સિંહ છળ કરીને શીધ્રપણે શસ્ત્રવડે તેનાં નેત્રો ઉખેડી નાંખ્યાં. અને બોલ્યો કે –“હે દુષ્ટ ! મારા પક્ષની અને રાજ્યની તું નિંદા કરે છે, તથા ગર્વવડે ઉદ્ધત થયેલ તું હારી ગયા છતાં નેત્રે આપતો નથી, તેથી મેં તે બળાત્કારે ગ્રહણ કર્યા છે. હે અન્ય ! હવે તું ધર્મનું ફળ ભોગવ. અથવા ધર્મથીજ મૃત્યુ પામ.” એમ કહીને જાણે દુર્ગતિના પ્રયાણનું પ્રસ્થાન કરતો હોય તેમ તે સિંહ પલ્લીમાં ચાલ્યો ગયો. જયકુમારે પુર્વે મંત્રીના ભાવમાં “શું તારાં નેત્રો નષ્ટ થયાં છે?” એમ ક્રોધથી કહીને સાધુ ઉપર આક્રોશ કરી અજ્ઞાનતાને લીધે જે પાપકર્મ ઉપાર્જન કર્યું હતું, તે કર્મ તે જ વખતે નિંદા, ગહો અને આલોચનાદિકવડે ઘણુંખરૂં તેણે ખપાવ્યું હતું, તે પણ તેનો જે કાંઈક લેશ બાકી રહ્યો હતો, તેણે ઉદય આવીને આ વખત તેનું ફળ આપ્યું. નેત્ર સંબંધી તીવ્ર વ્યથાથી વ્યાકુળ થયેલા શ્રી જયકુમારે વિચાર્યું કે “મને ધિક્કાર છે કે નીતિ શાસ્ત્ર જાણતા છતાં મેં આ ખળને વિશ્વાસ કર્યો. કહ્યું છે કે - ની મગનભાઇ, પિત્તા પ્રાનિાં રયા પતિરવિશ્વાસ, આતઃ સ્ત્રીપુ માર્વવ " આ “વૈદ્યક શાસ્ત્રને રચનાર આત્રેય કહે છે કે ખાધેલું અન્ન જીર્ણ થયા પછી (પચી ગયા પછી) ભજન કરવું, ધર્મશાસ્ત્રનો રચનાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #126 -------------------------------------------------------------------------- ________________ - છઠ્ઠો સર્ગ. (107) કપિલ કહે છે કે પ્રાણુ ઉપર દયા કરવી, નીતિશાસ્ત્રને રચનાર બૃહસ્પતિ કહે છે કે કેઈનો વિશ્વાસ ન કરવો અને કામશાસ્ત્રને રચ. નાર પંચાલ કહે છે કે સ્ત્રીઓ ઉપર કમળતા રાખવી. (આ ચારે શાસ્ત્રોને સાર આ લેકમાં બતાવ્યો છે.) - ભજન માત્ર દેવાથી પણ કૂતરાઓ પિતાના સ્વામી ઉપર સ્નેહ રાખે છે, પરંતુ આ સિંહને જીવિતદાન આપ્યા છતાં તેણે મારા પર આવી વર્તણુક ચલાવી. અથવા તો મારા પિતાનાં જ પૂર્વે કરેલાં કર્મને આ દોષ છે. કેમકે નહીં કરેલું કર્મ કઈ ભેગવતું નથી, કરેલું જ કર્મ ભેગવાય છે. પ્રાણુઓએ કરેલું શુભાશુભ કર્મજ પિતાનું ફળ આપવા માટે પ્રાણુઓને તેવા પ્રકારની ક્ષેત્ર, કાળ અને સહાય વિગેરે સામગ્રી મેળવી આપે છે. હે જીવ! ક્ષેત્ર કાળાદિક સામગ્રીવડે પકવ થયેલા શુભાશુભ કર્મને જાણું તું એક ક્ષણ માત્ર પણ ક્રોધ કરીશ નહીં. કહ્યું છે કે - " पुनरपि सहनीयो दुःखपाकस्तवायं, न खलु भवति नाशः कर्मणां संचितानाम् / इति सह गणयित्वा यद्यदायाति सम्यक् , सदसदिति विवेकोऽन्यत्र भूयः कुतस्ते // " “હે આત્મા ! તારે આ દુઃખને વિપાક ફરી પણ સહન કરવાનું છે, કેમકે સંચય કરેલા કર્મોને વિનાશ થતો નથી. એમ ધારીને જે જે સુખ દુ:ખ પ્રાપ્ત થાય તેને તું સમ્યક્ પ્રકારે સહન કરી ફરીથી બીજા ભવમાં સત્ અને વિવેક તને કયાંથી પ્રાપ્ત થશે ?" તેથી કરીને આપત્તિને વિષે પણ મારે ધીરજ ધારણ કરવી ગ્ય છે. તેજ સત્પરૂષનું ચિન્હ છે. વાયુવડે વૃક્ષો કંપે છે પરંતુ પર્વત જરાપણ કંપતા નથી. હવે અગ્નિવડે તૃણના સમૂહની જેમ ધર્મ વડે કર્મ ક્ષય કરવા લાયક છે, અને તે ધર્મ સદ્ધયાનવડે જ સાધી શકાય છે, તેથી તે સદ્ધયાનને જ હું હૃદયમાં ધારણ કરૂં. મારી પાસે મનવાંછિત આપનારું નિશ્ચળ સમકિત છે, તે જ આપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #127 -------------------------------------------------------------------------- ________________ (108) જયાનંદ કેવળી ચરિત્ર. ત્તિરૂપી જ્વરને નાશ કરવામાં રસાયન સમાન છે અને તેજ હમણાં મારું રક્ષણ કરનાર છે. તેથી કર્મરૂપી શત્રુને જય કરવામાં સેના જેવી આ વ્યથા મારે સમગ્ર ભાવે સહન કરવાની જ છે.” આમ વિચારીને તેણે સત્વથી કાર્યોત્સર્ગ ગ્રહણ કર્યો. એકાગ્ર મનવાળા તેણે પરમેષ્ઠિ મહામંત્રનું ધ્યાન કરતાં શત્રુ અને મિત્રને વિષે સમતા ધારણ કરી. કેમકે પંડિતે સમયને જાણનારાજ હોય છે. તેના સમકિત અને સદ્ધયાનના પ્રભાવથી ગિરિમાલિની દેવીનું આસન કયું, તેથી તત્કાળ ત્યાં આવીને તે બોલી કે “હે ભદ્ર! તું સપુરૂષ હોવાથી તારી આ દુરવસ્થા હરવા માટે હું તારી પાસે આવી છું, પરંતુ મારી પૂજા તારે કરવી જોઈએ એમ ઈચ્છું છું. માત્ર એક શ્વાનને ભોગ આપવા વડે જ તું મારી પૂજા અંગીકાર કર, કે જેથી તારાં ને હું સજ કરૂં.” ત્યારે કાર્યોત્સર્ગ પૂર્ણ કરી શ્રી જય બોલ્યો કે–“મારાં નેત્રની જેમ પ્રાણે પણ ભલે જાઓ, પરંતુ હું કદાપિ પ્રાણીની તે હિંસા કરીશ નહીં.” ત્યારે દેવીએ અનુક્રમે બલિદાન, ભજન અને છેવટ પ્રણામ માત્રની જ માગણી કરી, ત્યારે તેણે કહ્યું કે–“તું મિદષ્ટિ છે તેથી સમકિતની મલિનતાથી ભય પામતો હું તને તેમાંનું કાંઈ પણ કરીશ નહિં.” આ પ્રમાણે શ્રીજયે કહ્યું, ત્યારે તે ક્રોધાવિષ્ટ થઈને બોલી કે –“હે અતિ દુબુદ્ધિવાળા ! જે તું મને પ્રણામ માત્ર પણ નથી કરતો, તો હે દુષ્ટ આશયવાળા ! મારી અવજ્ઞા કરવાનું ફળ તું જે.” એમ કહી તે દેવી અત્યંત સૂસવાટ કરતા વાયુ વિકુઓં કે જેનાથી પડતી પર્વતની શિલાઓના ઘેર શબ્દવડે દેવતાઓ પણ ભય પામવા લાગ્યા. તે વાયુએ તેને ઉપાડી આકાશમાં જમાડ્યો, તેથી તે મહા વ્યથા પાયે, તોપણ તેનું હૃદય ક્ષેભ પામ્યું નહીં. ત્યારે તેને પડતાને દેવીએ હસ્તસંપુટમાં ઝીલી લીધે. પછી તેણીએ કહ્યું કે –“હે મહા ભાગ્યવાન ! તારા સત્વથી હું તુષ્ટમાન થઈ છું, તું આ ઔષધિ ગ્રહણ કર, અને તેના રસથી તારાં નેત્ર સજજ કર, ત્યારે મનમાં હર્ષ પામેલા શ્રીજયે તત્કાળ તેની આપેલી ઔષધિ લઈ પાણીમાં ઘસી પોતાના બંને નેત્રોમાં નાંખી એટલે તરતજ તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #128 -------------------------------------------------------------------------- ________________ છે સગ.. (16) દિવ્ય નેત્રવાળે થયો અને તેણે પિતાની પાસે કાંતિવડે દેદીપ્યમાન દેવીને જોઈ. “મણિ, મંત્ર અને ઔષધિનો મહિમા વચનથી કહી શકાય તે હેત નથી.” - ત્યારપછી દેવીએ શ્રીજયને પૂછયું કે–“જેનું રક્ષણ કરવા માટે તું નિરંતર આ પ્રમાણે કલેશ પામે છે, તે સમક્તિનું સ્વરૂપ શું છે? તે કહે.” ત્યારે શ્રી હર્ષથી બે કે–“સમકિતનું સ્વરૂપ ત્રણ તત્ત્વની શ્રદ્ધા કરવી તે છે. અને તે તત્ત્વ દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ છે.” પછી તે ત્રણ તત્વનું સ્વરૂપ કહેવાપૂર્વક શ્રાવક ધર્મ તેણે વિસ્તાર સહિત કહ્યો. તે શ્રાવક ધર્મ સાંભળી શુભ સંસ્કાર જાગૃત થવાથી અવધિજ્ઞાનવડે પૂર્વભવનું સ્વરૂપ જાણું તે દેવી બોલી કે–પૂર્વભવમાં હું સમકિતવ્રતધારી શ્રાવિકા હતી. તે ભવમાં મારે પુત્ર માંદે થયે, ત્યારે એકદા મેં એકલિંગી (પરિવ્રાજક) ને તેને ઉપાય પૂછયે, તે પરિવ્રાજકે તેને ભૂતાદિકને દોષ કહ્યું, તે દોષ દૂર કરવા માટે મેં તેની પ્રાર્થના કરી. ત્યારે તેણે મંત્ર અને ચૂર્ણાદિકના ઉપાયથી તેને સાજો કર્યો. ત્યારપછી પ્રસન્ન થઈને હું તે પરિવ્રાજકને હમેશાં ઈચ્છિત ભિક્ષા આપવા લાગી. તે પણ જ્યારે મારે ઘેર આવે ત્યારે તેનો ધર્મ કહેવા લાગ્યું. એટલે તેને શાચમય ધર્મ અને જેનનો મલિન ધર્મ તેમાં કયો ધર્મ સત્ય હશે?” એમ કઈ વખત અભાગ્યને યોગે મેં સંદેહ કર્યો. આ પ્રમાણે શંકા વિગેરે અતિચારોવડે ચિરકાળ સુધી મેં સમકિતની વિરાધના કરી અને ગુરૂ પાસે તેની આલોચના કર્યા વિના મરણ પામીને હું આ પર્વતની સ્વામિની, મોટી દ્ધિવાળી, ઘણું દેવીઓના પરિવારવાળી,મિથ્યાષ્ટિઓમાં અગ્રેસર અને કૂર કર્મ કરનારી ગિરિમાલિની નામની દેવી થઈ. હમણાં તારા વચનથી મને તત્કાળ પૂર્વોક્ત અજ્ઞાનની નિવૃત્તિ થવાથી મતિ, શ્રત અને અવધિજ્ઞાનની સ્મૃતિ પ્રાપ્ત થઈ છે. તેથી સમ્યક્ પ્રકારે મારા પૂર્વભવનું વૃત્તાંત જાણું તેને નિવેદન કરી તારી શિક્ષાથી કૃતાર્થ થયેલા મારા આત્માને હું તારે આધીન કરું છું. ગુરૂરૂપ તારી પાસે તારી સાક્ષીએ હું આજે સમક્તિ પામી છું. અર્થાત્ પ્રતિબોધ પામીને સમકિત અંગીકાર. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #129 -------------------------------------------------------------------------- ________________ (10) જ્યાનંદ કેવળા ચરિત્ર. કરું છું. આજ પછી હું કદાપિ હિંસાદિક કરીશ નહીં, પરંતુ પ્રથમ કરેલી હિંસાદિકથી ઉત્પન્ન થયેલા પાપને હું શી રીતે ક્ષય કરું ? તે કહે.” ત્યારે કુમારે કહ્યું કે –“હે દેવી! તું પિતાની શુદ્ધિને માટે આ પ્રમાણે કર. અરિહંતનાં ચેત્યોમાં વિવિધ પ્રકારની પુજાદિક પ્રભાવના કરવી, અને સંઘને વિષે દુરંત પાપનો નાશ કરનારૂં સાહાગ્ય કરવું.” તે સાંભળી દેવીએ તેનું વચન અંગીકાર કરી કહ્યું કેહવે તને હું ક્યાં મૂકું ? " કુમારે કહ્યું –“હે દેવી! તું પ્રતિબંધ પામી તેથી તને ધન્ય છે. મને તું હેમપુર નામના નગરમાં મૂક.” પછી તે ધર્મગુરૂને તેણીએ વિપ્નને નાશ કરનારી બીજી ઔષધિ આપી, તથા સર્વ અંગના અલંકાર અને મનહર વસ્ત્ર પણ આપ્યાં. પછી પ્રાતઃકાળ થયા ત્યારે બને ઔષધિ સહિત તે કુમારને ત્યાંથી ઉપાડી હેમપુરના ઉદ્યાનમાં મૂકી તેને પ્રણામ કરીને દેવી અદશ્ય થઈ. પછી દિવ્ય નેપચ્ચ અને અલંકારથી શોભતા તે શ્રી જયકુમારે નગરમાં પ્રવેશ કર્યો. તેની શોભા જેઈ સર્વ જનો મેહ પામ્યા. માર્ગમાં તેણે જુગારનો અખાડે છે. ત્યાં તે કેતુકથી બેઠો અને ભૂષણનું પણ (શરત) કરી રાજપુત્રાદિક સાથે રમવા લાગ્યું. તેણે દિશ દાવવડે તે સર્વેને જીતી લીધા, તેઓ દશ લાખ ધનને હારીગયા પછી સર્વસ્વ હારી જવાની બીકથી વધારે રમ્યા નહીં. પછી તે કુમારે આગળ ચાલતાં જિનમંદિરમાં ગંધર્વોને જિનેશ્વર અને ગુરૂનાં ગીતો ગાતાં સાંભળી મળેલું દશ લાખ ધન લીલા માત્રમાં જ આપી દીધું. આવા ઉદાર ચરિત્રવાળા તેને સાંભળી હેમપ્રભ નામના રાજાએ તેને પોતાની પાસે બોલાવ્યો, એટલે તે સાહસિક ત્યાં આવ્યો. અદ્ભુત આકાર અને લાવણ્યવાળા તેમજ દિવ્ય અલંકાર અને નેપવાળા તે શ્રેષ્ઠ યુવાનને જોઈ સર્વ સભાસદો વિચારવા લાગ્યા કે—“જે આ અશ્વિનીકુમાર હેાય એકલો કેમ છે? કામદેવ હોય તો તેને મત્સ્યનું ચિન્હ કેમ નથી ? જે ચંદ્ર હોય તો લાંછન રહિત કેમ છે? જે સૂર્ય હોય તો તાપ કેમ કરતા નથી ? જે આ મનુષ્ય હોય તો આ પૃથ્વીજ અત્યંત ગૈરવવાળી જણાય છે, જે દેવ હોય તો અમે સ્વર્ગને નમીએ છીએ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #130 -------------------------------------------------------------------------- ________________ છ સ. " (11) અને જે આ પિતાના જન્મવડે નાગકને પવિત્ર કરતો હોય તે તે નાગલોક પાતાળમાંથી ઉચે આવેલું જણાય છે. " સભાસદો આમ વિચારે છે તેવામાં કુમારે રાજાને નમસ્કાર કર્યા, એટલે રાજાએ પણ વિસ્મય રહિત તેને આલિંગન કરી હર્ષથી પિતાના અર્ધ આસન પર બેસવા આગ્રહ કર્યો, પરંતુ કુમાર વિનયથી રાજાની પાસેના નીચા આસન પર બેઠે. રાજાએ તેને પૂછયું કે–“હે ભદ્ર! તું કુશળ છે?” તે બોલ્યો કે –“હે મહારાજા ! તમે આજ મારા નેત્રને ગોચર થયા, તેથી મારે જન્મ આજે સફળ થયા, અને મારાં નેત્રે પણ સફળ થયાં. કહ્યું છે કે –“નીતિથી પવિત્ર થયેલે રાજા સર્વ તીર્થમાં પ્રથમ તીર્થ છે કે જેને પ્રણામ કરવાથી તે તત્કાળ અદભૂત અને ઇચ્છિત લક્ષમી આપે છે.” તે સાંભળી રાજા બોલ્યો-“હે મહા ભાગ્યવાન ! તારી આકૃતિ કઈક દિવ્ય છે અને વિનયાદિક ગુણે પણ ઉત્કૃષ્ટ છે. તે બને પરસ્પર એકબીજાને શોભાવે છે. આકાર વિના ગુણે પણ ગ્રહણ થઈ શકતા નથી. વિષમ સ્થાનમાં રહેલું પવિત્ર જળ પણ પીવા લાયક હેતું નથી. તારી આ અલોકિક મૂર્તિ વિધાતાએ લાવણ્યરૂપી અમૃતની નવી તળાવડીરૂપ બનાવી છે કે જેમાં જગતનાં નેત્રે ડુબી રહે છે, કોઈપણ વખત વિરામ લેવા ઈચ્છતાં નથી.” આ પ્રમાણે પોતાની પ્રશંસા સાંભળી કુમાર બોલ્યો કે –“હે પ્રભુ! તમારી સામ્ય (સુંદર) દષ્ટિથી હું ભાગ્યવાનું બન્યું છું. શું ચંદ્ર પોતાની ચંદ્રિકાવડે પોયણાને લક્ષમી નથી પમાડતો-વિકસ્વર નથી કરતો? કરેજ છે.” - આ પ્રમાણે પ્રીતિ સહિત વાર્તાલાપવડે કેટલાક સમય વ્યતીત થયે, ત્યારે અવસરને જણાવનાર મંગલપાઠક બોલ્યા કે -" રાજા ! જેના પાદ (કિરણ) ક્ષમાધરના (પર્વતના) મસ્તકપર વિ. લાસ કરે છે અને જે દિશાઓને પોતાના તેજવડે દેદીપ્યમાન કરે છે એવો અંધકારરૂપી શત્રુને નાશ કરનાર મધ્યાન્હનો સૂર્ય તમારી જ જેમ પ્રતાપને ધારણ કરે છે.” આ પ્રમાણેના તેનાં વચન સાં * 1 રાજાના પક્ષમાં જેના એટલે તારા પાદ-પગ ક્ષમાધરના એટલે રાજાઓના મસ્તક પર વિશ્વાસ કરે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #131 -------------------------------------------------------------------------- ________________ (12) જ્યાનંદ કેવી ચરિત્ર ભળી મધ્યાહનાં કાર્ય કરવા માટે રાજાએ સભા વિસર્જન કરી અને કુમાર સહિત રાજમહેલમાં જઈ વિધિ પ્રમાણે સ્નાનાદિક કિડાં કરી અને ભેજન કર્યું. ભોજન કર્યા પછી શય્યા પર રહેલા રાજાએ આસન પર બેઠેલા કુમારને કહ્યું કે –“હે વત્સ ! જે કારણે તને અહીં લાવવામાં આવ્યું છે તે તું સાંભળ. મારે સૈભાગ્યવડે શોભતી લલિતા, વિમળા, લીલાવતી અને કેલિકલા વિગેરે પાંચ સો રાણીઓ છે. તેમનાથી ઉત્પન્ન થયેલા ભાનુ, ભાનુધર, ભાનુવીર, સુભાનુ, વરદત્ત, સુદત્તક, સુષેણ, વિતેજા, સુભીમ અને સુમુખ વિગેરે એક સો પુત્ર છે. તેમની ઉપર એકજ સાભાગ્યમંજરી નામની પુત્રી છે. તે લલિતા પટરાણીથી ઉત્પન્ન થયેલી છે, મનહર રૂપવાળી છે, બુદ્ધિનું નિધાન છે, ચોસઠકળામાં નિપુણ છે, સર્વ પ્રકારના ગુણે કરીને ઉત્તમ છે, લાવણ્યની ખાણ છે, વિશ્વજનના હૃદયને આનંદ આપનારી છે, પ્રિય વચન બોલનારી છે, તથા મારા હૃદયનું વિશ્રામસ્થાન છે. તે પુત્રી દાનવીર અને યુદ્ધવીર એવા વરને ઈચ્છે છે, તેથી તે વર મેળવી આપવા માટે કલ્યાણકારી મારી કુલદેવીની મેં આરાધના કરી. ત્રણ ઉપવાસ, બ્રહ્મચર્ય, ધ્યાન, મન અને જપાદિકથી સંતુષ્ટ થઈ તે દેવીએ ત્રીજી રાત્રે સ્વપ્નમાં મને કહ્યું કે –“યુવરાજના ગૃહદ્વારની પાસે જુગારના અખાડામાં દિવ્ય અલંકાર અને નેપચ્ચવાળ, ખર્ચને ધારણ કરનાર અને મનોહર આકૃતિવાળે જે પુરૂષ આવે અને શીધ્રપણે દશ લાખ ધન જીતી લીલાવડે જ તે સર્વ ધન અથીઓને આપી દે, તે જગતમાં ઉત્તમ પુરૂષ સૈભાગ્યમંજરીને પતિ થવાને યોગ્ય છે.” આ પ્રમાણે દેવીનું વચન સાંભળી પ્રાત:કાળે દેવીની પૂજા કરી મેં પારણું કર્યું. ત્યારપછી જુગારના અખાડામાં પાસાવડે કુમારોને જુગાર રમવાનું મેં શરૂ કરાવ્યું. અને “આ પુરૂષ જ્યારે તમારી પાસે આવે ત્યારે મને તરત જ જણાવવું.” એમ કહી મેં હમેશાં ત્યાં સેવકને હાજર રાખ્યા. તેઓએ આજે મને તે વૃત્તાંત જણાવ્યા એટલે હર્ષ પામી મેં તરત જ તને બોલાવ્યો. તો હવે તારા રૂપ અને ગુણને ચોગ્ય એવી તે મારી પુત્રીનું તું પાણ બહણ કર.” P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #132 -------------------------------------------------------------------------- ________________ - છો સર્ગ.. (113) ' આ પ્રમાણે રાજાનું વચન સાંભળી શ્રીજયકુમાર બે કે-“હે રાજા ! મારા ગુણ કે વંશ જાણ્યા વિના તમે મને તમારી પુત્રી કેમ આપો છો ? " શાસ્ત્રમાં તો કહ્યું છે કે– . : “કુ શી વઘુઘા, વો વિત્ત સનાથના ! वरे सप्त गुणा मृग्या-स्ततो भाग्यवशा कनी॥" આ “કુળ, શીલ, શરીર, વિદ્યા, ઉમ્મર, ધન અને નાથ સહિતપણું–આ સાત ગુણ વરને વિષે જેવા અર્થાત્ તે ગુણે જોઈને કન્યા આપવી. પછી કન્યા ભાગ્યને વશ છે-કન્યાનું જેવું ભાગ્ય હોય તેવું થાય છે.” તે સાંભળી રાજાએ કહ્યું કે– તારા આ કાર્યથી અને વિવેકાદિકથી તેમજ દેવીની વાણી ઉપરથી તારા કુળાદિક જાણ્યા છે, માટે મારી પ્રાર્થના વૃથા ન કર.” તે સાંભળી કુમાર મન રહ્યો એટલે રાજાએ જ્યોતિષીના આપેલા શુભ લગ્નને વિષે જયકુમારની સાથે પિતાની પુત્રીના પાણિગ્રહણનો ઉત્સવ કર્યો. તેમાં રાજાએ હર્ષથી તેને નગર, ગામ, પત્તિ, અશ્વ, રથ, હાથી, દાસ, દાસી વિગેરે સર્વ પ્રકારના ભેગની સામગ્રી આપી. પછી રાજએ આપેલા મહેલમાં નવી પરણેલી પત્નીની સાથે ઈચ્છા. પ્રમાણે વિલાસ કરતે કુમાર રહેવા લાગ્યા. ત્યારથી આરંભીને આ રાજાની સર્વ પ્રકારની લક્ષ્મી વૃદ્ધિ પામવા લાગી, તેથી રાજાએ તે કુમારનું શ્રીવર્ધન એવું નામ પાડ્યું. એકદા રાજાએ શ્રીવર્ધન કુમારને કહ્યું કે -" વત્સ ! અમારા કુળમાં એવો આચાર છે કે લગ્ન થયા પછી એક માસની અંદર વહુ સહિત વરે મોટા ઉત્સવપૂર્વક એક પશુવડે કુળદેવતાની પૂજા કરવી. તેથી તમારે બન્નેએ આવતી કાલે ચતુર્દશી છે, તેની રાત્રિએ હર્ષથી તે પૂજા કરવી પડશે.” તે સાંભળી કુમારે રાજાને કહ્યું કે–“હું કદાપિ નિરપરાધી પ્રાણીની હિંસા કરતો નથી, કરાવતું નથી અને કઈ હિંસા કરે તેને અનુમોદન પણ આપતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #133 -------------------------------------------------------------------------- ________________ (114 ) જયાનંદ કેવળ ચરિત્ર. નથી. હિંસા નરકાદિક દુર્ગતિને આપનાર હોવાથી તેના જેવું કઈ પણ મેટું પાપ નથી, અને સ્વર્ગ તથા મેક્ષ આપનાર હોવાથી અહિંસા જેવું કોઈ પણ મોટું પુણ્ય નથી. કહ્યું છે કે ઝમૃતં નૌશાદરા-નૈવાપાદત્તયા. સાધુવાદો વિવાવાજ, ન શાનિતઃ કાનો વધાર છે " સપના મુખથી અમૃતની ઉત્પત્તિ હોય નહીં, અપચ્ચ સેવવાથી વ્યાધિનો ક્ષય થાય નહીં, વિવાદથી સારો વાદ નીકળે નહીં, અને પ્રાણીના વધથી શાંતિ હોય જ નહીં.” તે સાંભળી રાજાએ કહ્યું કે– તો તમે વિવિધ પ્રકારના ભેજ્ય અને ખાદ્ય વિગેરે પદાર્થો વડે તેની પૂજા કરો. કારણ કે તેને નહીં પૂજવાથી તે અનર્થ કરે છે. તે સાંભળી તત્ત્વજ્ઞાની કુમાર બે કે–“જે હું મિથ્યાષ્ટિ દેવતાને નમસ્કાર માત્ર પણ ન કરૂં, તે હું તેની પૂજા શી રીતે કરું? અરિહંત દેવ, તત્વજ્ઞાની ગુર અને અરિહંતનો કહેલે સદ્ધર્મ તે જેનું રક્ષણ કરનાર છે, તેને અનર્થ કરવા ઈંદ્ર પણ સમર્થ નથી, તો આ બિચારી દેવી તે કઈ ગણતરીમાં છે ? કહ્યું છે કે - ગ્રાઃ પ્રસન્ન વશવાર્તિના પુરા, न दुष्टभूपाः प्रभवन्ति नो खलाः / नश्यन्ति विना विलसन्ति संपदो, हृदि स्थिते यत्र जिनः स पूज्यते // " - “જે જિનેશ્વર હદયમાં રહેલા હોય તો સર્વ ગ્રહો પ્રસન્ન થાય છે, દેવતાઓ આધીન થાય છે, દુષ્ટ રાજાઓ અને બળ પુરૂષે ઉપદ્રવ કરવા સમર્થ થતા નથી, વિઘો નાશ પામી જાય છે, તથા સંપદાઓ આવીને વિલાસ કરે છે. એવા જિનેશ્વર જ પૂજવા યોગ્ય છે.” - તે સાંભળી રાજા જમાઈને વધારે કહેવા સમર્થ નહીં હોવાથી તેને ઘેર મેકલી પિતે દેવીના ચૈત્યમાં જઈ તેને કહ્યું કે હે દેવી! તમેજ જે જમાઈ આપે છે, તેજ તમારી પૂજા કરતો P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust Page #134 -------------------------------------------------------------------------- ________________ (115) નથી, તેથી તમે અને તે જાણે, હું તમારે ભક્ત છતાં શું કરું ?" એ પ્રમાણે કહી તેને નમી રાજા પિતાને ઘેર ગયો અને ઉચિત કાર્યમાં પ્રવર્તે. રાત્રિએ કુમારે દેવીને પ્રભાવવાળી જાણે કાંઈક મનમાં શંકા પામી પટ્ટમાં ચિત્રલી જિનેશ્વરની પ્રતિમાની શ્રેષ્ઠ પુષ્પાદિક વડે પૂજા કરી, તેની પાસે સુગંધિ ધૂપ કરી, સ્થિર ચિત્ત જિનેશ્વરના ધ્યાનમાં જ લીન થઈને બેઠે. એ રીતે રાત્રિને પહેલે પ્રહર વ્યતીત થયે, ત્યારપછી બીજે પ્રહરે ચારે દિશામાં વ્યાપી જતો ધૂમાડે જોવામાં આવ્યા. તે ધૂમ્ર વડે વ્યાકુળ થયેલો સર્વ પરિવાર કોલાહલ કરતો નાસી ગયે. બુદ્ધિમાન કુમારે આ દેવીને કરેલો ઉપદ્રવ છે, એમ ધાર્યું. તેથી તેણે વિચાર્યું કે–“સમકિતવડે સ્થિર ચિત્તવાળા અને અરિહંતનું ધ્યાન કરનારા એવા મારે કાંઈ પણ ભય નથી.” એમ વિચારી પંચ નમસ્કારનું ધ્યાન કરતે તે કુમાર કાર્યોત્સર્ગમાં સ્થિત થયે. ધીમે ધીમે ધુમાડે દૂર થયે અને ચોતરફ અગ્નિની જવાળા પ્રસરવા લાગી અને તેમાં અનુક્રમે ભયંકર સ્ત્રીનું રૂપ ધારણ કરીને દેવી પ્રગટ થઈ. તેનું મસ્તક મૂઢાના આકાર જેવું હતું, તાલ વૃક્ષ જેવા લાંબા પગ હતા, ગુફા જેવું ઉદર હતું, ખીલા જેવા દાંત વડે તે ભયંકર દેખાતી હતી, તેનાં નેત્રે અગ્નિની સગડી જેવા દેદીપ્યમાન લાગતા હતા, ચક, ત્રિશૂળ, ખ અને દેદીપ્યમાન ડમરૂને ધારણ કરનાર ચાર ઉદ્ધત ભુજદંડવડે તે અત્યંત ભયંકર દેખાતી હતી, તથા દેદીપ્યમાન ડમરૂ અને ધનુષના સ્કુરાયમાન થતા ડમડમ શબ્દ વડે તથા અવ્યકત અટ્ટહાસવડે તે આકાશને પણ ફેડી નાંખતી હતી. પછી તે કહુશબ્દ બેલી કે–અરે ! દુષ્ટ ! મેં તને આવી ઉત્કૃષ્ટ લક્ષમી આપી છે છતાં તું જ મારી નિંદા કરે છે ને પૂજા કરતો નથી? હજુ પણ મારી પૂજા કર અને મને પ્રણામ કર, નહિ તો તું મરણ પામીશ. મારા કોધ પાસે ઈંદ્ર પણ તારું રક્ષણ કરી શકશે નહી.” આવાં તેણીના વચનથી પણ નહીં ક્ષોભ પામેલા કુમાર મનજ રહ્યો, ત્યારે તેણીએ અત્યંત ક્રોધથી તેના મસ્તક પર જવાવેળાવડે ભયંકર અગ્નિની વૃષ્ટિ કરી. પરંતુ તે અગ્નિ જિનેશ્વરના ધ્યાનની પરંપરારૂપ મેઘથી હણાઈને શાંત થઈ ગયો ત્યારે તેણીએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #135 -------------------------------------------------------------------------- ________________ (11) જયાનંદ કેવળી ચરિત્ર. કુમાર ઉપર એક સિંહ મૂકે. એટલે ઘેર ગર્જના કરતો અને પંછડા પછાડવાથી પૃથ્વીને કંપાવતો તે સિંહ નખરૂપી આયુધવડે હણીને તેનું ભક્ષણ કરવા તૈયાર થયાં, પરંતુ જિનધ્યાનના પ્રભાવથી તેની દાઢાઓ ખરી પડી અને તીર્ણ ન ભાંગી ગયા. તેથી તે તત્કાળ પાછો હંડ્યો. ત્યારે દેવીએ ગર્વથી કુંફાડાવડે આકાશને ભરી દેતા, વર્ષાઋતુના નવા મેઘની જેવા સ્પામ શરીરને ધારણ કરતા, મસ્તકપરના મણિએવડે દેદીપ્યમાન અને યમરાજના ભુજદંડ જેવા ભયંકર સેંકડે સર્પો મૂક્યા. તેઓએ અત્યંત ફણાનો આટેપ કરી કોપથી તત્કાળ તે કુમારને વીંટી લીધે. પછી તીણ દાંતવડે તેઓએ તેને ડંખ માર્યો, પોતાના શરીરવડે તેના શરીરને વીંટી વીંટીને (ભરડે દઈને) પીડા કરવા લાગ્યા અને ગદાની જેવી મોટી ફણાઓ વડે તેને પ્રહાર કરવા લાગ્યા. પરંતુ તેમ કરતાં તેમના દાંત પડી ગયા, ફણાઓ પરથી મણિઓ ખરી પડ્યા અને શરીરનાં સર્વ હાડકાં ભાંગી ગયા એટલે તેઓ તેમને કાંઈ પણ પરાભવ કરી શક્યા નહીં. આ રીતે સર્પો નષ્ટ થયા ત્યારે દેવી વિસ્મય પામીને વિચારવા લાગી કે “આના ધ્યાનના પ્રભાવથી જ હું તેને કાંઇ પણ હાની કરવા સમર્થ થઈ શકતી નથી. તેથી હવે અનુકુળ ઉપસર્ગ કરીને તેના સ્થાનને ભંગ કરૂં, એમ કરવાથી જ હું તેને હાની કરવા સમર્થ થઈશ.” આમ વિચારી તેણીએ દિવ્ય (મનેહર) રૂપ ધારણ કર્યું, શરીરપર રહેલા અલંકારોના તેજવડે અંધકારનું હરણ કરનારી, કમળ સરખા નેત્રવાળી, કામદેવને ક્રીડા કરવાના વન જેવી, ચંદ્ર સમાન મુખવાળી, સર્વ અંગે સુંદર, લીલાયુક્ત ગતિવાળી અને મનહર ઝાંઝરના શબ્દવાળી તે દેવી કુમાર પાસે આવીને મધુર સ્વરે બોલી કે–“હે સ્વામી ! મારો સર્વ અપરાધ ક્ષમા કરો. સૈભાગ્યવાળા અને સાત્વિક એવા તમને પતિ કરવાને ઇચ્છતી અને કામથી વિલ્બળ થયેલી એવી મેં તમારૂં સિભાગ્યા. જેમાં તમારા સત્વની આ રીતે પરીક્ષા કરી છે. તેથી તમારાપર સ્નેહવાળી, મુગ્ધ અને તમને જ અનુસરનારી એવી મને પ્રિયારૂપે અંગીકાર કરી મનુષ્ય ભવને વિષે પણ અત્યંત દુર્લભ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #136 -------------------------------------------------------------------------- ________________ છો સર્ગ. ( 117) એવા દેવતાઈ ભેગોને હર્ષથી ભગવો. તમારું મન પ્રસન્ન થાય તેટલા માટે તમારૂં દાસપણું હું કરીશ, તમારી પાસે હમેશાં દિવ્ય નૃત્ય કરીશ અને સંગીત ગાઈશ.” આ પ્રમાણે વિવિધ પ્રકારના કામને જાગૃત કરનારા વચનના સમૂહવડે તેણીએ કુમારને ચલાયમાન કરવા માંડ્યો, પરંતુ તેને ધ્યાનથી ચલાયમાન કરી શકી નહીં. ત્યારે તે વિસ્મય પામી પોતાના આકારને સંવરીને બોલી કે - “હું તારા સત્વથી અત્યંત પ્રસન્ન થઈ છું, હવે તને ઉપસર્ગ નહીં કરું, પરંતુ તું મને કહે કે તું કયા મંત્રાદિકનું ધ્યાન કરે છે કે જેથી હું તને ઉપદ્રવ કરવા સમર્થ થઈ શકતી નથી? અને એ કર્યો તારો ધર્મ છે કે જેથી તું મને ઉપકારીને પણ પૂજતો નથી ?" આ પ્રમાણે દેવીનું વચન સાંભળી કાયોત્સર્ગને પારી કુમાર બેલ્યો કે –“હું જગતપૂજ્ય પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરૂં છું. તેમના ધ્યાનથી અવશ્ય તત્કાળ આધ્યાત્મિક, આધિદૈહિક અને આધિદૈવિક એ ત્રણે પ્રકારનું દુઃખ નાશ પામે છે. તથા જગતનું હિત કરનાર અરિહંતે કહેલ દયામૂળ મારો ધર્મ છે. તે ધર્મમાં રહેલા સમક્તિધારી મનુષ્ય મિથ્યાદષ્ટિની પૂજાદિક કરતા નથી. હે ભદ્ર! જે તું તારા આત્માનું હિત ઈચ્છતી હોય તે તું હિંસાનું કર્મ ન કરાવ. કારણ કે હિંસાથી દેવતાઓ પણ અનુકમે નરકને પામે છે.” પછી તેણીના પૂછવાથી કુમારે તેણુને દયા અને હિંસાના ફળનું સ્પષ્ટ વિવેચન કરી શ્રીઅરિહંતને શુદ્ધ ધર્મ કહી બતાવ્યું, તે સાંભળી દેવીએ પ્રતિબંધ પામીને સમક્તિ અંગીકાર કર્યું હિસાથી વિરામ પામી અને કુમારના કહેવાથી પ્રથમ કરેલી હિંસાથી ઉત્પન્ન થયેલા પાપને દૂર કરવા માટે અરિહંતની પૂજાદિક અને સંઘને વિષે ધર્મનું સાહાચ્ચ વિગેરે કરવાનું અંગીકાર કરી શુભ ભાવવડે જૈન ધર્મમાં જ એક બુદ્ધિવાળી થઈ. પછી દેવીએ ગુરૂભક્તિથી તેને એક દિવ્ય ઔષધિ આપી. કે જે ઔષધિ પિતાના કે બીજાના મસ્તકપર રાખવાથી તેનું ઈચ્છિત રૂપ થઈ જાય છે. તદુપ 1 આત્માની અસમાધિ. 2 જીવરાદિક શરીરના વ્યાધિ. 3 દેવાદિકના કરેલા ઉપસો .. . . . . . . ; ; ; કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #137 -------------------------------------------------------------------------- ________________ ( 118 ) જયાનંદ કેવળી ચરિત્ર. સંત દેવીએ તેને અલંકાર અને વસ્ત્ર આપી પુષ્પ, સેનામહોર અને મણિની વૃષ્ટિ કરી, દેવ દુંદુભિનો નાદ કર્યો અને તેને પ્રણામ કરીને અદશ્ય થઈ. તે પછી ત્યાંથી રાજા પાસે જઈ દેવીએ કહ્યું કે–“હે રાજા ! તું સુતો છે કે જાગે છે?” તેણે જવાબ આપ્યો કે “જમાઈના ઘરમાં ધુમાડો વિગેરે જેવાથી હું શી રીતે સુઈ શકું?” દેવી બેલી તેને પ્રતિકૂળ અને અનુકૂળ ઘણું ઉપસર્ગો ર્યા તો પણ તે ઉત્તમ અને સાત્વિક મનુષ્ય જરા પણ સેંભ પામ્યો નહીં. ઉલટ તેણે મને ધર્મ પમાડ્યો. હે રાજા ! તેની પાસેથી તું પણ જીવદયાના મૂળરૂ૫ શ્રી અરિહંતને ધર્મ અંગીકાર કરજે.” એમ કહી દેવી અદશ્ય થઈ. * કે પછી પ્રાત:કાળ થતાં રાત્રિનું વૃત્તાંત જાણવાને આતુર થયેલા રાજા વિગેરે સર્વ હર્ષ પામી દુંદુભિના નાદ સહિત કુમારને ઘેર આવ્યા. ત્યાં દિવ્ય અલંકાર તથા વસૂવાળા કુમારને તથા રતાદિકના સમૂહને જે તે સર્વે અત્યંત આશ્ચર્ય અને આનંદ પામ્યા કુમારે પણ ઉભા થઈ ગ્ય વિનય કરી રાજાના પૂછવાથી રાત્રિએ બનેલે સર્વ વૃત્તાંત યથાર્થ પણે કહી બતાવ્યો. તે સાંભળી હૃદયમાં અત્યંત આશ્ચર્ય પામેલા રાજા વિગેરે સર્વે કુમારના સત્ત્વની અને જિન ધર્મના પ્રભાવની પ્રશંસા કરવા લાગ્યા. પછી તે રાજાદિક કુમારના વચનથી જૈનધર્મ અંગીકાર કરવાને આતુર થયા, તેટલામાં ઉદ્યાનપાલકે આવી રાજાને વિજ્ઞપ્તિ કરી કે “હે દેવ ! તમારા ઉદ્યાનમાં જાણે મૂર્તિમાન ધર્મ જ હોય એવા ધર્મયશા નામના જ્ઞાની ગુરૂ ઘણું પરિવાર સહિત પધાર્યા છે.” તે સાંભળી કુમારના કહેવાથી રાજાદિક સર્વેએ હર્ષથી ત્યાં જઈ ગુરૂને વાંદી તેમના મુખથી ધમે સાંભળ્યું. પછી સવિસ્તર ધર્મને જાણી તેના. પ્રભાવને વિચારી તે સર્વે સમકિત તથા દેશવિરતિ વિગેરે ધર્મને અંગીકાર કરી પિતાપિતાને સ્થાનકે ગયા. આ પ્રમાણે કુમારનું વૃત્તાંત જાણીને તેમજ જેઈને રાજા, રાજપુત્ર, ક્ષત્રિય અને પુરજનો સર્વે મિથ્યાત્વને ત્યાગ કરી જિનધર્મમાં તત્પર થયા. - - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #138 -------------------------------------------------------------------------- ________________ સાતમો સર્ગ. (110) આ રીતે હેમપુર નગરમાં રહી ધર્મકર્મમાંજ કાળને નિર્ગમન કરતો, જયલમીવડે દેદીપ્યમાન અને સર્વ લેકે પૂજાતો તે શ્રેષ્ઠ કુમાર શ્રીવર્ધન નામથી પ્રસિદ્ધ થયે. આ પ્રમાણે શ્રી તપગચ્છના નાચક શ્રી મુનિસુંદરસૂરિએ રચેલા જ્યશ્રીના ચિન્હવાળા શ્રી જ્યાનંદ રાજર્ષિ કેવળીના ચરિત્ર ત્રને વિષે શ્રી જયાનંદ કુમારે મહાસેન નામના પલ્લી પતિને વિજય કર્યો, ગિરિમાલિની નામની દેવીને પ્રતિબોધ કર્યો, તેની આપેલી બે ઔષધિની પ્રાપ્તિ થઈ, હેમપુર નગરમાં ગમન થયું, ત્યાં સૈભાગ્યમંજરી નામની બીજી પતી સાથે લગ્ન થયાં, રેલણી નામની દેવીને પ્રતિબોધ કર્યો, તેણીએ આપેલી કામિત રૂપ કરનારી મહેષધિની પ્રાપ્તિ થઈ, તથા હેમપ્રભ રાજા વિગેરેને સમકિત પ્રાપ્ત થયું. એ વિગેરેના વર્ણનવાળે આ છઠ્ઠો સર્ગ સમાપ્ત થયે. . अथ सप्तमः सर्गः 7 “હે જિનેશ્વર ! તમારા જ શરણે રહેલા અમારે તમે ત્યાગ ન કરે.” એમ નવે નિધિઓ દેવતાએ સંચાર કરેલા નવ સુવર્ણ કમળના મિષથી જાણે આદરપૂર્વક વિજ્ઞપ્તિ કરતા હોય તેમ ઉત્તમ ભકિતથી જે પ્રભુના ચરણની સેવા કરે છે, તે સેવકની વાંછિતલક્ષમીને આપનાર શ્રી શાંતિનાથ પ્રભુ તમારી લમીને માટે થાઓ. - હવે અહીં હિમપુર નગરમાં શ્રીવર્ધન કુમાર નિરંતર શત્રુને વિય આદિક કાર્યો કરી રાજાને પ્રસન્ન કરતું હતું અને પિતાના ગુણવડે સમગ્ર પ્રજાને પણ પ્રસન્ન કરતા હતા. એવામાં એકદા પોતાના સો પુત્રો અને શ્રીવર્ધન કુમાર સહિત રાજા સુધર્મા જેવી શેભતી પિતાની સભામાં બેઠે હતો, તેટલામાં વ્યાકુળ થયેલા ઉધાનપાળે આવી રાજાને વિજ્ઞપ્તિ કરી કે “હે દેવ ! આજે ઉદ્યાનમાં એક ભુંડ આવ્યું છે તે તમારા કીડાવનને ભાંગી નાંખે છે, ભયંકર એવા ઘુરઘુર શખવડે દેવને પણ ત્રાસ પમાડતો જાણે બીજા રૂપે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #139 -------------------------------------------------------------------------- ________________ (100) જયાનંદ કેવળી ચરિત્ર. યમરાજ જ આવ્યો હોય તેમ તે આપના સુભટને પણ ભય પમાડે છે.” તે સાંભળી ક્રોધ પામેલો રાજા તેને હણવા માટે પોતે જવાની ઈચ્છા કરે છે, તે જાણે તેના સો પુત્રોએ વિનય અને યુકિતવડે તેમને જવાને નિષેધ કર્યો, અને પોતે બખ્તર પહેરી હાથી, ઘોડા વિગેરે સૈન્ય સહિત તે ભૂંડની સાથે યુદ્ધ કરવા ચાલ્યા. જ્યાનંદ કુમારે તે પોતે બળવાન છતાં તે પશુ હોવાથી તેની ઉપેક્ષા કરી. પરંતુ યુદ્ધ કરવાની ઈચ્છા રહિત છતાં પણ કેતુકથી તેમની પાછળ ગયે. રાજકુમારેએ વનમાં તે દુર ભુંડને જોઈ તેને યુદ્ધ કરવા બેલા. એટલે કોપવડે ભયંકર નેત્રવાળે તે ભુંડ તેમની સન્મુખ આવ્યું. તેના ઉપર રાજકુમારોએ એકી વખતે બાણની શ્રેણિને વરસાદ કર્યો. તે બાણોના ઉંચા ચડતા ઉડતા અને નીચે પડતા તે ભુંડે પોતાની દાઢાવડે કકડે કકડા કરી નાંખ્યા, અને તે કુમારના દેખતાં જ તેમના હાથી અને ઘોડાઓને પાડી નાખ્યા. ગદા, મુદ્દગર અને ખાદિકના પ્રહારને પણ નહીં ગણતા તે ભુંડે પોતાના નવડે વીરેનાં હદય પણ વિદારી નાંખ્યાં. ધાએ તે ભુંડને ક્ષણમાં પૃથ્વીપર, ક્ષણમાં આકાશને વિષે, ક્ષણમાં આગળ, ક્ષણમાં મળે અને ક્ષણમાં છેડે યુદ્ધ કરતો જોયો. આ પ્રમાણે તે ભુંડે વ્યાકુળ કરેલા અને ભયથી વિહળ થયેલા તે રાજકુમારનું રક્ષણ કરવા માટે વરમાં મુગટ સમાન શ્રી જયકુમાર તે ભુંડની સન્મુખ દે . પરંતુ તે ભુંડને શસ્ત્ર રહિત અને પૃથ્વી પર રહેલો જોઈ યુદ્ધનીતિને જાણનાર કુમારે અશ્વને ત્યાગ કરી અને કેડ ઉપર બાંધી લઈ તે ભુંડને બોલાવ્યો. એટલે તે ફાળ મારી કુમારના ઉપર પડ્યો, તે વખતે કુમારે એક મુઠી મારીને તેની ડાઢાઓ ભાંગી નાંખી. પણ તે મહા બળવાન ભંડ વારંવાર કુમારની ઉપર ધસવા લાગ્યા, ત્યારે કુમારે તેના પગ પકડી તેને ચકની જેમ ભમાડ્યો, અને પછી તે જોરાવર ભુંડને બલિષ્ઠ કુમારે એ ઉછાબીને દૂર ફેંકયો કે જેથી તે ભયંકર બૂમ પાડતો સાત તાલવૃક્ષ જેટલી દૂર પૃથ્વી પર જઈને પડ્યો. તેના હાડકો અને નખ ભાંગી ગયા અને તે મંદ થઈ ગયે. તેથી તે નાશીને વનમાં પિસી ગ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #140 -------------------------------------------------------------------------- ________________ સાતમો સગ (121) તેને અત્યંત ત્રાસ પમાડી દૂર કાઢી મૂકવા માટે કુમાર પણ તેની પાછળ દોડ્યો, અને તે વનમાં પેઠે. પણ ત્યાં કઈ પણ ઠેકાણે તે ભુંડને જોયો નહીં. પરંતુ ચાર દાંતવાળા એક વેત હાથીને સામે આવતો જે. કૈલાસ પર્વત જેવા (ત અને મોટા) તે હાથીને જોઈ કુમાર હર્ષ પામ્યો. અને તેને ચોતરફ ભમાડી મુષ્ટિપ્રહારાદિકવડે વશ કરી તેના પર ચડી બેઠે. પછી તેને મુષ્ટિપ્રહારવડે હેમપુર નગર તરફ ચલાવવા લાગે. પરંતુ તે હસ્તીરાજ બળાત્કારથી દૂર વન તરફ દોડ્યો. કેટલીક ભૂમિ ઓળંગ્યા પછી વાયુને પણ જીતનાર વેગવડે ઉડીને જાણે પાંખવાળ પર્વત હોય તેમ તે આકાશમાર્ગે ચાલ્યો. તેની પીઠ પર બેઠેલા કુમારને પર્વતો રાફડા જેવા (નાના) દેખાવા લાગ્યા, સરોવરે ગાયની ખરી જેવડા દેખાવા લાગ્યા, નગર ગામ અને આકર વિગેરે બાળકના કીડાનગર જેવા દેખાવા લાગ્યા, અને મેટા બગીચાઓ ઘરના વાડા જેવા દેખાવા લાગ્યા. એ રીતે પૃથ્વીને વિચિત્ર દેખાવ તો કુમાર કેટલેક દૂર ગયે, ત્યારે તેને વિચાર થયો કે “આ કેઈ શત્રુ મારૂં હરણ કરીને સમુદ્રાદિકમાં મને નાખી દેશે.” એમ વિચારી તેણે વા જેવી મુષ્ટિવડે તે હાથીના કુંભસ્થળ ઉપર ગાઢ પ્રહાર કર્યો. તેના પ્રહારથી વ્યાકુળ થયેલે હાથી તેનું બળ સહન કરવા અશકિતમાન થવાથી તેને આકાશમાં જ નિરાધાર છોડી દઈને અદ્રશ્ય થઈ ગયું. કુમારે ભૂમિપર પડતાં પડતાં વિદ્ગનિવારક ઔષધિનું સ્મરણ કર્યું. તેથી તે કઈ સરેવરમાં પડ્યો એટલે તેને તરીને તે કાંઠે આવ્યા. ત્યાં માર્ગ અને ગામ વિગેરે જોવા માટે તે કુમાર એક મોટા વટવૃક્ષ પર ચડ્યો. તેટલામાં પાસે જ એક ગામ તથા તેને માર્ગ પણ તેના જેવામાં આવ્યું. તેથી તે ગામમાં જવાની ઈચ્છાથી તે કુમાર વટવૃક્ષથી નીચે ઉતરવા લાગે, તેટલામાં તે વટવૃક્ષ જ કુમાર સહિત આકાશમાં ઉડ્યો, તે શીધ્રપણે જઈને એક મેટા અરણ્યમાં એક પર્વતના શિખર પર સ્થિર થયો. એટલે તેના પરથી નીચે ઉતરી કુમાર તે વનમાં ભ્રમણ કરવા લાગ્યો. ત્યાં કઈ કઈ ઠેકાણે વૃક્ષોના કયારામાં જળસિંચન કરેલું હતું એ વિગેરે ચિહેથી “અહીં કેઈ આશ્રમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #141 -------------------------------------------------------------------------- ________________ (122) જયાનંદ કેવળ ચરિત્ર. હવે જોઈએ.” એમ જાણે કુમાર નજીકમાં આવેલા પાંચ તાપસના આશ્રમ પાસે આવ્યો. ત્યાં એક મોટી શાપર બેઠેલા અને તાપસેવડે સેવાતા એક વાઘને જોઈ કુમાર વિસ્મય પામ્યા. તેને જોઇ તાપસ બોલ્યા કે—“હે નેત્રને અમૃતની વૃષ્ટિ સમાન ઉત્તમ પુરૂષ! આવ આવ. તું અહીં આવ્યું તે ઘણું સારું થયું.” એમ સંભ્રમથી બેલી તાપસોએ ઉભા થઈ આલિંગન કરી પ્રસન્ન ચિત્તથી તેને ઉચિત આસન પર બેસાડ્યો. પછી “આ વાઘ કણ છે? અને તેની સેવા કેમ કરે છે?” એ પ્રમાણે કુમારે તેમને પૂછયું, ત્યારે તેઓ બોલ્યા કે—“આ કથા ઘણી મોટી છે, તેથી તે તમને પછી કહેશું, પ્રથમ તો ભજન કરો.” એમ કહી પ્રસન્ન થયેલા તેઓએ ગેરવથી તેને સ્નાન કરાવ્યું. અને સ્વાદિષ્ટ ફળ તથા વનના ચેખા ને અરણ્યની ભેંશના દુધવડે બનાવેલી ખીરનું બેસાડી હરિવીર નામના એક યુવાન તાપસે વાઘ વિગેરેનું સવિસ્તર ચરિત્ર આ પ્રમાણે કહ્યું - વૈભવવડે સ્વર્ગને તિરસ્કાર કરનાર મહાપુર નામના નગરમાં રૂપ અને ઐશ્વર્યાદિકવડે ઇંદ્રને પણ પરાજય કરનાર નરસુંદર નામે રાજા હતો. તેને પુત્રાદિકથી પણ અત્યંત સનેહના પાત્રરૂપ હરિવર નામે ઉત્તમ ક્ષત્રિય બાળમિત્ર અને સેનાપતિ હતું. આ અવસરે ભેગપુર નામના નગરમાં ભેગરાજ નામે રાજા હતા. તે નરસુંદર રાજાને મામો થતા હતો. તે અત્યંત પ્રીતિનું પાત્ર અને સ્વજનમાં અગ્રેસર હતો. એકદા સૂરપુર નામના નગરના બળવાન શૂરપાળ રાજાએ સૈન્ય સહિત ભગપુરમાં જઈ તે અહંકારી ભેગરાજને યુદ્ધ કરવા બોલાવ્યું, ત્યારે તે ભેગરાજે સિન્ય સહિત બહાર નીકળી ચિરકાળ સુધી યુદ્ધ કર્યું, પરંતુ છેવટ અલ્પ સિન્યને લીધે તે હાર્યો, તેથી તે સૈન્ય સહિત. પિતાના નગરમાં પેસી ગયે, અને પિતાના રક્ષણ માટે અત્યંત બળવાન એવા પિતાના ભાણેજ નરસુંદર રાજાને તેણે પ્રધાન દ્વારા ગુપ્ત રીતે લાવ્યા. ત્યારે ધીર અને વીર પુરૂષામાં અગ્રેસર એવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #142 -------------------------------------------------------------------------- ________________ માટે હજારો કા કા દલામાં તેમનું રક્ષણ સાતમે સર્ગ. (123) નરસુંદર રાજાએ પોતાના આત્માને ધન્ય માની વિચાર કર્યો કે આજે ભાગ્યવડે જ સ્વજન ઉપર ઉપકાર કરવાનો સમય આવ્યો છે. જેનાથી બીજાનો ઉપકાર ન થાય તેવું રાજ્ય અને બળ શા કામનું ? અને તેવી લક્ષ્મી પણ શું કામની ? મહાપુરૂષ તો સર્વની ઉપર ઉપકાર કરે છે, તે સ્વજન ઉપર ઉપકાર કરે તેમાં તે શું આશ્ચર્ય ? " આ પ્રમાણે વિચાર કરી પોતાના મામાનું રક્ષણ કરવા માટે જવાની તૈયારી કરવા લાગ્યા. તેટલામાં તેના સેનાપતિએ કહ્યું કે –“હે સ્વામી ! દેડકા ઉપર ગરૂડને પરાક્રમ કરવાનું ન હોય, માટે હું જ ભેગપુર જઈ શૂરપાળને જીતી તમારા મામાનું રક્ષણ કરી આવીશ. માટે હે સ્વામી ! મને આજ્ઞા આપે.” તે સાંભળી રાજાએ પ્રસન્ન થઈ તેને જવાની અનુમતિ આપી, તથા તેને પોતાનું સર્વ સૈન્ય સાથે આપ્યું. એટલે તે હરિવીર સેનાપતિ બે હજાર હાથી, બે હજાર રથ, પાંચ લાખ ઘોડા અને પાંચ કોડ પત્તિઓ સહિત રાજાને નમસ્કાર કરી ભેગપુર તરફ ચાલ્યો. અનુકેમે ત્યાં જઈ મહા સુભટ, મહા માની અને મહા બળવાન તે સેનાપતિએ વીરેમાં અગ્રેસર એવા તે શૂરપાળ રાજાને યુદ્ધ કરવા બેલા. તે વૃત્તાંત જાણું ભેગરાજ પણ પિતાની સેના સહિત ઉત્કંઠાપૂર્વક તે સેનાપતિની સન્મુખ જઈ તેને મળે. પછી જેમ પશ્ચિમસમુદ્ર પૂર્વસમુદ્રને મળે તેમ ભેગરાજ અને સેનાપતિનું સૈન્ય ઉત્કંઠાપૂર્વક શૂરપાળના સૈન્યને મળ્યું. ઢક્કા અને નિસ્વાન નામના વાજિંત્રોના મનહર નાદવડે, પટના શખવડે અને કાહલા તથા ભૈરીના શબ્દવડે સર્વ દિશાઓ ગાજવા લાગી. હસ્તીના સ્વારો હસ્તીને સ્વારો સાથે, ઘોડેસ્વારે ઘડેસ્વાર સાથે, રથવાળાઓ રથવાળાઓની સાથે અને પત્તિઓ પત્તિઓની સાથે યુદ્ધ કરવા લાગ્યા. અને સૈન્યમાં કેઈ ઠેકાણે ખડગે ખડગવડે, કોઈ ઠેકાણે ભાલે ભાલાવડે અને કઈ ઠેકાણે બાણે બાણવડે ચિરકાળસુધી ધાઓએ વિવિધ પ્રકારનું યુદ્ધ કર્યું. કેટલાકે તે શસ્ત્રો ખુટી જવાથી તેને (શસ્ત્રને) અસાર માની પરસ્પર બહુ બાહુવડે, મુઠી મુડીવડે અને પાટુ પાટુવડે પણ યુદ્ધ કર્યું. તેમ જ કેટલાક શૂરવીરોએ દાંતદાંતવડે, કેકેશવડે, નખનખવડે અને મસ્તક મસ્તક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #143 -------------------------------------------------------------------------- ________________ (124) જયાનંદ કેવળી ચરિત્ર. વડે પણ યુદ્ધ કર્યું. કેટલાકે મુગરવડે શત્રુના રથને પાપડની જેમ ભાંગી નાંખ્યા, કેટલાકે ગદાના પ્રહારવડે પર્વતના શિખરની જેમ હાથીઓને પાડી નાંખ્યા, કેટલાકે અશ્વોના પગ પકડી તેને નાના પથ્થરની જેમ આકાશમાં ઉછાળ્યા, અને કેટલાકે ચોધાઓના પગ પકડી તેમને ચકની જેમ ગોળ ભમાડ્યા. મૂછિત થઈને પડેલા કેટલાક ધાએ ગીધપક્ષીની પાંખના વાયુથી સજજ થઈ જાણે નવા (તાજા) થયા હોય તેમ ફરીથી યુદ્ધ કરવા લાગ્યા. પડી ગયેલા પત્તિ હાથી અને અશ્વના સમૂહવડે તથા ભાંગી ગયેલા રથ અને આયુધવડે રણભૂમિમાં મુશ્કેલીથી ચાલી શકાતું હતું અને નૃત્ય કરતા ભૂત પ્રેતના સમૂહવડે આકાશમાં પણ દેવતાઓ મુશ્કેલીથી ચાલી શકતા હતા. ( આ પ્રમાણે ભયંકર યુદ્ધ થતાં શૂરપાળના વીરસૈનિકે એ શત્રુનું સૈન્ય ભાંગી નાંખ્યું, એટલે તે ભય પામી કાંઈક પાછું હઠયું. તે વખતે ગર્વથી અત્યંત ગર્જના કરતું શૂરપાળનું સૈન્ય આનંદ પામ્યું. તે જોઈ ભેગરાજ પિનાના સુભટોને ધીરજ આપી, મોટા રથ પર આરૂઢ થયે અને અભિમાનરૂપી ધનવાળે, અત્યંત ક્રોધ પામેલે તથા શત્રુના યેધાઓને તૃણ સમાન ગણ તે ભેગરાજ યુદ્ધ કરવા દોડ્યો. તેના અને તેના સુભટના નિરંતર પડતા, મર્મસ્થાનને વીંધનારા, પિતાની સ્વેચ્છાએ ચાલનારા, દુષ્ટ મુખવાળા અને કઠોર રીતે એક સાથે મૂકેલા ઘણું માર્ગણોવડે દેદીપ્યમાન, ઉત્તમ ધર્મને ધારણ કરનાર અને અત્યંત હર્ષથી દાન દેનારા વીરે પણ તત્કાળ ભગ્ન થઈ ગયા. - આ પ્રમાણે પોતાના સુભટને ભગ્ન થયેલા જોઈ અત્યંત માની શૂરપાળ રથમાં બેસી ક્રોધથી યુદ્ધ કરવા આવ્યું, અને તેણે ભેગરાજને કહ્યું કે-“એકવાર તે નાશીને કિલ્લામાં પેસી ગયે હતો, હવે કયાં જઈશ? જેણે બીજા પાસેથી ગરમી પ્રાપ્ત કરી છે તે એવી રીતે કયાંસુધી તપી શકશે?” એમ કહી ભેગરાજને યુદ્ધ કરવા બેલા. એટલે તેની આવી અવજ્ઞા ભરેલી વાણીથી તે :: 1 બાણ તથા વાચક - - - - - - - - - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #144 -------------------------------------------------------------------------- ________________ સાતમો સર્ગ. (15) અત્યંત કોપથી અગ્નિની જેમ જાજવલ્યમાન થયે, અને બેલ્યો કે-“એકવાર ફાળથી ચુક્યા છતાં પણ ચિત્ત શું વાંદરાઓને મારતો નથી અને બીજાથી તપેલે તૃણનો સમૂહ પણ શું લેઢાને બાળતો નથી?” એમ કહી તે ભેગરાજ તેની સાથે યુદ્ધ કરવા લાગ્યું. “તેજસ્વીની કરેલી અવજ્ઞાને કર્યો તેજસ્વી સહન કરે ? " તે બન્નેને એકસંખ્યા પણ અસંખ્ય યોદ્ધાઓને ભયંકર થયો. તે વખતે યુદ્ધ કરવાની ઈચ્છાવાળા વીરેનું આલસ્ય જાણે ભય પામ્યું હોય તેમ નષ્ટ થઈ ગયું. પછી શૂરવીર શૂરપાળે બાવડે થાકેલા ભેગરાજનું ધનુષ છેદી નાંખ્યું, તેના રથને પણ ઘડાની. જેમ ભાંગી નાંખે, માથાના ટોપને ભેદી નાંખે અને તેની હાંસી કરીને બખ્તર પણ છેદી નાંખ્યું. આ પ્રમાણે થવાથી જેટલામાં. ભેગરાજ ભયના વિસ્તારથી વ્યાકુળ થયો, તેટલામાં સેનાપતિ હરિવીરે તે બન્નેની વચ્ચે પિતાનો રથ લીધે, અને દુર્ધર એ તે શૂરપાળની સાથે યુદ્ધ કરવા લાગ્યો. તે વખતે શૂરપાળે તેને કહ્યું કે-“હે મૂઢ ! બીજાને માટે તું વચ્ચે શું કામ કરે છે?” સેનાપતિએ ઉત્તર આપે કે-“સપુરૂષોને સ્વીકાર્ય કે પરકાર્યને ભેદ હોતો નથી. મરણ થવું તે કાંઈ તારી ઈચ્છાથી થવાનું નથી, પરંતુ દૈવઈચ્છાથી જ થાય છે, તેથી તું યુદ્ધ કર, તેનાથી જ આપણું શુભાશુભ જણાશે.” ત્યારપછી તે બને સ્પર્ધા સહિત યુદ્ધ કરવા લાગ્યા. તેમના બાવડે ચોતરફ આકાશમાં મંડપ થઈ ગયો. તે વખતે સુભટના ભુજાફેટવડે, હાથીઓની ગર્જનાવડે, અશ્વોના હેષિત શબ્દવડે અને ભયંકર રણવાર્જિના ઘોષવડે ચોતરફથી આકાશ કુટી જવા લાગ્યું. સેનાપતિએ એકી વખતે મૂકેલા અને ચોતરફ પ્રસરતા બાવડે શૂરપાળની સેના કે જે ચાર અંગવાળી હતી તે પ્રાયે વિકલાંગ-અંગ રહિત થઈ ગઈ. તે સેનાપતિના શસ્ત્રવડે રથીઓ રથ રહિત થઈને ત્રાસ પામવા લાગ્યા, ઘોડેસ્વારો પિતાનું કલબ (કાયર) પણું કહેવા લાગ્યા અને પત્તિઓ વિપત્તિની સંભાવના કરવા લાગ્યા. આ પ્રમાણે સેનાપતિની સેનાએ * 1 એકની સંખ્યા બીજા પક્ષે અદ્વિતીય સંગ્રામ.. . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #145 -------------------------------------------------------------------------- ________________ (126) જયાનંદ કેવળ ચરિત્ર. શૂરપાળની સેનાને એવી ભાંગી નાખી કે જેથી તે સદાને માટે સંગ્રામથી વિરામ પામી ગઈ. તે જ પ્રમાણે શૂરપાળ અને સેનાપતિએ પણ ચિરકાળસુધી એવું યુદ્ધ કર્યું કે તે વખતે “કેને વરવું ?" એ નહીં સમજવાથી જયલક્ષમી તે બન્નેની વચ્ચે ઉભી રહી. શાસ્ત્રને વાદ કરનારાઓ જેમ પરસ્પરના હેતુને તોડી નાંખે તેમ તે બન્ને વિરે પરસ્પરનાં શસ્ત્રોને છેદવા લાગ્યા. શાસ્ત્રને ગ્રહણ કરતા અને મૂકતા એવા તે બન્નેને કઈ જાણું શક્તા નહોતા. સેનાપતિએ શૂરપાળના એક પછી એક એમ સાત ધનુષ છેદી નાંખ્યા, ત્યારે ભયથી તેનું શરીર કંપવા લાગ્યું અને વ્યાકુળ થયેલા તેણે વિચાર કર્યો કે-“હું જે જે શસ્ત્રને ગ્રહણ કરું છું તેને તેને આ તત્કાળ છેદી નાંખે છે, હું તો હવે થાકી ગયો છું, અને આ તે જાણે તાજે જ લડવા ઉભે થયો હોય તેવો દેખાય છે, મારી સર્વ સેના નાશી ગઈ છે, તેથી અહીં રહેવાથી જરૂર મારું મૃત્યુ જ થશે. માટે જીવતો માણસ જ ફરીને પણ જ્ય અને કલ્યાણને પામી શકે છે, તેથી હવે અહીં અસ્થાને પરાક્રમ વાપરવું તે તે વ્યાધ્રાદિક શ્વાપદની જેવી ચેષ્ટા કહેવાય. વળી આવા અતુલ પરાક્રમીથી પાછા હઠતાં મને કાંઈ પણ લજજાનું કારણ થતું નથી.” આ પ્રમાણે વિચાર કરી કેટલાક સુભટોને વચ્ચે નાંખી શૂરપાળ રાજા પિતાને રથ પાછો વાળી શીધ્રપણે નાઠે. તેની સેના પણ તેની પાછળ ગઈ. કેમકે સેના રાજાને જ અનુસરનારી હોય છે. ભેગરાજ સૈન્ય સહિત તેની પાછળ જઈ તેની સેનાને લુંટવા લાગ્યો. તેણે તેની પાસેથી હાથી, ઘોડા, બર, શસ્ત્ર અને અલંકાર વિગેરે પુષ્કળ પડાવી લીધું, અને યુદ્ધ નહીં કરતા એવા સુભટોને તેણે જીવતા જવા દીધા. “નાસતાઓને ભાગી જવું તે સુલભ જ હોય છે.' ત્યારપછી જય જય શબ્દને બોલતા એવા બંદીજનોથી સ્તુતિ કરાતા અને મંગળિક વાજિંત્રના શબ્દપૂર્વક અથીઓને હર્ષથી. વાંછિત દાન આપતા તે સેનાપતિ અને ભેગરાજે મહોત્સવ પૂર્વક પિતાના નગરમાં પ્રવેશ કર્યો. તે વખતે આખા નગરમાં શોભાને માટે બાંધેલી પતાકાઓ નૃત્ય કરતી હતી અને વૃદ્ધ સ્ત્રીઓ તેમનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #146 -------------------------------------------------------------------------- ________________ સાતમો સર્ગ. (127) મંગળ કરતી હતી. પછી બુદ્ધિમાન ભોગરાજે રાજ્ય અને જીવિતને આપનાર સેનાપતિને વિવિધ પ્રકારના પ્રીતિયુક્ત ઉપચારવડે સ્તુતિ કરી પ્રસન્ન કર્યો. એકદા કૃતજ્ઞપણાને લીધે ભેગરાજે મહા ઉપકારી તે સેનાપતિને સર્વોત્તમ કન્યા આપવાની ઈચ્છા કરી. તેથી તેણે સભ્યજનેને પૂછ્યું કે–“અહો ! કોઈને એવી કન્યા છે કે જે આપવાથી આ સેનાપતિ પ્રસન્ન થાય ?" તે સાંભળી સૂરદત્ત નામના દંડનાયકે રાજાને કહ્યું કે “હે રાજા ! મારી સુભગા નામની કન્યા આને યોગ્ય છે.” તે સાંભળી રાજાએ તેણીને એકાંતમાં બોલાવી અને તેને અત્યંત રૂપવાળી જોઈ રાજા હર્ષ પામ્યા. પછી રાજાએ પોતે જ બહુમાનથી તે કન્યા હરિવરને આપી. “સરખા શીલ અને કુળવાળાનો ગ–સંબંધ અધિક વખાણવા લાયક થાય છે. પછી જેશીએ આપેલા લગ્ન (મુહૂત) વખતે રાજાની આજ્ઞાથી સૂરદત્તે વિવિધ પ્રકારના ઉત્સવપૂર્વક તેમનું પાણિગ્રહણ કરાવ્યું. તે વખતે હસ્તમોચનમાં સૂરદત્તે પિતાની શક્તિ પ્રમાણે હરિવર જમાઈને અશ્વ, રથ અને ધન વિગેરે આપ્યું. ભોગરાજે પણ તેને બહુમાનથી નગર, ગામ, અશ્વો વિગેરે અને વસ્ત્ર, અલંકાર, દાસ, દાસી વિગેરે ઘણું આપ્યું. ત્યારપછી હરિવીર સેનાપતિ કેટલોક કાળ તે નવી પરણેલી સ્ત્રી સાથે ત્યાંજ રહ્યો. પછી જ્યારે તે પોતાના નગર તરફ જવા તૈયાર થયો ત્યારે તેની સાથે જવાની ઈચ્છા ન હોવાથી તે સુભગ માંદી થઈ. “સ્ત્રીઓને કપટ શીખવામાં બીજાના ઉપદેશની જરૂર હતી જ નથી, તે તેમને સ્વભાવ જ હોય છે. તે “મને પેટમાં દુઃખે છે” એમ કહી તત્કાળ ખાટલામાં પડી. ત્યારે તેના પિતાદિક ઘણે પ્રકારે તેને ઉપાય કરવા લાગ્યા પણ તે તો ઉંચે સ્વરે વધારે વધારે રોવા લાગી. અને પતિ ઉપર કપટથી ઘણો નેહ બતાવતી તે બેલી કે –“હે નાથ ! મારા મોટા ભાગ્યથી તમે સર્વોત્તમ પતિ મળ્યા, પરંતુ કોઈક પાપના ઉદયથી અત્યારે જ હું માંદી પડી, તેથી તેવા કર્મને ધિક્કાર છે. સાસુ સસરા વિગેરેને નમવાની મને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #147 -------------------------------------------------------------------------- ________________ (128) જ્યાનંદ કેવળા ચરિત્ર. ઘણું ઈચ્છા છે, પણ તે સર્વ અત્યારે તો મારા મનમાં જ રહી છે. હું શું કરું ?" આ પ્રમાણે તેણનાં વચન સાંભળી પિતાને વિષે તેણુને અત્યંત સ્નેહ ધારી હરિવીર પિતાના સ્વામી (રાજા) ના દર્શન માટે પોતાના નગરમાં જવા ઉત્સુક થયો હતો તે પણ પ્રિયાની રાહ જોવા માટે કેટલાક દિવસ ત્યાં રોકાયો, છતાં ભેજનાદિકને પણ નહીં ઈચ્છતી તે સાજી થઈ નહીં. “જે જાગતો ઉઘે તેને ઉઠાડવા કણ શક્તિમાન છે?” અન્યદા જવાની ઇચ્છાવાળા હરિવરને તેના સસરા વિગેરેએ કહ્યું કે-“આ માંદીને લઈ જતાં માર્ગમાં પ્રમાદિકને લીધે તેને વધારે માંદગી થઇ જશે, માટે તે સાજી થશે ત્યારે અમે તમને ખબર આપશું, તે વખતે તમે ફરીથી તેને તેડવા આવજે.” આવાં તેમનાં યુક્તિવાળાં વચનને યોગ્ય માની તેઓએ સત્કાર કરેલ હરિવીર ભેગરાજની રજા લઈ તે ગાજે નરસુંદર રાજાને માટે ભેટ તરીકે આપેલા હાથી ઘોડા વિગેરે લઈ સૈન્ય સહિત પોતાના નગર તરફ ચાલ્યો. તેને દૂર ગયે જાણે કોઈક ઔષધના ઉપાયને અવલંબીને સુભગા સાજી થઈ ગઈ અને તે સ્વેચ્છાચારી પિતાના મનમાં આનંદ પામી. આ સુભગા એક મધુકંઠ નામના પુરૂષના ગીતમાં રંજીત થઈને તેને વિવિધ પ્રકારના કામના ઉપચારવડે સેવતી હતી. તે મધુકંઠ પણ તેણુને આધીન થઈ તે જ પ્રમાણે તેને સેવતો હતો. તેની નિપુણતામાં આસક્ત થયેલી તે નિરંતર તેની સાથે કામક્રીડા પણ કરતી હતી. આ સર્વવૃત્તાંત કેઈના જાણવામાં નહોતે. “સ્ત્રીના ચરિત્રમાં બ્રહ્મા પણ મૂઢ થઈ જાય છે.” - કેટલેક દિવસે સુભગ હવે સાજી થઈ છે, એમ તેણીના સરળ પિતાએ જમાઈને કહેવરાવ્યું, ત્યારે તે પણ તેણીના રૂપમાં મેહિત થયેલ હોવાથી તેણીને તેડવા આવ્યા. તેને જોઈ હર્ષ પામેલા સૂર દત્તે તે સેનાપતિ હરિવરને પરિવાર સહિત સેવા અને ઉપચારાદિક વડે પ્રસન્ન કર્યો. જેમ સર્ષને જોઈ દીપિકા ઝાંખી થાય તેમ હરિ: 1 દીવો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #148 -------------------------------------------------------------------------- ________________ સાતમે સર્ગ. (128) વીરને જોઈ સુભગા ગ્લાનિ પામી, પરંતુ બાહ્યવૃત્તિથી તેણીએ હર્ષ અને સ્નેહ બતાવ્યું. કહ્યું છે કે - "चेतसा हसति रोदिति चाक्ष्णा, व्यत्ययं च कुरुते निजकार्यात् / दुवंशानपि वशीकुरुते नृन् , कस्यचिन हि वशा तु वशा. स्यात्॥" સ્ત્રી ચિત્તવડે હસે છે, નેત્રવડે રૂએ છે, પોતાના કાર્યને માટે તેથી વિપરીત પણ કરે છે અને વશ ન થઈ શકે તેવા પુરૂષોને પણ વશ કરે છે, પરંતુ સ્ત્રી પોતે કઈને વશ થતી નથી.” - સ્નેહ અને કામના ઉપચારવડે તેણીએ પતિના મનનું એવી રીતે રંજન કર્યું કે જેથી કોઈના હૃદયમાં કોઈપણ વિક૯પ થઈ શકે નહીં. પછી જ્યારે હરિવીર તેણીને લઈને જવાને તૈયાર થયો, ત્યારે તે સુભગા કપટથી ગાંડી થઈ. તેથી મસ્તક ધુણાવા લાગી, જેમ તેમ બોલવા લાગી, મેટે સ્વરે અટ્ટહાસ કરવા લાગી, નેત્રોવડે બીજાને બીહડાવવા લાગી, વાસણને ફેડવા-ભાંગવા લાગી, બાળાદિકને મારવા લાગી, પહેરેલા વાને ફાડવા લાગી, પોતાના અને પરના વિભાગ વિના સર્વને સારી નરસી ગાળો દેવા લાગી, કારણ વિના વારંવાર અત્યંત હસવા લાગી, રેવા લાગી, હાથની તાળીઓ પાડી નાચ કરવા લાગી, ઉંચે સ્વરે ગાયન કરવા લાગી, અને વચ્ચે વચ્ચે કઈ કઈ વખત જાણે શુદ્ધિને પામી હોય તેમ (ડાહ્યા માણસની જેમ) બોલવા લાગી કે–“ અરે ! પેલી વાવમાં કીડા કરતાં મારી આવી અવસ્થા થઈ છે.” આવી તેણીની ચેષ્ટા જઈ ખેદ પામેલા તેણીના માબાપ વિગેરે ભૂતાદિક દષની શંકાથી માંત્રિકાદિક પાસે વિવિધ પ્રકારના ઉપાયો કરાવવા લાગ્યા. તે વખતે તે સર્વ માંત્રિકે દેવીના, ગ્રહના, પ્રેતના, શાકિનીના અને વ્યંતર વિગેરેના દોષોને કહી પિતપિતાના આમ્નાય પ્રમાણે તેને પ્રતિકાર (ઉપાય) કરવા લાગ્યા. વૈદ્યો પણ ઉન્માદ, સંનિપાત વિગેરેને વ્યાધિ છે એમ કહી મેટા મિટા ઔષધ અને પ્રયોગો વડે ઘણા દિવસ સુધી ઔષધ કરવા લાગ્યા. 1 પરંપરાથી ચાલતા આવતા વિધિ પ્રમાણે. 17 : ' વાવ પ્રમાણે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #149 -------------------------------------------------------------------------- ________________ (130) જયાનંદ કેવળ ચરિત્ર માતાપિતા પણ કુળદેવી વિગેરેની પૂજા, માનતા વિગેરે કરવા માની. તે પણ તેને ગુણ (સારું) કરવા કોઈપણ શકિતમાન થયા નહીં. “દોષનું નિદાન (કારણ જાણ્યા વિના પ્રતિક્રિયાઓ(ઉપાય) શું કરી શકે?” આ સર્વ હકીકતથી વિલખા થયેલા હરિવીરે વિચાર કર્યો કે “સાસરાને ઘેર વધારે વખત રહેવાથી મને લજજા આવે છે, અને અહીં લાંબો વખત રહીશ તે સાળા વિગેરે પણ મારી હાંસી કરશે, મારું હૃદય ગમે તેટલું કઠણ હોય તો પણ અતિ રૂપવાળી, સતી (પતિવ્રતા), નેહવાળી અને મારા ચિત્તને અનુસરનારી આ પ્રિયાને આવી દશામાં પડેલી હું શી રીતે જોઈ શકું ? તેમ આવી અવસ્થાવાળીને મારે ઘેર લઈ જાઉં તો પણ ત્યાં મિત્રાદિકમાં મારે શર કે આ રીતે હું લોકમાં મુખ દેખાડવા સમર્થ નથી. આવી આની બે વારની આપત્તિથી લેકમાં મારું કર્મ હાંસીને પાત્ર થયું છે, તે (કર્મ) દેવેને પણ અલંધે છે, તે મારી જેવા પામર પ્રાણીને અલ હોય તેમાં શું આશ્ચર્ય ? કહ્યું છે કે " नमस्यामो देवान् ननु हतविधेस्तेऽपि वशगा, विधिर्वन्धः सोऽपि प्रतिनियतकमैकफलदः। फलं कर्मायत्तं यदि किममरैः किं च विधिना, नमस्तत्कर्मभ्यः प्रभवति न येभ्यो रिपुरपि // " “(અમારૂં સારૂં થવાની આશાથી) અમે દેને નમીએ છીએ. પણ અરે! તેઓ તે અધમ એવા વિધાતાને આધીન છે. ત્યારે વિધાતાને જ વાંધીએ. અરે! તે પણ નિયમિત રીતે કર્મના યથાર્થ ફળને આપી શકે છે. ત્યારે જે કર્મને આધીન ફળ છે તે દેવાથી શું ? અને વિધાતાથી પણ શું તે કર્મને જ અમે નમન કરીએ છીએ, કે જેની પાસે શત્રુ પણ સમર્થ થઈ શકતો નથી.” આમ હોવાથી પિતાના કર્મથીજ આપત્તિને પામેલા મારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #150 -------------------------------------------------------------------------- ________________ સાતમો સર્ગ. (131) હવે તે ઘેર પાછા જવું તેજ એગ્ય છે.” આ પ્રમાણે વિચારી તેણે તે પ્રમાણે કરવા માટે સાસરા વિગેરેની રજા માંગી. ત્યારે સમયને જાણુનારા તેઓએ કહ્યું કે–“આને સારી થયેલી જાણુને શીધ્ર તમે ફરીથી આવજે.” એમ કહી તેને જવાની સંમતિ આપી ત્યારપછી તે ત્યાંથી ચાલી કેટલેક દિવસે પોતાના નગરમાં આવ્યું, અને સ્વજને પાસે તેણના નહીં આવવાના કારણમાં તેની માંદગી તેણે જણાવી. તેણીને સતી તથા સ્નેહવાળી જાણવાથી તેણીના ઉપર મેહ પામેલા તેણે તેના સંગમની ઈચ્છાથી કુદેવની બળિ, પૂજા વિગેરે અનેક ઉપાયે કર્યા, ઘણું જેશીઓને તથા શકુન શાસ્ત્ર જાણનારને તે બાબત પૂછી, અને માહામ્યવાળા દેવોની માનતાઓ પણ માની. “તેણીના સંગમની પ્રાપ્તિ થશે” એવું કહેનારને તે હર્ષ પામી ઘણું ધનાદિક આપવા લાગ્યા. “સ્ત્રીઓમાં રકત થયેલા પુરૂષોના વિચારને સમર (કામ) રૂપી ગ્રહ અદશ્ય કરે છે.” - હરિવરને પોતાને નગરે ગયેલે જાણી સુભગા પ્રથમની જેમ સારી થઈ ગઈ. કારણ કે “જે માંદગી પિતાને સ્વાધીન હોય તે લાવવી અથવા કાઢવી સુલભ છે.” સુભગાનું શરીર હવે અત્યંત સારું થયું છે એમ નિર્ણય કરી તેણીના માતાપિતા વિગેરે હર્ષ પામ્યા. પછી કેટલોક કાળ રાહ જોઈ તેઓએ માણસો મોકલી હરિવર જમાઈને બોલાવ્યું. ત્યારે તે પણ હર્ષથી ત્યાં આવ્યો. મૂર્ખ માણસ ભટકયા વિના સીધે થતો જ નથી.” સૂરદત્ત વિગેરેએ તે જમાઈને આગતા સ્વાગત વિગેરે વડે પ્રસન્ન કર્યો. સુભગ પણ તેને જોઈ અત્યંત હર્ષ અને લજજા પામી. કામ અને સ્નેહના ઉપચારવડે તેણીએ તેની એવી સેવા બજાવી કે જેથી તે તેણુને અત્યંત વશ થઈ ગયે. “સ્ત્રીઓ આખા જગતને વશ કરી શકે છે.” પછી એકદા સમય જોઈ સુભગાએ એકાંતમાં પતિને કહ્યું કે-“હેપ્રિય! અહીંથી ચાલતી વખતે તમારે મારા પિતાની પાસે મધુકંઠને સહાય તરીકે માગી લે. કારણ કે તે સર્વ માર્ગને જાણકાર, શક્તિમાન અને સ્વામીને વિષે ભકિતમાન છે. તે એક ટુંકે માર્ગ જાણે છે, તેથી આપણે જલદીથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #151 -------------------------------------------------------------------------- ________________ (132) જયાનંદ કેવળી ચરિત્ર. મહાપુર પહોંચી જઈશું.” આ પ્રમાણેનું તેણીનું વચન તેણે અંગીકાર કર્યું. કેમકે “જડ પુરૂષ સ્ત્રીની જ બુદ્ધિથી જીવનારા હોય છે. - અન્યદા પ્રયાણ કરવાની ઈચ્છાથી હરિવીરે પિતાના સાસુ સસરા પાસે રજા માગી. ત્યારે તેમણે ગરવ સહિત વસ્ત્ર, અલંકાર અને પુષ્પની માળા વિગેરે વડે સત્કાર કરી તેને પ્રયાણ કરવાની અનુમતિ આપી, અને તેમનાં મુખ આશીર્વાદવડે મુખર (વાચાળ) થયાં. (અર્થાત મુખવડે ઘણા આશીર્વાદ આપવા લાગ્યા.) દાસ વિગેરે આપતી વખતે હરિવીરે તેમની પાસે મધુકંઠની માગણી કરી. એટલે તેઓએ તેને મધુકંઠ આપ્યો. તેને સાથે લઈ પરિવાર સહિત તે હરિવર સાસુ સસરાને પ્રણામ કરી ચાલ્યો. પછી જેને અમૂલ્ય અલંકાર અને વસ્ત્ર આપ્યાં છે એવી સુભગા નમ્રતાથી પગલાં મૂકતી ચાલી. તેને હર્ષથી માતાપિતાએ શિખામણ આપી કે– “હે પુત્રી ! પતિને વિષે ભક્તિમાન થજે. કેમકે સ્ત્રીઓને પતિ જ પરમ દૈવત છે, અને તેનાથી જ આ લોક તથા પરલોકને વિષે (અનુક્રમે) ભેગ અને પુણ્યથી ઉત્પન્ન થતું ઈષ્ટ સુખ પામી શકાય છે. વળી સર્વદા સદાચારનું પાલન કરજે, કેમકે તે જ મનુષ્યનું ખરૂં જીવિત છે અને મણિવડે સુવર્ણની જેમ તે (સદાચાર) વડે જ રૂપાદિક ગુણને સમૂહ શેભાને પામે છે.” કહ્યું છે કે– " अभ्युत्यानमुपागते गृहपतौ तद्भाषणे नम्रता, - तत्पादार्पितदृष्टिरासनविधिस्तस्योपचर्या स्वयम् / - सुप्ते तत्र शयीत तत्प्रथमतो मुश्चेत शय्यामिति, प्राच्यैः पुत्रि निवेदिताः कुलवधूशुद्धान्तधर्मा ह्यमी // " ઘરને સ્વામી ઘેર આવે ત્યારે ઉભા થવું, તેની સાથે બેલવામાં નમ્રતા રાખવી, તેના ચરણપરજ દષ્ટિ સ્થાપન કરવી, તેને બેસવા આસન આપવું, તેની સેવા પોતે જાતેજ કરવી, તેના સુતા પછી સૂવું અને તેનાથી પ્રથમ (તેના ઉઠયા પહેલાં) પિતે શવ્યાને ત્યાગ કરવો. આ પ્રમાણે હે પુત્રી ! પૂર્વના પંડિતોએ કુળસ્ત્રીને શુદ્ધ ધર્મો કહેલા છે.” તથા– . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #152 -------------------------------------------------------------------------- ________________ સાતમે સર્ગ. (133) “निर्व्याजा दयिते ननान्दृषु नता श्वश्रूषु भक्ता भवेः, स्निग्धा बन्धुषु वत्सला परिजने स्मेरा सपत्नीष्वपि / पत्युमित्रजने सनर्मवचना खिन्ना च तद्वेषिषु, स्त्रीणां संवननं नतश्रु तदिदं वीतौषधं भर्तृषु // " “હે નમ્ર ભ્રકુટિવાળી! પતિને વિષે કપટ રહિત થજે, નણંદને વિષે નમન કરનારી થજે, સાસુ વિગેરેને વિષે ભક્તિવાળી થજે, પતિના બંધુજનને વિષે સ્નેહવાળી થજે, પરિવારને વિષે વાત્સલ્યવાળી (વહાલવાળી) થજે, સપત્ની (શેક) ને વિષે પણ વિકસ્વર (હસતા મુખવાળી) થજે, પતિના મિત્રજનને વિષે હાંસીયુકત વચનવાળી થજે અને તેના શત્રુઓ ઉપર ખેદવાળી (કેષવાળી) થજે. સ્ત્રીઓને માટે આ સર્વ પોતાના સ્વામીનું ઔષધ વિનાનું વશીકરણ છે.” આ પ્રમાણે પિતાની (દુરાચારી) પુત્રીને તેઓએ શિખામણ આપી. “ઘણા જળથી ભરેલા મેઘ વરસતી વખતે સ્થાનને જેતો જ નથી.”(સર્વ ઠેકાણે સર વરસે છે.) સુભગાએ પણ આ શિખામણને વારંવાર નમ્ર મસ્તકે અંગીકાર કરી. “જગતને. છેતરનારી સ્ત્રીઓને માતાપિતા પણ નહીં છેતરવા લાયક હતા નથી.” (તેઓ માતાપિતાને પણ છેતરે જ છે.) પછી માતાપિતાને નમસ્કાર કરી રોતી રોતી પતિની સાથે સતીની જેમ તે ચાલી. તે બન્ને દંપતીને કેટલીક ભૂમિ સુધી વળાવી તેણના માતાપિતા વિગેરે સર્વે પાછા વળ્યા. . હવે તે હરિવીર સેનાપતિ મધુકંઠે કહેવા માગે પત્ની સહિત ચાલ્યો, અને તેને સમાગમ થવાથી હર્ષ પામી દેવોની પૂજા માનતા વિગેરેને સફળ માનવા લાગે. અનુક્રમે અર્ધ માર્ગ ઉલ્લે. ઘન થયા ત્યારે કાંઠા પર રહેલા ગાઢાવનવાળી મનહર નદી જોઈ મોટા પરિવાર સહિત તે ત્યાંજ ભોજનને માટે રોકાય. જમી રહ્યા પછી સુભગાએ કહ્યું કે-“હે સ્વામી ! આ નદી રમણુય છે અને વનને વિષે વૃક્ષો પણ અતિ સુંદર છે. તેથી આપણે ક્ષણવાર અહીં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #153 -------------------------------------------------------------------------- ________________ (134) જયાનંદ કેવળી ચરિત્ર, કીડા કરીએ. શૂરવીરમાં અગ્રેસર અને ઉંચું શસ્ત્ર ધારણ કરીને રહેલો આ મધુકંઠ આપણે અંગરક્ષક અને અત્યંતર સેવક છે, તે રક્ષણ કરનાર હોવાથી આપણને લજજા કે ભય બીલકુલ નથી.” આવાં તેણીનાં વચન સાંભળી તે સેનાપતિ હર્ષથી તેણીની સાથે ક્રીડા કરવા નદીમાં પેઠે. “પ્રિયાએ પ્રેરેલી કામક્રીડા રાગીજનેને ઉત્સવરૂપ થાય છે.” કેટલોક સમય જળમાં ક્રીડા કરી તેણે ઘાટા વનમાં પ્રવેશ કર્યો. ત્યાં પણ પ્રિયામાં આસક્ત થયેલા તેણે સ્વેચ્છાથી વિવિધ પ્રકારની ક્રીડા કરી. પ્રિયા સહિત ક્રિીડા કરતાં તેની દૂર રહેલા સુભટો રક્ષા કરતા હતા, અને તેની રક્ષાના જ મિષથી મધુકઇ પણ રથ પર આરૂઢ થઈ ચોતરફ ભમતે હતે. આ પ્રમાણે રાત્રીને એક પહોર વીતી ગયો. તેપણુ હરિવીર વનમાંથી બહાર નીકળ્યો નહીં, ત્યારે સર્વ સુભટોએ વિચાર કર્યો કે–આ મુગ્ધ સેનાપતિ આવા ધેર અરણ્યમાં શા માટે ચિરકાળ સુધી રમ્યા કરે છે?” આ પ્રમાણે વિચારી કેટલેક વખત. વિલંબ કરી (રાહ જોઈ) કાંઈક શંકા ઉત્પન્ન થવાથી તેઓએ મેટે સ્વરે તેને બેલા. તો પણ સામે જવાબ નહીં મળવાથી વનમાં પ્રવેશ કરી તેઓએ ચોતરફ તેની શોધ કરી. ત્યારે સેનાપતિને કે સુભગાને તેઓએ કઈ પણ ઠેકાણે જોયા નહીં. પરંતુ કોઈક ઠેકાણે તેનું ખગ પડેલું જોઈ ખેદ પામી તેના અનિષ્ટની શંકા કરવા લાગ્યા. પછી તેની ખબર પૂછવાની ઈચ્છાથી તેઓ મધુકંઠને શોધવા લાગ્યા. તેને પણ પત્તો નહીં લાગવાથી શકાતુર થઈને તેઓ વિવિધ પ્રકારના સંક૯પવિક૯પ કરવા લાગ્યા. તેમનાં પગલાં વિગેરે કાંઈ પણ નહીં જેવાથી “હવે શું કરવું ? " એવા વિચારથી તેઓ જડ બની ગયા. એમ કરતાં અનુક્રમે મધ્ય રાત્રિને સમય થયો, ત્યારે તેઓ પત્તો ન મળવાથી અત્યંત શેક કરવા લાગ્યા. બાકીની રાત્રિને જાણે સો પહેર જેવડી હોય તેમ મહા કષ્ટ ઉલ્લંઘન કરી પછી તે સર્વે દ્ધાઓ સેનાપતિની શોધ નહીં મળવાથી બીજી કોઈ ગતિ ન હોવાને લીધે પિતાના નગર તરફ ચાલ્યા. અનુક્રમે મહાપુરમાં જઈ તે સર્વેએ નેત્રમાં અશ્રુ સહિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #154 -------------------------------------------------------------------------- ________________ સાતમો સંગ, (135) જેવું જોયું હતું તેવું સેનાપતિનું સર્વ સ્વરૂપ નરસુંદર રાજાને નિવેદન કર્યું. તે સાંભળી અતિ શેકથી વ્યાપ્ત થયેલા રાજાએ લાખ શૂરવીરને મોકલી પર્વત, નગર અને વનાદિક સર્વ સ્થાને શોધ કરાવી. તો પણ તે બાળ મિત્રની શોધ નહિ મળવાથી પુત્રાદિક કરતાં પણ અધિક સ્નેહને લીધે તે રાજાએ મોટા શોકથી ચિરકાળ સુધી વિલાપ કર્યો. તે સેનાપતિનું કુટુંબ પણ રૂદન કરતું ચિરકાળ સુધી રહ્યું. “કર્મના વિપાકથી પ્રાપ્ત થયેલા દુઃખને પ્રાણું એકલો જ સહન કરે છે–ભેગવે છે. પછી મંત્રી વિગેરેએ રાજાને સારી રીતે બોધ કર્યો ત્યારે તેણે બીજે સેનાપતિ સ્થાપન કર્યો અને પોતે અનુકમે શોક રહિત થઈ સર્વ પ્રકારની સુખલક્ષ્મીને ભોગવવા લાગ્યો. આ પ્રમાણે ઘણો કાળ વ્યતીત થયા પછી એકદા હાથીઓને પકડવાની ઈચ્છાથી તેને લાયક સર્વ સામગ્રી લઈ નરસુંદર રાજા સભ્ય સહિત વિંધ્યાચળ પર્વતની ભૂમિમાં ગયે. ત્યાં હાથીઓને પકડવાનું કામ શરૂ થયું, તેવામાં એક મનહર તંબુમાં રાજા પરિવાર સહિત સુખાસન પર બેઠો હતો. તે વખતે તેની પાસે કોઈ ભિલે આવી વાનરનું નાટક દેખાડયું. તેમાં વાનરા અને વાનરીઓ મનને આશ્ચર્યકારક નૃત્ય કરતા હતા, વાજિંત્રો વગાડતા હતા, વચ્ચે વચ્ચે બુકાર શબ્દને કરતા હતા, પરસ્પર કૂદતા હતા, યુદ્ધ કરતા હતા, ચુંબન કરતા હતા, આલિંગન કરતા હતા, ઉછળતા હતા અને વિચિત્ર પ્રકારની કસરત કરતા હતા. આ પ્રમાણે તેઓ સર્વ જનેને આશ્ચર્ય પમાડતા હતા. તે જોઈ પ્રસન્ન થયેલા રાજાઓ તે ભિલને ઘણું દ્રવ્ય ઈનામમાં આપ્યું. તેટલામાં તે ચૂથનો મુખ્ય કપિ રાજેને જોઈ વિકસ્વર નેત્રવાળે થઈ તત્કાળ અશ્રુધારાને મૂતો રાજાની આગળ આવીને પડ્યો. આ પ્રમાણે વારંવાર કરી તેણે રાજાને આશ્ચર્ય પમાડ્યું. તે મનુષ્યની વાવડે તો કહેવાને અશકત હતા, પરંતુ ચેષ્ટા વડે પણ તે પોતાનો અભિપ્રાય કોઈને સમજાવી શક્યો નહીં. પશુપણને જ ધિક્કાર છે.” આવી તેની ચેષ્ટાથી રાજાએ મનમાં તેને કાંઈક અભિપ્રાયવાળો જાણું નાટકનું તક જેવાના મિષથી તે ભિન્નને તેના કહ્યા પ્રમાણે ધન આપી તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #155 -------------------------------------------------------------------------- ________________ (136). જયાનંદ કેવળ ચરિત્ર. મુખ્ય કપિ સહિત આખું કપિનું યૂથ વેચાણ લઇ લીધું, અને પહે લેથી જ અનેક પ્રકારના વિનોદને માટે પશુરક્ષાના અધિકાર ઉપર રાખેલા કેલિવીરને તે યૂથ શિક્ષણ આપવા તથા રક્ષણ કરવા સેપ્યું. કેટલેક દિવસે ઘણું હાથીઓને ગ્રહણ કરી રાજા પોતાના . નગરમાં આવ્યું અને રાજ્ય સંબંધી સુખ ભેગવવા લાગ્યા. ' હવે કઈકઈ અવસરે કેલિવીર રાજા પાસે વાનરાઓને નચાવતો હતે. તે જોઈ ખુશી થઈને રાજ તે વાનરાઓને તથા કેલિવીરને અધિક અધિક ગ્રાસ (જીવાઈ) આપતો હતો. ખરૂં તત્ત્વ જાણ્યા વિના પણ રાજા તે મુખ્ય વાનરને જોઈ વધારે ખુશી થતા હતો. તેથી એકદા તે મુખ્ય કપિને માટે રાજાએ મણિ અને સુવ ના અલંકારે કરાવ્યા. પછી તે કપિના ગળામાં ગળચો પહેરાવવા માટે તેમાં પ્રથમનું પહેરાવેલું જોઢાનું વલય હતું તે રાજાએ મંગાવી નાખ્યું, તેટલામાં તો તે કપિ પુરૂષ થઈ ગયે, અને “આ હરિવીર તમને નમે છે. એમ કહી તેણે રાજાને નમસ્કાર કર્યો. તેને જોઇ “આ શું?” એમ કહી રાજા વિગેરે સર્વ સભ્યો સંભ્રાંત થઈ ગયા. પછી રેતા એવા તે હરિવીરને રાજાએ ઉભો કરી પ્રીતિથી આલિંગને દઈ ધીરજ આપી સંભ્રમ અને સ્નેહના વચન કહી આસન પર બેસાડ્યો. તે વખતે રાજાના હુકમથી વાજી વગાડનારાએ વાજિંત્રે વગાડવા લાગ્યા, ગાયકો ગાવા લાગ્યા અને બંદીજને મંગળપાઠ બોલવા લાગ્યા. આ વૃત્તાંત જાણી તત્કાળ તેનું કુટુંબ પણ હર્ષથી ત્યાં આવ્યું, અને રેતું રેતું તેના કંઠે વળગી મંગળની શ્રેણિ કરવા લાગ્યું. પછી રાજાએ તેને પૂછ્યું કે-“હે મિત્ર! આ તારૂં ચરિત્ર કેવું આશ્ચર્યકારી છે કે જેવું કદાપિ જોયું કે સાંભળ્યું નથી. તે તેવું અસંભવિત શી રીતે થયું તે કહે ?" ત્યારે હરિવર બેલ્યો કે “હે સ્વામી ! કમને શું દુર્લભ છે? કાંઈ પણ દુર્લભ નથી. તે કર્મોએ મને તિર્યચપણમાં નાંખ્યો હતો અને તેમાંથી તમે મારે ઉદ્ધાર કર્યો છે. "शौर्ये च धैर्ये च धने च पूर्णे-ऽप्यैश्वर्ययोगेऽप्यखिले चले च / मित्रे च भूपेऽपि हरिः कपित्वे, नृत्यत्यहो कर्मगतिषिचित्रा ||". P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #156 -------------------------------------------------------------------------- ________________ સાતમો સર્ગ. (137) શૈર્ય, ધૈર્ય, પૂર્ણ ધન એશ્વર્યને વેગ, સમગ્ર બળ (સૈન્ય) અને રાજા મિત્ર–આ સર્વ સામગ્રી છતાં પણ હરિવીર કપિપણું પામી નૃત્ય કરે છે અર્થાત્ હરિવીરને પિપણે નૃત્ય કરવું પડયું ! તેથી સમજો કે કર્મની ગતિ જ વિચિત્ર છે.” કહ્યું છે કે " यन्मनोरथगतेरगोचरो, यत्स्पृशन्ति न गिरः कवेरपि / स्वप्नवृत्तिरपि यत्र दुर्लभा, हेलयैव विदधाति कर्म तत् // " “જે મને રથની ગતિને અવિષય છે, જેને કવિની વાણી પણ સ્પર્શ કરતી નથી, અને જેમાં સ્વપ્નની વૃત્તિ પણ દુર્લભ છે, તેવું કાર્ય પણ કીડા માત્રમાં કામ કરી શકે છે.” તે કર્મનું ફળ મેં જેવી રીતે અનુભવ્યું, તેવી રીતે હું તમારી પાસે કહું છું. હે સ્વામી ! સાંભળો. કીડા કરવા માટે હું વનમાં ગયો, ત્યાંસુધીનું વૃત્તાંત તે તમે મારા સૈનિકે પાસેથી સાંભળ્યું છે. ત્યારપછીનું વૃત્તાંત હે ભૂપ! તમે સાંભળો–તે નવી પ્રિયાને સતી તથા સ્નેહવાળી ધારી મેં તેને હાથ પકડી વનમાં પ્રવેશ કર્યો. ત્યાં વારંવાર કામની ચેષ્ટા અને પ્રિય વચનવડે તે મને મેહ પમાડવા લાગી. ચંદનના સુગંધથી મિશ્ર અને મધુર મલયાચળ પર્વતના વાયુવડે તથા પાંદડાની શ્રેણિવડે નૃત્ય કરતી લતાઓ વડે મનહર અને કેયલના શબ્દવડે સુંદર એવા વૃક્ષોને જેઈ કામાતુર થયેલે હું ત્યાં ફરતો હતો, તેટલામાં કામને વશ થયેલી તેણીએ મને ગદગદ સ્વરે કહ્યું કે– હે પ્રિય ! આ રમણીય માધવીલતાના મંડપમાં આપણે ક્ષણવાર રમીએ.” તે સાંભળી મેં તેણીને સંમતિ આપી. એટલે તેણીએ પલવની શય્યા કરી, તેમાં તેણુની સાથે મેં પ્રીતિ- કે, નાસારરૂપ કામકીડાનું સુખ અનુભવ્યું. ત્યારપછી ત્યાં કેટલાક વાનરે કીડા કરતા હતા તેને જોઈ તેણીએ મને કહ્યું કે–“હે સ્વામી! જ્યારે મને પાપણને માંદગીને લીધે તમે મૂકીને ગયા, ત્યારે કેટલેક દિવસે દેવગે હું સારી થઈ, અને તમારા સંગના સુખથી ઠગાયેલી હોવાથી ખેદ પામી. તેવામાં એકદા કઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #157 -------------------------------------------------------------------------- ________________ (138); જયાનંદ કેવળા ચરિત્ર. પરિત્રાજિકા ભિક્ષા માટે મારે ઘેર આવી, તેને મેં જોઈ તેની ગાંઠે કાંઈક સુંદર એષધિ બાંધેલી હતી. તે જાણી ચતુર એવી મેં તેને ઈચ્છિત વસ્તુ આપી તેની ભક્તિ કરી. આ રીતે હમેશાં તેની ભક્તિ કરવાથી તુષ્ટમાન થયેલી તેણીએ મને એકદા કહ્યું કે—“ તું હમેશાં મારી ભક્તિ શા માટે કરે છે? મને કાંઈક કાર્ય બતાવ, હું સર્વ કાર્ય કરવા સમર્થ છું.” ત્યારે મેં તેને કહ્યું કે –“હે માતા ! મને કામને વ્યાધિ અતિ વ્યથા કરે છે, તેથી મને મારા પ્રિયને મેળાપ થાય તે ઉપાય કરી આપ” ત્યારે તે પરિવ્રાજિકાએ મને એક ઔષધિવાળું લોઢાનું વલય આપી કહ્યું કે–“આ વલય સમીપે રાખવાથી તને કે તારા પતિને વિઘ કે વ્યાધિ થશે નહીં. તેમજ દુષ્ટ એવા તિર્યંચ, મનુષ્ય અને દેવે વિગેરે પણ વિન્ન કરવા સમર્થ થશે નહીં.” તે સાંભળી મેં હર્ષથી વ્યાપ્ત થઈ તેણુને પૂજી, નમસ્કાર કરી રજા આપી. “પછી હે પ્રિય! તે વલયના પ્રભાવથી હું નીરોગી થઈ અને તમારે સંગમ પણ પામી, પરંતુ તમે જ મારા નાથ છે, તેથી હું તમારું જ કલ્યાણ ઈચ્છું છું, તેથી કરીને સમય આથી તે વલય હું તમારા કંઠમાં નાખીશ. હમણાં તો તમારે ઓશીકે તે વલય મૂકું છું. હવે તમને મેં ચિરકાળ સુધી રતિની કીડાવડે ખેદ પમાડ્યા છે, તેથી વાનરાદિક થકી નિ:શંક થઈને તમે ક્ષણવાર સુખે સુઈ જાઓ.” એમ કહી તે વલય મને બતાવી મારે ઓશીકે મૂક્યું. તે વખતે તેણુના વચનથી મૂઢ થયેલ હું તેના પર વિશ્વાસ રાખી સુતે અને નિદ્રા પામ્યો. ત્યારે અવસર પામી તેણુએ તે વલય મારા કંઠમાં નાંખી દીધું. “પ્રાયે કરીને નિદ્રા વૈરીરૂપ જ છે.” પછી તરતજ હું જાગ્યે, એટલે મેં મારા આત્માને કપિરૂપે જે, અને તેને ત્યાં જોઈ નહીં. તેથી ખેદ પામી હું તત્કાળ તેણીની પાછળ દેડ્યો. થોડે દૂર ગયે, તેવામાં મધુકંઠની સાથે રથમાં બેસીને તેને જતી જોઈ તત્કાળ હું સ્નેહપૂર્વક દિન બની ગયે. મને જોઇ તેણીએ કહ્યું કે –“રે મૂઢ! એક પક્ષને સ્નેહ કેટલે લાંબે કાળ ચાલી શકે? પિતાદિકની પરાધીનતાને લીધે જ મેં તારી સાથે વિવાહાદિક કર્યું હતું, પરંતુ હું તે બોલ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #158 -------------------------------------------------------------------------- ________________ સાતમો સર્ગ. (139) વસ્થાથી જ સ્વેચ્છાચારી અને દુઃશીલતાનું સ્થાન હોવાથી આ ગીતકળામાં નિપુણ અને મધુર સ્વરવાળા મધુકંઠ નામના મારા જ ઘરના માણસ ઉપર આસકત થયેલી છું, તેથી તેને જ પતિ તરીકે માનું છું, અને તેથી કરીને જ પોતાની ઈચ્છા પ્રમાણે વર્તવા માટે મેં પ્રથમ પાણિગ્રહણ સ્વીકાર્યું નહોતું, પણ આવું મારું ચરિત્ર જાણ્યા વિના જ માત્ર મારૂં અતિ અદ્દભૂત રૂપ જોઈને પાણિગ્રહણુંદિક કાર્યમાં મારા સ્વજનોએ તારું બહુમાન કર્યું હતું.”હે ભૂપાલ ! આ રીતે બાલ્યાવસ્થાથી જ મધુકંઠ ઉપરના રાગ વિગેરે સંબંધી પિતાનું સર્વ ચરિત્ર તેણે વિસ્તારથી મને કહી બતાવ્યું. પછી તે બોલી કે–“રે મૂઢ! પિતાદિક સર્વ સ્વજનોને વિશ્વાસ પમાડવા માટે જ મેં તારાપર સ્નેહાદિક દેખાડ્યો હતો. બે વાર તો તને નિષ્ફળ પાછો કાઢયા હતા, તો પણ તું ત્રીજીવાર આવ્યા વિના રહ્યો નહીં. તેથી છેવટ પરિત્રાજિકાએ આપેલા વલયવડે તને કપિ બનાવ્યું છે. હવે તું તિર્યચપણું ભેગવ. “જડ માણસ શિક્ષા કર્યા વિના માનતો જ નથી.” બે વાર મેં મારો અભિપ્રાય બતાવ્યા છતાં પણ તું કુટ રીતે સમજી શકે નહીં, તેથી બીજી ગતિ (ઉપાય) નહીં હોવાથી આવી ચેષ્ટા મારે કરવી પડી છે, તેમાં મારે દોષ નથી. હવે હું મારા પિતાને છેતરીને દ્રવ્ય લાવી છું. તે દ્રવ્ય વડે કોઈ ઠેકાણે જઈ અમે બને ઇચ્છા પ્રમાણે આનંદ કરશું. અને તું પણ વાનરાઓ સાથે સ્વેચ્છાએ કીડા કરજે.” આ પ્રમાણે મને કહીને તેણીએ મધુકંઠને પ્રેરણા કરી,એટલે તેણે ઈચ્છિત દિશા તરફ વાયુવેગે રથ ચલાવ્યું. આવા તેણીનાં વચન સાં ભળી ક્રોધથી અંધ થયેલો હું વારંવાર ટીમોટી ફાળ મારી ચાબુકને માર ખાતા છતાં પણ તે બન્નેને નખોવડે વિદારવા લાગ્યા. છેવટે તે મધુકંઠે ક્રોધથી મારા મસ્તક પર ખર્ષનો પ્રહાર કર્યો, તેથી હું મૂછ ખાઈને પડ્યો અને તેઓ ચાલ્યા ગયા. પછી રાત્રિએ શિતળ પવનથી સજ થયો અને પ્રાત:કાળ થયે ત્યારે દિશાના વિભાગને નહીં જાણવાથી આમ તેમ ફરતાં એક કપિનું યૂથ જોઈ ચૂથપતિને યુદ્ધવડે જીતી તે યુથની સાથે હું ચિરકાળ સુધી રમે. એકદા કઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #159 -------------------------------------------------------------------------- ________________ (140) જયાનંદ કેવળી ચરિત્ર. ભિલે પ્રમાદમાં રહેલા મને યૂથ સહિત પટયુક્ત પાશવડે પકડી નૃત્ય શીખવ્યું અને ચિરકાળ સુધી કરાવ્યું. “હે સ્વામી ! તેની પાસેથી તમે મને ગ્રહણ કર્યો અને આજે તમે જ મને મનુષ્ય કર્યો. આવું મારું ચરિત્ર જાણે કોઈએ સ્ત્રી ઉપર વિશ્વાસ કરવા લાયક નથી. તેમજ વિષયમાં આસક્ત થયેલે પુરૂષ કઈ કઈ વિડંબના નથી પામતે ? તે ધ્યાનમાં લેવાનું છે. પ્રાયે કરીને સ્ત્રીઓ પણ વિષયા- સક્ત પુરૂષ ઉપર જ પિતાનું ચરિત્ર વાપરવા સમર્થ થાય છે. એક સ્ત્રીને જ સર્વસ્વરૂપ માનતો પ્રાણુ શાસ્ત્રાદિકના વિચારને ત્યાગ કરી મત્ત, અંધ અને મૂઢની જેમ વિપરીત ચેષ્ટાઓ કરે છે.” આ પ્રમાણે હરિવીરનું વૃત્તાંત સાંભળી રાજાએ તેને કહ્યું કે–“હે મિત્ર ! ખેદ ન કર, સારા શીળવાળી બીજી પ્રિયાઓ સાથે પરણને શંકા રહિતપણે સાંસારિક ભેગભગવ.” હરિવર બે કે–“હે રાજન! તમે સ્વામી છતાં મારે કાંઈ પણ દુર્લભ નથી. પરંતુ ભેગનું મુખ્ય સાધન સ્ત્રીઓ છે, અને તેનાથી તે હું અત્યંત ભય પામું છું, તેથી સર્વ સ્ત્રીઓનો ત્યાગ કરી આ ભવ અને પરભવના સુખને માટે વનમાં જઈને તપ કરવા ઈચ્છું છું, તેથી હે સ્વામી ! આ બાબતમાં મને આજ્ઞા આપો.” આ પ્રમાણે તેનાં વચન સાંભળી રાજાએ મનમાં વિચાર કર્યો કે–“અહો ! આ મારો મિત્ર કેવળ વિરક્ત જ થઈ ગયે છે. પરંતુ આવું સ્ત્રીચરિત્ર જોઈ કયે સચેતન પ્રાણુ વૈરાગ્ય ન પામે? આ પોતે બળવાન છતાં તેનું મારાથી પણ ધન, હાથી, ઘોડા અને પત્તિ વિગેરે સામગ્રીવડે એક સ્ત્રીમાત્રના દુખથી પણ રક્ષણ કરી શકાયું નહીં, તે જ પ્રમાણે અહો! આ સંસારમાં સર્વ પ્રાણીઓ શરણ રહિત જ છે, કે જેથી વિવિધ પ્રકારનાં દુઃખવડે પીડા પામેલા તેઓ કર્મરૂપી વૈરીવડે કદર્થના પામે છે. ઈંદ્ર પણ મરીને કીડે થાય છે, ચકવત્તી પણ નરકે જાય છે, રાજા પણ પત્તિ (સેવક) થાય છે, પનિક પણ દરિદ્ર થાય છે, નીરોગી પણ રેગી થાય છે, સદ્ભાગ્યવાળ પણ દુર્ભાગ્યને પામે છે, સર્વ પ્રકારે સુખી પણ દુઃખને પામે છે અને સમર્થ માણસ પણ અસમર્થપણાને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #160 -------------------------------------------------------------------------- ________________ સાતમે સર્ગ. (141) પામે છે. તેથી કરીને આ લોક અને પરલોકમાં પણ તે તે પ્રકારના કર્મના વિપરીત પણાથી અવશ્ય નાશ પામનારા સુખને વિષે વિવેકીજનોને શી શ્રદ્ધા હોય ? પ્રાણીઓ વિષયસુખની સેવાને જ સુખ માની બેઠા છે અને તેની અપ્રાપ્તિને જ દુ:ખ માની બેઠા છે. અહો ! પ્રાણુઓની સ્થિતિ આશ્ચર્યકારક છે ! વિષયને વિષે સુખની આશા રાખવી તે વ્યર્થ છે, કારણ કે તે આશા જ પ્રાણીઓના દુઃખનું કારણ છે. તે આશાને જ વાગરા (જાળ) રૂપ કરી સ્ત્રીરૂપી શિકારીઓ પ્રાણીઓ રૂપી મૃગોને પકડે છે અને પછી હણે છે. જેમ આ સ્ત્રીએ તેના પિતાદિકને પણ છેતરીને આ મારા મિત્રને તિર્યંચ કર્યો, તેમ કદાચ કોઈ સ્ત્રી મને પણ તેવું કરે તો ફરીને આ મનુષ્યપણું ને ધર્માદિક કયાંથી મળે? આ હરિવર એક જ સ્ત્રીમાં રક્ત થવાથી આટલે દુઃખી થયો, તો હું જગતને છેતરનારી ઘણી સ્ત્રીઓને વિષે કેમ રમું છું–આનંદ પામું છું?” આ પ્રમાણે સંસારના સુખથી ઉદ્વેગ પામેલો રાજા વિચાર કરે છે તેટલામાં કોઈ રાજસેવકોએ આવી રાજાને વધામણ આપી કે–“હે સ્વામી ! જ્ઞાન અને ધ્યાનવડે મોટા એવા હેમજટી નાગના તાપસ ગુરૂ પરિવાર સહિત આપણા નગરની સીમાને વિષે આવીને રહ્યા છે.” તે સાંભળી ઘેબરમાં સાકર ભળ્યા જેવું માનતો તાપસભક્ત રાજા પરિવાર સહિત તેને નમવા ચાલ્યા. સીમાડે જઈ એક વૃક્ષની નીચે બેઠેલા તે તાપસને રાજાએ નમસ્કાર કર્યા, તેણે પણ તેને આશીર્વાદ આપે, એટલે રાજા યોગ્ય સ્થાને બેઠે, તેને તે તાપસે ધર્મોપદેશ આપે કે–“ડાહ્યા પુરૂષોએ આ પ્રાપ્ત થયેલ મનુષ્યદેહ કષ્ટકારક કામગવડે ક્ષય પમાડે ચોગ્ય નથી. કેમકે તે કામગો વિષ્ટા ખાનાર પ્રાણીઓને જ લાયક છે. આ મનુષ્ય દેહ શુદ્ધ એવા ઉત્તમ તપવડે જ લાઘા પમાડવા લાયક છે. કેમકે તેવા તપવડે આ આત્મા મુક્તિના સુખને પામી શકે છે. લક્ષમી ચપળ છે, આયુષ્ય અ૯પ છે, સ્વજનો સ્વાર્થમાં જ (પોતાનું કાર્ય સાધવામાં જ) તત્પર છે, શરીર નાશવંત છે અને સ્ત્રીઓ અતિ કુટિલ છે, તે પરાભવ, ભય અને વિઘથી ભરેલા આ સંસારને વિષે સુખ ક્યાંથી હોય?” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #161 -------------------------------------------------------------------------- ________________ જયાનંદ કેવળી ચરિત્ર, આ પ્રમાણે તાપસગુરૂની વાણી સાંભળી અધિક સવેગને પામેલે રાજા પોતાના પુત્રને રાજ્યપર સ્થાપના કરી હરિવર વિગેરે ઘણું માણસો સહિત જૈનધર્મને અજાણ હોવાથી તાપસ થયે. તે વખતે ગુરૂએ હર્ષથી તેનું સુવર્ણજટી નામ પાડ્યું. તે રાજાની સુરસુંદરી નામની પતિવ્રતા પટ્ટરાણ પ્રતિબંધ પામી, તેથી તાપસવ્રતમાં વિન થવાના ભયથી તેણીએ પિતાને ગુપ્ત ગર્ભ જણાવ્યું નહીં અને સંસારથી ભય પામેલી બુદ્ધિવાળી તેણીએ તે રાજાની સાથે જ તાપસી દીક્ષા લીધી. ત્યારપછી સુવર્ણ જટી વિગેરે પાંચસો તાપથી પરિવરેલા હેમજી તાપસ ગુરૂ ઉદ્યાનમાં જઈને તપ કરવા લાગ્યા. - એકદા સુરસુંદરી તાપસીનો ગર્ભ પ્રગટ થયો એટલે તેને તાપસપતિએ પૂછ્યું, ત્યારે તેણીએ સત્ય વાત જાહેર કરી. પછી સમય પૂર્ણ થતાં શુભ મુહૂર્ત મનોહર પુત્રીને તેણુએ જન્મ આપે. તેનું નામ તાપસુંદરી રાખવામાં આવ્યું. ઉત્તમ લક્ષણવાળી તે કન્યા પવિત્ર લાવણ્યની જાણે વેલડી હોય તેમ બીજી તાપસીએથી પાલન કરાતી વૃદ્ધિ પામવા લાગી. જ્યારે તે ઉમ્મર લાયક થઈ ત્યારે સદ્ગણવાળી અને બુદ્ધિથી સરસ્વતીને પણ જીતનાર એવી તેણીને તેના પિતાએ નેહથી ચેસઠ કળાઓ શીખવી. - કેટલોક કાળ ગયા પછી હેમજટી ગુરૂએ સુવર્ણજટીને સાધન સહિત આકાશગામી ૫ઘૂંક સંબંધી વિદ્યા અને પિતાનું ગુરૂપદ આપી ગવિધિથી પિતાના શરીરનો ત્યાગ કરી દેવશરીર પ્રાપ્ત કર્યું. ત્યારપછી સુવર્ણ જટી કુળપતિ થઈ સર્વ તાપસનું પાલન કરવા લાગ્યા. એકદા તે પર્વતના શિખર પર રહેલા તાપનું રક્ષણ કરનાર ગિરિચૂડ નામના યક્ષના ચૈત્યમાં તે યક્ષની પાસે સુવર્ણજટીએ વિધિ પ્રમાણે ઉપવાસ કરી, ધ્યાન, આસન વિગેરેવડે તે વિદ્યાની આરાધના કરવાનો પ્રારંભ કર્યો. તેને લાખ જાપ પૂર્ણ થયે ત્યારે એકવીશમે દિવસે તે યક્ષ અષ્ટમાન થયે. એટલે તેણે તેને ઈચ્છા પ્રમાણે આકાશમાં ગમન થઈ શકે એવો એક પયંક આપ્યો. પછી તે તાપસપતિએ તે યક્ષને નમસ્કાર કરી તેની સ્તુતિ કરીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #162 -------------------------------------------------------------------------- ________________ સાતમે સર્ગ. (143) પારણું કર્યું. પછી વિમાનપર આરૂઢ થયેલા વિદ્યાધરની જેમ તે પથંકપર આરૂઢ થઈ તે તાપસપતિ પિતાની ઈચ્છા પ્રમાણે દૂર એવા પર્વત અને વનાદિકમાં રહેલાં તીર્થોને નમન કરવા માટે જવા આવવા લાગ્યો. - હવે તે તાપસસુંદરી કન્યા સૌભાગ્યની સીમારૂપ યુવાવસ્થાને પામી. તેણીના રૂપથી તિરસ્કાર પામેલી લક્ષ્મી તે દુઃખથીજ જળમાં લીન થઈને રહી છે એમ જણાય છે. તેણીમાં રહેલા ગુણ, રૂપ અને કળા જે બળે રૂપને ધારણ કરે, તો જ તે ગુણાદિક ઉપમા વાળા થઈ શકે તેમ છે, અન્યથા તેણીના ગુણાદિકની ઉપમા છે જ નહીં. અર્થાત્ તેવા ગુણાદિવાળી બીજી સ્ત્રી દેખાતી જ નથી. તેણીના ગ્ય વરની ચિંતાથી વ્યાકૂળ થયેલે તેના પિતા પથંકપર આરૂઢ થઈ ચતરફ ભમતો ભમતો રાજપુત્રોને જોયા કરતો હતો. એકદા તે કોઈ રાજમહેલમાં રહેલા રાજપુત્રને જોવા પત્યેકપર બેસીને ગયે, પરંતુ ત્યાંથી પાછો આવ્યો ત્યારે વ્યાધ્રરૂપે પલંગ ઉપર બેઠેલે આવ્યો. તે જોઈ સર્વ તાપસ ભયથી નાસવા લાગ્યા. તેમને તેણે સંજ્ઞાવડે ધીરજ આપી, ત્યારે તેઓ સ્થિત થયા. તે વખતે તે વાઘે નખ વડે ભૂમિપર અક્ષર લખ્યા કે–“મને સુવર્ણ જટીને કઈ દેવે શ્રાપ આપીને વ્યાધ્ર કર્યો છે, હવે હું તત્ત્વજ્ઞાની કોઈ મનુષ્ય મળશે તો તેનાથી પાછે મનુષ્ય થઈશ, માટે તેવા પુરૂષને તમે અહીં લઈ આવો.” તે સાંભળી તાપસેથી વધારે ધર્મતત્ત્વજ્ઞ કોણ હાઈ શકે ? એમ ધારી તેઓએ પોતાની પાસેના મંત્રાદિકનો પ્રયોગ કર્યો, પરંતુ તેથી કાર્ય સિદ્ધ થયું નહીં. ત્યારપછી સાંખ્ય, ઉલૂક અને અક્ષપાદ વિગેરેના મતવાળાઓ પાસે પણ અનેક પ્રતિકાર કરાવ્યા, તે સર્વ એ જ રીતે નિષ્ફળ થયા. ત્યારે હું તથા બીજા સર્વ તાપસે બીજો ઉપાય નહીં મળવાથી અતિ ચિંતાતુર થયા, એટલે સર્વે ગિરિચૂડ યક્ષના મંદિરમાં ગયા. ત્યાં તે યક્ષની પાસે પવિત્ર થઈ ઉપવાસ ગ્રહણ કરી દર્ભના સંસ્કારક (આસન) પર બેસી જપ, ધ્યાન, '. 1 ક્ષીર સમુદ્રમાં શેષશાયી વિષ્ણુ રહેલા છે. તેની પાસે લક્ષ્મી રહેલી છે. એમ લૌકિક પુરાણ કહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #163 -------------------------------------------------------------------------- ________________ (144). જયાનંદ કેવળી ચરિત્ર. આસન અને પૂજદિક વડે પ્રયત્નથી તેની આરાધના કરવા લાગ્યછેવટ આઠ ઉપવાસને અંતે તુટમાન થયેલા દેવે પ્રગટ થઈ તાપસોને બેસવાનું પ્રયોજન પૂછયું. ત્યારે સર્વ તાપસેએ કહ્યું કે–“અમાર કુળપતિને મૂળરૂપે કરે.” તે સાંભળી તે દેવ બોલ્યા કે—એવી મારી શક્તિ નથી. કારણ કે એને મારાથી વધારે શક્તિવાળા દેવે વ્યાદા કર્યો છે. તો હું બીજું શું કરું? તે કહો.” ત્યારે તેઓએ કહ્યું કે“અમારી ઇષ્ટસિદ્ધિને માટે તેવા ધર્મતત્ત્વજ્ઞને લાવી આપે. " ત્યારે દેવ બોલ્યો કે –“જ્ઞાનીની વાણીથી તેવા ધર્મતત્ત્વજ્ઞને જાણીને તે પુરૂષ હું લાવી આપીશ.” એમ કહી તે યક્ષે ક્ષણવારમાં કયાંઈક જઈ પાછા આવીને કહ્યું કે–“તે માણસ આજથી ચોથે દિવસે પિતાની મેળે જ તમને આવીને મળશે.” એમ કહી તે યક્ષ આકાશમાગે સ્વસ્થાને ગયા. તે પારણાના દિવસથી ગણતાં આજે ચોથો દિવસ થયો છે, તેથી આજે હું તથા બીજા તાપસો એવા ધર્મતત્વજ્ઞના માર્ગને જોતા હતા, તેવામાં બહુ સારું થયું કે તમે કયાંઈથી પણ આવી ગયા છે. હવે હે ભદ્ર! જે તમે આ કુળપતિને તેનું મૂળરૂપ આપવા શક્તિમાન છે, તો શીધ્રપણે તેમ કરે. કારણ કે સત્યરૂષનું કાર્ય પરોપકાર જ હોય છે.” આ પ્રમાણે હરિવરના મુખથી આશ્ચર્યકારક વ્યાધ્રનું સર્વ સ્વરૂપ વિસ્મય સહિત સાંભળીને તે કુમારે તેમને કહ્યું કે –“જે સર્વરે કહેલા ધર્મતત્ત્વને સમ્યફ પ્રકારે મારા મુખથી સાંભળીને તમે તે ધર્મ અંગીકાર કરશે, તો હું તમારું સર્વ ઈચ્છિત કરીશ.” તે સાંભળી તેઓ પણ બોલ્યા કે “હે કુમાર ! જે તમે અમારું કાર્ય કરશે તો દેવના કહેવા પરથી તમે જ તત્ત્વજ્ઞાની અને અમારા સશુરૂ થશે.” ત્યારે કુમારે કહ્યું કે—બતો તમે અગ્નિ અને ફળ વિગેરે સર્વ સામગ્રી લાવે.” તે સાંભળી તેઓ પણ તત્કાળ તેની કહેલી સર્વ સામગ્રી લાવ્યા અને અગ્નિકુંડ વિગેરે પણ તૈયાર કર્યું. પછી “આ સર્વે આડંબરથી બોધ કરવા યોગ્ય છે” એમ વિચારી કુમારે પણ સ્નાન કરી મુદ્રા, ધ્યાન, આસન વિગેરે સર્વ આડંબર કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #164 -------------------------------------------------------------------------- ________________ સાતમે સર્ગ, (145) પછી “ૐ નમોÊz, દૌ , नमः सर्वसिद्धेभ्यः सिद्धानन्तचतुष्टयेभ्यः, श्रीनमः आचार्येभ्यः पञ्याचारधरेभ्यः, ॐ नमः उपाध्यायेभ्यः सर्वविघ्नभयापहारिभ्यः, ॐ नमः सर्वसाधुभ्यःसर्वदुष्टगणोच्चाटनेभ्यः, सर्वाभीष्टार्थान् साधय, सर्वविघ्नान् स्फेटय स्फेटय, सर्वदुष्टानुच्चाटय, एनं स्वं માના, હું સ્વાહા " આ પ્રમાણે મંત્રનો ઉચ્ચાર કરી પુષ્પ, ફળ વિગેરે અગ્નિમાં હોમી પાસે બેસાડેલા વ્યાઘના શરીર ઉપર હાથવડે વારંવાર સ્પર્શ કરી ઈચ્છિત રૂપને આપનારી રેલણ દેવીની આપેલી ઔષધિને નિપુણતાથી તેના મસ્તકપર નાંખી તરતજ તેને પ્રથમના સ્વરૂપવાળા મનુષ્ય કર્યો. કુળપતિને મૂળરૂપે થયેલ ઈસ તાપસી હર્ષ પામી કુમારની અત્યંત સ્તુતિ કરતા સતા કુળપતિને નમ્યા. પછી કુળપતિએ પણ હર્ષથી કુમારને આલિંગન દઈને કહ્યું કે–“ગુમાવેલા મનુષ્યપણુરૂપી ચિંતારત્નને આપનાર તમને હું નમસ્કાર કરું છું.” પછી કુમાર અને તાપસેએ કુળપતિને પૂછ્યું કે -" તમારું આવું વ્યાવ્ર રૂપ શી રીતે થયું?” ત્યારે કુળપતિ બોલ્યા કે– પર્યકપર બેઠેલે હું વર જેવા માટે ભ્રમણ કરતો હતો, તેટલામાં એકદા તે પર્યક આકાશમાંથી એક પર્વતના શિખર ઉપર પડ્યો. અને તત્કાળ મેં મારું વાદ્ય રૂપ જોયું. ત્યાં એક શિલા ઉપર ધ્યાનમાં રહેલા એક જૈનમુનિને મેં જોયા. તથા તેની પાસે ચાર દેવીઓએ રચેલા ગીત, વાદ્ય અને લયને અનુસારે દિવ્ય રચના વડે જગતનાં નેત્રને મેહ પમાડે તેવું નૃત્ય કરતા એક શ્રેષ્ઠ દેવને મેં જોયે. “આ મુનિએ જ મારા કોઈ પણ અપરાધને લીધે મારી આ દશા કરી છે. " એમ વિચારી અત્યંત દુ:ખી થતા મેં તેમને પ્રણામ કરી રેતાં રેતાં વ્યાઘની ભાષાથી જ કહ્યું કે “હે ભગવાન ! મેં આપને શે અપરાધ કર્યો છે કે જેથી મને નીચે પાડ્યો અને મારું વ્યાધ્ર રૂપ કર્યું? હવે મારા પર પ્રસન્ન થાઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #165 -------------------------------------------------------------------------- ________________ (146) જયાનંદ કેવળા ચરિત્ર અને મને મનુષ્યપણું પમાડે. " મુનિ બોલ્યા કે–આ બાબતમાં મેં સંકલ્પ ( વિચારો માત્ર પણ કર્યો નથી, પરંતુ આ દેવે કઈ પણ કારણથી ક્રોધ વડે આ પ્રમાણે કર્યું છે. " પછી જ્યારે દેવ નાટક કરી રહ્યો ત્યારે સમય જોઈને ફરીથી મેં મુનિને પૂછયું કે–“આ દેવ કોણ છે? અને શા માટે મારા પર તેણે કેપ કર્યો છે ?" ત્યારે દયાના સારવાળા મુનિ તે દેવનું વૃત્તાંત કહેતાં બોલ્યા કે–“મેં વિદ્યાધરના ઐશ્વર્યનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી. પછી અનુકમે સિદ્ધાંતનો અભ્યાસ કરી બાહ્ય અને આત્યંતર બે પ્રકારને તપ કરતો હું ગુરૂની આજ્ઞાથી ભવ્ય પ્રાણીઓને બંધ કરતો એકલે વિચરવા લાગ્યો. એકદા આકાશમાગે જતા મેં આ જ પર્વતના શિખર ઉપર સિંહથી હણાતા એક હાથીને જે. તે જોઈ દયા ઉત્પન્ન થવાથી શીધ્ર હું આકાશમાંથી અહીં નીચે ઉતર્યો, એટલે મારા તપના પ્રભાવથી સિહ નાશી ગયો. પરંતુ હાથી અસ્વસ્થ અવસ્થામાં હતો, તેથી મેં તેને સર્વ જીવની સાથે ક્ષામણું તથા સર્વ પાપનું વોસિરાવવું વિગેરે કરાવી પંચ પરમેષ્ઠી નમસ્કાર મંત્ર સંભળાવ્યો. તે પંચ પરમેષ્ટી મંત્રના પ્રભાવથી શુભ ધ્યાનવડે મરણ પામી સૌધર્મ નામના પહેલા દેવલેકમાં મણિચૂડ નામને ઉત્તમ દેવ થયે. ઉત્પત્તિ સમયે દેવને જય જય શબ્દ સાંભળી તેણે “પૂર્વે શું પુણ્ય કર્યું હતું?” તેનો વિચાર કર્યો, એટલે અવધિજ્ઞાનથી મારે કરેલો ઉપકાર જાણું તત્કાળ શરીરની કાંતિવડે દિશાઓને પ્રકાશિત કરતો ભક્તિથી અહીં આવ્યો, અને શિલાપર ધ્યાનમાં રહેલા મને નમસ્કાર કરી પિતાનો વૃત્તાંત જણાવી હર્ષથી મારી પાસે નૃત્ય કરવા લાગ્યા. તેવામાં પર્યકની છાયા જોઈ તને મારા મસ્તક પર ચાલતો જાણું આશાતનાથી ક્રોધ પામી તેણે શાપ આપી તને આ દશાએ પમાડ્યો છે.” આ પ્રમાણે મુનિની વાણી સાંભળી વિનયથી તે દેવને નમસ્કાર કરી અથુ મૂકતા મેં દીન વચનવડે તેની પાસે શાપથી મુક્ત થવાપણું માગ્યું. ત્યારે કૃપાથી તે દેવે કહ્યું કે–“હે મૂઢ ! રાજ્યભેગનો ત્યાગ કરીને વ્રત લીધા છતાં પણ તું મુનિની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #166 -------------------------------------------------------------------------- ________________ સાતમો સર્ગ. (147) આશાતના કરે છે અને તત્વને જાણતા નથી. હે ભદ્ર! તું નિષ્ફળ તપ ન કર. હમણાંતો મારા પ્રભાવથી સજ થયેલા પર્યકપર આરૂઢ થઈને પ્રથમની જેમ તું તારા આશ્રમમાં પાછો જા. ત્યાં એક માસને અંતે એક તત્ત્વજ્ઞાની આવીને તને મનુષ્ય રૂપે કરશે, અને તેની પાસેથી તત્ત્વ જાણી તારી કન્યા તું :તેને આપજે. " આ પ્રમાણે તેના કહેવાથી હું તે જ રીતે અહીં આવ્યા. ત્યારપછીની સર્વ વાત તમે જાણે જ છો.” આ પ્રમાણે કુળપતિને વૃત્તાંત સાંભળી કુમાર તથા સર્વ તાપસ આશ્ચર્ય પામ્યા. ત્યારપછી હર્ષથી તાપસીઓના ગીતરૂપ મંગળપૂર્વક ઉત્સવ કરીને તે સર્વ તાપસોએ એકઠા થઈ કુમારને ધર્મ પૂછે. ત્યારે તેણે વિસ્તારથી સર્વવિરતિ અને દેશવિરતિરૂપ બે પ્રકારને આહત ધર્મ કહ્યો. તે સાંભળી પ્રતિબોધ પામેલા તેઓએ સમકિતપૂર્વક અણુવ્રતાદિક ધર્મ અંગીકાર કર્યો. - ત્યારપછી કુળપતિએ કુમારને કહ્યું કે–“હે કુમાર ! તે દેવે તને મારી પુત્રીનો પતિ થવાનું કહેલ છે, તેથી તું તેણીને શિધ્રપણે પરણ.” તેના જવાબમાં કુમાર કાંઈ પણ બોલ્યા નહીં, તેટલામાં આકાશમાંથી તેના મસ્તકપર પુષ્પવૃષ્ટિ થઈ. તે જોઈ આશ્ચર્ય પામેલા તાપસ નિપુણતાથી ઉંચે જોવા લાગ્યા. તેવામાં ગિરિચડ દેવ પ્રગટ થઈ છે કે–“હે તાપસ ! તે પર્વત પર રહેલા જ્ઞાની મુનિને મેં પૂછ્યું કે–આ કુળપતિ શી રીતે વ્યાધ્રરૂપ તજીને મનુષ્ય થશે ? " ત્યારે તેણે કહ્યું કે તત્ત્વજ્ઞાનીના સમાગમથી તે મનુષ્ય થશે.” મેં ફરીને તે જ્ઞાનીને પૂછયું કે - તે તત્ત્વજ્ઞાનીને મારે શી રીતે ઓળખવા?” તેણે ઉત્તર આપ્યો કે—કોલ (કુંડ) ના સ્વરૂપને ધારણ કરેલા તને જે રાજપુત્ર જીતે તેને તારે તત્વજ્ઞાની જાણવો.” ત્યારપછી કેલનું રૂપ ધારણ કરી અનેક રાજધાનીઓમાં જઈ ઉદ્યાનોને ભાંગતો ભમવા લાગે, પણ કોઈએ મને જ નહીં, છેવટ હું હમપુર નગરમાં ગયો. ત્યાં હું રાજાના ઉદ્યાનને ભાગવા લાગ્યા. તે વખતે સો રાજપુત્રે મારી સાથે લડવા આવ્યા, તે સર્વને મેં નસાડી મૂક્યા, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #167 -------------------------------------------------------------------------- ________________ (18) જયાનંદ કેવળ ચરિત્ર. પરંતુ માત્ર ભુજારૂપ શસવાળા આ કુમારે મને જીતી લીધો. પછી મેં માયાવડે હાથીનું રૂપ કર્યું, તેના પર ચડેલા કુમારને હું અહીં લાવતો હતો, તેવામાં તે એક વટવૃક્ષને વળગી પડ્યો, ત્યારે તમારું હિત કરવાની ઈચ્છાથી હું તેને વટ સહિત મહાકષ્ટ અહીં લાવ્યો. સંદર્ય, ઉદારતા, શૂરવીરતા, ઉપકાર અને સદ્ધર્મ વિગેરે ગુણોએ કરીને આ કુમાર તુલ્ય બીજે મનુષ્ય જણાતો નથી. એમ મેં સાક્ષાત્ અનુભવ્યું છે. જૈતુકથી અદશ્ય રીતે અહીં આવીને મેં કુળપતિને સ્વરૂપમાં લાવ્યા એ વિગેરે સર્વ હર્ષ સહિત જોયું છે. તથા તેણે તમને આહંત ધર્મને ઉપદેશ આપે, તે પણ મેં સાંભળ્યો છે, તેથી બધ પામેલા મેં હર્ષિત થઈ મારા પૂર્વભવને યાદ કર્યો છે. તે આ પ્રમાણે છે - ધન્યપુર નામના નગરમાં પહેલાં ધન્ય નામનો એક ધનીક વણુક રહેતો હતો. તેને વસુમતિ નામની સતી ભાર્યા હતી. એકદા શ્રાવકના સંસર્ગથી તે શેઠને એક મુહૂર્ત માત્ર સદ્ગુરૂને સમાગમ થર્યો. તેની પાસે ઉપદેશ સાંભળી તેણે સમક્તિ સહિત શ્રાવકધર્મ અંગીકાર કર્યો. એકદા તેની સ્ત્રીના શરીરે વ્યાધિ ઉત્પન્ન થયે. તેની શાંતિને માટે તેણે ઉત્તમ વૈદ્યો પાસે ચિકિત્સા (દવા) પણ કરાવી. વૈદ્યોએ કહેલા વીર્યવાળા વિવિધ પ્રકારનાં ઔષધો કર્યા છતાં તેના શરીરે કાંઈ પણ ગુણ દેખાય નહીં. પ્રિયાપરના દઢ પ્રેમને લીધે માંત્રિકાદિકને પણ પૂછ્યું, ત્યારે તેઓએ પોતપતાના આમ્નાય પ્રમાણે અનેક ઉપાયે કર્યા, તેનાથી પણ તેને કાંઈ ગુણ થયે નહીં. ત્યારપછી તેણીના સ્નેહમાં અત્યંત ઘેલો થયેલ તે નગરમાં ભમતો ભમતે ઠેકાણે ઠેકાણે જટાધારી તથા કાપડીઓને પણું કહેવા લાગ્યું કે–“કોઈ પણ પ્રકારના પ્રગો વડે જે કઈ મારી પ્રિયાના વ્યાધિનો પરાજય કરશે-વ્યાધિ મટાડશે તેને હું એક લક્ષ રૂપીયા આપીશ.” તે સાંભળી કેઈક જટાધારી યોગીએ ત્યાં આવી તેને કહ્યું કે “હે શેઠ ! જે તમે સત્ય પ્રતિજ્ઞાવાળા હો અને મારી ભક્તિ-પૂજા કરે તે હું તમારી પ્રિયાને શિધ્રપણે રોગ રહિત કરૂં?” તે સાંભળી તેણે તેનું વચન આદરથી અંગીકાર કર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #168 -------------------------------------------------------------------------- ________________ સાતમો સર્ગ, (149) પછી વિનવથી તેને પિતાને ઘેર લઈ જઈ પિતાની પ્રિયાને બતાવી, તથા ભક્તિથી તેને સંતોષ પમાડી તેની પાસે ઉપાય કરાવવા લાગ્યો. તેના કરેલા આષધોવડે તેણીના શરીરમાંથી વ્યાધિ નષ્ટ થયે, એટલે તેણીને સજ્જ થયેલી જોઈ મેઘઘટાને જોઈ મયૂરની જેમ તે શેઠ હર્ષ પામ્યો. અનુક્રમે મેઘવડે વનની જેમ તેના ઔષધવડે તેણીનું શરીર પુષ્ટ પણ થયું. આ રીતે તે યોગીની વૈદ્યક શાસ્ત્ર સંબંધી નિપુણતા જોઈશેઠ ઘણો વિસ્મય પામ્યું. પછી આગ્રહથી તેણે તે યોગીને એક માસ સુધી પિતાને ઘેર રાખ્યો. તે વખતે તે ગીએ તે શેઠને પિતાનો ધર્મ કહી આહંતધર્મમાં શિથિલ કર્યો. તે પાપની આલોચના કર્યા વિના તે શેઠ આયુષ્યને છેડે શુભમતિથી મરણ પામીને પૂર્વ પુણ્યના યોગથી હું ગિરિચૂડ નામને દેવ થયે છું. અત્યારે તમારી સાથે જ પ્રતિબોધ પામીને મેં શુદ્ધ સમક્તિ અંગીકાર કર્યું છે. તેથી ગુરૂના મસ્તક પર પુષ્પવૃષ્ટિ કરીને હું હમણા પ્રત્યક્ષ થયે છું. તે ઉત્તમ દેવે કહેલા આ વરને તાપસસુંદરી આપે કે જેથી ઉત્સવપૂર્વક મારા ઉપકારીને વિવાહ કરીને હું કૃતાર્થ થાઉં.” આ પ્રમાણે ગિરિચૂડદેવનું વચન સાંભળી કુળપતિ વિગેરે તાપસે એ હર્ષથી કુમારને પ્રાર્થનાપૂર્વક તે કન્યા આપી. એટલે ગિરિચુડ દેવે તત્કાળ સર્વ સામગ્રી તૈયાર કરી. તેમાં રત્નના સ્તંભે ઉપર મેતીની માળાના તોરણ બાંધી સુવર્ણમય મંડપ બનાવ્યું. તેમાં બેસીને દેવીઓ તથા તાપસીઓ મોટા મંગળગીત ગાવા લાગી, દુંદુભિ વિગેરે વાજીંત્રો વાગવા લાગ્યા, દેવે બંદીજનની જેમ જય જય શબ્દ કરવા લાગ્યા અને આશ્ચર્યથી એકઠા થયેલા દેવો અને વિદ્યારે સમૂહ પ્રશંસા કરવા લાગ્યા. આ પ્રમાણે તે દેવના કરેલા ઉત્સવપૂર્વક દિવ્ય વસ્ત્ર અને અલંકારથી ભૂષિત કરેલી તે કન્યાને તાપસોએ કુમારની સાથે પરણાવી. તે વખતે ગિરિચુડ દેવે કુમારને દિવ્ય વસ્ત્ર તથા અલંકારો આપ્યા અને તુષ્ટમાન થયેલા કુળપતિએ આકાશગામી પથંક આપે. પછી ત્યાં વનમાં ગિરિ ડદેવે સ્વર્ગના વિમાન જે સુવર્ણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #169 -------------------------------------------------------------------------- ________________ (150) જયાનંદ કેવળી ચરિત્ર. મય એક સાત માળને સુંદર પ્રાસાદ બનાવ્યા, અને તેને સ્વાદિમ, ખાદિમ વિગેરે પદાર્થોની સામગ્રીવડે પરિપૂર્ણ કર્યો. તે પ્રાસાદમાં ઇચ્છિત વસ્તુને આપનાર દેવના પરિવારથી સેવા, અસરાથી પણું અધિક રૂપવાળી અને અપૂર્વ નેહવાળી નવી પરણેલી પત્નીની સાથે વિલાસ કરતા અને દેવની જેમ મનહર ભેગસુખને અનુભવો તે કુમાર તાપસને પ્રાપ્ત થયેલા ધર્મમાં વૃદ્ધિ કરવાની ઈચ્છાથી સુખે કરીને કેટલાક દિવસ રહ્યો. અને નિરંતર પથંકપર બેસીને આકાશ માર્ગે વિવિધ તીર્થોને વાંદવા લાગે. કોઈ વખત પત્ની સહિત અને કોઈ વખત તેનાથી રહિત એકલે પણ તે કુમાર દેવની જેમ નદી, સમુદ્ર અને વનાદિકમાં ઈચ્છા પ્રમાણે કીડા કરવા લાગ્યો. ગ્ય અવસરે તે કુમાર તે તાપને જૈનધર્મની કિયા સભ્ય પ્રકારે શીખવતો હતો, તથા જૈન દીક્ષા અને તેનું ફળ પણ તેમને બતાવતા હતા. તેથી તેઓ અનુક્રમે સિદ્ધાંતને ભણી, સર્વકિયાનુકાનના જાણકાર થઈ અને અહંતુશાસનમાં નિપુણ થઈ સર્વવિરતિ (ચારિત્ર) લેવા તૈયાર થયા. આ પ્રમાણે મનુષ્ય ધર્મના મહા પ્રભાવથી સર્વ પ્રકારની સ્થિતિ અને સર્વ પ્રકારના ભેગના વેગને પ્રાપ્ત કરે છે, દેવતાઓ પણ તેમની સેવા કરે છે, અને તેમને દેવની જયલક્ષ્મીવડે પ્રોઢ એવાં સુખો તેની મેળે જ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે તપગચ્છના નાયક શ્રી મુનિસુંદર સૂરિએ રચેલા શ્રીયાનંદ રાજર્ષિ કેવળીના જયશ્રીના ચિન્હવાળા ચરિત્રને વિષે શ્રી જયાનંદ કુમાર દેશાંતરમાં ગયા. ત્યાં તેમપુર નગરના ઉદ્યાનમાં રહેલા દુર્જય ભુંડને જીતી તાપસના આશ્રમમાં ગયા. ત્યાં સુવર્ણ જટી કુળપતિ વિગેરે પાંચસો તાપસને તથા ગિરિચૂડ યક્ષને પ્રતિ બંધ કર્યો, કુળપતિની પુત્રી તાપસસુંદરી નામની ત્રીજી પત્નીને પરણ્યા અને આકાશગામી ૫ઘંકના પ્રભાવથી વિવિધ તીર્થોને વિદ્યા–એ વિગેરે હકીક્તવાળો આ સાતમે સર્ગ સમાપ્ત થયે. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #170 -------------------------------------------------------------------------- ________________ છે અથાણE: સ: જે ભયંકર ગ્રીષ્મઋતુ જેવો કલિયુગ અન્ય દેવના સમૂહમાં રહેલા વિવિધ પ્રકારના અનેક પ્રભાવરૂપી કાંતિનો નાશ કરવામાં શત્રુપણું ધારણ કરે છે, તેવા કળિયુગમાં પણ જે ભગવાનના માહાતઓનો સમૂહ સર્વત્ર નિર્ભરપણે પ્રસરી રહ્યો છે, તે સર્વ જગતને શીતળ કરનાર શ્રી પાર્શ્વનાથ પ્રભુ અમને સાશ્વત સુખ આપો. એકદા જયાનંદ કુમાર દેવના બનાવેલા આ પ્રાસાદમાં સાતમે માળે ભદ્રાસન ઉપર બેસી આકાશ તરફ જુએ છે, તેટલામાં તેણે મનહર રૂપવાળો અને યુવાવસ્થાવાળે એક પરિવ્રાજક આકાશથી શિધ્રપણે પિતાની સમીપે ઉતરતો જોયો. તરતજ કુમાર પાસે આવી તે યોગીએ તેને આશીર્વાદ આપે. કુમારે તેને આસન અપાવ્યું. તે આસન પર યોગી કુમારના મુખકમળને પૃહાપૂર્વક જેતે બેઠે. કુમારે તેને પૂછયું કે-“તમે કોણ છે ? કયાંથી આવ્યા છે ? અને તમારી શી ઈચ્છા છે? આવવાનું પ્રયોજન શું છે? તે કહો, કે જેથી તે પ્રયોજન સફળ કરી હું કૃતાર્થપણું પામું. હું માત્ર ચેષ્ટાદિકવડે તમારૂં અથીપણું જ જાણું છું, પરંતુ તમારી શી માગણી છે? તે સ્પષ્ટપણે જાણી શકતો નથી. માગણનું જ્ઞાન છતાં જે તે આપવામાં ન આવે તો તેથી દાનીપણું કહેવરાવવું તે નિરર્થક થાય છે. યાચનાથી લજજાને પામેલો અથી કદી યાચના કરવામાં વિલંબ કરે તો પણ દાનીએ તે આપવામાં વિલંબ કરવો ઘટિત નથી. "प्रापितेन चटुकाकुविडंब, लंभितेन बहुयाचनलजाम् / अर्थिना यदघमर्जति दाता, तन्न लुंपति विलंब्य ददानः // " ચાહુ, કાકુ અને વિડંબના (પીડા) પામેલ તથા યાચના કરવામાં ઘણું લજજા પામેલ અથી વિલંબને લઈને જે પાપ 1 અર્થ જે લજજાને લીધે યાચના ન કરે–વિલંબ કરે તો તે નિષ્ફળ થાય છે. 2 ખુશામત, પ્રિયવચન. 3 ભયાદિકને લીધે બોલતાં વચનમાં વિકાર થાય તે. 4 અથવા ચાહુ અને કાકુથી પીડા પામેલ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #171 -------------------------------------------------------------------------- ________________ ( ૧પર) જયાનંદ કેવળી ચરિત્ર. ઉપાર્જન કરે છે, તે પાપને વિલએ કરીને દાન કરતો દાતા દૂર કરી શકતો નથી. અર્થાત્ દાતા પણ જે વિલંબ કરે તો તેટલું જ પાપ બાંધે છે.” " याचमानजनमानसवृत्तेः पूरणाय बत जन्म न यस्य / तेन भूमिरिह भारवतीयं, न द्रुमैन गिरिभिन समुद्रैः // " “જેને જન્મ યાચક જનોના મનની ઈચ્છા પૂર્ણ કરવા માટે નથી, તેવા પુરૂષથી જ આ પૃથ્વી ભારવાળી છે; કાંઈ વૃક્ષેથી, પર્વતાથી કે સમુદ્રોથી ભારવાળી નથી. તેનો ભાર પૃથ્વીને લાગતા જ નથી.” " मीयतां कथमभीप्सितमेपां, दीयतां द्रुतमयाचित एव / ___ तं धिगस्तु कलयन्नपि वाञ्छा-मर्थिवागवसरं सहते यः / / " " અથજનાની ઈચ્છા શી રીતે જાણી શકાય ? જે જાણી શકાય તો તેણે યાચના કર્યા પહેલાં જ શિધ્રપણે આપો. અથની ઇચ્છા જાણ્યા પછી પણ જે દાતાર તે યાચકની વાણીનો અવસર સહન કરે છે, (એટલે કે યાચક માગશે ત્યારે હું આપીશ એમ તેના વચનની જે દાતાર રાહ જુએ છે) તેને ધિક્કાર છે.” આની ઈચ્છાને હું શી રીતે જાણું, અને માગ્યા પહેલાં શી રીતે તેનું વાંછિત આપી શકું?” એમ ત્રણ પ્રકારના વીરજનેમાં શિરોમણિભૂત કુમાર વિચારતો હતો, તેટલામાં તે પરિવ્રાજક હર્ષથી બલ્ય કે-“તમારે અસાધ્ય કાંઈ પણ નથી, તમારાથી બીજે કોઈ ઉત્તમ શૂરવીર અને પરોપકારી નથી. હું મારો વૃત્તાંત કહું છું તે તમે સાંભળો –ગંગાને કિનારે ભદ્રદત્ત નામના ગુરૂ હતા, તેમને હું ગંગદત્ત નામનો શિષ્ય છું. ગુરૂએ આપેલા ઔષધિક૯૫ના પુસ્તક ઉપરથી હું અનેક ઓષધિને જાણું છું અને તે વિવિધ પ્રકારની ઔષધિઓ મલયાચળ પર્વત પર છે. પરંતુ તેનો કપ સમ્યક્ પ્રકારના વિધિથી સાધેલ હોય તો જ તે ઓળખીને લઈ શકાય છે. તેથી મેં વારંવાર ત્યાં જઈને તેની સાધના આરંભી 1 યુધ્ધવીર. દાનવીર અને ધર્મવીર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #172 -------------------------------------------------------------------------- ________________ આઠમ સર્ગ. (153) હતી, પરંતુ તે પર્વતનો સ્વામી મલયમાલ નામના ક્ષેત્રપાળ મને ઉપસર્ગો કરીને ભય પમાડે છે, તેથી હું તે ઔષધિઓના કલપને સાધી શકતો નથી. ગુરૂએ બતાવેલી ઔષધિને મારે પગે લેપ કરવાથી હું આકાશમાં એક એક ઉત્પાત (કુદકા)થી એક એક યોજન જઈ શકું છું. એ રીતે હું પૃથ્વી પર સર્વત્ર ફરું છું. આજે આ વનમાં આવતાં અહીં અસંભવિત એવો સુવર્ણ મહેલ જોઈ તાપસોને પૂછ્યું. તેનાથી તમારું લોકેત્તર વૃત્તાંત જાણું તમે દેવોથી પણ અજ છે એમ મારી ખાત્રી થઈ છે. તેથી તમારી પાસે સ્વાર્થની સિદ્ધિ થાય તેવી માગણી કરવા હું આવ્યો છું. મોટા પુરૂષની પાસે યાચના કરવી એ કાંઈ લજાકારક નથી. હે ભદ્ર ! જે તમે તે ક્ષેત્રપાળને જીતવા શક્તિમાન હો તો ઔષધિનો ક૯૫ સાધતાં મને જે વિઘો થાય છે તેને હરણ કરવા માટે તમે મારા ઉત્તરસાધક થાઓ.” આ પ્રમાણે તે યેગીનાં વચન સાંભળી કુમારે કહ્યું કે“વિશ્વને ઉપકાર કરવા ઈચ્છતા માટે આ કાર્ય અ૫માત્રજ છે. જે આ કાર્યમાં તમારા કાર્યની સિદ્ધિ રહેલી છે તો ઇંદ્રને પણ જીતીને તે કાર્ય હું સાધી આપીશ.” યેગી –“બહુ સારું, બહુ સારૂં. તમારે વિષે સર્વ સંભવેજ છે. હવે તે પર્વત અહીંથી સો જન દૂર છે. વળી તે સાધના કૃષ્ણપક્ષની દ્વાદશીને દિવસે શરૂ કરાય છે, અને જે તેમાં વિઘ ન આવે તો ત્રીજે દિવસે એટલે ચતુદંશીની રાત્રે સિદ્ધ થાય છે. આજે કૃષ્ણપક્ષની અષ્ટમી થયેલ છે, તેથી કરીને હે બુદ્ધિમાન ! તમે તૈયાર થાઓ. કાલે પ્રાત:કાળે તમને મારા સ્કંધપર બેસાડી ત્રણ દિવસે આકાશમાગે તમને ત્યાં લઈ જાઉં.” તે સાભળી કાંઈક હસીને કુમાર બોલ્યો કે -" તમે જાઓ, તમારે સ્વાર્થ સાધવાની તૈયારી કરે. હું મારી શક્તિથીજ દ્વાદશીના સૂર્યોદય વખતે ત્યાં આવી પહોંચીશ. આ બાબતમાં તમારે કાંઈપણ સંશય રાખે નહીં. સત્પરૂએ જે અંગીકાર કર્યું હોય તે પૃથ્વી અને મેરૂ વિગેરેની જેમ કલ્પાંતે પણ ચલાયમાન 1 ન જીતી શકાય તેવા. * . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #173 -------------------------------------------------------------------------- ________________ (154) જ્યાનંદ કેવળા ચરિત્ર. થતું નથી.” આ પ્રમાણે કુમારનું વચન સાંભળી ખુશી થયેલો યોગી તે કુમારને મળવાનું સ્થાન જણાવીને ત્યાં જવા માટે સાધનેની સામગ્રી સહિત આકાશમાર્ગે ચાલ્યો. . . . - એકાદશીની રાત્રિએ કુમારે પોતાની પત્નીને કહ્યું કે—“હે પ્રિયા ! હું મલયાચળ પર્વત પર જઈ, ત્યાં ત્રણ દિવસ રહી, વિદ્યાસાધક યેગીનું સાન્નિધ્ય (સહાય) કરી શિધ્રપણે પાછો અહીં આવીશ. તે કાર્યમાં સંમતિ આપવાથી પરોપકારના પુણ્યનો ભાગ તું પણ મેળવ. મારા ત્યાંથી આવતા સુધી તારા પિતાદિકથી પાલન કરાતી તું સાવધાનપણે અહીં રહેજે.” એમ કહી નિર્ભયપણે કુમાર પભ્રંકપર આરૂઢ થઈ તે પર્વત પર ગયો. ત્યાં કેઈ ઠેકાણે પત્યેકને ગોપવી પ્રાત:કાળે સાધકને મળ્યો અને કહ્યું કે–“હે યેગી ! હું જયકુમાર તમારું રક્ષણ કરું , તેથી તમે તમારૂં ઈષ્ટ કાર્ય સાધો.” તે સાંભળી હર્ષ પામેલા અને તેના સત્ય તથા સાહસની સ્તુતિ કરતા ગીએ વિધિપૂર્વક પોતાની સાધના શરૂ કરી, અને શ્રીજયાનંદકુમાર આયુધ ધારણ કરી વિદ્મ નિવારવા માટે સાવધાનપણે તૈયાર રહ્યો. - એ પ્રમાણે બે દિવસ વ્યતીત થયા પછી ત્રીજે દિવસે કૃષ્ણ ચતુર્દશીની રાત્રિએ કુમારે પૂર્વ દિશામાં સર્વ દિશાઓનાં મુખને અંધ કરતો મહા ભયંકર ધૂમાડાનો સમૂહ આવતો જે. તેને નિર્ભય અને ધીર એવા કુમારે પૂર્વે દેવીની આપેલી એષધિના સાંનિધ્યથી અને નવકાર મંત્રના જાપથી તત્કાળ દૂર કરી નાંખે. પછી સાવધાન થયેલા કુમારે તત્કાળ ધુમાડાની પાછળ આવતા અગ્નિને જોયે, તેને પણ પ્રથમની જેમ જ દૂર કર્યો. પછી કુમારે ભયંકર અટ્ટહાસ સાંભળ્યો. તેનાથી પણ કુમાર ક્ષેભ પામ્યો નહીં અને સાધકને પણ તેણે ધીરજ આપી. તે વખતે પ્રાણીઓના હદયને ભેદી નાંખે તેવી આકાશવાણી થઈ કે–“હું પહેલાં સાધકને ખાઉં કે ઉત્તરસાધકને ખાઉં?” તે સાંભળી શ્રી જયે કહ્યું કે–પથરા ખા. અમે કાંઈ તારે આધીન નથી કે જેથી તે અમને ખાઈ શકે? શું મુગલ સિંહને ખાઈ શકે? અથવા સિંહથી રક્ષણ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #174 -------------------------------------------------------------------------- ________________ આઠમો સર્ગ. * (155) કરેલા મૃગને પણ ખાઈ શકે ? ઇંદ્રને પણ હું જીતી લઉં, તે તને જીતવામાં શી મોટી વાત છે ?" ત્યારે ફરીથી આકાશમાં વાણું થઈ કે " અરે મૂર્ખ ! અન્યને માટે કેમ મરવા તૈયાર થાય છે? તારી જેવાના વાચાળપણાથી દેવે કદાપિ જીતી શકાતા નથી, એ. શું તું નથી જાણતો ? માટે તું અહીંથી દૂર જા, તને નિરપરાધીને હું નહીં મારૂં, પણ આ અપરાધી સાધકને તે તારૂં રક્ષણ છતાં પણ હું હણી નાખીશ. કારણ કે તે મારા પર્વતમાંથી વિવિધ પ્રકારની ઓષધિઓ લેવા ઇચ્છે છે, અને વિદ્યાનું સાધન કરતાં પહેલાં મારૂં પૂજનાદિક પણ કર્યું નથી.” તે સાંભળી કુમાર હસીને બોલ્યા કે “તું અદશ્ય થઈને કેમ બોલે છે ? શૂરવીર હે તો પ્રત્યક્ષ થા, કે જેથી તારું પરાક્રમ હું જાણી શકું.” આ પ્રમાણે કુમારે તેની તર્જના કરી એટલે તે દેવ મનમાં અત્યંત કોપ પામી પાદના આઘાતવડે પર્વતને પણ કંપાવતા એવા ભુંડરૂપે પ્રગટ થયો. અંજનગિરિ જેવા મોટા અને શ્યામવર્ણવાળા દુઃખે કરીને પરાભવ કરી શકાય તેવા તથા તૃષ્ણા સહિત આવતા તે ભુંડને જોઈ તેની સાથે સમાન યુદ્ધ કરવાની ઈચ્છાથી કુમારે પણ દેવીની આપેલી ઔષધિના પ્રભાવથી ભુંડનું રૂપ કર્યું અને ક્રોધથી તેની સાથે યુદ્ધ કરવા દેડ્યા. ગર્વવડે ઉદ્ધત થયેલા તે બને પરસ્પર ભેળા થઈ યુદ્ધ કરવા લાગ્યા, અત્યંત ઘેર ઘુરઘુર શબ્દવડે પર્વતની ગુફાઓને પણ ગજાવવા લાગ્યા અને ઉડીને પડવાથી પર્વતની પૃથ્વીને પણ કંપાવવા લાગ્યા. આ રીતે મોટી કાયાવાળા અને મોટા બળવાળા તે બને ભયંકર યુદ્ધ કરવા લાગ્યા. છેવટ જયકુમારે પરાક્રમથી પોતાની દાઢાવડે દેવભુંડને પરાભવ કર્યો, એટલે તે દુ:ખથી બુમ પાડતો નાશી ગયે. ત્યારપછી તે દેવ હસ્તીરૂપે પ્રગટ થયે. ત્યારે કુમાર પણ હસ્તીનું જ રૂપ કરી તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેમના યુદ્ધમાં મોટી ગર્જના થવાથી પૃથ્વી પણ ચલાયમાન થઈ, આકાશ પણ કુટવા લાગ્યું અને પર્વતના શિખરો પણ ત્રુટી પડવા લાગ્યા. છેવટ ભાગ્યવાન કુમારે શહસ્તીના દાંત ભાંગી નાંખ્યા, સુંઢે તેડી , છી . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #175 -------------------------------------------------------------------------- ________________ (156) જયાનંદ કેવળી ચરિત્ર. નાખી અને આખા શરીરે વ્યથા ઉત્પન્ન કરી, એટલે તે હસ્તી તત્કાળ નાશી ગયે. પછી તે બનેએ સિંહનાં રૂપ કરી પુંછડા પછાડવાથી પર્વતને પણ ભાંગી નાખે તેવું વિવિધ પ્રકારનું યુદ્ધ કર્યું : તેમાં પણ છેવટ સિંહરૂપી દેવ પરાજિત થયો. ( આ પ્રમાણે સર્વ યુદ્ધોમાં કુમારને દુર્જય જાણું અત્યંત કાપ પામેલે દેવ આખા જગતને ભય કરનારું રૂપ ધારણ કરી પ્રગટ થયો. તે રૂપમાં તાડવૃક્ષ જેવી મોટી અને જાડી જંઘાઓ કરી, પતની ગુફા જેવું પિટ કર્યું, જાડી અને પહોળી શિલા જેવી છાતી કરી, લાંબી અને પાતળી ડોક કરી, કડાયાંના તળીયાં જેવું મુખ કર્યું, ખીલા જેવી દંતપંક્તિ કરી, બળતી સઘડી જેવાં નેત્રો કયો, જાડી નાની અને ચપટી નાસિકા કરી, વટવૃક્ષની શાખા જેવા મેટા અને જાડા ભુજદંડ કર્યો, ત્રણ ખુણાવાળું મુઢા જેવું મસ્તક કર્યું ? પીળા અને જાડા કેશ કર્યો, નમી પડેલા ગાલ કર્યો, રાફડાના બિલ (છિદ્ર) જેવા કાન ક્ય, શરીરની નસો જાડા દોરડા જેવી કરી, લાંબી લેખણની જેવી આંગળીઓ કરી. ચૂલે મૂકેલા પાત્રના તળીયાની મેષ જેવો કાળો શરીરનો વર્ણ કર્યો, આવું ભયંકર અને બીભત્સ રૂપ વિકુવ્યું. પછી પોતાના નાદવડે ગુફાઓને ગજાવવા લાગ્યા. એક હાથમાં ડમરૂક મણિને, બીજા હાથમાં કુંફાડાના શબ્દવડે આકાશ અને પૃથ્વીને પૂર્ણ કરતા તથા ભયંકર ફણાના આડંબરને કરતા એવા સર્પોને, ત્રીજા હાથમાં મુલ્ગરને અને ચોથા હાથમાં ખને ધારણ કરતો તથા હાથ પગના આઘાતવડે અને અટ્ટહાસવર્ડ દિશાઓને ગજાવતો તે બોલ્યો કે–“ હું આ પર્વતને સ્વામી મલયમાલ નામને ક્ષેત્રપાળ છું, મેં ભુંડ વિગેરેનાં રૂપ કરી તારી સાથે યુદ્ધક્રીડા કરી છે. અને મેં જે મારો પરાભવ દેખાડઘો, તે માત્ર કીડાની વૃદ્ધિને માટે જ દેખાડ્યો છે, તેટલાથી હે મૂઢ ! તું તારા આત્માને ફેગટ વિજયવાળો માનીશ નહીં. હજુ કાઈપણ વિનાશ પામ્યું નથી એટલે કે બગડી ગયું નથી, જે જીવવાની ઈચ્છા હોય તે હજુપણ ચાલ્યો જ. બીજાને માટે મરવાને ઈચ્છતા એવા તને બાળકને મારવાથી મને કાંઈ યશ મળવાનો નથી.... ... P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #176 -------------------------------------------------------------------------- ________________ આઠમો સર્ગ. (157) આ પ્રમાણેના તેના વચન સાંભળી શ્રીજ્યાનંદ કુમાર બોલ્યા કે–“તારે તો આ યુદ્ધો કીડાને માટે થયાં, પરંતુ મારે તો અન્યના ઉપકારને માટે યુદ્ધો કરવાં પડ્યાં છે, છતાં તે તો મારી તેટલી ઈચ્છા પણ પૂરી કરી નથી, કારણકે પિતપોતાનાં શસ્ત્રોના સમૂહથી ભરેલા વિષ્ણુ, મહાદેવ, ઇંદ્ર, વિશ્વનો અંત કરનાર યમ કે બીજે કોઈ યુદ્ધમાં નિપુણ લકપાળ પણ કદાચ પોતાનું અતુલ પરાકમાં પ્રસિદ્ધ કરતા, મારી દષ્ટિ સન્મુખ ઉભા રહે, મારા ભુજયુગલની અત્યંત ખરજની કાંઈક પૂતી થાય. વળી શરીર કે ઉમ્મરની મોટાઈથી કાંઈ જીતી શકાતું નથી; તેજથી જ જીતી શકાય છે. કારણ કે સૂર્ય બાળક છતાં તેના તેજસ્વીપણાને લીધે તેના પાદે (કિરણે) ને ભૂધર (પર્વતો) પણ પોતાના મસ્તક (શિખર) પર ધારણ કરે છે. કહ્યું છે કે - "हस्ती स्थूलवपुः स चांकुशवशः किं हस्तिमात्रोङ्कशो, दीप प्रज्वलिते प्रणश्यति तमः किं दीपमानं तमः / कल्लोलोल्ललितो द्रुतं हि गलितो वार्धिश्च कुम्भोद्भुवा, तेजो यस्य विराजते स बलवान् स्थूलेषु कः प्रत्ययः // " હાથી મોટા શરીરવાળો છે તાપણ તે એક નાના સરખા અંકુશને વશ થાય છે, તો શું હસ્તી જેવડે મોટો અંકુશ હોય છે? નાનો પણ દીવો દેદીપ્યમાન સતે મોટું અંધારું નાશ પામે છે, તે શું દીવા જેટલું જ અંધારું હોય છે? અગત્ય ઋષિએ તરંગથી ઉછળતા સમુદ્રનું પાન કર્યું હતું, તે શું અગત્ય જેવડાજ સમુદ્ર છે? એમ નથી. જેનામાં તેજ વિરાજમાન છે, તે જ બળવાન છે, તેમાં મોટાને વિષે આધાર રાખવાનો નથી.” વળી ધીર પુરૂષે પરોપકારને માટે મૃત્યુની પણ પ્રાર્થના કરે છે. કારણ કે તેઓ મરણ પામ્યા છતાં પણ સ્થિર એવા ધર્મ અને યશરૂપી પ્રાણવડે જીવતા જ છે. મારો જય કે મરણ જે થવાનું હશે તે યુદ્ધથીજ જણાશે, માટે તારા બળની તને હજુસુધી ખાત્રી ન થઈ હોય તે ફરીથી પણ તારે ગમે તે પ્રકારનું યુદ્ધ કર.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #177 -------------------------------------------------------------------------- ________________ (158) જ્યાનંદ કેવળી ચરિત્ર. આ પ્રમાણે કુમારે તર્જના કરી, એટલે ક્રોધથી અંધ થયેલ ક્ષેત્રપાળ ખર્ક અને મુગરને ઉંચા કરી કુમાર પ્રત્યે મારવા દોડ્યો. તે વખતે નમસ્કાર મંત્રનું સ્મરણ કરતો કુમાર પણ ઓષધિવડે તેનાજ જેવું રૂપ કરી હાથમાં પગ ધારણ કરી યુદ્ધ કરવા તૈયાર થયે. પછી ક્રોધથી પરસ્પર કીધેલા ઘાતને ચતુરાઈથી ચૂકાવતા અને ચિરકાળ સુધી મદોન્મત્ત થયેલા તે વીરે ખવડે યુદ્ધ કરવા લાગ્યા. તેમાં શ્રી જયકુમારને દુર્જય જાણી તે છળવાન અને બળવાન ક્ષેત્રપાળ ડમરૂ નામના વાજિત્રના કઠોર શબ્દવડે તેના કાનને વીંધતો, સર્પો પાસે તેના શરીરને ડંખાવત અને ખર્ક તથા મુગરવડે હતે, એમ એકી સાથે ચાર ભુજાવડે પોતાની સર્વ શક્તિથી યુદ્ધ કરવા લાગ્યા, કે જે જોઈને દેવે પણ ભય પામવા લાગ્યા. તે વખતે વિઘને હરનારી ઔષધિના બળથી અને ધર્મના બળથી કુમારે તત્કાળ ખવડે તેનું ડમરૂ ભેદી નાંખ્યું, સર્પોના કકડેકકડા કરી નાંખ્યા, મુગરનું ચૂર્ણ કરી નાંખ્યું, અને ખના સો કકડા કરી નાંખ્યા. “પુણ્યથી શું શું સાધી શકાતું નથી ?" પછી તે ક્ષેત્રપાળને શસ્ત્ર રહિત છ કુમારે પણ પોતાના ખર્ચને ત્યાગ કર્યો. આવી કુમારની લીલા જોઈ ક્ષેત્રપાળે ક્રોધ પામી નજીકના વૃક્ષને શસ્ત્રરૂપ કર્યું. ત્યારે કુમારે પણ વૃક્ષ ગ્રહણ કરી તે વડે તેના વૃક્ષને શીધ્રપણે ચૂર્ણ કર્યું. એ પ્રમાણે નવા નવા વૃક્ષો ગ્રહણ કરીને તેઓએ ચિરકાળ સુધી યુદ્ધ કર્યું. ત્યારપછી દેવોએ મનમાં આશ્ચર્ય પામી વારંવાર સ્તુતિ કરાતા અને મત્સરને ધારણ કરતા તે બન્ને મોટી મોટી શિલાઓ વડે યુદ્ધ કરવા લાગ્યા. ત્યારપછી ઉત્સાહ સહિત ભુજાવડે સ્કંધને અફળાવતા અને પગવડે પૃથ્વીને ફેડતા તે બને મલ્લયુદ્ધ કરવા લાગ્યા. કુકડા ઉડે ને પડે તેમ મુષ્ટિના પ્રહાર કરતા તે બન્નેને ઉડતા અથવા નીચે પડતા કઈ જાણું શકતા નહોતાં. તે બન્ને ભેળા થઈને પૃથ્વી પર આળોટતા સતા રતિક્રીડાની જેમ યુદ્ધને વિષે પણ આલેષ (આલિંગન) અને વિલેષ (જૂદા પડવા) નો અનુભવ કરવા લાગ્યા. તેમના યુદ્ધમાં ભુજાટ, ખભાના જબરજસ્ત આઘાત અને મુષ્ટિના સખ્ત પ્રહારથી ઉત્પન્ન થયેલા તથા સિંહનાદથી ઉત્પન્ન થયેલા, જગતને ભયંકર લાગે એવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #178 -------------------------------------------------------------------------- ________________ આઠમો સર્ગ. (159) શબ્દવડે પર્વતો ગર્જના કરવા લાગ્યા, પૃથ્વી ચલાયમાન થઈ, દિશાઓ બધિર થઈ, સમુદ્રો ખળભળવા લાગ્યા, નદીઓ ઉન્માર્ગે વહેવા લાગી, વૃક્ષેપરથી ફળો પડવા લાગ્યા, પર્વતનાં શિખરેપરથી શિલાઓ પડવા લાગી, પ્રેતો પ્રસન્ન થઈને નૃત્ય કરવા લાગ્યા. અને કેટલાક તો ભય પામીને નાશી ગયા. છેવટ કુમારે મુષ્ટિ વિગેરેનો પ્રહાર કરી કરીને તે ક્ષેત્રપાળને અત્યંત કાયર કર્યો અને પ્રહાર સહન ન કરી શકે તેવી સ્થિતિવાળો કરી દીધો. પછી તેને લીલાવડે આકાશમાં અત્યંત દૂર ઉછાળે. ત્યાંથી નીચે પડ્યો ત્યારે તેણે ભયંકર ચીસો પાડી મેટા પથ્થરોને પણ ચૂર્ણ કરી નાખ્યા. તેના આઘાતથી તેને તીવ્ર વ્યથા થઈ પરતું દેવ હોવાથી તેના શરીરના કકડા થયા નહીં. આ પ્રમાણે કુમારનો મહિમા અને અતુલ પરાક્રમ જોઈ ચમત્કાર પામેલ તે દેવ પિતાને હાર્યો માની પોતાનું દેવરૂપ પ્રગટ કરી બોલ્યા કે “હે વીર ! પૃથ્વીને વિષે દેવોથી પણ જીતી ન શકાય એવો તું એકજ છે. કારણ કે પૂર્વે સુર, અસુર કે નર કેઈથી હું જીતાયે નથી, મને જીતવાથી આખું જગત તે જીત્યું એમ હું માનું છું તારી પાસે અપૂર્વ એવો ધર્મ કે મંત્ર શું છે કે જેના બળથી તું આ બળવાન થયું છે?આ રીતે કહી યુદ્ધ મૂકીને શાંત થયેલા, પ્રસન્ન થયેલા અને ધર્મના અથી થયેલા તે દેવને જાણી શ્રી જયાનંદ કુમારે પણ સ્વાભાવિક સ્વરૂપ ધારણ કરી તેને સમ્યફ પ્રકારે ધર્મ કહ્યો કે–“હે બંધુ ! મારે તે વીતરાગ દેવ છે, ચારિત્રવાન ગુરૂ છે અને તેમના કહેલા ધર્મને હું ધર્મ તરીકે સ્વીકારું છું. આવું અપૂર્વ સંમતિ જેમાં મુખ્ય છે એવો દયા પ્રધાન આહંત ધર્મ પાળવાથી જ હું જય પામું છું.” આ પ્રમાણે કહી કુમારે તેને સવિસ્તર ધર્મ કહી સંભળાવ્યો. - તે સાંભળી ક્ષેત્રપાળ હર્ષ પામીને બે કે–“હે ધર્મબંધુ! તમે મને ઠીક બંધ પમાડ્યો. પૂર્વભવે હું ધર્મદત નામે સમૃદ્ધિ વાળે શ્રાવક હતો. એકદા ઉદ્યાનમાં માસક્ષપણ તપ કરનારા, ચાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #179 -------------------------------------------------------------------------- ________________ (160) જ્યાનંદ કેવળ ચરિત્ર કોટિ ધનનો ત્યાગ કરી ત્યાગી થયેલા અને નિ:શંકપણે નિશ્ચી આસને રહી ધ્યાનમાંજ તત્પર રહેલા ધનેશ્વર નામના પરિવ્રાજકને મેં જોયા. તે ગૃહસ્થાશ્રમમાં હતા ત્યારે તેમની સાથે મારે પ્રીતિ હતી, તેથી તેને નમવા આવેલા લોકો પાસે “આ મહા ત્યાગી, તપસ્વી અને ધ્યાની છે” એમ કહેવાવડે મેં તેની સ્તુતિ કરી. તે સાંભળી “અહો ! શ્રાવકેએ પણ આ સ્તુતિ કરવા લાયક છે” એમ માની રાજા વિગેરે સર્વ લેક તેને માનવા પૂજવા લાગ્યા. આ પ્રમાણે સમકિતના ચેથા અતિચારવડે મિથ્યાત્વની પ્રવૃત્તિ કરવાથી મેં સમતિની વિરાધના કરી, તેથી હું મરીને અહીં મિથ્યાષ્ટિ ક્ષેત્રપાળ થયો છું. કેમકે સમકિતનું શુદ્ધ રીતે આરાધના કરવાથી તે અવશ્ય વૈમાનિક દેવ જ થવાય છે. કહ્યું છે કે - " सम्मदिठी जीवो, विमाणवजं न बंधए आउं / / जइ न वि सम्मत्तजढो, अहव न बद्धाउओ पुधि / / " સમ્યગ્દષ્ટિ જીવ જે પિતે સમતિનો ત્યાગ ન કર્યો હોય અથવા સમકિત પામ્યા પહેલાં પરભવનું આયુષ્ય બાંગ્યું ન હોય તે તે વૈમાનિક દેવ વિના બીજું આયુષ્ય બાંધતો જ નથી.” તથા– "विराधिते च सम्यक्त्वे, नीचदेवत्वमश्नुते / दुर्लभा चास्य बोधिः स्यादनन्तश्च भवभ्रमः // " * જે સભ્યત્વની વિરાધના કરી હોય તો તે નીચ જાતિના દેવપણું પામે છે, અને તેને પરભવમાં બેધિ પ્રાપ્ત થવી દુર્લભ થાય છે, તથા તેને અનંત ભવભ્રમણ કરવું પડે છે.” | મેં તે ધર્મની આરાધના કરતાં માત્ર અતિચારજ લગાડ્યો હતો, તેથી હું દુર્ગતિ (નરક) માં ગયે નહીં, અને હમણાં બેધિ પણ પામ્યો, તમારે કહેલો ધર્મ સાંભળી મારે પૂર્વને સંસ્કાર જાગૃત થયો, તેથી જ્ઞાનવડે પૂર્વનું વૃત્તાંત સર્વ મેં જાણ્યું અને તે તમને હમણું કહી બતાવ્યું. હે બંધુ ! તમે જ મારા ઉપકારી . મિત્ર છે, બંધુ છો અને ગુરૂ છે. હવે મને તમે સમકિત ઉચ્ચરાવે તથા ઉચિત એવા નિયમે આપે.” આ પ્રમાણે તે દેવનાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #180 -------------------------------------------------------------------------- ________________ આઠમે સગ. (16) વચને સાંભળી જયકુમારે તેની પ્રશંસા કરી કે–“હે દેવ! તું પ્રતિબંધ પાયે, નિર્મળ મનવાળે થયો અને સાર્થક નામવાળે છે, તેથી તને ધન્યવાદ ઘટે છે.” એમ કહી કુમારે તેને સભ્યત્વ ઉચ્ચરાવ્યું અને હિંસાદિક ન કરવાના નિયમે આપ્યા. તે અંગીકાર કરી દેવે કહ્યું કે –“હે કુમાર! તમે ધર્મને દેનારા હોવાથી હું તમારે અનૃણ થઈ શકે તેમ નથી, તો પણ તમે કાંઈક વરદાન માગે કે તે આપીને હું ગુરૂને પૂજક તે થાઉં.” કુમારે કહ્યું—“હે દેવ ! મારે કોઈપણ માગવાનું નથી, પરંતુ આ સાધકને તેની વાંછિત ઔષધિઓ લેવા ઘો; કારણ કે તેટલા માટે જ એને અને મારે આ આરંભ છે.” દેવે કહ્યું “તમારા કહેવાથી કદાચ હું તેને ઔષધિઓ લેવા દઈશ, પરંતુ તે તેની પાસે રહેશે નહીં, કારણકે દેવે આપ્યા છતાં પણ ભાગ્ય વિના રહી શકતું નથી. હું તો તેને અનુજ્ઞા (રજા) આપું છું કે–ઔષધિઓના કલ્પને જ્ઞાતા તે પોતે જ ઔષધિઓને ઓળખીને પોતાની મેળે જે જોઈએ તે ગ્રહણ કરે; પરંતુ પ્રથમ તો હું આપું તે ઔષધિને ગ્રહણ કરીને તમે મારા પર કૃપા કરો કે જેથી મારા પર્વતની આ સારભૂત ઔષધિવડે મેં ગુરૂની પૂજા કરી કહેવાય.” એમ કહી તેણે કુમારને પાંચ શ્રેષ્ઠ ઔષધિઓ આપી. તે કુમારે પણ ગ્રહણ કરી; કારણકે સત્પરૂષ પ્રાર્થનાને ભંગ કરતાં ભય પામે છે. પછી દેવે કહ્યું કે –“હે કુમાર ! આ ઔષધિના અભુત મહિમાદિકને સાંભળો–આ બે આંગળ જાડી અને ચાર આંગળ લાંબી પીળા વર્ણની ઔષધિ છે, તેને પૂજવાથી તે હમેશાં પાંચસો રત્ન આપે છે. તેને સાધવાને મંત્ર આ પ્રમાણે છે “મામૈરવિ ત્તાં હૈ oN Raa ત્રિવિતરવિતર વાહા” તેટલાજ પ્રમાણવાળી આ બીજી રાતી ઔષધિ છે, તેને સાધીને તેની પાસે માગવાથી તે “શું આપું?” એમ બોલે છે અને જે માગો તેનાથી બમણું લે. ત્રણ ગણું લે.” એમ બેલે છે. પણ તે કાંઈ આપતી નથી. તેને સાધવાને મંત્ર આ છે -" મહાજાતિનિ ઝા જૈ જૈ મહાશ્રિયં વહ વ aaaa " આ ઐ૨૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #181 -------------------------------------------------------------------------- ________________ (12) જયાનંદ કેવળી' ચરિત્ર. ષધિંથી કેવળ કૌતુકાદિકજ થઈ શકે છે. આના મંત્રની સાધના તથા વિધિ વગેરે સર્વ પહેલી ઔષધિની જેમ જાણવું. તેનાથી અર્ધ પ્રમાણવાળી આ ત્રીજી ધોળી ઔષધિ સર્વ રોગને હરણ કરનારી છે, તે સ્થાવર અને જંગમ સર્વ પ્રકારના વિષને હણે છે, તેનું પાણી છાંટવાથી ઘાત અને ત્રણ વિગેરે તત્કાળ રૂઝાઈ જાય છે. તેમજ ગચેલાં નેત્રે પણ પાછાં આવે છે. તેની સાધના કાંઈ પણ નથી. તેનાથી પણ અર્ધ પ્રમાણવાળી આ ચેથી નીલવર્ણની ઔષધિ છે. તેને તેના મંત્રવડે મંત્રીને જે કઈ ચેતન કે અચેતન પદાર્થના મસ્તક ઉપર રાખવામાં આવે તો તે તેને પૂછેલી ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ સંબંધી સર્વ હકીકત કહી આપે છે. તેના મંત્રની સાધના પ્રથમની જેમ છે. તે મંત્ર આ પ્રમાણે –“ઝાઁ માટે ઘરે શાસને પ્રશ્નાર્થ વ૬ રે વાદા !" આ પાંચમી શ્યામવર્ણ વાળી ઔષધિ છે. તે પોતાના જળવડે દુષ્ટ કામણ, દુષ્ટ મંત્ર, ચૂર્ણ અને ઔષધિ વિગેરેથી ઉત્પન્ન થયેલા દોષોને હણે છે.” આ પ્રમાણે તેને વિધિ, પ્રભાવ વિગેરેને હૃદયમાં ધારણ કરી કુમાર હર્ષ પામી તે ક્ષેત્રપાળ સહિત સાધકની પાસે ગયે. ત્યાં દેવે સાધકને કહ્યું કે--“હે ભદ્ર! આ કુમારના પ્રભાવથી હું તારાપર તુષ્ટમાન થયો છું; તેથી હવે ધ્યાન છેડીને મારી આજ્ઞાથી તું તારી ઈચ્છા પ્રમાણે ઔષધિઓ ગ્રહણ કર.” તે સાંભળી સાધકે પણ હર્ષ પામી તેની પૂજા કરી. ત્યારપછી " કાર્ય વખતે મારૂં મરણ કરજે” એમ કુમારને કહી, તેને નમસ્કાર કરી તથા તેની રજા લઈ તે દેવ અંતર્ધાન થયો. પછી તે સાધક પરિવ્રાજકે પણ તે પર્વત ઉપર ચોતરફ ભ્રમણ કરી કરીને પોતાના ભાગ્યને અનુસાર વિધિપ્રમાણે કેટલીક થોડા પ્રભાવવાળી ઔષધિઓ ગ્રહણ કરી. પછી કુમારપાસે આવી તેણે કહ્યું કે–“હે કુમાર ! તમારા પ્રભાવથી મારૂં વાંછિત સિદ્ધ થયું છે. હવે હું તમારી આજ્ઞાથી મારે સ્થાને જાઉં છું " ત્યારે કુમારે પણ હર્ષ સહિત તેને જવાની રજા આપી. અન્યને ઉપકાર થવાથી તેને આનંદ થશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #182 -------------------------------------------------------------------------- ________________ આ સર્ગ. (163) ત્યારપછી જયાનંદ કુમાર પયંકપર આરૂઢ થઈ આકાશ માગે જતાં રત્નપુરના ઉદ્યાનને માથે આવ્યા. ત્યાં તેણે એક મનોહર ચૈત્ય જોયું. તેનું ઉલ્લંઘન કરવાથી આશાતના થશે એવા ભયથી નીચે ઉતરી તેમાં પ્રવેશ કર્યો, અને વિધિપૂર્વક જિનેશ્વરને વંદના કરી. તે સ્થાન સાધનને ગ્ય જાણી પત્યેકને વીંખી નાંખી તેનેચત્નથી કેઈ સ્થાને ગુપ્ત કરી સ્નાનાદિકવડે પવિત્ર થઈ સર્વ વિધિવિધાનને જાણનાર તે કુમારે શ્રી યુગાદિ તીર્થકરની પાસે તેનાજ ધ્યાનમાં મગ્ન થઈ ત્રણ ઉપવાસે ત્રણે મંત્ર સાધી લીધા. ત્યારપછી હર્ષથી જિનેશ્વરની પૂજા કરી તેણે ફળો વડે પારણું કર્યું, અને વિધિ પ્રમાણે પહેલી ઔષધિથી પાંચસે રત્ન પ્રાપ્ત કર્યા. પછી ત્યાં તેણે મટી પૂજાપૂર્વક અષ્ટાહ્નિકા મહોત્સવ કર્યો. . ત્યારપછી કુમારે તે રત્નપુર નગરમાં પ્રવેશ કર્યો અને ફરતાં ફરતાં મકાન ભાડે લઈને તે એક નિર્ધન શ્રાવકના ઘર પાસે રહ્યા. પછી ગોશીષચંદનની અતિ નાની જિનપ્રતિમા કરાવી તથા સદ્ગુરૂ પાસે તેની પ્રતિષ્ઠા કરાવી હમેશાં તેની પૂજા કરવા લાગ્યા; અને જિન પૂજા કર્યા પછી તે પહેલી ઔષધિની પૂજા કરી તેની પાસેથી ત્રણ પુરૂષાર્થને સાધનારાં પાંચસો ઉત્તમ રત્ન મેળવવા લાગ્યા પછી ઔષધિ સહિત તે જિનપ્રતિમાને એક સોનાના દાભડામાં મૂકી તેની પૂજા કરી ગર્ભગૃહ (અંદરના ઓરડા) માં બરાબર રક્ષણ થાય એવા સ્થાને તે દાભડે મૂક્યો. તે શ્રાવકના કુટુંબને તેણે ઇચ્છિત દાન આપી વશ કર્યું હતું, તેથી તે આખું કુટુંબ તેની નિરંતર ભક્તિ કરતું હતું. “દાનથી આખું જગત પણે વશ થઈ શકે છે. પછી નોકરને મોટો સમૂહ રાખી અથીઓને ઈચ્છિત દાન દે તે કુમાર સ્વેચ્છાએ ગીત-નાટ્યવડે રાજમાર્ગાદિકમાં કિડા કરવા લાગ્યા. તેનું ખરૂં નામ નહીં જાણનારા લોકેએ તેમના ઘરમાં અથીઓની વાંછા પૂરે તેટલી લક્ષ્મી વિલાસ જોઈ તેનું શ્રીવિલાસ એવું સાર્થક નામ પાડ્યું. તે રત્નપુર નગરમાં મનુષ્યને વિષે રત્ન સમાન રનરથ નામનો રાજા રાજ્ય કરતા હતા. તે પોતાની પ્રજાને અને શત્રુઓને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #183 -------------------------------------------------------------------------- ________________ (164 ) જયાનંદ કેવળી ચરિત્ર. પણ નાક સ્થિતિ આપતો હતો. તેના ઐશ્વર્યને, શરીરના સંદર્યને, ગાંભીર્યને અને ઉત્તમ શૈર્યને શીખવા માટે ઈદ્ર હજુ સુધી બૃહસ્પતિને સેવે છે એમ હું માનું છું. તે રાજા જ્યારે શત્રુપર ચડાઈ કરતો હતો ત્યારે તે શત્રુરાજાને અનુસરતી સર્વ પૃથ્વી કંપાયમાન થતી હતી. “સ્ત્રીઓને સ્વ-પરને વિવેક હોતો નથી.” પ્રતાપવડે સૂર્ય જેવા તે રાજાના સૈન્ય ઉડાડેલી ધૂળવડે પંજાય ઘોર્વે એ વાક્યમાં જે લક્ષણા કરવી પડે છે, તે અહીં વ્યર્થ જણાતી હતી. તે રાજાના બળવાન શત્રુ રાજાઓ જેટલામાં પોતાનું નામ (શત્રુપણે) પ્રગટ કરતા હતા, તેટલામાં યુદ્ધને વિષે તત્કાળ તેઓ જોવો ' (ભારવાહક બળદ છે.) આ વાકયમાં જે લક્ષણા કરવામાં આવે છે, તેના ઉદાહરણરૂપ થતા હતા. તે રાજા સૈન્ય સહિત વિજયયાત્રાને માટે ચાલતો હતો ત્યારે બન્ને પ્રકારના અચલા પિતાનું રૂઢ નામજ ધારણ કરતા હતા. 1 પ્રજાને સુખની સ્થિતિ અને શત્રુને સ્વર્ગની સ્થિતિ આપતો હતો. નાક એટલે સુખ ને સ્વર્ગ. 2, અનુવ્રતવાળી પૃથ્વીરૂપી સ્ત્રી કામના આવેશથી કંપતી હતી એ તાત્પર્ય છે. 3 કોઈપણ વાક્યમાં શબ્દ પ્રમાણે અર્થ મળતો ન આવતો હોય એટલે કે શબ્દનો જે અર્થ થતો હોય તે અસંભવિત લાગતો હોય તે ત્યાં લક્ષણ કરવી પડે છે. જેમકે કોઈ માણસે કેઈને પૂછયું કે- “છો એટલે ગાયનો વાડો– નેહડે કયાં છે ? " તેને તેણે જવાબ આપ્યો કે “મારાં શો એટલે ઘોષ ગંગાનદીમાં છે. અહીં જળના પ્રવાહરૂપ ગંગાનદીમાં ઘોષ હોવાને સંભવ નથી, તેથી ‘ગંગાનદીને કાંઠે ઘેષ છે " એમ લક્ષણ કરવાથી અર્થ સંભવે છે. તે બાબત આ શ્લેકમાં ગ્રંથકાર કહે છે કે–સૈન્યની ઉડેલી ધૂળવડે જળમાં પણ સ્થળ થયું, તેથી ત્યાં (સ્થળમાં) શેષનો સંભવ છે, માટે લક્ષણા કરવાની જરૂર નથી–વ્યર્થ છે. 4 ભારવાહક મનુષ્ય હોય છે, તે બળદ હોઈ શકે નહીં. તેથી લક્ષણાવડે તેને બળદ જે માનવો પડે છે. તેમ અહીં શત્રુરાજાઓ સાથે યુદ્ધ થતાં તેઓ બળદ જેવા થતા હતા એ તાત્પર્ય છે. - ૫કેટલાંક નામ કેવળ રૂદ્ર હોય છે, જેમકે ડિત્ય-ભેશું અને કપિત્થકે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #184 -------------------------------------------------------------------------- ________________ . આઠમે સર્ગ. (165) તે નગરમાં પોતાના રૂપવડે અપ્સરાઓને જીતનારી રતિમાળા નામની એક વેશ્યા રહેતી હતી. સૌભાગ્યની નદીરૂપ તેણુને યુવાન પુરૂષના મનરૂપી હંસે કદાપિ છેડતા નહોતા. તેણીએ પિતાની અતિ વિશુદ્ધ ચોસઠ કળાઓ વડે ચંદ્રને જીતીને, નખના મિષથી અનેક શરીર ધારણ કરાવી, પિતાના પગમાં પાડ્યો હતે. તેણીના ઉત્તમ રૂપ અને કળાથી મોહિત થયેલા રાજાએ સર્વ પ્રકારે શ્રેષ્ઠ રતિ (કીડા) ને આપનારી તેણીને સતીની જેમ પોતાના અં. તઃપુરમાં રાખી હતી. તે વિવિધ પ્રકારની કામની સામગ્રીવડે, વિનયાદિક ગુણેવ તથા કળા, દાક્ષિણ્યતા અને ઉચિતતાવડે રાજાના મનને અત્યંત રંજન કરતી હતી. કેટલાક કાળ ગયા પછી જેમ સ્વાતિ નક્ષત્રનો મેઘ છીપને વિષે મેતીને ઉત્પન્ન કરે તેમ રાજાથી તે વેશ્યાએ ઉત્તમ લક્ષણવાળી અને દેદીપ્યમાન કાંતિવાળી એક પુત્રીને જન્મ આપે. પહેલાં પુત્રી નહીં હોવાથી આ પુત્રીના લાભથી હૃદયમાં હર્ષ પામેલા રાજાએ તેને જન્મોત્સવ ઘણું આદરથી કરાવ્યું. કહ્યું છે કે “કૂવાત માઁ (7) મારે મર્થતા વર્ષે शान्तरसे हास्यकथामिच्छन्ति पुत्रिणः पुत्रीम्।।" મનુષ્યો વરસાદના દિવસોમાં તડકાને ઈરછે છે, મિષ્ટ ભેજ. નમાં ખાટા પદાર્થને ઈચ્છે છે, સારા-ઘણું ધનમાં મોટા કાર્યને ઈચ્છે છે, શાંતરસમાં હાસ્યકથાને છે અને ઘણા પુત્રો તે પુત્રીને ઈચ્છે છે.” પછી તે રાજાએ સારે દિવસે અને શુભ મુહૂર્ત સ્વજનેને વિગેરે. કેટલાંક કેવળ યૌગિક હોય છે, જેમકે પાચક- રાંધનાર વિગેરે એટલે કે રાંધવાની ક્રિયા કરનાર સર્વે પાચક કહેવાય છે. કેટલાંક નામ યોગ અને રૂઢ બને હોય છે, જેમકે પંકજ-કમળ. અહીં કાદવમાં ઉત્પન્ન થનાર કમળ, દેડકાં વિગેરે અનેક હોય છે, તે પણ કમળનોજ અર્થ લેવાય છે. તેથી તે યોગરૂઢ કહેવાય છે. અહીં “સથr' એટલે ચલાયમાન ન થાય તે, અર્થાત પૃથ્વી અને પર્વત, આ બને ગરૂઢ નામ હતાં, તે બદલ ચલાયમાન થવાથી યોગના અર્થને ત્યાગ કરી એ રૂટ નામ ધારણ કરે છે. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #185 -------------------------------------------------------------------------- ________________ (166), જયાનંદ કેવળી ચરિત્ર. ભોજન કરાવી તે પુત્રીનું રતિસુંદરી નામ પાડ્યું. રાજાને અત્યંત વહાલી અને મનુષ્યના નેત્રના ઉત્સવરૂપ તે કન્યા ધાત્રીઓથી પાલન કરાતી કલ્પલતાની જેમ વૃદ્ધિ પામવા લાગી. તે કન્યાના વયની સાથે સ્પર્ધાએ કરીને જ જાણે વધતા હોય તેમ રૂપ, સંદર્ય, લાવશ્ય, દાક્ષિણ્ય અને વિનય વિગેરે ગુણે અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. તે કન્યા કળા ગ્રહણ કરવાને ગ્ય એવી ચતુરઇવાળી વય પામી ત્યારે રાજાએ તેને સર્વોત્તમ કળાચાર્યને સંપી. બુદ્ધિવડે સરસ્વતીને જીતનારી અને વિનયરૂપી સંપદાના પાત્રરૂપ તે કન્યાને કળાચાર્યે થોડા દિવસમાં જ સર્વ કળાઓ શીખવી દીધી; તેથી અનુક્રમે ચોસઠ કળામાં નિપુણ, ત્રણ વર્ગ (ધર્મ અર્થ અને કામ) ના શાસ્ત્રને જાણનારી, સમગ્ર વિજ્ઞાનને સમજનારી, નીતિની રીતિમાં હશિયાર, સમ્યગદર્શનવાળી અને તત્ત્વને જાણનારી તે ચંદ્ર સરખા મુખવાળી કન્યા બીજી સરસ્વતી દેવીજ હોય એવી થઈ. પરંતુ ગર્વાદિકને લેશ પણ તે પામી નહીં. પૂર્વજન્મના સંસ્કારને લીધે તેમજ જૈનધમી આચાર્ય ભણાવનાર હોવાથી તે કન્યા જૈનધર્મમાં અધિક આસકત થઇ તથા પંચ પરમેષ્ઠીને વિષે પૂર્ણ ભકિતમાન થઈ. . આવા રૂપ અને ગુણવાળી કન્યા આ જગતમાં પ્રથમ કેઈ હતી કે નહીં ? અથવા ભવિષ્યમાં કઈ થશે કે નહીં? તે જાણવા માટે જ સરસ્વતી દેવીએ પોતાના હસ્તમાં પુસ્તક ધારણ કર્યું હોય તેમ જણાય છે. આવી સર્વથી અધિક રૂપવાળી તે કન્યાને યોગ્ય વર જેવાને માટે રાજાએ દરેક દિશામાં દૂતો મેકલ્યા, પરંતુ તે કન્યાની સમાન રૂપવાળ કઈ પણ વર તેમને મળ્યો નહીં. : એકદા આ કન્યા ઉપર બીજી રાણીઓની ઈર્ષ્યા જોઈને રાજાએ રતિમાળા પ્રિયાને નગર પાસેના બાહ્ય આવાસ (મહેલ) માં રાખી અને તેની પાસે પૂર્વે ભણેલી કળાના અભ્યાસની સ્થિરતાને માટે રતિસુંદરી કન્યાને મૂકી; તથા તે બંનેના નિર્વાહ માટે જોઈતું ધન પણ આપ્યું. - તે નગરના ઉદ્યાનમાં એક ચિત્ય હતું. તેમાં તે રાજાની ચંદ્રશ્વરી નામની કુળદેવી મહા પ્રભાવવાળી હતી, તેથી તેને સર્વ લેકે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #186 -------------------------------------------------------------------------- ________________ આઠમો સર્ગઃ - (17) પૂજતા હતા. એકદાતે ચૈત્યમાં કેઈ અપ્રમત્ત મહામુનિ ચાર માસના ઉપવાસ કરી સ્વાધ્યાય ધ્યાનમાં તત્પર થઈને રહ્યા. તેના ગુણો જોઈને રંજીત થયેલી દેવીએ તેના સ્વાધ્યાયના અર્થને વિચાર કરતાં પૂર્વ ભવના સંસ્કાર જાગૃત થવાથી પોતાને પૂર્વભવ જ્ઞાનવડે જાયે. તે આ પ્રમાણે– નંદિપુર નામના પુરમાં દેવશર્મા નામે બ્રાહ્મણ હતા. તેને અત્યંત રૂપવાળી નંદિની નામની પુત્રી હતી. તેણીને સુશર્મા નામને બ્રાહ્મણ પરણ્યા હતા. પરણ્યા પછી એક વર્ષ વ્યતીત થયે દૈવયોગથી તે સુશર્મા મરણ પામ્યા. “સંસારની સ્થિતિ આવી જ છે.” પછી દુઃખી થયેલી પુત્રીને પિતાએ બોધ પમાડી પિતાને ઘેર રાખી. એકદા તેના ઘરની પાસેના ઉપાશ્રયમાં ધર્મગુપ્ત નામના ગુરૂમહારાજ આવીને રહ્યા. તેમણે પ્રતિબંધ કરી તે દેવશર્માને શ્રાવક કર્યો. તેની પુત્રી નંદિની પણ સમતિ સહિત અણુવ્રતને અંગીકાર કરી શીલવતવડે શેભતી શ્રાવિકા થઈ. તથા સાધ્વીઓ પાસેથી શીખીને ધર્મક્રિયા કરવામાં પણ નિપુણ થઈ. તે પિતાની આજ્ઞાથી તપ કરવા લાગી અને કેટલુંક જિનાગમ પણ ભણી. તે છે આવશ્યક કરવામાં તત્પર રહેતી, દેવગુરૂની ભકિત કરતી અને અલ્પ આરંભ કરતી. એ રીતે તે ઉત્તમ શ્રાવિકા બની. તેણને અભ્યાસાદિકમાં તત્પર જોઈ તેમાં વિઘની શંકાને લીધે પિતાએ તેને ઘરનાં સર્વ કાર્યમાંથી છૂટી કરીને કેવળ ધર્મમાંજ જેડી દીધી. કેટલાક કાળ ગયા પછી ગુવાદિક સામગ્રીના અભાવે અભ્યાસાદિક અને ધર્મક્રિયા નહીં થવાથી તેના ઘરની પાસે રહેલા એક મઠમાં વસનારી કઈ પરિત્રાજિકાની મનહર વાતે વિગેરે સાંભળી તેનંદિની આનંદ પામવા લાગી અને તેણીની સાથે ગેઝી વિગેરે કરવા લાગી. તે જોઈ તેણીના પિતાએ “હે પુત્રી ! પાખંડીને પરિચય કરવાથી સમકિતમાં અતિચાર લાગે, માટે તેને વિશેષ પરિ ય તારે કરવો નહીં.” એમ કહી નિષેધ કર્યા છતાં ગાઢ પ્રીતિવડે છેતરાયેલી હોવાથી તે નંદિનીએ તેણીને સંગ છેડ્યો નહીં. સ્ત્રીઓને સ્વભાવજ એ હેય છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #187 -------------------------------------------------------------------------- ________________ જયાનદ કેવળા ચરિત્ર. * ' હવે તે નંદિનીના પાડેશમાં એક સાવિત્રી નામની બ્રાહ્મણ રહેતી હતી. તેને યજ્ઞદત્ત નામે પુત્ર હતો અને તેને અંજના નામે પ્રિયા હતી, પરંતુ તે સ્ત્રી તેને રૂચતી નહોતી. એકદા નંદિનીના પિતા સ્વર્ગે ગયા પછી નંદિનીને હમેશાં જેવાથી તે યજ્ઞદત તેણીની ઉપર રાગી થયે; પરંતુ તેની પ્રાપ્તિ નહીં થવાથી તેનું શરીર અત્યંત કૃશ થયું. એકદા માતાના પૂછવાથી તેણે લજજાને ત્યાગ કરી પિતાને અભિપ્રાય જણાવ્યો. ત્યારે માતાએ તેને કહ્યું કે“તું ખેદ ન કર, હું તારી ઈચ્છા પૂર્ણ કરીશ.” પછી તે સાવિત્રીએ નંદિનીને વિશ્વાસ પમાડી એકાંતમાં કહ્યું કે-“હે પુત્રી! તું ભાગ્યવંત છે કે જેથી મારે યુવાન પુત્ર તને ચાહે છે; તેથી કામદેવ જેવા રૂપવાળા તેનો આશ્રય કરી તું તારું વન કૃતાર્થ કર. આ તારું લાવણ્ય ભરેલું રૂપ અને વૈભવ વડે ઉન્મત્ત થયેલું આ તારૂં વૈવન પતિ વિના નિષ્ફળ છે; કેમકે ભાગ તો અત્યંત દુર્લભ છે. તો હે મુગ્ધા ! વૃદ્ધાવસ્થાને એગ્ય એવા તપવડે આ ભેગને એગ્ય એવા વિન વયને ફેગટ કેમ ગુમાવે છે ? તારો પતિ બાલ્યાવસ્થામાં મરી ગયો છે તેથી તેને પરપુરૂષ સંબંધી દોષ લાગશે નહીં. કેમકે શાસ્ત્રમાં કહ્યું છે કે - "पत्यौ प्रव्रजिते क्लिबे, प्रणष्टे पतिते मृते / पञ्चवापत्सु नारीणां, पतिरन्यो विधीयते // " પતિ પ્રવર્જિત થયો હોય, નપુંસક હોય, નાશી ગયો હોય, જ્ઞાતિભ્રષ્ટ થયા હોય અથવા મરણ પામ્યા હોય–આ પાંચ આપત્તિમાં સ્ત્રીઓ બીજે પતિ કરી શકે.” આ પ્રમાણે તેનું વચન સાંભળી ઉત્તમ શ્રાવિકા નંદિની ક્રોધ પામીને બોલી કે-“હે મૂઢ! તને ધિક્કાર છે, ધિક્કાર છે. કર્ણથી ન સંભળાય તેવું કઠોર વચન તું કેમ બેલે છે? પ્રાણનો નાશ થાય તો પણ સતી સ્ત્રીઓ મુકિતને આપનારા શીળને શું લેપ કરે ? બને લેકમાં વિરૂદ્ધ એવા કાર્યને વિષે કર્યો બુદ્ધિમાન માણસ પ્રવૃત્તિ કરે ? કહ્યું છે કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #188 -------------------------------------------------------------------------- ________________ - આઠમો સર્ગ. . (16) " वरं प्रविष्टं ज्वलितं हुताशनं, न चापि भग्नं चिरसंचितं व्रतम् / वरं हि मृत्युः सुविशुद्धकर्मणां, न चापि शीलस्खलितस्य जीवितम्। બળતા અગ્નિમાં પ્રવેશ કરવો સારે, પરંતુ ચિરકાળનું મેળવેલું વ્રત ભાંગવું સારું નહીં, અત્યંત વિશુદ્ધ પ્રવૃત્તિવાળાનું. મરણ થાય તે સારું, પરંતુ શિયળથી ભ્રષ્ટ થયેલાનું જીવિત સારું નહીં.”, એવી રીતે કામશાસ્ત્રની ક્રિયા કરવાથી (કામ સેવવાથી) કાંઈ નરકનું નિવારણ થતું નથી. શીલને વિનાશ કરવાથી જીવોનો અવશ્ય નરક પાતજ થાય છે. આ પ્રમાણે તેણીનાં વચનથી પરાભવ પામેલી સાવિત્રી મૌન ધારી જતી રહી. ત્યારપછી પણ બે ત્રણવાર એજ રીતે તે બન્નેને વાતચિત થઈ. તેમાં પણ સાવિત્રી જ હારી. તેથી “મારાથી આ કાર્ય સિદ્ધ થાય તેમ નથી” એમ ધારી તથા નંદિની પરિત્રાજિકાને આધીન છે એમ જાણી સાવિત્રી તે પરિ. ત્રાજિકાની સેવા કરવા લાગી. કેટલેક કાળે પરિત્રાજિકાએ તુષ્ટમાન થઈ તેણીને કાર્ય પૂછયું, ત્યારે મેહથી ઘેલી થયેલી તેણીએ કહ્યું કે-“હે માતા ! નંદિની મારા પુત્રને પતિ તરીકે અંગીકાર કરે તેવું કરો.” તે સાંભળી પરિત્રાજિકાએ તેની માગણી અંગીકાર કરીને તેને વિદાય કરી. પછી તે પરિવારિકાએ એક કુતરી પોતાને વશ કરી તેને પ્રણામાદિક ઈષ્ટ ચેષ્ટાઓ સ્પષ્ટ રીતે શીખવી. એકદા નંદિનીને પોતાની પાસે આવવાનો સમય થયો તે વખતે પરિવ્રાજિકાએ તે કુતરીની આંખમાં ઔષધ નાંખી તેને અશ્રુ સહિત બનાવી પોતાના પગમાં પાડી (નમસ્કાર કરાવ્યા). નંદિનીએ તેને તેવા પ્રકારની જે પરિવારિકાને પૂછયું કે-“ આ કુતરી કેમ રૂએ છે?” ત્યારે તપસ્વિની બોલી કે-“હે વત્સ! મારી અને આની કથા તું સાંભળ. - પૃથ્વીપુર નામના નગરમાં દત્ત નામના બ્રાહ્મણને બે પુત્રીઓ હતી. તેમાં પહેલી અગ્નિદત્ત નામના બ્રાહ્મણને પરણી. તેનાથી તેણીને ત્રણ પુત્રો થયા પછી અગ્નિદત્ત મરણ પામે, ત્યારે તે રર '' ' . ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #189 -------------------------------------------------------------------------- ________________ (17) જયાનંદ કેવળી ચરિત્ર, વૈરાગ્યથી પરિત્રાજિકા થઈ. હવે તેની જે નાની બેન હતી તે અનિશ નામના બ્રાહ્મણને પરણી. તે છ માસમાં જ વિધવા થઈ. “દેવને ઓળંગવા કેણુ સમર્થ છે?” એકદા અત્યંત રૂપવાળી તેને જોઈ તેના પર રાગી થયેલા એક હરિદત્ત નામના યુવાન પુરૂષે તેણીની પ્રાર્થના કરી, તે પણ શીળવ્રતને લેપ થવાના ભયથી તેણીએ તેને ઈચ્છયો નહીં; કેમકે ધૂત પાખંડીના વચનથી મૂઢ થયેલી તે ભેગાંતરાયથી ઉત્પન્ન થતાં પાપને જાણતી જ નહોતી. એકદા તેણીએ મોટી બેનને જોઈ તેણીની પાસે પરિત્રજ્યા માગી. ત્યારે તેણીએ કહ્યું કે-“પુત્ર વિનાની સ્ત્રી તપ કરવાને યોગ્ય નથી.” એમ કહી વાર્યા છતાં પણ સ્વર્ગ મેળવવાની ઈચ્છાથી તેણીએ પરિવ્રજ્યા ગ્રહણ કરી. ત્યાં પણ સ્થાને સ્થાને તેણના રૂપથી મેહ પામેલા યુવાન પુરૂષાએ ચિરકાળ સુધી પ્રાર્થના કર્યા છતાં પણ ભાગ્યથી પ્રાપ્ત થયેલા ભેગેને તેણીએ કદાગ્રહને લીધે ઈચ્છયા નહીં. આ પ્રમાણે કેટલેક કાળ તપ કરી પોતાના આયુષ્યને ક્ષયે મરીને તે આ કુતરી થઈ છે. હું તેની મોટી બહેન છું. અહીં મને જઈ તેણીને પૂર્વભવનું સ્મરણ થયું છે, તેથી મનુષ્ય ભવને હારી ભેગાંતરાયથી ઉત્પન્ન થયેલા કર્મનો શેક કરતી આ નિરંતર મારા પગમાં પડીને દુ:ખથી રે છે. તેથી હે સુંદરી ! કદાચ તને પણ કઈ યુવાન પ્રાર્થના કરે તો શાસ્ત્રમાં નિષેધ કરેલા ભેગોતરાયને તું કરીશ નહીં.” - આ પ્રમાણે તે કપટી પરિત્રાજિકાનાં કલ્પિત વચને સાંભળી તે નંદિની તત્કાળ ધર્મથી ચલાયમાન થઈ. “સ્ત્રીઓનું સત્વ કેટલુંક હોય?” તેણુએ વિચાર કર્યો કે–“દુઃખે કરીને પાળી શકાય એવું શીળ પાળતાં છતાં પણ જે તે કુતરી થઈ, તે મારી શી ગતિ થશે? કેમકે જે જ્ઞાનથી જાણ્યું હોય તે મિથ્યા ન હોય. વળી તપ અને શીળ વિગેરે પાળતાં આ ભવમાં પણ ઘણું દુઃખ છે, અને પરલોકમાં પણ જે આવી જ ગતિ થતી હોય તે શામાટે ભોગ ન ભેગવવા?” આમ વિચારી શંકારૂપી શલ્યવાળી તે નંદિની પોતાને ઘેર ગઈ. તેણની આકૃતિ વિગેરેવડે તેણુનું ચિત્ત જાણુને પરિત્રાજિકાએ તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #190 -------------------------------------------------------------------------- ________________ આઠમો સગે. . (171) વૃત્તાંત સાવિત્રીને કહ્યો. તે સાંભળી સાવિત્રી હર્ષ પામી. પછી એકદા તેણીએ પ્રથમની જેમ નંદિનીને કહ્યું, ત્યારે ધર્મને ત્યાગ કરી તે પણ બોલી કે-“મને બંધુ વિગેરેની બીક લાગે છે.” ત્યારે સાવિત્રી બોલી કે “આપણે તીર્થયાત્રાના મિષથી એવી રીતે બહારગામ જઈશું, કે જેથી તારી વિશુદ્ધિ માટે કઈ પણ શંકા નહીં પામે, માટે હવે દેશાંતરમાં જઈને અત્યંત દુર્લભ એવા ભેગ ભગવ; પરંતુ તારા પિતાએ તેને જે ધન આપ્યું છે, તેને તું પ્રથમ હાથ કરી લે.” આ પ્રમાણે સાવિત્રીનું સર્વ વચન તેણીએ અંગીકાર કર્યું. પછી સાવિત્રીએ દ્રવ્ય ઉપાર્જન કરવાના મિષથી પુત્રને દેશાંતરમાં મોકલ્ય, અને વહુને તેના પિયર મોકલી. નંદિનીને લઈ જવા માટે તે પિતાને ઘેર રહી અને નંદિની પણ દ્રવ્ય લેવા માટે રોકાણું. તેવામાં ત્યાં સુવ્રતા નામના સાધ્વી વિહારના ક્રમે આવીને ઉપાશ્રયમાં ઉતર્યા. તેની પાસે નંદિની ભણેલી હતી, ઉપદેશ પામેલી હતી, અને જૈનધર્મની ક્રિયા પણ તેમની પાસે અંગીકાર કરી હતી. તેથી પૂર્વની પ્રીતિને લઈને સદ્ભાગ્યને યોગે તેણીએ તત્કાળ તેની પાસે જઈ વંદના કરી, એટલે સાધ્વીએ ધર્મલાભની આશિષ આપી તેણુને ધર્મને નિર્વાહ પૂછો. ત્યારે તેણીએ પણ વાર્તાના પ્રસંગમાં સરળ હૃદયવાળી થઈ પોતાનો અભિપ્રાય જણાવ્યો. તે સાંભળી સાધ્વીએ પોતાના બન્ને કાન ઢાંકી દઈને કહ્યું કે - અરે ! મુગ્ધ! તું તે જૈનશ્રુતને ભણેલી તથા અરિહંતની ભક્તિવાળી છે, તે પણ પાપી અને કલ્પિત વચનોવડે કેમ મેહ પામે છે? રાગી, દ્વેષી અને મહી પુરૂષોએ કયાં ક્યાં પાપ નથી કર્યા? સર્વ પ્રકારનાં કર્યા છે. તેમને પૂર્વભવનું જ્ઞાન હતું નથી, પણ કપટને વિષે ચતુરાઈ હોય છે. જે પુત્રથી જ સ્વર્ગ મળતું હોય તે સર્પણ, ભુંડણ, કુતરી, કુકડી, ગધેડી, બકરી વિગેરે પ્રથમ જ સ્વર્ગમાં જશે. તેથી હે શ્રાવિકા ! સર્વજ્ઞનાં વચનપર શ્રદ્ધા રાખ અને શીળને વિષે મનને દઢ કર. વીતરાગને અસત્ય વચન બોલવાનું કાંઈ પણ કારણ ન હોવાથી તે અસત્ય વચન બોલતાજ નથી. કહ્યું છે કે 1 ભોળી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #191 -------------------------------------------------------------------------- ________________ (172). જયાનંદકેવળ ચરિત્ર. " रागाद्वा द्वेषाद्वा मोहाद्वा वाक्यमुच्यते मनृतम् / यस्य तु नैते दोषास्तस्यानृतकारणं किं स्यात् / / " * " રાગથી, દ્વેષથી કે મેહથી અસત્ય વચન બોલાય છે, પરંતુ જે (તીર્થકર ) ને તેમાંનો એકે દોષ નથી, તેને અસત્ય બોલવાનું શું કારણ છે? બીલકુલ નથી.” - હે વત્સ ! જિનેવરે એવું કહ્યું છે કે--કુશીળપણાથી પુરૂષો અને સ્ત્રીઓને આ ભવમાં આપત્તિઓ પ્રાપ્ત થાય છે અને પરભવમાં નરકને વિષે અગ્નિરૂપ કરેલા પુરૂષ અને સ્ત્રીના આલિંગનાદિકવડે અત્યંત દુખ પ્રાપ્ત થાય છે, તેમજ શીળનો ભંગ કરનારી સ્ત્રી મરીને બીજા ભવમાં તિર્યંચને વિષે ગધેડી, ઉંટડી, ઘડી, મૃગી ભુંડણું અને બકરી વિગેરે થઈ ભારવહનાદિક ઉગ્ર દુઃખને પામે છે. ત્યાર પછી કોઈપણ પ્રકારે મનુષ્ય ભવ પામે તો પણ તેમાં વંધ્યા, નિંદુ, વિષકન્યા, બાળવિધવા, કુરંડા, દુર્ગધા, દુભેગા-દુર્ભાગ્યવાળી, કદરૂપી, કટુ ભાષાવાળી, નિને વિષે રેગવાળી, કુષ્ઠાદિક રેગવાળી, હીન અંગવાળી, કળા વિનાની, શૂરતા વિનાની (નિબળ), નીચ કુળવાળી, પરાભવ પામનારી, દુએ જીવનારી, અલ્પ આયુગવાળી અને પિતાના વહાલા પુત્રાદિકના વિયેગવાળી થાય છે. આ રીતે કુશળતાદિક દોષે કરીને સ્ત્રી ચિરકાળ સુધી ઉગ્ર દુઃખોને અનુભવે છે. પ્રથમ તે સ્ત્રીનો ભવજ નિંદ્ય છે, તેમાં પણ જે વિધવાપણું પ્રાપ્ત થાય તે અત્યંત દુખ કરનારું છે. તેમાં પણ અનુક્રમે બાલ્યાવસ્થા, પુત્ર રહિતપણું, નિર્ધનપણું અને ધર્મ રહિતપણું એ ચાર આપત્તિમાં પાપકર્મો નાંખેલા પિતાના આત્માને, સમુદ્રમાં પડેલા મનુષ્યને વહાણવડે જેમ બહાર કાઢે તેમ તું તારા આત્માને શીળવડે બહાર કાઢ.” આ પ્રમાણેનાં ગુરૂણનાં વચનો સાંભળી તે નંદિની નરકનાં * 1 અગ્નિથી તપાવેલાં લોઢાનાં પુતળાને આલિંગન કરાવે છે એ વિગેરે દુઃખો પ્રાપ્ત થાય છે. - 2 મરેલા બાળકને જણનારી, - , ; ; * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #192 -------------------------------------------------------------------------- ________________ આઠમો સર્ગ. (173) દુઃખથી અત્યંત ભય પામી અને ધર્મ અને શીળ પાળવામાં દઢ ચિત્તવાળી થઈ. તેણીએ ગુરૂણીને કહ્યું કે–“હે ભગવતી ! તમે મને ઉપદેશરૂપી અમૃત આપી મારા અજ્ઞાનરૂપી વિષને નાશ કરી મને દુર્ગતિમાં પડતી બચાવી છે, તે તમે ઘણું સારું કર્યું છે.” ત્યારપછી તે સાધ્વીઓએ વિહાર કર્યો, તોપણ તે નંદિની ધર્મમાં તત્પર થઈ પ્રથમની જેમ મુતાવળી રત્નાવળી વિગેરે તપ કરવા લાગી, પરંતુ પેલી પાખંડિની પરિત્રાજિકા સાથે દઢ પ્રીતિને લીધે જે દઢ સંગ થયું હતું, તેને તેણુએ ત્યાગ કર્યો નહીં અને તે પાખંડિનીએ પણ તેણીને ભાવ જાણવાથી ફરીથી કુશળતાની પ્રેરણા કરી નહીં. આ પ્રમાણે પાખંડીનો પરિચય વડે સમતિની વિરાધના કરી હજાર વર્ષ સુધી શ્રાદ્ધધર્મનું પાલન કર્યા છતાં પણ તે નંદિની મારીને અ૫ સમૃદ્ધિવાળી ચંદ્રેવરી દેવી થઈ. સમ્યકત્વાદિકની વિરાધના કરવાથી વૈમાનિક દેવનાં સુખ પામી શકી નહીં. આ પ્રમાણે તે દેવીએ પિતાને પૂર્વભવ જાણી, મુનિને નમસ્કાર કરી, તેને પિતાને વૃત્તાંત કહીને પ્રતિબંધ પામી, સમતિ ગ્રહણ કર્યું, તે દેવીએ ચાર માસ સુધી તે મુનિની સેવા કરી. ચાતુર્માસ પૂર્ણ થયે મુનિએ અન્યત્ર વિહાર કર્યો. પછી જેનધર્મને પામેલી તે ચંદ્રેશ્વરી દેવી નિરંતર સંઘની રક્ષા વિગેરે કરવાવડે જિનશાસનની પ્રભાવના કરવા લાગી. . એકદા લેકના મુખથી તે ચંદ્રેશ્વરી દેવીને પ્રભાવવાળી સાંભળીને રતિસુંદરી રાજપુત્રી પિતાને યોગ્ય વર પામવાની ઈચ્છાથી અને પિતાની ચિંતા દૂર કરવાના હેતુથી તે દેવીની પૂજા કરવા લાગી. કેટલેક કાળે તે દેવી તુષ્ટમાન થઈ, તેથી તેણીએ એકદા સ્વપ્નમાં તેણીને સ્કુટ રીતે કહ્યું કે-“જ્યારે તું રાજાની પાસે નૃત્ય કરીશ ત્યારે ત્યાં બે પુતળીઓ એક સ્તંભ ઉપરથી ઉતરીને વીણાને વગાડનાર જે પુરૂષને બે ચામરવડે વીંઝે, તે અર્ધચકી જે પુરૂષ તારે ભર્તાર થશે, અને તેજ તારે પૂર્વભવને પણ સ્વામી છે. આ પ્રમાણે સાંભળી:રતિસુંદરી પ્રાત:કાળે જાગૃત થઈ હર્ષ પામી. પછી સ્નાનાદિક કરી. તેણીએ જિનેશ્વરની તથા તે દેવીની પૂજા કરી, ત્યારથી તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #193 -------------------------------------------------------------------------- ________________ (14) જયાનંદ કેવળ ચરિત્ર. પૂર્વભવના પતિવિના બીજા કોઈને જેતી (વિચારતી) પણ નહોતી. તેણીના મહેલમાં નેકરવર્ગ પણ પ્રવેશ કરી શકતે નહીં, ત્યાં જતા આવતા પુરૂષોને દાસીએજ દૂર કરતી હતી. * * આ પ્રમાણે કેટલાક કાળ ગયા પછી એકદા મહારાષ્ટ્ર દેશમાંથી નાટયકળામાં અત્યંત નિપુણ એક વિજયા નામની નટી પિતાને લાયક ઘણું પરિવાર સહિત તે નગરમાં આવી. તેણીએ રાજમહેલને દરવાજે ચારિ (જન) અને પાણી મૂકીને પોતાની પ્રતિજ્ઞા જાહેર કરી કે—-“જે કઈ મને નાટયકળામાં જીતે તેની હું દાસી થાઉં. અને જે હું જતું તો તેને હું દાસરૂપ કરું.” આવી તેણીની પ્રતિજ્ઞા રાજાએ પડહ વગડાવી આખા નગરમાં જાહેર કરી. પરંતુ તેણીને જીતવાની ઈચ્છાવાળે કોઈ પણ પ્રગટ થયો નહીં. ત્યારે રાજા પિતાનું નગર કળાથી ન્યૂન છે એમ જાણું ખેદ કરવા લાગ્યા. આ હકીકત જાણું પિતાનો ખેદ દૂર કરવા માટે રતિસુંદરીએ આવીને કહ્યું કે-“હે પિતા ! એ નટીને હું કીડામાત્રમાં જ જીતી લઈશ; પરંતુ પુરૂષની સભા વચ્ચે હું નૃત્ય કરીશ નહીં.” તે સાંભળી રાજાએ કહ્યું કે–“સર્વ પુરૂ દૂર રહેશે, અને હું થોડા સભાસદો સહિત સભામાં બેસીશ, એટલે તારે મારી આગળજ નૃત્ય કરવું.” આ પ્રમાણે પિતાનું વચન અંગીકાર કરી તથા નૃત્યને દિવસ નક્કી કરી રતિસુંદરી પોતાના મહેલમાં ગઈ. : - પછી નૃત્યને દિવસ આવ્યો ત્યારે રાજાએ વિજ્યાને લાવી. તે વખતે રતિસુંદરી પણ રાજાની આજ્ઞાથી સુખાસનપર આરૂઢ થઈ નાટ્યની સામગ્રી લઈ અલ્પ પરિવાર સહિત રાજસભા તરફ ચાલી. તે વખતે તેણુને કાંઈક ચિંતા થઈ કે- “મારા વીણાવાદકે મારા નૃત્યને ચગ્ય નથી” એમ વિચારતી તે આગળ ચાલી. તે વખતે તેણીની દાસીઓ માર્ગમાં ચાલતા પુરૂષોને વારંવાર શીધ્રપણે દૂર ખસેડતી હતી; તેવામાં ચોટાની મધ્યમાં આવેલા શ્રીવિલાસકુમારે આ પ્રમાણે વ્યવસ્થા જઈ આશ્ચર્ય પામી “આ શું છે?” એમ પાસે રહેલા કેઈ મનુષ્યને પૂછ્યું, ત્યારે તે મનુષ્ય તેને રતિસુંદરીને તે દિવસ સુધી સર્વ વૃત્તાંત કહો. તે સાંભળી કુમાર પતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #194 -------------------------------------------------------------------------- ________________ આઠમે સર્ગ. (175) સર્વ કળામાં નિપુણ હોવાથી તે નૃત્ય જોવામાં કેતુકી થયો, અને તેમાં પુરૂષના પ્રવેશને અસંભવ હોવાથી એકાંતમાં જઈ તેણે પિતાનું સ્ત્રીરૂપ બનાવ્યું. પછી ઉત્તમ વીણા હાથમાં લઈ તે બુદ્ધિમાન રતિસુંદરીના પરિવારમાં મળી ગયે અને તેની સાથે રાજસભામાં આવ્યું. નાટ્યની સર્વ સામગ્રી તૈયાર થઈ ત્યારે રાજા કેટલાક સભાસદો સહિત સભામાં આવીને બેઠે અને બીજા સર્વે નાટ્યાદિક જેનાર માણસોને દૂર બેસાડ્યા. પછી રાજાએ પરિવાર અને સામગ્રી સહિત વિજયાને પ્રથમ નાટ્ય કરવાનો હુકમ આપે, એટલે તેણીએ પણ પ્રથમ નાંદી કરી, અને પછી યોગ્ય રીતે આરંભેલા ગીત, વાદ્ય, અને લયને અનુસરી વિવિધ પ્રકારના કરણાદિકવડે મનોહર નૃત્ય પ્રારંવ્યું. આશ્ચર્યના અદ્વિતીય રસમાં મગ્ન થયેલી સર્વ સભાને રંજન કરતી તે વિજયા અનુક્રમે વંશ, ભાલું, ખરું અને છરીના અગ્ર ભાગપર નૃત્ય કરવા લાગી. ત્યારપછી ચેખાના ઢગલા ઉપર સોય અને તેના અગ્ર ભાગપર પુષ્પ મૂકી, તેના પર તેણુએ નૃત્ય કર્યું. આ દરેક નૃત્ય સમયે રાજા વિગેરેએ તેને મોટું દાન આપ્યું. આ નૃત્ય કરવામાં તેણુએ ભ્રકુટિ, નખ અને આંગળીઓની ભૂલભરેલી રચનાઓ (ચેષ્ટાઓ) કરી તે રતિસુંદરીએ સભ્યોને કહી બતાવી. ત્યારપછી રાજાની આજ્ઞાથી રતિસુંદરીએ દેવોને પણ મેહ પમાડે તેવા તે તે સર્વ જાતિના નૃત્યપ્રકારે લીલામાત્રમાં જ કરી બતાવ્યા. તેણુના નૃત્યમાં સ્ત્રીરૂપે આવેલ કુમાર વીણા વગાડતે હતું, તેને ધ્વનિ ચતુર પુરૂષોના કર્ણને અમૃત જેવું લાગતું હતું. દેવને પણ દુર્લભ એ તે વીણાનો કઈ અદ્ભુત ધ્વનિ થતો હતો, કે જેથી હસ્તી, અશ્વ વિગેરે પશુઓ પણ સ્તબ્ધ થઈ ગયા, તે પછી મનુષ્યની તે વાત જ શી કરવી? તે કુમારની વીણાના ધ્વનિવડે રતિસુંદરીનું નાટ્ય એવું અદભુત થયું, કે તેનાથી રંભા અપ્સરા પણ પરાજય પામે, તે આ વિજય પરાજય પામે તેમાં શું કહેવું? 1 નૃત્યકળાની રીતિ વિશેષ , . . . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #195 -------------------------------------------------------------------------- ________________ (17) જયાનંદ કેવળા ચરિત્ર. ( આ પ્રમાણે નૃત્ય ચાલતું હતું, તેવામાં ચંદ્રેશ્વરી દેવીના પ્રભાવથી મણિની બે પુતળીઓ સ્તંભ ઉપરથી નીચે ઉતરીને ચામરવડે તે કુમાર સ્ત્રીને વીંઝવા લાગી. તે જે સર્વ જ વિ સ્મય પામ્યા. રતિસુંદરીએ વિચાર્યું કે–“અહો ! દેવીનાં વચન પ્રમાણે તો થયું, પરંતુ આ તો સ્ત્રી છે તે પતિ કેમ થઈ શકશે ? અથવા તે આમાં કાંઈક માયા જણાય છે. જે હશે તે એની મેળે જણાશે. હમણાં તો આ સ્ત્રીને સારી રીતે (યત્નપૂર્વક) ગ્રહણ કરીને મારે મારી પાસે રાખવી એગ્ય છે.” ત્યારપછી વિજયાએ નિપુણતાથી કમળના તંતુ ઉપર નૃત્ય કર્યું, તેણુને રતિસુંદરીએ કાળીઆના તંતુ ઉપર નૃત્ય કરી જીતી લીધી. તે વખતે જગતને આનંદ આપનાર જય જય શબ્દ થયા, અને હર્ષ પામેલા રાજાએ તેણીને મહાપ્રસાદ આપે. ત્યારપછી રાજાની આજ્ઞાથી રતિમાલા રાણું વિવિધ પ્રકારના ઉત્સવપૂર્વક આનંદમાંજ મગ્ન થયેલી રતિસુંદરીને પિતાના આવાસમાં લઈ ગઈ. તે વખતે રતિસુંદરીની આજ્ઞાથી સાથે રહેલી દાસીએ તે માયા સ્ત્રીની સ્તુતિવડે પ્રશંસા કરતી તેને પોતાની સાથે લઈને ચાલી. તેઓની સાથે કેટલીક ભૂમિ જઈને તે સ્ત્રીરૂપધારી કુમાર સર્પરૂપે તેઓને ત્રાસ પમાડી કુમારરૂપે પિતાને સ્થાને જતો રહ્યો. દાસીપણું અંગીકાર કરી દંડને ધારણ કરી આગળ ચાલતી વિજયાને રતિમાલાએ પોતાના મહેલ સુધી લઈ જઈને મુક્ત કરી. - દાસીઓ પેલી માયા સ્ત્રીને ચોતરફ જેવા લાગી; પણ તેને કઈ ઠેકાણે પત્તો નહીં લાગવાથી તેમણે તે સ્વરૂપ રતિસુંદરીને જણાવ્યું. તે સાંભળી દુ:ખથી પીડિત થયેલી તેણીએ પ્રતિજ્ઞા કરી કે તે સ્ત્રીને જોયા વિના હું ભજન કરીશ નહીં.” આવી તેણીની પ્રતિજ્ઞાથી તે સર્વ દાસીઓ આકૂળવ્યાકૂળ થઈ ગઈ. રતિમાળા તથા સર્વ દાસીઓએ અત્યંત આગ્રહ કર્યા છતાં પણ રતિસુંદરીએ ભેજન કર્યું નહીં. ત્યારે દાસીઓએ તે વાત રાજાને જણાવી. તે સાંભળી. વ્યાકૂળ થયેલા રાજાએ પણ પોતાના સેવક પાસે સમગ્ર નગરમાં તે માયાસ્ત્રીની શોધ કરાવી. શોધ કરતાં ત્રણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #196 -------------------------------------------------------------------------- ________________ 'આઠમો સર્ગ, . (177 ) દિવસે ગયા તે પણ તેને પત્તો લાગે નહીં. “અછતું રૂપ કયાંથી પ્રાપ્ત થાય?” * ' આખરે ભજનનો ત્યાગ કરનારી, પિતાને વિષે એકાંત રાગવાળી અને જીવિતના સંદેહને પામેલી તે રતિસુંદરીને સાંભળી દયાળુ કુમાર પૂર્વભવના નેહથી અને તેણીને જીવાડવાની ઈચ્છાથી પ્રથમની જેવું સ્ત્રીરૂપ ધારણ કરી તેણીના ઘર પાસે ફરવા લાગ્યા. તે માયાસ્ત્રીને જોઈ તત્કાળ ઓળખી દાસીઓ તેને બહુમાનથી રતિસુંદરીના મહેલમાં લઈ ગઈ. કોઈક દાસીએ શીધ્રપણે આગળથી જઈ હર્ષથી રતિસુંદરીને વધામણી આપી. તે સાંભળી આનંદયુક્ત થયેલી તેણીએ તે દાસીને પિતાનાં શરીરનાં સર્વ અલંકારે આપી દીધાં. પછી હૃદયમાં હર્ષ અને સ્નેહથી વ્યાપ્ત થયેલી રતિસુંદરી ઉ. કંઠા સહિત તેની સન્મુખ ગઈ. દ્વારમાં આવેલી તે માયા સ્ત્રીને જોઈ રતિસુંદરી હષથી તેના પગમાં પડી બોલી કે–“હે સખી! તમે ભલે પધાર્યા. મને જીવિત આપનાર હે હેન! આવો, આવો, આજે મારાં ભાગ્ય જાગ્રત થયાં કે જેથી તમે મારાપર અનુકંપા કરી.” એમ કહી તેને ઘરમાં લઈ જઈ હર્ષથી પúકપર બેસાડી ધર્મશાસ્ત્ર તથા કળાના વિદવડે તેને પ્રસન્ન કરવા લાગી. પછી પોતાને હાથે તેને સ્નાન કરાવી ભક્તિ અને નિપુણપણાથી અમૃત જેવા ઉત્તમ આહારનું ભોજન કરાવી પોતે ભોજન કર્યું. પછી તેણીએ ભક્તિથી પ્રાર્થના કરીને તે માયાસ્ત્રીને પોતાને ઘેર રાખી. માયાસ્ત્રી પણ પૂર્વ ભવના મેહથી ત્યાંજ રહી. પછી તે કૃત્રિમ અને અકૃત્રિમ બને સ્ત્રીઓ પ્રીતિની વૃદ્ધિથી ધર્મ, અર્થ અને કામના શાસ્ત્રાદિકને અનુસરતા વિદવડે પરસ્પર પ્રેમ ઉપજાવવા લાગી. અને તેના અદ્વિતીય સુખવડે કેટલાક દિવસો તેમણે વ્યતીત કર્યો.. એકદા સામુદ્રિક શાસ્ત્રમાં નિપુણ એવી રતિસુંદરીએ વિચાર કર્યો કે, “અહો! આનાં સર્વ અંગેનાં લક્ષણ એવાં છે કે જેથી તેને ચકવતીની લક્ષમી પ્રાપ્ત થવી જોઈએ; પરંતુ તે લક્ષમી સ્ત્રીપણામાં તો પ્રાપ્ત થવી અસંભવિત છે. વળી એની ગતિ, ચેષ્ટા અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #197 -------------------------------------------------------------------------- ________________ (178 ) જયાનંદ કેવળ ચરિત્ર. સ્વર વિગેરે સર્વ ચિન્હ પુરૂષની જેવાં જણાય છે; તેથી કોઈ પણ કારણને લીધે તેઓએ કૃત્રિમ સ્ત્રીપણું ધારણ કર્યું છે એમ હું ધારું છું.” આ પ્રમાણે નિશ્ચય કરી નેહથી વિકસ્વર થયેલી તે હસ્તે મુખે બોલી કે-“હે સ્વામી! તમે મારા પૂર્વ ભવના પતિ છે એમ મેં દેવીની વાણુથી જાણ્યું છે. જેમ તમે અકૃત્રિમ (સ્વાભાવિક) કળા, નેહ વિગેરે પ્રગટ કર્યા છે તેમ તમે તમારું સ્વાભાવિક રૂપ પણ પ્રગટ કરીને બતાવેલ અને મારા પર કૃપા કરો.” આ પ્રમાણેની તેણીની પ્રાર્થનાથી તથા રૂઢ થયેલા સ્નેહના વશથી ગુણલક્ષ્મીને અનુસરતું પોતાનું સ્વાભાવિક રૂ૫ તેણે પ્રગટ કર્યું. ઈદ્ર, કામદેવ અને અશ્વિનીકુમારના રૂપને પણ જીતનારૂં તેમનું રૂપ જોઈ રતિસુંદરી અદ્વૈત આનંદમય તથા રોમાંચિત શરીરમય થઈને બોલી કે-“આજે મારા પુણ્યને વૈભવ ફળીભૂત થયે અને નિરંતર પૂજેલા દેવતાઓ આજે મારાપર તુટમાન થયા કે જેથી લોકેના લોચનરૂપી ચકેર પક્ષીને આનંદ આપવામાં ચંદ્ર સમાન તમે મારા નેત્રોને અમૃતનું પાન કરાવનારા પ્રગટ થયા.” તે સાંભળી જયકુમાર બોલ્યા કે-“હે મૃગાક્ષી ! કાદવવાળા જળમાં અત્યંત ભમી ભમીને થાકી ગયેલ મારે મનરૂપી કલહંસ સૈભાગ્યરૂપી અમૃતની વાવ સમાન તારે વિષે આજે વિશ્રાંતિ પામ્યો છે.” - આ વૃત્તાંત દાસીના મુખથી જાણુને રતિમાલા પણ એકદમ તેની પાસે આવી. તે પણ કુમારને જોઈને હર્ષ પામી. તેણે તે બન્નેના લુંછણું લઈ વિવિધ ઉત્સવ કર્યો. પછી દાસીઓએ હર્ષથી રાજાને વધામણી આપી કે–દેવીએ કહેલો તમારી પુત્રીને પતિ આજે પ્રગટ થયો છે.” તે સાંભળી રાજાએ તેમને ઈચ્છિત દાન આપ્યું. પછી તેમના મુખથી સર્વ વૃત્તાંત જાણ હર્ષ પામેલા રાજાએ ઉત્સુકતાથી પિતાના સેવક મેકલી તે કુમારને આદર સહિત પોતાની પાસે બોલાવ્યું. રાજાએ બોલાવેલો કુમાર ત્યાં જઈ તેને નમસ્કાર કરવા ઉત્સુક થયો,તેટલામાં તો જગતને વિષે ઉત્તમ આકારવાળા તે કુમારને રાજાએ ઉભા થઈને પ્રીતિથી આલીંગન કર્યું. પ્રેમ, હર્ષ અને ઉત્સાહ એ સર્વ એકીસાથે હદયમાં નહીં સમાવાથી રાજાએ વચનના મિષથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #198 -------------------------------------------------------------------------- ________________ ... આઠમો સર્ગ.. (179) કેટલાકને બહાર કાઢ્યા. રાજા બોલ્યા કે–“હે કુમાર! આજે અમારા નેત્રની સૃષ્ટિ ફળવતી થઈ કે જેથી સર્વોત્તમ રૂપવાળા તમે જોવામાં આવ્યા. હે સુભગ ! તમારા સૌભાગ્યથી અમારા હૃદયનું હરણ થયું છે, તેથી અમે આજે તમારી શી ભકિત કરીએ ? તમારું કુળાદિક મારા પ્રશ્નને લાયક નથી, કેમકે દેવીની વાણી અગ્યને માટે હોય નહીં, પરંતુ તમે જન્મવડે જે નગર પવિત્ર કર્યું હોય તે નગર કયું છે તે હે ચતુર!તમે કહો.” કુમારે જવાબ આપે કે–“હે રાજેદ્ર! હું વિજયપુરીને રહીશ છું. દેશ જેવાના કૌતુકથી ભમતો ભમતો ઘણું સમૃદ્ધિવાળા આ તમારા નગરમાં હું આવ્યો છું.” આ પ્રમાણે પરસ્પર આલાપરૂપ અમૃતપાનની ગેઝી કરીને રાજાએ પિતાની સાથે સ્નાન ભેજનાદિક કરાવી તેને પ્રસન્ન કર્યા. ત્યારપછી અવસરે રાજાએ તેને કહ્યું કે-“હે વત્સ!આ મારી કન્યાને તમે પરણો.” તે બેલ્યો કે-“મારૂં કુળાદિક જાણ્યા વિના મને તમે તમારી પુત્રી કેમ આપો છો?” રાજાએ કહ્યું-“દેવીની વાણી, આવા તમારા ગુણે આ પ્રકૃતિ અને આ આકૃતિ, તે સર્વ તમારા કુળને કહેજ છે; તેથી તમારે મારી પ્રાર્થનાને ભંગ કરે એગ્ય નથી.” તે સાંભળી કુમાર ન રહ્યો. પછી શુભ મુહૂર્ત રાજાએ વિવિધ ઉત્સવવડે કુમારની સાથે રતિસુંદરી પુત્રીનું પાણિગ્રહણ કરાવ્યું. રાજાએ કુમારને કન્યાદાનમાં હાથી અવ વિગેરે ઘણું આપ્યું; પરંતુ કુમારે સારભૂત આઠ નગરે જ ગ્રહણ કર્યા. તે પણ પ્રિયાને જ સોંપ્યાં. તેહુએ પણ તે નગરની સંભાળ રાખનારી પિતાની માતાનેજ નીમી. ત્યાર પછી રાજાએ સર્વ સામગ્રી સહિત આપેલા મહેલમાં કુમારે પ્રિયા સહિત નિવાસ કર્યો. તેમાં પૂર્વભવના અભ્યાસથી અત્યંત હવાળી થયેલી અને રંભાથી પણ અધિક રૂપવાળી તે નવી પરણેલી પ્રિયા સાથે કુમાર કીડા કરવા લાગ્યો. ઈચ્છા પ્રમાણે ઉદ્યાન અને વાવ વિગેરેમાં કીડા કરે તે કુમાર દેવની જેમ પાંચ પ્રકારનાં સર્વોત્તમ વિષયસુખને ભેગવવા લાગ્યો. કેઈ વખત પ્રિયા પાસે નૃત્ય કરાવિત, પિતે વણા વગાડતે તથા ભકિતવડે દેવગુરૂની સ્તુતિ કરતા તે કુમાર પ્રિયાને આનંદ પમાડી પોતે પણ આનંદ પામતે હતો. ગીત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #199 -------------------------------------------------------------------------- ________________ (100) જયાનંદ કેવળી ચરિત્ર. નૃત્યાદિક પ્રસંગે અથીઓને તથા દીનાદિકને ઈચ્છિત દાન આપી તે કુમાર શ્રેષ્ઠ ધર્મ અને કીર્તિને મેળવતો હતો. કૃત્યને જાણનાર તે પુણ્યશાળી કુમાર દાનની જેમ હમેશાં દેવપૂજા અને ગુરૂવંદન કયો વિના કદાપિ ભજન કરતો નહતો. - હવે તે કુમાર પોતાના મહેલમાં એક ગુપ્ત ઓરડામાં ઘરદેરાસર કરી તેમાં પેલી ઔષધિને ગુપ્ત રીતે રાખી પૂજા કર્યા બાદ તેને તાળું વાસી તેની કુંચી પ્રિયાને આપતો હતો. રતિસુંદરી પણ તે કુચીને પિતાના જીવની જેમ દઢરીતે પોતાના શરીરાદિકમાં ગુપ્ત રીતે રાખતી હતી. તે કુમાર પ્રથમ કહેલા વિધિવડે તે ઔષધિની પૂજા કરી તેની પાસેથી રને પામી ઈચ્છા પ્રમાણે તેને વ્યય કરતો હતો, અથવા કદાચિત્ પ્રિયાને આપતો હતો, કારણ કે તે ડાહી અને પતિને અનુકૂળ હોવિાથી માત્ર શરીરવડે જ જૂદી હતી. રતિમાલા રાણું પણ પુત્રીપરનો નેહને લીધે તથા તેને મહેલ પણ સમીપ હોવાને લીધે હમેશાં તેને ત્યાં આવતી હતી અને વિને દવડે રહેતી હતી. વિશ્વાસુ મનવાળા જમાઈને તે પ્રસન્ન કરતી હતી અને તેના ગામનું ઉઘરાવેલું પુષ્કળ ધન પુત્રીને આપતી હતી. : * આ પ્રમાણે કેટલાક કાળ વ્યતીત થયા પછી એકદા આશ્ચર્ય પામેલી રતિમાલાએ વિચાર કર્યો કે-“આ કુમાર રાજાનું આપેલું ધન ગ્રહણ કરતો નથી, પોતે પણ કાંઈ ઉપાર્જન કરતું નથી, તેમજ પિતાના આઠ ગામની આવકનો હિસાબ પણ પૂછતો નથી, તો ધન માગવાની તે વાતજ કયાંથી ? તેમ છતાં પણ તે દેવની જેમ હમેશાં પુષ્કળ દ્રવ્યનો વ્યય કરી દાન અને ભગવડે વિલાસ કરે છે, તેથી જણાય છે કે કઈ પણ ઠેકાણેથી તેમને અગણિત ધન પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે વિચાર થતાં તેણીએ એકદા કુમારને પૂછયું કે-“ધનની પ્રાપ્તિનો તમારે કો માર્ગ છે?” તેણે જવાબ આપ્યો કે “મને મારા પિતાએ અગણિત ધન આપેલું છે, તથા મેં ઉપાર્જન કરેલું ધન પણ મારી પાસે પુષ્કળ છે.” આ વાત પર શ્રદ્ધા નહીં કરતી તે ધૂર્તાએ એકદા પોતાની પુત્રીને કહ્યું કે-“તારા પતિને ધન પ્રાપ્તિને ઉપાય પૂછીને તું મને કહે કેમકે મને તે બાબતમાં અત્યંત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #200 -------------------------------------------------------------------------- ________________ આઠમે સર્ગ. (181 ) કૌતુક છે.” ત્યારે તેણીએ કહ્યું કે-“આપણું સર્વ વાંછિત તે પૂરે છે, તો પછી આપણે તે પૂછવાની શી જરૂર છે?” તે સાંભળી રતિમાળા ક્રોધથી બેલી કે-“હે દુષ્ટ પુત્રી ! તને કુક્ષિમાં ધારણ કરીને વૃદ્ધિ પમાડી, તો આટલું પણ પોતાની માતાનું મૈતક પૂર્ણ કરતી નથી ? તે સાંભળી કૃતજ્ઞ અને સરળ સ્વભાવવાળી રતિસુંદરીએ દાક્ષિણ્યતાથી કહ્યું કે-“હે માતા! તેની પાસે નિરંતર રહેવાથી હું જેટલું જાણું છું તેટલું કહું છું કે-મારા પતિએ ગુપ્ત ઘરમાં ઘરદેરાસર કર્યું છે, તેમાં દેવપૂજા કરીને તે ઘણું રત્નો લઈ બહાર નીકળે છે. પછી તેને સંભાળપૂર્વક તાળું દઈ તેની કુંચી મને આપે છે, અને કદાચિત્ દાનભેગથી બાકી રહેલાં રત્ન પણ રાખી મૂકવા મને આપે છે; કદાચિત્ તે રત્નોને લઈ બહાર જાય છે અને દાનભેગાદિકમાં તેની ઈચ્છા પ્રમાણે વાપરે પણ છે. આથી વધારે હું જાણતી નથી. તે સાંભળી દેવગૃહમાં કાંઈક ધનને ઉપાય છે એમ ધારી માતા બોલી કે –“તે દેવગૃહ મને એક વાર બતાવ.” પુત્રી બેલી કે“હું જીવતી છું ત્યાંસુધી કેઈપણ રીતે બતાવીશ નહીં.” માતા બોલી–“હે પુત્રી ! એકવાર મને તેની કુંચી આપ.” તે બલી-“હે માતા ! મારા જીવતાં તે તારે મને રથ કદાપિ સિદ્ધ થવાનો નથી. કેઈનું પણ રહસ્ય ભેદવું ન જોઈએ, તે પછી પતિનું રહસ્ય તે શી રીતે જ ભેદાય? હે માતા ! તમે રોષ પામે કે તેષ પામો, પરંતુ હું પ્રાણુને નાશ થતાં સુધી પતિને દ્રોહ નહીં કરું; કારણ કે મેં મારાં પ્રાણ પતિને અર્પણ કર્યા છે. " આ પ્રમાણે પુત્રીને નિશ્ચય જાણ રતિમાલા કાંઈ પણ બોલી નહીં. . ત્યારપછી એકદા કપટ કરવામાં નિપુણ રતિમાલાએ પુત્રીપણે વિશ્વાસ પમાડેલી સરળ સ્વભાવવાળી પિોતાની પુત્રીને ચંદ્રહાસ મદિરાથી મિશ્ર ભેજન કરાવ્યું. તેનાથી તેણીનું ચૈતન્ય નષ્ટ થયું; એટલે તેને પથંકમાં સુવાડી દીધી. પછી તેના શરીર પર શેધ કરતાં તે કુંચી મળી આવી. તે લઈને રતિમાળાએ તાળું ઉઘાડી દેવગૃહમાં જોયું, તે ત્યાં એક દિવ્ય ઔષધિ દીઠી. તે ઔષધિ જ રત્ન આપનારી છે એમ જાણું તેને ગ્રહણ કરી તેનું ગુપ્તપણું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #201 -------------------------------------------------------------------------- ________________ (182) જયાનંદ કેવળી ચરિત્ર. વિગેરે સર્વ પ્રથમની જેમ કર્યું, અને હર્ષ પામેલી તેણુએ તે કુંચી પણ રતિસુંદરીના શરીરપર જ્યાં જેમ હતી તેમજ ગોપવી દીધી. ત્યારપછી કેટલેક વખતે નિદ્રા રહિત થઈ ચૈતન્ય પામેલી રતિસુંદરી ઉભી થઈ, તે વખતે કુંચી અને તાળું વિગેરે પ્રથમનીજ જેમ જોઈ તે કાંઈ પણ શંકા પામી નહીં. ‘ધૂત જનથી કોણ ન ઠગાય?’, ' . . . . - * બીજે દિવસે કુમાર દેવપૂજાને સમયે જિનપ્રતિમાની પૂજા કરી પૂજવાને માટે તે એષધિને જોવા લાગ્યા, ત્યારે તેને નહીં જોઈને શંક પામેલા તેણે પિતાની પ્રિયાને પૂછયું. તે વખતે ચક્તિ થયેલી તે ચતુર રતિસુંદરીએ માતાનું તે કર્મ જાણું કહ્યું કે–“હે પ્રિય! અહીં કોઈ બીજા મનુષ્યને પ્રવેશ થતો નથી અને કુચી પણ બીજા કેઈ ઠેકાણે મૂકતી નથી, પરંતુ ગઈ કાલે મારી માતાએ આપેલી મદિરાને લીધે હું ચેતના રહિત થઈ ગઈ હતી, તે વખતે કદાચ મારી માતાએ કાંઈક કપટ કર્યું હોય તો તે હું જાણતી નથી; પરંતુ તેણીની તેવી ચેષ્ટા તે મેં જોઈ હતી.” એમ કહી તેણુએ ધનેપાયના પ્રશ્નાદિ સર્વ વૃત્તાંત: પતિને કહી બતાવ્યો. તે સાંભળી તે ઔષધિ તેની માતાએ જ ગ્રહણ કરી છે” એમ કુમારે પણ માન્યું. પછી કુમારે અવસરે ઔષધિની શુદ્ધિ માટે સાસુને પૂછ્યું, ત્યારે તે હાથવડે કાન ઢાંકીને બેલી કે-“અરે ! પાપ શાંત થાઓ ! પાપ શાંત થાઓ ! હે મનોહર ! તમારી તરફથી દાન અને માન મળવું તો દૂર રહ્યું, પરંતુ મારા આત્માને આવા અન્યાયને માર્ગે ન જોડે. (અન્યાય કરનારી ન જાણે.) રાજા અને તમે સર્વ ઈષ્ટ વસ્તુ પૂરી પાડનાર છે, છતાં હું શામાટે ચોરી કરૂં ? મારા પરિવારમાં પણ કેઈ ચેરીના નામને જાણતું નથી. વળી બીજું કઈ માણસ દેવગ્રહની પાસે પણ જતું નથી. જે તમને કાંઈ પણ શંકા હોય તે તેની સંભાળ રાખનાર તમારી પ્રિયાને જ પૂછે.” આવાં તેણુનાં વચન સાંભળી જયકુમારે વિચાર્યું કે “આ દુષ્ટ ચેષ્ટાવાળીને ધિક્કાર છે કે જે ક્રોધથી પોતાની પુત્રી ઉપર પણ દોષનો આરોપ કરે છે. આ દુષ્ટ બુદ્ધિવાળી કાંઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #202 -------------------------------------------------------------------------- ________________ આઠમો સર્ગ. 2 (183) ઉપાય કર્યા વિના તે ઔષધિ આપશે નહિ, તેથી રત્નને આપનારી તે ઔષધિને કોઈ ઉપાયથી પાછી ગ્રહણ કરી આ દુછાને શિક્ષા આપું.” એમ વિચારી તે બોલ્યો કે-“હે માતા ! તો હું બીજે ઠેકાણે તે ઔષધિની શોધ કરીશ.” આવાં વિવેકી વચનથી તેણુને પ્રસન્ન કરીને વિદાય કરી. પછી તે કુમાર પિતાને યોગ્ય કાર્ય કરવામાં પ્રવર્તે. - એકદા દેવગૃહમાં હજાર રત્નો સહિત બીજી વાક્ષટુ નામની ઔષધિ મૂકીને ભક્તિપૂર્વક જિનપ્રતિમાની પૂજા કરી તથા તે. ઔષધિને પૂછ કુમાર બે-“હે ઔષધિ ! મને પાંચસો રત્ન આપ.” ત્યારે તે ઔષધિ ઉંચે સ્વરે બોલી કે-“હે વત્સ ! હજાર રત્ન કેમ ગ્રહણ કરતો નથી?” ત્યારે તે બોલ્યો કે-“ઠીક હજાર આપ.” એમ કહી હજાર રત્ન લઈ બહાર નીકળી કુમારે તેને હંમેશના નિયમ પ્રમાણે ઉચિત વ્યય કર્યો અને પ્રથમની જ જેમ દેવગૃહને તાળું દઈ તેની કુંચી પ્રિયાને સાચવવા આપી. આ પ્રમાણે હંમેશાં કરતાં એક દિવસે એકાંતમાં કુમારે પ્રિયાને કહ્યું કે “આ કુંચીને તું એવી રીતે ગોપવજે કે જે તારી માતા જાણી શકે, અને તેથી કદાચ તે ફરીથી કુંચી લઈ દેવગ્રહ જુએ તો તેની તારે ઉપેક્ષા કરવી, એટલે જેવા દેવી, અને જાણે કે તું જાણતી જ નથી એમ તારે દૂર રહેવું.” તે સાંભળી પતિના ચિત્તને અનુસરનારી તેણીએ તે પ્રમાણે જ કર્યું. આ પ્રમાણે હમેશાં રત્નો લઈને જતા તે કુમારને જોઈ. રતિમાલાએ વિચાર કર્યો કે-“અહાઆ કુમારને તે ઉલટી બમણું રત્નોની પ્રાપ્તિ થતી જણાય છે, તે તે ક્યાંથી થાય છે? તેની તજવીજ કરવી જોઈએ. " એમ વિચારી વિસ્મય પામેલી તે ધૂર્તાએ એકદા દેવપૂજાને અવસરે એકાંતમાં ઉભી રહીને કુમાર અને ઔષધિનું ભાષિત સાંભળ્યું. પ્રથમ પોતે ગ્રહણ કરેલી ઔષધિ સાધના વિના નિષ્ફળ થયેલી હોવાથી તેણુએ વિચાર કર્યો કે * માત્ર વાણું બોલવામાં જે ચતુર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #203 -------------------------------------------------------------------------- ________________ (184) જયાનંદ કેવળી ચરિત્ર. પહેલાં દેવગૃહમાં બે, ઔષધિઓ જ હશે. તેમાંથી જે ઔષધિ કાંઈ પણ નહીં આપતી હોય તે જ મેં દુર્ભાગ્યથી પ્રથમ જોઈ અને ગ્રહણ કરી, તથા સત્ય વચન બોલનારી અને માગ્યા કરતાં બમણું રત્નને આપનારી જે બીજી ઔષધિ હશે તે મેં ભય અને ઉત્સુકતાને લીધે જોઈ જ નહીં, તેથી તે ઔષધિ એને વિશેષ પૂજાને લીધે હમણું ઘણું રત્ન આપે છે એમ જણાય છે, તેથી કરીને જ ગયેલી ઔષધિ શોધવામાં તેને કાળજી જણાતી નથી. તો હવે કોઈ પણ ઉપાયથી આ બને ઔષધિને પરાવત (અદલે બદલે) મારે કરે એગ્ય છે. ચિંતામણિને લાભ થાય તેમ હોય તો કાંકરે લઈને કણ ખુશી થાય?” આ પ્રમાણે નિશ્ચય કરી એકદા તેણુએ અવસર જોઈ કુંચી લઈ દેવગૃહ ઉઘાડી તે બને ઔષધિને અદલે બદલે કરી પ્રથમની જેમ હતું તેવું કરી દીધું. કુમાર પણ તે સત્ય ઔષધિથી પ્રથમની જેમ રત્નો પ્રાપ્ત થવાથી તે માત્ર વાક્ષટુ અસત્ય ઔષધિને પણ વખત આવે પાછી લઈશ” એમ વિચારી આનંદ પામ્યો. રતિમાલા ગણિકાએ તે અસત્ય ઓષધિની પૂજા કરી તેની પાસે ધન માગ્યું. પરંતુ સાધનાદિક વિધિ નહીં થવાથી તે ઔષધિ કાંઈબલી પણ નહીં, અને તેણે કાંઈ આપ્યું પણ નહીં. તે પણ વાણી સાંભળીને જ પ્રત્યક્ષ રીતે તેને વિશ્વાસ આવેલ હોવાથી આની વિધિમાં જ ન્યૂનતા છે એમ ધારી તેણીએ તે ઔષધિ પાછી મૂકી દેવાની ઈચ્છા કરી નહીં. હવે તે સાસુ મુખને આકાર (ચેષ્ટા) ફેરવ્યા વિના જ જમાઈને ગેઝીમાં વાતચિતવડે પ્રસન્ન કરવા લાગી. “ધૂત માણસ ધૂર્તતાથી જ ઠગવા ધારે છે.” એકદા પ્રીતિથી પરસ્પર વિવિધ પ્રકારની વાત ચાલતી હતી, તેમાં તેણુએ કુમારને પૂછયું કે--“હે વત્સ! તું કળા વિગેરે. શું શું જાણે છે? " તે બોલ્યો કે –“હે માતા ! હું ઘણા પ્રકારની ઔષધિઓ, સમગ્ર ઉત્તમ કળાઓ, વિચિત્ર પ્રકારના મંત્ર અને સર્વ વિજ્ઞાન જાણું છું. તેમાં એક મંત્ર મારી પાસે એ છે કે તેને વિધિ સારી રીતે કરવાથી કુરૂપી સ્ત્રી પણ અત્યંત રૂપવાળી, સૌભાગ્યવાળી અને નિત્ય યુવાવસ્થાવાળી થાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #204 -------------------------------------------------------------------------- ________________ આઠમે સંગે. (185) છે.” તે સાંભળી તે બોલી કે “જો એમ હોય તો તું મને એવી રૂપવાળી કર, કે જેથી હું રાજાને માન્ય થાઉં, અને સપત્નીઓના ગર્વને હરણ કરૂં. સ્ત્રીઓને વિષે આથી બીજી મોટાઈ કાંઈ પણ નથી.” ત્યારે કુમારે કહ્યું કે જે એવી ઈચ્છા હોય તો પ્રાત:કાળે મસ્તક મુંડાવી મુખ ઉપર મેશ ચોપડી ઉપવાસ કરીને આ મંત્ર જપવાને છે “સ વુડપુડુ કુદવુ સ્વાહા.” ત્યારપછી કુમારના કહેવાથી હર્ષ પામેલી રતિમાલા તેના કહેવા પ્રમાણે કરી સાયંકાળે તેની પાસે આવી. કુમારે પણ બહારને આડં. બર કરી ઔષધિના પ્રભાવથી તેણીને ભુંડણ કરી. પછી તેને સાંક- ' ળવડે થાંભલે બાંધી કહ્યું કે--“હે પાપિણી ! મારી ઔષધિ લઈને ઉલટી તારી પુત્રી પર દોષને આરોપ કરતી હતી, તે હવે ચેરીનું , ફળ ભેગવ.” એમ કહી ક્રોધથી તેને દંડવડે અત્યંત મારી; તેથી તે અત્યંત રેવા લાગી, અને દીન ચેષ્ટાવડે દયા ઉપજાવવા લાગી. આ પ્રમાણે બે દિવસ ગયા પછી પ્રિયાનાં વચનવડે કુમારના હૃદયમાં દયા ઉત્પન્ન થઈ, તેથી અને તેણે લીધેલી ઔષધિ પાછી આપવાનું અને ફરીથી ચેરી નહીં કરવાનું તેણે અંગીકાર કરવાથી તેને મૂળરૂપે કરી. પછી તે રતિમાલાએ તેની ઔષધિ પાછી આપી અને પુત્રી તથા જમાઈને ખમાવ્યા, એટલે તે બન્નેએ પણ ખમાવ્યા. પછી તેણીએ તેમને ઘેરજ ભેજનાદિક કર્યું. એકદા કુમારે રતિમાળાને પરિણામે હિતકારક એવો ઉપદેશ આ કે--“હે માતા! તમને પૂજ્યને પણ મેં વિડંબના કરી, તે મારે અપરાધ તમે ક્ષમા કરજે. તમને પ્રતિબંધ કરવા માટે જ મેં તમને મોટી આપત્તિમાં નાંખ્યાં હતાં કે જેથી કરીને આ ભવમાં પણ ચેરીનું ફળ પરિણામે બહુ દુષ્ટ પ્રાપ્ત થાય છે એમ તમે જાણો, અને પરભવમાં ઘર નરક, દર્ભાગ્ય અને નિર્ધનતા વિગેરે પ્રાપ્ત થાય છે તેની પણ ખબર પડે. અને એ પ્રમાણે ચોરીનું ફળ જાણીને કેણ બુદ્ધિમાન તેની ઈચ્છા માત્ર પણ કરે? અર્થાત્ નજ કરે, એવો 24 ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #205 -------------------------------------------------------------------------- ________________ (186), જયાનંદ કેવળી ચરિત્ર. નિરધાર કરો. જેઓ પ્રાણાતે પણ છેડા પણ અદત્તને ગ્રહણ કરતા નથી, તેઓને લક્ષ્મીપુંજની જેમ આ ભવમાં તથા પરભવમાં લક્ષ્મી પોતેજ વરે છે. અદત્ત ન ગ્રહણ કરવા ઉપર લક્ષ્મીપુજની કથા- ઈદ્રની નગરીની સ્પર્ધા કરનારું અને સમૃદ્ધિવડે દેદીપ્યમાન હસ્તિનાપુર નામનું નગર હતું. તેમાં રૂપ, નામ અને પરાક્રમવડે પુરંદર (ઈ૮) જે પુરંદર નામને રાજા રાજ્ય કરતો હતો. તેને સાક્ષાત્ પિલેમી (ઈંદ્રાણું) જેવી પેલેમી નામની રાણી હતી. તે ચાતુર્ય અને ઔદાર્યાદિક ગુણયુક્ત તથા શીલની લીલાથી શોભતી હતી. તે નગરમાં સાર્થક નામવાળે સુધર્મા નામે શ્રેષ્ઠી વસતો હતો. તે પવિત્ર બુદ્ધિવાળો, જૈનધમ, દયાળુ, સદગુરૂને અને દેવને વિષે અનુરાગી હતો. તેને ગૃહસ્થાશ્રમની નીતિ જાણવામાં વિચક્ષણ ધન્યા નામની પત્ની હતી. તેણીની સાથે શ્રેષ્ઠી માંગલિક સમયને નિર્ગમન કરતા હતા. અનુક્રમે તે શ્રેષ્ઠી લાભાંતરાયના ઉદયથી નિર્ધન થઈ ગયે; તે પણ નેહવાળા બંધુની જેમ તેણે જેનધર્મને ત્યાગ કર્યો નહીં. પરંતુ સર્વ સુકૃત પિતાને આધીન થાય તેટલા માટે તે છ આવશ્યક અને દેવપૂજાદિક કર્મમાં વિશેષ યતન કરવા લાગે. એકદા અસાધારણ પયયુત પુત્રને સૂચવનાર સ્વપનમાં ધન્યાએ વિકસ્વર કમળવાળું પદ્ધસરોવર જોયું. તરતજ જાગૃત થયેલી તેણીએ હર્ષ સહિત તે સ્વપ્ન પતિને જણાવ્યું. ત્યારે તે સ્વપ્નનું ફળ સમ્યક્ પ્રકારે વિચારીને હર્ષથી તેણે પ્રિયાને કહ્યું કે-“સમય પૂર્ણ થયે અક્ષણ લક્ષ્મી, લાવણ્ય અને પુણ્યરૂપ શ્રેષ્ઠ નિધાનના આશ્રયસમાન પુત્ર તને પ્રાપ્ત થશે.” આ પ્રમાણે કર્ણને અમૃત સમાન તેનું કહેલું વચન ઉત્કંઠાપૂર્વક સાંભળીને તે ધન્યા પિતાને જાણવા લાયક અર્થનો નિશ્ચય થવાથી હર્ષિત થઈ. તેણીએ ખાણની જેમ પોતાના ગર્ભાશયમાં બે પ્રકારના રત્નરૂપ બને ધારણ કર્યો, તેથી તેણીના સર્વ અંગની અદ્દભુત શભા થઈ. તરીએ ડર્ષ સહિતગારીને હર્ષથી તેણે મને શ્રેષ્ઠ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #206 -------------------------------------------------------------------------- ________________ - આઠમે સર્ગઃ - (187) તેણની મનોહર કાંતિ લાવણ્ય સહિત ઉત્પન્ન થઈ, તથા તેણીનું ભાગ્ય અને સૌભાગ્ય પણ બુદ્ધિયુકત ઉત્પન્ન થયું. આ પ્રમાણે ગર્ભમાં આવેલા પુત્રના ઉત્કટ શુભ ભાગ્યને યોગે શ્રેષ્ઠીના ઘરમાંથી ક્ષુદ્ર દારિદ્રય દૂર નાશી ગયું. વેપાર કરવામાં તત્પર થયેલ તે શ્રેષ્ઠી હમેશાં દરેક વસ્તુના કયવિજયમાં સારે લાભ મેળવવા લાગ્યો. ગર્ભની વૃદ્ધિની સાથે જ માતાપિતાને પુરૂષોની સાથે સ્વજનપણું (સંબંધ), શરીરે નીરોગીપણું અને લેકમાં સન્માનપણું વિગેરે સીમા રહિત (અત્યંત) વૃદ્ધિ પામવા લાગ્યું. અનુક્રમે સમય પૂર્ણ થયે સર્વ ઉપદ્રવનો નાશ કરનાર સામ્ય (ઉત્તમ) માસમાં, શુકલ પક્ષમાં, સર્વ શુભ ગવાળી તિથિને દિવસે, ઉત્તમ વારે, પવિત્ર નક્ષત્રમાં, શુભ દિવસે, લક્ષમીના શરણ (આશ્રય) રૂપ કરણને વિષે, શુભ ગ અને ઉપગને વિષે, દોષરહિત સર્વ ગુણયુક્ત, શુભ, શુદ્ધ અને સબળ લગ્નને વિષે, સર્વ ગ્રહે મુદિત, ઉદિત, સુસ્થાન, સ્વસ્થાન અને ઉચ્ચ સ્થાનમાં રહે સતે, ભય વિગ્રહ અને ઉપદ્રવનાશ પામે સતે તથા ધાન્ય અને ધનની ઉત્પત્તિથી પ્રસન્ન થયેલા સર્વ લોકવાળો સમગ્ર દેશ સારા રાજાવાળે હતો તેવા સમયે સુગંધી, શીતળ અને મૃદુ (મંદ) સ્પર્શવાળ વાયુ વાતે હતે ત્યારે શુભ લક્ષણવાળા મુહૂર્ત પ્રાત:કાળે ધન્યાએ પુત્ર પ્રસા . પુત્રના પુણ્યપ્રભાવથી માતાને કાંઈ પણ બાધા થઈ નહીં; પરંતુ તેના જન્મની સાથે જ તે વખતે અત્યંત હર્ષને ઉદય થયો. જેમ સૂર્યવડે પૂર્વદિશા, રત્નવડે ખાણ અને દીવાવડે ઘરની પૃથ્વી શોભે તેમ તે પુત્રવડે ધન્યા અધિકાધિક શોભવા લાગી. શ્રેણી ઘરના બહારના આંગણાની પૃથ્વી પર બેઠા હતા, ત્યાં જઈને તે વખતે તેને કઈ માણસે પુત્રજન્મને પ્રકાશ કરી (વધામણી આપી) આનંદિત કર્યો. - પુત્ર જન્મના પ્રકાશવડે તત્કાળ હર્ષ પામે તે શ્રેષ્ઠી તેને ઘણું ધન આપવાની ઇચ્છાથી હર્ષને ધારણ કરી પિતાની પાસેના પોતાના ધન રાખવાનાં સ્થાનને વારંવાર જોવા લાગ્યો, પરંતુ પિતાને જેટલું ધન આપવાની ઈચ્છા હતી તેટલું માત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #207 -------------------------------------------------------------------------- ________________ (188). જાનંદ કેવળી ચરિત્ર. ધન પણ તેમાં તેણે જોયું નહીં. “જેની પાસે ધન હોય છે, તેને પ્રાયે કરીને દાન દેવાની ઈચ્છા થતી નથી, અને જેને દાન દેવાની ઈચ્છા થાય છે, તેની પાસે પ્રાયે ધન હેતું નથી; કદાચ ધન હોય છે તો દેવાને અવસરે તે દાતારને દેવા લાયક (પાત્ર) ને ચાગ પ્રાપ્ત થતી નથી, તેમજ દેવા લાયક વસ્તુનો વેગ પણ પ્રાપ્ત થતો નથી, પાત્રની પ્રાપ્તિ થવી તે પણ અતિ દુર્લભ છે. તેવા પાત્રની જે પ્રાપ્તિ થાય તો પૂર્વના ઉત્કૃષ્ટ પુણ્યથી જ થઈ છે એમ જાણવું.” આ પ્રમાણે વિચારી તે શ્રેષ્ઠી વધામણ આપનારને દેવા લાયક વસ્તુની તેમજ દ્રવ્યની અપ્રાતિથી મનમાં કાંઈક દુ:ખી થયો; અને નીચું મુખ રાખી પગની આંગળીના નખવડે વારંવાર ભૂમિ ખેતરવા લાગ્યો. એટલામાં તત્કાળ પુત્રના અત્યંત પૂર્વપુણ્યના પ્રભાવથી કીડીઓના દરના છિદ્ર જેવું એક બિલ (છિદ્ર) તેના જેવામાં આવ્યું. ફરી ખાતરવાથી ત્યાં તત્કાળ તે છિદ્ર મોટા દ્વારરૂપે દેખાયું, અને તેમાં તેણે નવીન અને અપરિમિત સુવર્ણ દ્રવ્ય જોયું. તે વખતે તે દ્રવ્ય પિતાના પુત્રના નિ:સીમ ભાગ્યથી જ પ્રાપ્ત થયેલું માની અત્યંત વિસ્મયથી હર્ષિત મનવાળા થઈ શ્રેષ્ઠીએ વિચાર્યું કે –“મનુષ્યોને વિષે આ મારો પુત્ર નિ:સીમ ઉત્તમ પુણ્યશાળી મનુષ્યની સીમારૂપ છે, તેથી આ દ્રવ્યવડે તેનો ઉચિત જન્મમહોત્સવ કરીને એ પુન્યશાળીનો મહિમા તત્કાળજ પ્રકાશ કરવા લાયક છે.” આ પ્રમાણે વિચારી તેણે તે વધામણું આપનારને કહ્યું કેહે ભદ્ર! તું ક્ષણવાર બહાર જા, તેટલામાં હું વસ્ત્રાદિક મંગાવું છું.” એમ કહી તેને વિદાય કરી પિતે તે સ્થાન ખોદી તેમાંથી લાખ ગમે (અમિત) ધન કાઢ્યું. પછી તે દ્રવ્યવડે મનહર વસ્ત્ર, આભૂષણ, ખાદ્ય, ઘી, ગેળ વિગેરે ઘણું વસ્તુઓ મંગાવી તે વધામણું આપનારને તથા બીજાઓને પણ ઈચ્છા પ્રમાણે ઉચિતદાન આપ્યું, અને સર્વત્ર રક્ષણ કરાવ્યું (જીવદયા પળાવી.) તેમને ઘેર ચિરકાળ સુધી વાજિત્રને અદ્વૈત નાદ પ્રગટ થયે (વાજિંત્રો વાગ્યા). પિતાદિકના મનમાં અદ્વિતીય મહાનંદ પ્રાપ્ત થયે, ત્યાં જતાં આવતાં સ્વજનોની વાણી હર્ષ આપનારી થવા લાગી, નિરંતર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #208 -------------------------------------------------------------------------- ________________ આઠમે સર્ગ. (18) સધવા સ્ત્રીઓ મધુર સ્વરે મંગળ ગીત ગાવા લાગી, નાટક અને પ્રેક્ષણક થવા લાગ્યા, તથા મહેના ગ્રહોથી વધામણું આવવા લાગ્યાં. આ રીતે દશ દિવસ સુધી પિતાએ તેનો જન્મોત્સવ કર્યો, તેમજ તેના પિતાએ સમયે પ્રાપ્ત થયેલા ષષ્ઠી જાગરણ અને સૂર્યચંદ્રદર્શન વિગેરે સર્વ ઉત્સવ મહાન પુરૂષના જન્મોત્સવની જેવા જ કર્યો. * એકદા તે બુદ્ધિમાન શ્રેષ્ઠીએ વિચાર્યું કે-“કમળની જેવી નિર્મળ દેડલક્ષ્મીવાળા મારા પુત્રના જન્મદિવસથી જ આરંભીને હમેશાં તે બિલમાંથી હું ઈચ્છા પ્રમાણે લક્ષ્મીને ગ્રહણ કરી તેને ઉપભોગ કરું છું, સત્પાત્રને દાન આપું છું, અને દીનાદિકને પણ ઘણું દાન આપું છું. આ પ્રમાણે ગ્રહણ કરતાં છતાં સમુદ્રમાંથી ઘણું જળ લીધા છતાં જેમ તેમાં જળ ન ખુટે તેમ આ બિલમાંથી લક્ષમી જરા પણ ઓછી થતી જણાતી નથી, પરંતુ એક વાત વિચારવા ગ્ય છે કે પૃથ્વી પર કોઈ પણ વસ્તુ રહેલી હોય, આવેલી હોય કે ઉત્પન્ન થઈ હોય તે સર્વને સ્વામી રાજા જ હોય છે, તો અવશ્ય આ લક્ષ્મીને સ્વામી પણ રાજા જ હોઈ શકે; તેથી આ વૃત્તાંત રાજાને જણાવવાથી જ મને સુખકારક થશે. અન્યથા તેની આજ્ઞા વિના ગ્રહણ કરવાથી અદત્તાદાનને લીધે આ લેક અને પરલોકમાં પણ દુઃખદાયક થશે.” આ પ્રમાણે વિચાર કરી સુશ્રાવક હોવાથી તે શ્રેષ્ઠીએ રાજા પાસે જઈ ઉત્તમ ભેટથું મૂકી તેને યથાર્થ વૃત્તાંત નિવેદન કર્યો. રાજા પણ ન્યાયી હેવાથી તથા તેનું અદત્તપરિહાર નામનું વ્રત દઢ જેવાથી હર્ષ પામે, અને તેણે તેને કહ્યું કે-“ભાગ્યના એક સ્થાનરૂપ અને ઉત્તમ નામવાળા તારા પુત્રના પુન્યાદયથી જ તે લક્ષ્મી પ્રગટ થઈ છે, તે તે સર્વ તારી જ છે.” આ પ્રમાણે રાજાના નિર્મળ પ્રસાદને પામીને હર્ષિત થયેલા નિષ્પાપ બુદ્ધિવાળા તેણે ઉત્સવ અને આડંબર સહિત પિતાના ઘરમાં પ્રવેશ કર્યો–અર્થાત્ રાજમહેલમાંથી પિતાને ઘેર ગયે. ત્યારપછી શુભ મુહૂર્ત ભેજનાદિકવડે સ્વજનની ભક્તિ કરી તેમને સારા આસન પર બેસાડી સુધર્મા શ્રેષ્ઠીએ કહ્યું કે–આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #209 -------------------------------------------------------------------------- ________________ (10) જયાનંદ કેવળી ચરિત્ર. પુત્ર જે દિવસથી આરંભીને મારા કુળ (ઘર) માં અવતર્યો છે, તે દિવસથી મને અક્ષણ લક્ષ્મીને પુંજ (સમૂહ) પ્રાપ્ત થયું છે, તેથી ધર્મરૂપી સામ્રાજ્યને ભજનાર અને ભાગ્યના નિધાનરૂપ આ મારા પુત્રનું નામ તમારી સમક્ષ લક્ષ્મીપુજા થાઓ.” સર્વ કુટુંબીઓએ તેને સ્વીકાર કર્યો. ત્યારપછી માતપિતાના સેંકડે ઉચિત મનોરથની સાથે અત્યંત મનોહર અવયવવાળે અને લોકોને પ્રસન્ન કરવામાં તત્પર એ સદ્ગણ યુક્ત તે કુમાર આમ્રકદના નિર્મળ અંકુરાની જેમ વૃદ્ધિ પામવા લાગ્યો. તેના અંગની સાથે જાણે સ્પર્ધાથી હોય તેમ તેના અંગનું સૌંદર્ય પણ અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યું, તથા તેના અંગના સંદર્યની જેમ સજનોના નેત્ર અને મનને વિષે અત્યંત પ્રદ વૃદ્ધિ પામવા લાગ્યો. તે કુમારના દંગમ, પાદન્યાસ અને અશન વિગેરે વખતે પિતાએ કરેલા ઉત્સવડે પ્રશંસા કરવા લાયક અને સ્વજનોને આનંદ પમાડનાર તેનું બાલ્યવય અત્યંત શોભવા લાગ્યું. સત્પરૂષોના મનને હરણ કરનારા તે કુમારે મિત્રોની સાથે ક્રીડા કરવાવડે મનહર એવું બાલ્યવય નિર્ગમન કર્યું. - ત્યારપછી તે કુમારને વિદ્યા ભણાવવાને યોગ્ય થયેલે જાણ પિતા તેને ઉત્સવપૂર્વક લેખશાળામાં ઉપાધ્યાય પાસે લઈ ગયા. તે કુમાર વિનયવડે અને ન્યાયવ ઉપાધ્યાયની એવી સેવા કરવા લાગ્યો કે જેથી તુષ્ટમાન થયેલા તે ઉપાધ્યાયે હર્ષથી તેને સર્વ વિદ્યાઓ આપી. તેવું કઈ શાસ્ત્રકે તેવી કોઈ વિદ્યા નહતી કે જે સર્વ વિદ્યામાં નિપૂણ એવા તે કુમારે પોતાની બુદ્ધિથી મેળવી ન હોય. સર્વ વિદ્યામાં ઉપાધ્યાય તો માત્ર તેના સાક્ષીરૂપ જ હતા; કેમકે જાણે સંકેત કરેલ હોય તેમ સર્વ વિદ્યાઓ સ્વયંવરપણેજ તેની પાસે આવી હતી. સમગ્ર મનહર કળાએ તેણે કીડામાત્રમાં જ ગ્રહણ કરી, અને જાણે તેની સ્વર્યાવડે જ હાય તેમ ધર્મ કળાએ પણ તેને આશ્રય કર્યો. સર્વ વિદ્યારૂપી સમુદ્રને પારગામી અને અત્યંત સૂક્ષ્મ બુદ્ધિવાળે તે પોતાની ઈચ્છા પ્રમાણે સુખે કરીને ઘર અને દુકાન 1 દાંત ઉંગવા. 2 પગે ચાલવું. 3 ખવરાવવાની શરૂઆત. . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #210 -------------------------------------------------------------------------- ________________ આઠમે સર્ગ. (191) વિગેરેમાં નિરંતર ક્રિીડા કરતા ફરતા હતા. પ્રશ્ન, પ્રહેલિકા, કાવ્ય અને તેની ગોષ્ઠીપૂર્વક ઘણા પ્રકારના વિદ્યારસવડે તે પિતાના આત્માને રસમય બનાવતો હતો, તેમજ અનેક કળાઓના અભ્યાસ વડે અને ગીત નાટયને અનુસરતા વિનદેવડે મિત્રોના મનને તે ખુશી કરતો હતો. તે એકદા તે કુમાર હર્ષથી મિત્રોની સાથે નગરના ઉદ્યાનાદિકમાં ક્રીડા કરવા ગયે. ત્યાં કોઈ ઠેકાણે એક મુનિને જેઈને તેણે તેને વંદના કરી. સુનિએ તેને ધર્મની આશીષ આપી. ગૃહસ્થધર્મને ઉપદેશ આપ્યો. તે તેણે બાલ્યાવસ્થામાં જ ગ્રહણ કર્યો, તેથી તે વીતરાગ અને સશુરૂને વિષે ઉત્કૃષ્ટ ભકિતમાન થયે, માતાપિતાના વચન પર શ્રદ્ધાળુ થયો અને સમકિતમાં દઢ સ્થિરતાવાળે થયો. ' અનુક્રમે યુવાવસ્થા પ્રાપ્ત થવાથી તે કુમારની દેહલમી દેદીયમાન થઈ. “શું દિવસની પ્રાપ્તિ થતાં આકાશના વિભાગ સૂર્યની પ્રભાવડે દેદીપ્યમાન નથી થતા?” રૂપલક્ષ્મીથી યુકત, લીલાથી મનહર અને સુંદર દર્શનવાળા તેને જોઈ પિતાએ પોતાના ચિત્તમાં તેનો વિવાહ કરવાનો વિચાર કર્યો, તેટલામાં સર્વ અંગે (પ્રકારે) ગુણના નિધાન રૂપ તે કુમારને પોતાની કન્યાના વર તરીકે ઈચ્છતા આઠ મહેભ્ય એકીસાથે તે શ્રેષ્ઠીને ઘેર આવ્યા. ધનેશ્વર 1, પૃથ્વીધર 2, યશોધર 3, શ્રીધર 4, શ્રીપતિ 5, ધનદત્ત દ, ધનાવહ 7, અને લક્ષ્મીના નિવાસ રૂ૫ જિનદાસ 8. એ આઠ વેપારીઓ યથાર્થ નામવાળા, દાનની લીલાવડે પ્રસિદ્ધ, જાણે મોટા દિગ્ગજ હોય એમ પૃથ્વીના અલંકારરૂપ અને ચાતુર્યાદિક ગુણના આધારભૂત હતા. તે આઠે શ્રેષ્ઠીઓએ આવી હર્ષથી સુધર્મા શ્રેષ્ઠીને નમસ્કાર કર્યો. પછી તેઓ બોલ્યા કે " મનહર ફળવાળી અમારી કન્યાઓ સાથે તમારા પુત્રને પાણિગ્રહણ મહોત્સવ કરવાને અમે ઈચ્છીએ છીએ. રૂપશ્રી 1, રૂપરેખા 2, પદ્મા 3, પદ્માવતી 4, ધનશ્રી 5, ભુવનશ્રી 6, લમી છે, અને લક્ષ્મીવતી 8, એવાં નામવાળી સર્વને સંમત અમારી પુત્રીઓ છે. તે સર્વ સુંદર શીળવાળી, ઉત્તમ ભાગ્ય અને સૈભાગ્યાદિક ગુણવાળી અને સૌંદર્યથી શોભતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #211 -------------------------------------------------------------------------- ________________ (૧ર) જયાનંદ કેવળી ચરિત્રલીલાયુક્ત અને મનોહર કળાઓથી ઉજવળ છે; તેથી શીધ્રપણે ઉત્સવસહિત તમારા પુત્ર પાસે તેમનું પાણિગ્રહણ કરાવે.” આ પ્રમાણેનાં તેમનાં વચન સાંભળી પિતાના પુત્રને વિવાહ યોગ્ય થયેલો જાણું તથા આ શ્રેષ્ઠ ઈભ્યોને સ્વજનપણાના સ્થાનરૂપ જોઈ સુધર્મા શ્રેષ્ઠીએ તેમને કહ્યું કે “ભુખ્યા વટેમાર્ગને ભેજનનું આમં.. ત્રણ કરવા જેવું આ તમારૂં આગમન માન્ય કરવા લાયક છે; અને એ હેતુથી જ મને અત્યંત હર્ષ આપનારું છે. તો પણ પુત્ર અને તેની માતાને પૂછી કન્યાઓને નજરે જોઈ માંગલિક (શુભ) ચંદ્રાદિક ગ્રોવડે કરવા લાયક વિવાહના દિવસનો નિરધાર કરી જે યુક્ત હશે તે મત્સર રહિતપણે કરવાને હું ઈચ્છું છું.” આવેલા શ્રેષ્ઠીએાએ તે ઉત્તરને સ્વીકાર કર્યો. પછી સુધર્મા શ્રેષ્ઠીની ઈચ્છા જણાતાં તેઓએ શુભ દિવસે તેમના પુત્ર સાથે કન્યાઓને વિવાહ મુકરર કર્યો. ત્યાર પછી હર્ષ પામેલા તે સર્વેએ પ્રથમ સર્વ સ્વજનોની ઘરમાં વિચિત્ર પ્રકારનાં ચિત્રો, મંડપ અને તરવડે મનહર શોભા કરી, અને બીજી પણ વિવાહને લાયક સર્વ ઉત્તમ સામગ્રી આદરપૂર્વક તૈયાર કરી. તે વિષે પંડિતાએ કહ્યું છે કે –“સંબંધની દઢતા કરવી 1, ચંદ્રાદિકના બળવાળું સારું લગ્ન જેવું 2, કામ કરવા માટે રસોયાદિક નોકર ચાકર રાખવા 3, ઘરને વિવિધ પ્રકારે શણગારવું 4, શાક પ, પાપડ 6, વડી 7, પકવાન્ન વિગેરે પાકની ક્રિયા કરવી 8, વસ્ત્ર 9 અને સુવર્ણના અલંકારાદિ તૈયાર કરાવવા 10, પાનસોપારી વિગેરે તાંબુળ તૈયાર કરવું 11, વિવાહના દિવસનો નિશ્ચય કર 12, સમ્યક્ સ્તંભ એટલે માણેકસ્તંભ રોપવો 13. જુવારા વાવવા 14, મંડપ (માંડવો) બાંધવો 15, વરકન્યાને કુસુંભાદિક ક્રિયા કરવી (પીઠી ચળવી) 16, વરને આમંત્રણ કરવું (જાન લાવવી) 17, વેદિકા, મંડપ અને તારણ વિગેરેની રચના કરવી 18, વર્ણક'૧૯, ઉદ્વર્ણક 20 અને લગ્ન વખતે વરવહુને ચાર પ્રકારનો શણગાર કરે 21, ઉત્સવ સહિત વરનું મંડપે આવવું 22, અર્થ મહિમા (કન્યાદાનમાં દેવાનું દ્રવ્ય તૈયાર કરવું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #212 -------------------------------------------------------------------------- ________________ : આઠમે સર્ગ. ' , (193) 23, માતૃગૃહ (માયરા) માં બેસવું 24, હાથે કંકણ બાંધવું તથા હાથે લેપ કરે. 25, મંત્રોને ઉચ્ચાર કરવો 26, તથા પાણિ ગ્રહણ કરાવવું (હસ્તમેળાપ) ર૭.”(આ સર્વ વિધિ અનુક્રમે કરવામાં આવે છે.) આ ગીત અને સંગીતના વિસ્તારવડે, મનહર અદ્ભુત ઉત્સવનડે સર્વ સ્વજનના સત્કાર અને સર્વ આચાર (રીતરિવાજ ) પૂર્વક તે આઠ કન્યાઓની સાથે તેના માતાપિતાને આહ્લાદ કરનાર લક્ષ્મીપુંજનો પાણિગ્રહણ મહોત્સવ થયે. તે વખતે લક્ષ્મીપંજ કુમારને તેના આઠે સસરાએ સુવર્ણ, મણિ, માણિજ્ય અને ઉત્તમ વસ્ત્રાદિક ઘણું વસ્તુઓ હર્ષથી આપી. ત્યારપછી જુવાન સ્ત્રીઓને મોહ પમાડનાર અને કામદેવના જીવનરૂપ વનરૂપી વનને પામીને મદોન્મત્ત હાથીની જેમ તે કુમાર તે હાથણીઓ જેવી સ્ત્રીઓ સાથે કીડા કરવા લાગ્યો. મનોહર ગુણની સમૃદ્ધિવાળી તે આઠ પ્રિયાઓ વડે તે કુમાર આઠ ઈંદ્રાણીઓ વડે ઈદ્રની જેમ શોભતે હતે. તારૂણ્યવડે વૃદ્ધિ પામેલા અંગવાળી, અમૃત જેવા મધુર ગીત ગાનારી, પતિવ્રતા અને પતિના ચિત્તને ચેરનારી તે આઠે પ્રિયા સાથે દુઃખને પ્રવાસ આપનારા દિવ્ય આવાસમાં તે કુમાર ગંદુક જાતિના દેવની જેમ સુખપૂર્વક ભોગો ભોગવવા લાગે. પિતાના પ્રસાદથી તેમજ પૂર્વના ઉત્કૃષ્ટ પુણ્ય પ્રભાવથી ચિત્તમાં ચિંતા રહિત તે કુમાર દિવ્ય સુખ પામ્યા. આ પ્રમાણે સુખે કરીને ઘણે કાળ નિર્ગમન થયા છતાં તે લક્ષ્મીપુંજને જરાપણ ધર્મ હાનિ પામ્યો નહીં. કહ્યું છે કે - " सामग्गीअभावे वि हु, वसणे वि सुहे वि तह कुसंगे वि / કરસ ન હાયરૂ ધમો, નિરછયો ના તં સકું ? " ધર્મની સામગ્રીને અભાવ છતાં કષ્ટને વિષે, સુખને વિષે તથા કુસંગ મળ્યા છતાં પણ જેને ધર્મ હાનિ ન પામે તેને જ નિશ્ચયથી શ્રાવક જાણવો.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #213 -------------------------------------------------------------------------- ________________ (194) જયાનંદ કેવળા ચરિત્ર. પૂર્વના પુણ્યધનની સંપત્તિવાળી સર્વ પ્રકારના સુખની શ્રેણિ તેના એકાંત સત્પષ્યની સાથે તત્કાળ પ્રાપ્ત થઈ. તેવા પ્રકારના સુખી અને ભાગ્ય તથા સાભાગ્યાદિક ગુણવાળા તેને જૈનધર્મમાં તત્પર જોઇ સર્વ કે તેનું સન્માન કરતા હતા. તેને ધર્મ જે તેના સેવક વિગેરે પણ ધમી થયા. “લેકને વિષે એજ વ્યવહાર છે કે સર્વ જનો મુખ્ય પુરૂષને જ અનુસરે છે.” પૂર્વજન્મની સંપૂર્ણ પુણ્ય સમૃદ્ધિનાં પ્રભાવથી તેના શરીરમાં કે ઘરમાં કદાપિ આપત્તિ પ્રવેશ કરવા સમર્થ જ થઈ નહીં, પરંતુ વૃક્ષ પ્રત્યે લતાઓ, સમુદ્ર * પ્રત્યે નદીઓ અને આકાશ પ્રત્યે તારાઓની જેમ તેના પ્રત્યે સર્વ સંપદાઓ સ્વયંવરાની જેમ આવી આવીને પ્રાપ્ત થઈ. લક્ષ્મી પણ જાણે તેના પર રાગવાળી થઈ હાય, આસક્ત થઈ હેય, આશ્રિત થઈ હેાય, મણિ, મંત્ર, ઔષધિ કે ચુર્ણના વેગથી વશ થઈ હોય, અત્યંત રસથી વિંધાયેલી હેય, અત્યંત દઢ વચન આપેલું હોય (વચનથી બંધાયેલી હાય), દોરડાથી બંધાયેલી હોય, સ્વાદ પામેલી હાય, સુખી થયેલી હોય, સંકેત કરેલી હોય, કામણ કરાયેલ હાય, નિયંત્રિત કરાયેલી હોય, સાંકળથી વીંટાયેલી હોય, ખીલી લીધેલી હય, જમણે હાથે કોલ આપ્યો હોય અથવા પ્રીતિવડે પાણિગ્રહણ કરાયેલી હોય તેમ તેના પુણ્યયોગથી કિંચિત પણ ક્ષીણ થયા વિના જ તેના ઘરનો ત્યાગ કરતી નહતી. સુપાત્રમાં, મિત્રને, દીનને અને યાચકને આપ્યા છતાં, પોતાના શરીર રના ભેગમાં વાપર્યા છતાં અને સ્વજનાદિકને નિરંતર આપ્યા છતાં પણ તેની લમી અધિકાધિક વૃદ્ધિ જ પામતી હતી. તેની લક્ષ્મી નદીની જેમ સર્વને ઉપકાર કરનારી અને સર્વને સુખ કરનારી થઈ, તેથી લક્ષમી આ સૂકતના વિપર્યાસને સૂચવન કરનારી થઈ પડી. તે સૂકત આ પ્રમાણે છે. " गृहकूपी कपणाना, लक्ष्मीर्व्यवहारिणां नगरसरसी / વિપુલ વિત્ત થિરા, તાંવિત્તિશાના શા” પંડિતોએ કૃપણની લક્ષમી ઘરની કુઈ જેવી કહી છે, વેપારીની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #214 -------------------------------------------------------------------------- ________________ આઠમે સર્ગ. (195) લક્ષ્મી ગામના સરવર જેવી કહી છે અને રાજાઓની લહમી નદી જેવી કહી છે. " પરંતુ આ વેપારી છતાં તેની લમી નદી જેવી થઈ એ વિપર્યાસ સમજ. તેની લક્ષ્મીવડે કરોડો સત્વરૂ, સ્વજને અને વણિકપુત્રો સુખે નિર્વાહ કરતા હતા અને ઉત્કૃષ્ટ ધર્માદિકને પણ પામ્યા હતા. જે પિતાને અને અન્ય જનોને સુખ અને ધર્મ આપનારી હોય તે જ ખરી લક્ષમી કહેવાય છે, અને તેનાથી જ ઉપાધિ રહિત ચારે વર્ગની સમૃદ્ધિ સધાય છે. કહ્યું છે કે– ના રરમી ધર્મજીપુરા, सा लक्ष्मीर्या बन्धुवर्गोपभुक्ता / सा लक्ष्मीर्या स्वाङ्गमोगप्रसक्ता, ચાન્ય માન્યા ના તુ તમનરમીઃ ? " જે ધર્મકાર્યમાં ઉપયોગી થાય તે જ લક્ષમી કહેવાય છે, જે બંધુવર્ગોવડે ભગવાય તે જ લક્ષમી કહેવાય છે, જે પોતાના શરીરના ભેગમાં આવી શકે છે તે જ લક્ષ્મી કહેવાય છે; પણ જે એ સિવાયની માત્ર માનવાલાયક જ હોય તે લક્ષમી અલમી જ છે.” આ પ્રમાણે પુત્રના પૂર્વ ભવના ધર્મનું ફળ જોઈ સુધર્મા શ્રેષ્ઠી આદરથી દાનાદિક ચાર પ્રકારને ધર્મ કરવા લાગ્યો. તેમજ ધર્મની જેમ તે હમેશાં આનંદથી અનેક પ્રકારના વેપાર પણ કરવા લાગ્યા. તેણે માનવા લાયક એવા બીજા સેંકડે માણસોને વેપાર કરાવ્યું. તેઓએ અને પોતે વેપારમાં અનેક કોટાકોટી દ્વવ્ય ઉપાર્જન કર્યું. પ્રેમને લીધે પુત્રને તે વેપારની ચિંતામાં જેડ્યો નહિ. પુત્રના પુણ્યથી સુખી થયેલા અને નિષ્કપટ ધર્મ કરનાર તે સુધર્મા શ્રેષ્ઠી ચિરકાળ સુધી ધર્મ અને અર્થની ચિંતા કરી પ્રાંતે આયુષ્ય પૂર્ણ કરી સૌધર્મ દેવલોકમાં દેવ થયો. એક જ પુત્રથી સંતુષ્ટ થયેલી અને શીળે કરીને શેભતી લક્ષ્મીપુંજની માતા પણ ગૃહસ્થાશ્રમનું પાલન કરી આહત ધર્મના આરાધનથી સ્વર્ગસુખને ભેગવનારી થઈ. . માતાપિતાના મરણ પછી પણ લક્ષ્મીપુજને કોઈ પણ બાબ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #215 -------------------------------------------------------------------------- ________________ (16) જ્યાનંદ કેવળી ચરિત્ર. તમાં કદાપિ ચિંતા ઉત્પન્ન થઈ નહીં; કારણ કે સત્પરૂનું પુણ્ય જ સર્વત્ર પિતા, ભ્રાતા અને મિત્ર સમાન હોય છે. લક્ષમી અને સુપુત્ર રૂપ સંતતિનું ઉપાધિ રહિત સુખ, યશ, કીતિ અને મહત્વાદિક લક્ષ્મી પુજને સર્વથી અધિક પ્રાપ્ત થયું. એકદા રાત્રિના છેલ્લા પહેરે ધર્મધ્યાનમાં લીન થયેલા લક્ષમીપુજના ચિત્તમાં વિચાર થયો કે “જન્મના પ્રથમ દિવસથી જ આરંભીને પાપી જનોને દુર્લભ એવી સાક્ષાત્ અક્ષમ્ય લકમી મને આ જન્મમાં શાથી પ્રાપ્ત થઈ હશે ?" આ પ્રમાણે તેને વિચાર થયે તે જ વખતે જ્ઞાનીની જેમ સંશયને નાશ કરવામાં નિપુણ એ કોઈ દીવ્ય દેહધારી પુરૂષ તેની પાસે પ્રગટ થયું. તેને જોઈ તે વિચારવા લાગ્યું કે શું આ કોઈ દેવર્ષિ પ્રાપ્ત થયા છે? કે દેવ, દાનવ કે અન્ય રૂપે રહેલો કે ગદ્ર કે વિદ્યાધર છે ? ગમે તે હોય, પરંતુ તેજસ્વી, સુંદર આકૃતિવાળો, ઉદાર અને સગુણ આ પુરૂષ જણાય છે. વળી પિતાને ઘેર આ વેલે તો શત્રુ પણ પુરૂષને પૂજ્ય છે એમ પંડિતેનો મત છે, તે આ પૂજ્ય હોય તેમાં શું કહેવું? મણિના ગુણ જાણ્યા ન હોય તોપણ શું તે પૂજ્યનથી?” આ પ્રમાણે ક્ષણવાર વિચારી વિનયથી હાથ જોડી તેને નમસ્કાર કરી તે બોલ્યો કે “હે મહાપુરૂષ! તમે કેણુ છે? તમારે અહીં આવવાનું શું પ્રજન છે? અને ક્યાંથી આવ્યા છો ?" આવી વિનયયુક્ત તેની વાણી સાંભળીને હર્ષ પામેલા તે પુરૂષે તેને સામે નમસ્કાર કરીને કહ્યું કે “હું સુરંગ નામને દેવ પૂર્વજન્મમાં બંધાયેલા તારી સાથેના સ્નેહરૂપી રજુવડે આકર્ષણ કરાયેલો છું, તેથી મારા સ્થાનથી હર્ષવડે અહીં આવ્યો છું. તારા ચિત્તમાં જે સંશય શંકુની જેમ તને દુ:ખ કરે છે, તેને દૂર કરવા મારૂં વચન તને આજે વૈદ્ય જેવું હિતકારક લાગશે, તેથી તું સાવધાન થઈને મારું વચન સાંભળ: આ જંબુદ્વીપના દક્ષિણ ભરતાર્ધમાં મધ્યખંડને વિષે મણિ પૂર નામનું નગર છે. તેમાં પહેલાં શત્રુઓને યમરાજ જેવો શ્રીપાળ : નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરમાં સર્વથી ધન્ય, દાતારેમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #216 -------------------------------------------------------------------------- ________________ - આઠમો સર્ગ. (17) મુખ્ય, સર્વજનને માન્ય કુશળ અને નામ તથા અર્થ બન્ને વડે ધનપતિ નામે સાથે વાહ રહેતો હતો. તેને પ્રાણથી પણ અધિક પ્રિય અને શીળવાળી પ્રીતિમતી નામની પ્રિયા હતી. તેમને સાર્થક નામવાળા ગુણધર નામે પુત્ર થયે હતો. ચંદ્ર જેવા મનોહર તે ગુણધરને હેતેર નિર્મળ કળાઓ અને ગુરૂ (બૃહસ્પતિ ની જેમ સર્વ મનહર વિદ્યાઓ સ્કુરાયમાન થયેલી હતી. કેમે કરીને તે યુવાવસ્થાને પાયે, ત્યારે પિતાએ તેને તત્કાળ મહોત્સવ વડે મહે જેની ઉત્તમ ગુણવાળી અને ભાગ્યશાળી કન્યાઓ પરણાવી. તે પ્રિયાએવડે ચોતરફથી (સંપૂર્ણ રીતે) સેવા તે ગુણધર સ્વ છાથી તેઓની સાથે સુખભેગ ભેગવવા લાગે અને નિરંતર લક્ષમી પણ ઉપાર્જન કરવા લાગ્યા. * એકદા નિર્મળ બુદ્ધિવાળો તે ગુણધર ક્રીડા કરવા માટે મિત્રાદિકના પરિવાર સહિત ઉદ્યાનમાં ગયો. ત્યાં સ્વચ્છ હૃદયવાળા, ચાર જ્ઞાનવડે શોભતાવિશદ નામના ચારણશ્રમણ એવા આચાર્યને તેણે સદભાગ્યના યોગે જોયા એટલે તત્કાળ તેમની પાસે જઈ આદરથી તેમને નમસ્કાર કર્યા. ત્યારે સૂરિમહારાજાએ તેને ધર્મલાભની આશિષ આપી તથા તેને ભદ્રક જાણી દયા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ યમ દેશથી અને સર્વથી પાળવા માટે વિસ્તાર સહિત વિવિધ દાતેવર્ડ ફળ દેખાડવા પૂર્વક સમજાવ્યા. ધર્મના રહસ્યભૂત તેમની ધર્મદેશનાને સમ્યફ શ્રદ્ધાપૂર્વક બુદ્ધિસહિત વિચાર કરીને તેણે પોતાના હૃદયમાં સ્થાપના કરી. ત્યારપછી તેણે સમક્તિ સહિત પોતાની રૂચિ પ્રમાણે વ્રત તથા ઉચિત એવા અભક્ષ્ય અને અનંતકાયાદિકના નિયમે ગ્રહણ કર્યા. તે વ્રતોમાં પણ અદત્તાદાનના ત્યાગરૂપ વ્રતમાં તેની ઘણી રૂચિ થવાથી તે વ્રતને તેણે વિશેષ કરીને ગ્રહણ કર્યું. તે વ્રતને વિશેષે જાણવાની ઈચ્છાથી તેણે ગુરૂ પ્રત્યે તેનું સ્વરૂપ પૂછ્યું, ત્યારે ગુરૂ બોલ્યા કે-“હે વત્સ ! ત્રીજા આણવ્રતનું સ્વરૂપ તું સાંભળ બીજાની મણિ જેવી ઉત્તમ કે તૃણ જેવી તુચ્છ વસ્તુ પણ તેના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #217 -------------------------------------------------------------------------- ________________ (18) જયાનંદ કેવળી ચરિત્ર. સ્વામીએ આપી ન હોય તો તે લેવી નહીં. એ આ વ્રતનું મૂળ સ્વરૂપ છે. તે વ્રતને કોઈ ત્રિવિધ ત્રિવિધ કરીને ગ્રહણ કરે છે, અને કઈ દ્વિવિધ ત્રિવિધ કરીને ગ્રહણ કરે છે. આ દેશથી વ્રત કહેવાય છે. આ વ્રતમાં બીજા પણ ઘણું ભેદે સંભવે છે, પરંતુ તે ભેદો સત્ત્વ રહિત પ્રાણુઓને લાયક છે. હવે આ વ્રત પાળવાનું ફળ સાંભળ–આ સર્વ ભેદમાંથી જે ભેદો જેણે જેવા પ્રકારે ગ્રહણ કયાં હાય, તથા તેને જે પ્રકારે આરાધ્યા કે વિરાધ્યા હોય, તેને તેવા પ્રકારનું ફળ મળે છે. (આરાધવાથી શુભ અને વિરાધવાથી અશુભ ફળ પ્રાપ્ત થાય છે.) આ જગતમાં કોઇનું પડી ગયેલું, વીસરેલું, નાશ પામેલું (ખેવાયેલું), હરણ કરેલું, સ્થાપન કરેલું કે રહેલું ધનાદિક થોડું કે ઘણું તેના સ્વામીએ આપ્યા વિનાનું જે કઈ ગ્રહણ કરે તે કદાચ સિંહ જે ઉત્તમ પુરૂષ હોય તો પણ તે નરકમાં પડે છે, અને વિવિધ પ્રકારના વધબંધનાદિકવડે તે પીડા પામે છે. તેમજ તેને ઘણુ પ્રકારનું દુઃખ, દુ:સ્થપણું, દરિદ્રતા, ઘણું ભવ સુધી અરતિ, ભયને સમૂહ, દુર્ગતિમાં પતન અને અહિતની શ્રેણિઓ પ્રાપ્ત થાય છે. તથા બને લોકને વિનાશ, કલંક, સુકૃતને મૂળથી નાશ, મૂર્ખતા, ધૃતિ (ધીરજ) અને બુદ્ધિ વિગેરેને ક્ષય તથા અનેક પ્રકારની વિપત્તિઓ તત્કાળ તેની પાછળ આવે છે. તથા ઉચિતપણે આ વ્રતનું આરાધન કરવાથી મનુષ્યને બે પ્રકારની શિવસંપત્તિ અને સર્વ શુભને વહન કરનારી અને લેકની સિદ્ધિ પ્રાપ્ત થાય છે, અક્ષર વિનાની વાણુની જેમ મેટા અનર્થના સમૂહો વિનાશ પામે છે, ધર્મ અર્થ અને કામ એ ત્રણ પુરૂષાર્થની સિદ્ધિને માટે એટલું અર્થ (દ્રવ્ય) પ્રાપ્ત થાય છે કે સમુદ્રના જળની જેમ કદાપિ તે ક્ષીણ થતું નથી. આ જગતમાં જેઓ અદત્તાદાનનો ત્યાગની પ્રતિજ્ઞા કરી કુલપર્વતની જેમ સ્થિર રહે છે, તેઓનો નિત્ય, અદ્વિતીય અને અનંત યશ અનંત આકાશની જેમ જગતમાં વ્યાપી રહે છે અને તે જય પામે છે, તેઓ સર્વતેજસ્વીઓનાં મધ્યમાં સૂર્યની જેમ મુખ્ય થાય છે, તેઓ સુંદર પ્રકૃતિ. 1 કલ્યાણ સંપત્તિ અને મેલ સંપત્તિ. - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #218 -------------------------------------------------------------------------- ________________ આઠમે સગ. (19) વાળાના મધ્યમાં ચંદ્રની જેમ મુખ્ય થાય છે, અને તેઓ સર્વને ઉપકાર કરવામાં જેમની જીંદગી ઉદ્યમવંત છે એવા મનુષ્યમાં ઉન્નત મેઘની જેમ અગ્રેસર થાય છે. આ પ્રમાણે ત્રીજા અણુવ્રતને પાળવાથી થતા શુભ ફળને સાંભળી તું ચિરકાળ સુધી આ વ્રત સમ્યક્ પ્રકારે પાળ.” આ પ્રમાણે ગુરૂનું વચન સાંભળી તેને " તરં” (કબુલ) એમ કહી માયારહિતપણે તેમનું વચન અંગીકાર કરી ગુરૂને વંદના કરીને તે વ્રતના પરિણામથી વાસિત થઈ પરિવાર સહિત પિતાને ઘેર ગયો. પછી પરસ્પર બાધા ન થાય તેમ ધર્માદિક ત્રણે પુરૂષાર્થને સફળ કરીને એકદા તે ગુણધર પિતાની પાસે અક્ષમ્ય લક્ષમી છતાં પણ પિતાના ભાગ્યની પરીક્ષા કરવા માટે માતા, પિતા, પ્રિયાઓ અને સર્વ સ્વજનની રજા લઈ લાભ આપનારાં અને ગણિત કરિયાણું ગ્રહણ કરી દૂર દેશાંતરમાં ગયે. ત્યાં પૃથ્વીપ્રતિષ્ઠિત નામના નગરમાં જઈ ત્યાંના રાજાને ભેટવડે પ્રસન્ન કરી તેની અનુજ્ઞાથી નગરમાં ભાડે મકાન લઈ તેમાં કરિયાણું ભરી પરિવાર સહિત રહ્યો, અને ત્યાં પણ હમેશાં દેવ અને ગુરૂની પૂજા કરતે ધર્મમાં જ તત્પર રહેવા લાગે. વળી તે ગુણધર અનેક વણિક પત્રને મધુર વાણી વડે લમીના પાત્રરૂપ કરવા લાગે. ઘણા ની સાથે મિત્રાઈ કરી તેમને ધર્મોપદેશવડે પવિત્ર કરવા લાગ્યા અને પોતે અનેક પ્રકારનાં વેપાર કરતે સતે તેઓને પણ વેપાર કરાવવા લાગે. વેપારમાં પણ શુદ્ધિવડે જ ધમી મનુષ્યનું જીવિત શુદ્ધ રહે છે, તેથી તે વ્યાપાર સંબંધી શુદ્ધિ પણું ગૃહસ્થીઓને ત્રીજા વ્રતના અતિચારે વજેવાપૂર્વક પ્રયત્નવડે સાધવા લાયક છે. ન્યૂનાધિક તેલા કે માપા કરવા 1, ચેરે આણેલી વસ્તુ ગ્રહણ કરવી 2, બનાવટી વસ્તુ કરી તેને સાચી વસ્તુની જેમ વેચવી 3, ચેરને ચોરી કરવાની અનુજ્ઞા અથવા સહાય આપવી, 4 અને શત્રુરાજાના રાજ્યમાં પોતાના રાજ્યની મનાઈ છતાં વ્યાપાર કરવા જવું 5. ત્રીજા વ્રતના આ પાંચ અતિચારો છે. તે દરેકે વર્જવા. આ પ્રમાણે કરતા તે ગુણધરે પૂર્ણ પ્રખ્યાતિ અને માહાસ્ય P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #219 -------------------------------------------------------------------------- ________________ ( ર૦૦ ) જયાનંદ કેવળા ચરિત્ર પામી સુખે કરીને ઘણી લક્ષ્મી ઉપાર્જન કરી. એવી રીતે તે નગરમાં અમિત લક્ષમી ઉપાર્જન કરીને ભાગ્યવડે દુર્દશાનો પરાજય કરી ત્યાંના રાજાને વશ કરી તેણે ધર્મની પણ ઉન્નતિ કરી. - એકદા પિતાદિકના બેલાવવાથી તે ગુણધર સાર્થપતિ રાજાની રજા લઈ પ્રથમ પિતાના સર્વ સાર્થને વિદાય કરી પાછળથી પોતે પણ ચાલ્યું. અશ્વપર આરૂઢ થઈ વેગથી માર્ગમાં જતો અનુક્રમે ગામ, આકર, પુર અને અરણ્ય વિગેરેને ઓળંગતો એકદા પ્રાત:કાળે કેઈ નગરથી નીકળી અત્યંત દૂર આવેલા અને મોટા વિસ્તારવાળા આનંદી નામના વનમાં તે વેગથી ચાલ્યા જતો હતો. તેવામાં અશ્વપર આરૂઢ થયેલા તેણે માર્ગમાં કોઈ સુંદર દેવીના કાનમાંથી પડી ગયાં હોય એવાં બે મણિમય મનોહર કુંડળ પડેલાં જોયાં. તેજવડે દેદીપ્યમાન એવા તે ઉત્તમ કુંડળને જોઈને પણ તેણે તે વખતે સૂર્યના આલેકથી (પ્રકાશથી) જેમ દષ્ટિને પાછી ફેરવી લે તેમ પિતાની દષ્ટિ ખેંચી લીધી. અનુક્રમે આગળ જતાં તેણે સન્મુખ પડેલો મણિઓથી શોભતો એક ઉત્તમ હાર અને ત્યારપછી મણિ, રત અને સુવર્ણના સમૂહવડે ભરેલે સંપૂર્ણ કુંભ પણ છે. તે પણ તેણે ગ્રહણ કરેલા વ્રતની દઢ શ્રદ્ધાને મનમાં વિચારી નિઃસ્પૃહીઓમાં અગ્રેસર એવા તેણે તે હારને દેરાની માળા જેવો અને તે કુંભને પથ્થરથી ભરેલા નિધિ જે જાણે તેમને ત્યાગ કર્યો, અર્થાત તે વસ્તુઓ ગ્રહણ કરી નહીં. તેણે વિચાર કર્યો કે - “આ શું? આ ત્રણ વસ્તુ મારી સન્મુખ કેમ આવી ? એ જાણવાની ઈચ્છા થાય છે, પણ એવા વિચારથી શું ફળ છે? કાંઈ જ નહીં.” પછી વિસ્મયવડે વિકસ્વર મનવાળા તેણે માર્ગમાં જતા વેગવાળા પોતાના અશ્વને અકસ્માત થાકી ગયેલ જે; એટલે તરતજ તે અશ્વપરથી નીચે ઉતરી ગયે. પછી જેટલામાં તે સંબંધી તે ચિંતાતુર થાય છે, તેટલામાં તે અશ્વને પ્રાણ રહિત થઈ ગયો હોય તે તેણે જોયે. તેથી કાંતિ રહિત મુખવાળો અને બેદથી વ્યાપ્ત થયેલે તે મનમાં વિચાર કરવા લાગે કે-“શું આ અશ્વ તૃષાદિકની પીડાથી મૂછિત થયો છે કે ખરેખર મરણજ , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #220 -------------------------------------------------------------------------- ________________ આઠમે સર્ગ. (ર૦૧) પાપે છે? અથવા કઈ ક્ષુદ્ર દેવે એને અચેતન બનાવ્યું છે?” આ પ્રમાણે ક્ષણવાર વિચાર કરી તે દૈવ પ્રત્યે બોલ્યો કે–“અરે દૈવ ! જાતિવંત, તેજસ્વી સર્વ લક્ષણથી સંપૂર્ણ, વક્ર મુખવાળો છતાં પણ સ્વામીને ભક્ત, ચિત્તને પ્રસન્ન કરનાર, મનહર ગતિવાળા, માર્ગમાં સહાયભૂત, અત્યંત બળવાન, કૃશ કર્ણવાળા, કેમળ મધ્ય સંસ્થાનવાળા, વિપૂલ પીઠવાળા, સમૃદ્ધિને આપનારા, શરીર પુષ્ટ, સર્વ ગુણયુક્ત અને સુખને આપનારા એવા આ અશ્વનો અકાળે સંહાર કરતા એવા તે આ શું કર્યું ? જે કદાચ મને નિઃસ્પૃહ જોઈને તે આ પ્રમાણે કર્યું હોય તો ભલે તું તારું ઇચ્છિત કર, પરંતુ મારા સુકૃતને હું પ્લાનિ ત પમાડીશ નહીં.” આ પ્રમાણે આત્માની સાક્ષીએ બેલી પોતાને અશ્વ વિના માર્ગ ઓળંગવો દુષ્કર છે એમ ધારી ફરી તેણે વિચાર કર્યો કે-“જે કોઈ અત્યંત ઉપકારી મુસાફર વૈદ્ય અહીં આવીને ઔષધવડે આ અશ્વની ચિકિત્સા કરી તેને જીવાડે તે હું તેને આ અશ્વના પ્રમાણ જેટલું ધન આપું.” આ પ્રમાણે પ્રતિજ્ઞાપૂર્વક વિચાર કરી આશાને વશ થઈ આમતેમ ભમતો તે સર્વ દિશાઓ તરફ જોવા લાગ્યો. તેમ કરતાં તેને ઘણી વેળા વીતી ગઈ તો પણ ત્યાં માર્ગમાં કઈ પણ પથિક જન આવ્યું નહીં, પરંતુ ચિરકાળ સુધી પ્રવાસ કરવાથી ઉત્પન્ન થયેલી તૃષાએ તેના સુખનું પાન કર્યું. તે તૃષાથી પીડાયેલ સાર્થપતિ અત્યંત થાકી ગયે તોપણ તે વનમાં ભમવા લાગ્યોમાર્ગની શોધ કરતાં તે વિરામ પામે નહિ, તેમજ તે માર્ગની શુદ્ધિને પણ પાપે નહીં, કારણ કે માર્ગની શુદ્ધિ તેના મર્મજ્ઞ વિના મળી શકતી નથી. તેથી ખેદ પામેલ તે ગુણધર કઈ ગાઢ છાયાના સમૂહવાળા વૃક્ષની નીચે થાકીને બેઠે, તેવામાં તેણે જળ ગળવાથી ઉચે જોતાં તે વૃક્ષની શાખાપર લટકાવેલી પાણીની એકમસક દીઠી. તે વખતે તેણે વિચાર કર્યો કે “આ મસક કોની હશે? કોણે જળથી ભરી હશે? અને આને સ્વામી કયાં ગયો હશે? જે કદાચ તેને હું દષ્ટિવડે જોઉં તો તેની પાસે પ્રાર્થના કરી પાણી પીઉં, અને 1 જાણકાર. . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #221 -------------------------------------------------------------------------- ________________ (202) જયાનંદ કેવી ચરિત્ર. તૃષાનું દુઃખ દૂર કરૂં.” આ પ્રમાણે હૃદયમાં વિચારતે તે સાત્વિક ત્યાં બેઠો હતો, તેટલામાં તે વૃક્ષની શાખાના અગ્રભાગ પર એક પિપટ બેઠા હતા, તે સ્પષ્ટ રીતે મનુષ્યની ભાષાથી બોલ્યા કે–“હે પથિક ! તું તારી શારીરિક ચેષ્ટાથી અત્યંત તૃષાતુર જણાય છે, તે ઉચે રહેલી મસકમાં પાણી ભરેલું છે; છતાં તૃષાતુર એ તું તે પીતો નથી, અને તરસ્યો જ બેસી રહ્યો છે તેનું શું કારણ છે? તે કહે. આ વૃક્ષ પર મારા કુળનું રક્ષણ કરનાર માર માળે છે, તેમાં હું સ્વેચ્છાએ વસું છું, તેથી તું મારે અતિથિ થયો છે. જે તેવો સામાન્ય અતિથિ પણ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે, તો તારા જેવા સર્વ શ્રેષ્ઠ ગુણવાન અતિથિ માટે તે શું કહેવું ? તેથી કરીને પુણ્ય રૂપી સ્નાના ચંદ્ર સમાન હે મહાનુભાવ! ગમે તેનું આ જળ હોય તે પણ તું તેનું શીધ્ર પાન કર. એક આશ્રયના સંબંધથી એની અનુજ્ઞા મારે આપવી એ ઉચિત જ છે. માટે મારા પર કૃપા કરી તૃષાને દૂર કરી સુખી થા. તૃષાને લીધે અત્યંત અધૂતિ થાય છે, અને અધૃતિ સતે ધર્મની બુદ્ધિ રહી શકતી નથી. તે માટે આ જળનું પાન કરી ધૃતિવાળો થઈ ફરીથી પુણ્યકર્મ કરજે. કહ્યું છે કે - " सव्वत्थ संजमं रखिज, संजमाउ अप्पाणमेव ररिकज्जा / मुच्चइ अइवायाओ, पुणो विसोही न याविरई // 1 // " સર્વત્ર સંયમનું રક્ષણ કરવું, અને સંયમથી પણ આત્માનું રક્ષણ કરવું; કેમકે અતિચારથી મુકત થવાય છે, ફરીથી શુદ્ધ થવાય છે, પણ તેથી કાંઈ અવિરતિ પ્રાપ્ત થતી નથી.” આ પ્રમાણેનાં તે પોપટનાં વચન સાંભળી ગુણધર બેલ્ય કે–“હે પોપટના કુળમુગટ! પંડિતોએ જે કહ્યું છે તે તું સાંભળ. કેમકે ધર્મનું તત્ત્વ તું બરાબર જાણતા નથી. તે મને હિતવચન કહ્યું તે તત્વજ્ઞાનીઓને હિતકારક નથી; કેમકે તું આ મસકનો કે તેમાં રહેલા જળનો સ્વામી નથી. જે જેને સ્વામી હોય, તે પોતે જે શ્રદ્ધાથી આપે, તો સ્વામીએ આપેલું હોવાથી તેમાં સત્પરૂષને અદત્તને દોષ લાગતો નથી. “હું આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #222 -------------------------------------------------------------------------- ________________ આઠમાં સર્ગ, (203) ભવમાં અદત્તને ગ્રહણ નહીં કરું” એવી પ્રતિજ્ઞાવાળા પુરૂષોને બને લેકમાં અચાર્યના આશ્રયવાળી સર્વ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. અદત્તને ગ્રહણ કરનાર મનુષ્યને કાંઈ પણ ગુણ થતા નથી, તેમજ સુખ, યશ, લક્ષમી અને ધર્મ પણ થતું નથીપરંતુ દુર્ગતિ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય અદત્ત ગ્રહણરૂપ દોષપર એક વાર પણ આરૂઢ થાય તેની જન્મથી આરંભીને ઉપાર્જન કરેલી કીતિ તત્કાળ નષ્ટ થઈ જાય છે, તેથી આ જળ તારૂં ન હોવાથી હું તારા કહેવાથી તે ગ્રહણ કરીશ નહીં, અને પ્રાણાંતે પણ હું તેનું પાન કરીશ નહીં. તૃષાના ઉદયથી જળપાન નહીં કરતાં એકજ વાર મરણ થાય છે; પરંતુ તેમાં એકવાર પણ અતિચાર લગાડતાં તે અનંત મરણોને પામનારે તે પ્રાણ થાય છે.” આ પ્રમાણે મન, વચન અને કાયાથી વ્રતની દઢતાવાળે તે સાર્થપતિ પોપટ પક્ષીની સાથે વાર્તા કરતું હતું, તેવામાં તત્કાળ તે પક્ષી અદશ્ય થઈ ગયો. તે જોઈને વિસ્મય પામેલા એવા તેની પાસે અકસ્માત્ ચિંતવ્યા વિના એક પુરૂષ પ્રગટ થયું. તે પુરૂષ તેની પાસે આવી સત્ય પ્રતિજ્ઞાવાળા ગુણધરને નમસ્કાર કરી તેને કહેવા લાગ્યો કે-“હે ભદ્ર! તું એકજ પિતાના વ્રતમાં દઢ હોવાથી ખરે સાત્વિક છે. આ પ્રમાણે તેણે કરેલી પોતાની લાઘા સાંભળી તે સાથે પતિ બોલ્યા કે—“તું અન્યના ગુણ જોઈ હર્ષ પામે છે, તેથી તું પણ આ જગતમાં ગુણ છે; પરંતુ તારા આશ્ચર્યકારક ચરિત્રને પૂછું છું, તે તું પ્રથમ કહે કે તું કોણ છે? અને ક્યાંથી તેમજ શા માટે અહીં આવ્યો છે?” ત્યારે તે બોલ્યો કે-“હે ભદ્ર પ્રકૃતિવાળા ! હે અમાયાવી ! હે કુશળ પુરૂષ! સાંભળ:– આજ ભરતક્ષેત્રમાં તાત્રે નામને પર્વત છે. ત્યાં દક્ષિણ શ્રેણિને વિષે વિપુલા નામની યથાર્થ નામવાળી નગરી છે. તે ચંદ્ર નામના વિદ્યાધરપતિની પ્રસિદ્ધ રાજધાની છે. તેમાં વિશદ નામનો ઉત્તમ વિદ્યાધર વસે છે, તેને મણિની માળા જેવી નિર્મળ મણિમાલા નામની પ્રિયા છે, તેમને હું સૂર્ય નામે પુત્ર છું. સમય પ્રાપ્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #223 -------------------------------------------------------------------------- ________________ (ર૦૪) જયાનંદ કેવળી ચરિત્ર. થયે મને સમગ્ર કળાઓ ગ્રહણ કરાવી, અને ઉપાધ્યાયની પાસે સર્વ શાસ્ત્રોને અભ્યાસ કરાવ્યું. ચિતિત અર્થને આપનારી પ્રજ્ઞપ્તિ વિગેરે પ્રસિદ્ધ અને અમિત વિદ્યાઓ પિતાએ મને આપી. તે સર્વેને મેં સુખેથી સાધી લીધી. તેના બળથી લીલાઓ કરીને પર્વતાદિક ઇચ્છિત સ્થાનમાં સ્વેચ્છાએ વિચરતો હું નિત્ય વિલાસ કરું છું અને ફરું . પ્રભુ, મંત્ર અને ઉત્સાહ એ ત્રણે પ્રકારની શક્તિવાળો હોવાથી હું કોઈના પરાક્રમને કે તેજને ગણતો નથી, અને મારી પરણે લી પ્રોઢ સ્ત્રીઓ સાથે હું વેચ્છાથી રમું છું. - એકદા વિમલાચાર્યની પાસે ધર્મદેશના સાંભળીને પ્રતિબંધ પામેલા મારા પિતાએ દીક્ષા ગ્રહણ કરી. આગમમાં કહ્યા પ્રમાણે ગ્રહણા અને આસેવના નામની અને પ્રકારની શિક્ષા તેમણે ગ્રહણ કરી અને સદ્દગુરૂની સેવા પણ કરી. ગુણના સમુદ્રરૂપ તેને તપ અને સંયમના પ્રભાવથી અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ, ગુરૂના પ્રસાદથી અતિશય સહિત સર્વ શ્રુતને તેણે અભ્યાસ કર્યો, વિનયરૂપ સમૃદ્ધિથી યુક્ત, પિતાના ઉત્કૃષ્ટ અનુષ્ઠાન (ક્રિયા) માં જ બુદ્ધિની નિષ્ઠા રાખનાર, ધીરતા યુક્ત, પરિષહાથી ક્ષોભ નહીં પામનાર તથા પ્રમાદ અને મદથી રહિત એવા તે મારા પિતા મુનિ અનુક્રમે ગુરૂની પાસેથી આચાર્યપદ પામ્યા. પછી મનોહર ચારિત્રની નિર્મળતાથી ચાર જ્ઞાન પ્રાપ્ત કરી ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ કરવા ચિરકાળ પૃથ્વીપર વિચરી તેણે અમૃત જેવી પોતાની ધર્મદેશનાની વાણીવડે સમગ્ર પૃથ્વીને રસ સહિત કરી. અહીં ગ્રહવાસમાં વસત અને પિતાની ધુરાને ધારણ કરતા હું કુકર્મ અને કુસંગના વેગથી ચોરી કરતાં શીખે. તેથી નિરંતર અને નેક વિદ્યાના બળવડે પૃથ્વી પરના અનેક રાજાઓનું અનર્ગલ ધન હું હરણ કરવા લાગ્યો. ચેરીની બુદ્ધિથી મારા મનમાં અત્યંત ક્રૂરતાએ વાસ કર્યો અને બીજા દોષએ પણ તે કુરતા સાથેના સ્નેહથી જ જાણે હોય તેમ મારા મનમાં જ સ્થિતિ કરી. સત્ય, બુદ્ધિ, સંતેષ, ક્ષમા, દમ અને દયા વિગેરે સર્વ ગુણે તે ક્રૂરતાથી જાણે ભય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #224 -------------------------------------------------------------------------- ________________ આ સર્ગ. (25) પામ્યા હોય, અને જાણે કેઈએ લઈ લીધા હોય તેમ મારાથી દૂર નાશી ગયા. આવા અવસરે મારા સદ્ભાગ્યે જાણે બોલાવ્યા હોય તેમ તે મારા પિતા વિશદ સૂરિ સાધુઓના સમૂહ સહિત વિપુલાનગરીમાં પધાર્યા. તે વખતે ઉદ્યાનપાળકના મુખથી તેમનું આગમન સાંભળી મહોત્સવપૂર્વક પરિવાર સહિત વિદ્યાધરનો રાજા હું અને બીજા ઘણા વિદ્યાધરો તેમને વાંદવા ગયા. ભક્તિથી ગુરૂને વાંદી હર્ષથી સર્વે ગ્ય સ્થાને બેઠા. પછી ગુરૂએ ધર્મદેશના આપી. તે સાંભળી પ્રતિબધ પામેલા ઘણાએ પિતપતાની રૂચિ પ્રમાણે સમતિ, દેશવિરતિ અને સર્વવિરતિ વિગેરે ગ્રહણ કર્યું. તે સવે પોતપોતાને સ્થાને ગયા પછી મને પ્રત્યક્ષ શિક્ષાપૂર્વક મહા હિતકારક ધર્મોપદેશ આપીને તે બે પ્રકારે પૂજ્ય પિતાએ ન્યાયથી મને હર એવો ચોરીને મને નિયમ આપ્યો, અને ચેરીના મેહને ત્યાગ કરાવ્યું. મારા વતની સ્થિરતાને માટે અદત્તના ત્યાગરૂપ વ્રતને પાળવામાં તેમણે મારી પાસે તમારું દષ્ટાંત આપ્યું; તેથી પ્રત્યક્ષ રીતે બન્ને લોકમાં હિતકારક ગુરૂની શિક્ષા જાણીને તેમની આજ્ઞાથી મેં મારા ચિત્તમાં ભક્તિપૂર્વક તે વ્રત અંગીકાર કર્યું; પરંતુ મારા ચિત્તમાં મેં એટલે તે વિચાર કર્યો કે-“પિતાએ જે ગુણધરનું મને દષ્ટાંત આપ્યું છે તે કેવા આકારવાળે, કેવા આચારવાળો અને વ્રતમાં કે દઢ છે તેની એકવાર હું પરીક્ષા કરૂં; કારણકે આવા મહર્ષિ પણ જેનું દષ્ટાંત આપી પ્રશંસા કરે છે, તે કેવો હશે ?" આ પ્રમાણે વિચાર કરી વનમાં જતા તને જોઈ તારી પાસે અનુક્રમે મણિના કુંડળ, હાર અને નિધાન પડેલા મેં બતાવ્યા, તેને જોઈને પણ તેને લેવામાં જરા પણ તારૂં મન ડગ્યું નહીં. વળી તને વધારે દુઃખ થવા માટે તારો જાતિવંત અશ્વ પણ તને મેં મરેલો દેખાડ્યો. હવે હું વિદ્યાથી તેને જીવતે દેખાડું છું. તેના પર આરૂઢ થઈ તું હર્ષથી તારા નગર તરફ જા. તથા તુ તૃષાતુર થયેલ છે એમ જાણું પાણીથી ભરેલી મસક તને દેખાડી પિપટને રૂપે મેં તને પાણી પીવાનું આમંત્રણ કર્યું તો પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #225 -------------------------------------------------------------------------- ________________ (206) જયાનંદ કેવળી ચરિત્ર. તે પરના અદત્તપણને લીધે તે જળ પીધું નહિં. પરંતુ દુઃસહ એવી તૃષા તે સહન કરી એ મને મેટું આશ્ચર્ય લાગ્યું. હે ભદ્ર! આ પૃથ્વીપર તું ભવ્ય જીવોના મધ્યમાં ભદ્રસ્થાનરૂપ છે, કારણ કે સત્ય પ્રતિજ્ઞાવાળા એવા તે પિતાના વ્રતને પરિપૂર્ણ નિર્વાહ કયો છે. આ રીતે જાતિવંત સુવર્ણની જેમ મેં તારી પરીક્ષા કરી છે. તેમાં તે પોતાને વિષે જ પાપરહિત અને લાઘા કરવા લાયક અમૂલ્યપણું બતાવી આપ્યું છે. તારી પ્રતિજ્ઞા તે સિદ્ધ કરી તેથી ગુરૂની વાણી પણ સત્ય થઈ છે, તેથી હવે હું તને મારા અપરાધ સંબંધી મિથ્યાદુષ્કત આપું છું, અને આ પ્રમાણે તારૂં ત્રીજા અણુવ્રત સંબંધી અત્યંત દઢપણું જોઈ હું સંતુષ્ટ થયે છું, તેથી તું મારી પાસેથી કાંઈક પણ લઈને મારા પર અનુગ્રહ કર.” આ પ્રમાણે કહીને તે વિદ્યાધરે હર્ષથી તે સાધર્મિક ગુણધરની ભક્તિ કરવા માટે તેને પાઠસિદ્ધ આકાશગામિની વિદ્યા આપી. આ સિવાય બીજી પણ વિદ્યા, મંત્ર, ઔષધિ વિગેરે અનેક ઉચિત વસ્તુ આપીને તે વિદ્યારે તેની પાસે ઘણું દ્રવ્ય મૂકી તે લેવાની પ્રાર્થના કરી. ત્યારે તે ગુણધરે તેની પાસેથી સર્વ વિદ્યાદિક ગ્રહણ કરી તેને સંતેષ પમાડી સ્વચ્છ બુદ્ધિથી તેને પૂછયું કે –“આ સર્વ ધન કોનું છે?” તે સાંભળી તે વિદ્યાધર બે કે “હમણું તો આ ધન મારું જ છેપરંતુ પ્રથમથી કહું તે કેટલુંક મારું અને કેટલુંક બીજાનું પણ ગ્રહણ કરેલું આ ધન છે.” તે સાંભળી સાહસિકમાં અગ્રેસર એવે તે ગુણધર સાર્થવાહ બે કે–“હે ખેચર! આવું આચરણ કરવાથી તે નિંદાને પાત્ર છે, કેમકે એક તરફ તું ધર્મતત્ત્વને અંગીકાર કરે છે, અને બીજી તરફ જાણે ધર્મપર રોષ થયો હોય તેમ તેનાથી વિપરીત આચરણ કરે છે, તે આ શ્ચર્ય છે. ચેરીથી પ્રાપ્ત થયેલી લક્ષ્મીની સાથે મેળવેલું આ તારું શુદ્ધ ધન પણ મદિરાના લેશવડે સમગ્ર જળની જેમ અશુદ્ધજ થયું છે. જે તે પિતારૂપ ગુરૂની પાસે ધર્મ અંગીકાર કર્યો હોય, અને તે ધર્મને સ્થિર કરવા જે નિર્મળ મનવડે તારી ઈચ્છા હોય, જે તું ચોરીથી નિવૃત્ત થયે હેય, અને જો તારે સારા વ્રતવાળા થવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #226 -------------------------------------------------------------------------- ________________ આઠમો સર્ગ. " (ર૦૭) હાય, તો આ સર્વ ચેરેલાં ધનને જલદી ત્યાગ કર અને જેનું જે કાંઈ ધન જાણવામાં કે સ્મરણમાં આવે તે સર્વ તેમને પાછું આપ. આ પ્રમાણે મન, વચન અને કાયાની શુદ્ધિવડે તું કરીશ ત્યારે તને મેટો પુણ્યનો સમૂહ, પ્રીતિ અને સર્વત્ર પ્રસિદ્ધિ પ્રાપ્ત થશે.” આ પ્રમાણે તે સાર્થવાહની સત્ય અને પ્રશસ્ત વાણવડે પ્રસન્ન થયેલા તે વિદ્યારે ક્ષણવારમાં તે પ્રમાણે કર્યું. ત્યારપછી પુણ્યશાળી અને સર્વ કુશળ પુરૂષોમાં અગ્રેસર એવા તે સાર્થવાહ અશ્વ જીવાડનારને જે ધન આપવાને પોતાના મનમાં સંકલ્પ કર્યો હતો તેનું સ્મરણ કરી અવશ્ય તે ધન દેવું જોઈએ, નહીં તે વ્રતને ભંગ થાય” એમ ધારી તેટલું ધન વિદ્યાધરની પાસે મૂકયું. ઘણે આગ્રહ કર્યા છતાં તેણે તેમાંથી કાંઈપણ ધન ગ્રહણ કયું નહીં, ત્યારે તે સાર્થવાહે તે વિદ્યાધરની સાક્ષીએ તે સર્વ ધન હર્ષથી ધર્મસ્થાનમાં વાપર્યું. પછી ધર્મસંબંધી વાત કરી મનમાં હર્ષ પામી પાપના તાપને હરનાર ધર્મનું ચિંતવન કરતા તે બને છૂટા પડી પિતા પોતાને સ્થાને ગયા. પિતાને ઘેર ગયા પછી પણ તે ગુણધર સાર્થવાહ સેંકડો ધર્મના અવસર પામીને જિનભવન અને જિનપ્રતિમા વિગેરે સાતે ધર્મસ્થાનોને પુષ્ટ કરવા લાગ્યો. દિનાદિક જનોને પણ સર્વદા દાન આપવા લાગ્ય, સમ્યક્ પ્રકારે વ્રત તથા અભિગ્રહનું પાલન કરવા લાગે, નંદીશ્વર દ્વીપ અને મેરૂ પર્વત વિગેરે સ્થાનમાં આકાશગામી વિદ્યાના પ્રભાવથી જઈ શાશ્વત પ્રતિમાઓની તેણે યાત્રા કરી. શત્રુંજય, ઉજજયંત આદિ સર્વ તીર્થોમાં મોટા મોટા પૂજાના ઉત્સવ કર્યા. આ રીતે મંત્ર, ઔષધિ, આકાશગામી વિદ્યા તથા સમગ્ર વિત્તને ધર્મકાર્યમાં કૃતાર્થ કરી તથા ઉત્તમ પુરૂષો પર અનેક પ્રકારના ઉપકાર કરી તેણે પોતાનું જીવિત સુચરિત્રો વડે ભરપૂર કર્યું. ચિરકાળ સુધી દાન, શીળ, તપ અને ભાવ સહિત ગૃહસ્થ ધર્મનું આરાધન કરી તે ગુણધર સાર્થવાહ આયુષ્ય પૂર્ણ કરીને અહીં તું લક્ષ્મીપુંજ થયે છે અને તે વિદ્યાધર સદ્ગુરૂએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #227 -------------------------------------------------------------------------- ________________ (208) જયાનંદ કેવળ ચરિત્ર. કહેલા વિશુદ્ધ ધર્મને આરાધી આયુષ્યનો ક્ષય થયે એક પ૯ પમના આયુષ્યવાળો હું વ્યંતર જાતિના દેવોને ઇંદ્ર થયો છું. તે પૂર્વ સાર્થવાહના ભવમાં શ્રદ્ધાથી જે સક્રત કર્યું હતું, તેના પ્રભાવથી આ ભવમાં જન્મ દિવસથી જ આરંભીને તને સમગ્ર ધનસંપત્તિ પ્રાપ્ત થઈ છે અને થાય છે. તથા પૂર્વ ભવના દઢ ધર્મસ્નેહને લાય હું તારી પાસે આવીને નિરંતર તને સુખ ઉપજાવવા માટે આદરપૂર્વક અખૂટ લક્ષ્મી પ્રગટ કરું છું.” આ પ્રમાણે કહીને તે વ્ય - તરદેવે તેને સંદેહ દૂર કર્યો, અને દિવ્ય વસ્ત્ર આભૂષણ વિગેરે આપી તેને વિશેષ સંતુષ્ટ કર્યો. ત્યારપછી તે વ્યતરેંદ્ર તેની રજા લઈને પિતાને સ્થાને ગયે. | લક્ષમીપુંજ મહેભ્ય પણ ચંદ્ર પાસેથી પોતાને પૂર્વભવ સાંભળી હર્ષ પામે, અને ક્ષણવાર વિચાર કરતાં તે જાતિસ્મરણ જ્ઞાન પામ્યા. તેથી વ્યંતરેંદ્રનું કહેલું સર્વ સત્ય છે એમ નિશ્ચય કરી તે અદ્ધર્મમાં અતિ દઢ થયો. નિરંતર ધર્મને નહીં મૂકતે, નિંદિત કર્મને નહીં કરતે, અનર્ગલ દાન દે અને સત્પરૂષોની સંગતિ કરતા તે લક્ષ્મીપુંજ શાતા વેદનીયના ઉદયથી ભેગરૂપ ફળવાળા કર્મને લઇને સમગ્ર ભેગસામગ્રી પામી કૃતાર્થ થયો. એકદા સૂર્યની પ્રજાને પામીને જેમ પ્રાતઃકાળ પ્રકાશમાન થાય તેમ ગુરૂમહારાજના ત્યાં પધારવાથી તેમની વાણું પામીને લક્ષ્મીપુંજના ચિત્તમાં વિશેષ વિવેક ઉત્પન્ન થયે, તેથી રંગ સહિત સંવેગરૂપી જળવડે પાપમળનું ક્ષાલન કરી લઘુકમી એવા તે લક્ષમીપુંજ મહેન્ચે હર્ષથી ઘણું ઇભ્યજનો સહિત ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી, અગ્યાર અંગને અભ્યાસ કર્યો, અને ઘણા પ્રકારને તપ કર્યો. અનુક્રમે યુદ્ધ ચારિત્રનું પાલન કરી અનશનાદિકવડે કાળધર્મ પામી બારમા દેવલેકમાં ઉત્તમ દેવલદ્દમી પામે. ત્યાં બાવીશ સાગરોપમનું દેવાયુષ્ય ભેગવી મનુષ્યભવમાં રાજા થઈ યથાખ્યાત ચારિત્રવડે કેવળજ્ઞાન પામી પૃથ્વી પર વિચરી ભવ્યજીને પ્રતિબોધ કરી તે સિદ્ધિપદ પામશે. ત્યાં તેને સિદ્ધના આઠ ગુણ અને અનંત ચતુષ્ટયા પ્રાપ્ત થશે. હે ભવ્ય પ્રાણીઓ ! પૂર્વ ભવના વૃત્તાંતવડે મનોહર આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #228 -------------------------------------------------------------------------- ________________ આઠમો સર્ગ. . (2009) લક્ષ્મીપુંજનું ચરિત્ર વાંચી તત્વના અભ્યાસીએ ત્રીજા અણુવ્રતના આરાધન માટે પ્રયત્ન કરો. . ( ઇતિ ત્રીજા વત ઉપર લક્ષમીપુંજ કથા.) . - આ પ્રમાણે શ્રી જયકુમારના મુખથી અદત્તના ગ્રહણ અને ત્યાગનું ફળ સાંભળી રતિમાલા રાણીએ પ્રતિબોધ પામી યાજજીવે અદત્તાદાનને નિયમ કર્યો, તથા કુમારની જ વાણીથી બીજે પણ શ્રાદ્ધગ્ય ધર્મ તેણે હર્ષથી અંગીકાર કર્યો. “સત્સંગ કલ્પવૃક્ષ સમાન છે.” કુમાર, રતિસુંદરી અને રતિમાલા એ ત્રણે સમાન ધમી થવાથી સર્વ પ્રકારનાં સુખ જોગવતા પરસ્પર પ્રીતિવડે વર્તવા લાગ્યા. આ પ્રમાણે તેમને કેટલેક કાળ ધર્મમય અને સુખમય વ્યતીત થયે. એકદા શ્રીજયકુમારે રાત્રીમાં સ્વપ્ન જોયું. તેમાં પિતે કોઈક પર્વતની સમીપે રહેલા એક નગરમાં કુરૂપે અને ભિક્ષુકરૂપે મસ્તકપર કાષ્ઠને ભારે લઈ ચોટામાં વેચવા ગયો એવું દીઠું. આવું સ્વપ્ન જોઈ જાગૃત થઈ તેણે વિચાર કર્યો કે “અહો! મન કે વાણના વિષયમાં ન આવે એવું અસંભવિત સ્વપન મારા જેવામાં આવ્યું. હું નથી જાણતું કે આ સ્વપ્નનું મને શું ફળ પ્રાપ્ત થશે?” આ પ્રમાણે તે વિચાર કરતા હતા, તેવામાં તરત જ જાણે તે સ્વપ્નનું સાક્ષીભૂત હોય એમ તેનું જમણું નેત્ર ફરકયું. તે શુભ નિમિત્તથી તેણે પિતાના ઉપાયનું અવ્યભિચારીપણું નિશ્ચિત કરીને તે સંબંધી આ પ્રમાણે ઉપાય કર્યો. એક મોટો પટ કરાવી તેમાં પિતે જેવું નગરાદિક જોયું હતું તેવું સર્વ એક હશિયાર ચિતારા પાસે તેણે ચિતરાવ્યું. પર્વત, ક્રીડા સરેવર, કીડાવાપી, ચેક, હાટ, અને ઘર વિગેરે સર્વ ઉત્તમ રંગવડે ચિતરવાથી તે ચિત્રપટ મનહર થયે. હવે તે નગરના ઉદ્યાનમાં શ્રી ઋષભસ્વામીનું એક ચૈત્ય હતું, તેના દ્વારની સાથે મળેલા દ્વારવાળું એક સત્રાગાર (દાનશાળા) કુમારે કરાવ્યું. તેની સમીપે સૂત્રધાર પાસે સર્જનના ચિત્ત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #229 -------------------------------------------------------------------------- ________________ (210) જયાનંદ કેવળી ચરિત્ર. જેવું વ્રત (ગાળ), ઉંચું અને શ્રેષ્ઠ સરખી સપાટીવાળું પીઠ કરાવ્યું. પછી સર્વ દિશાઓમાંથી અને વિવિધ સ્થાનેથી આવેલા સર્વ દીનાદિકને તે સત્રાગારમાં હમેશાં જમાડવા માટે કુમારે પોતાના કિકરને આદેશ આપે; અને પિલું ચિત્રપટ નવા બંધાવેલા પીઠપર મૂકી તે સર્વ પરદેશીઓને બતાવવા માટે પિતાના સેવકોને આજ્ઞા કરી, અને સાથે કહ્યું કે-“કઈ માણસ સ્થિર દ્રષ્ટિથી આ ચિત્રપટને જોઈ તે નગર વિગેરેનું નામ કહે છે તે માણસને મારી પાસે લાવવો. તે પટની રક્ષા કરવા માટે જ તમને નીમ્યા છે, તેથી તમારે રાત્રે પણ સર્વ ઉપદ્રવોથી આ ચિત્રપટનું રક્ષણ કરવાનું છે. " આ પ્રમાણે શિક્ષા આપેલા કુમારના તે નિપુણ સેવકે હર્ષથી કુમારના આદેશ પ્રમાણે સર્વ કાર્ય કરવા લાગ્યા. ત્યારથી ચૈત્યમાં અને સત્રાગારમાં જતાં આવતાં સર્વ જન તે ચિત્રપટને જોઈ આશ્ચર્ય પામી ચિત્રની અંદરના રૂપોનું અનેક પ્રકારે વર્ણન કરવા લાગ્યા. એકદા જેનાં વસ્ત્રો ધૂળવડે ધસર થયેલાં હતાં એવા કેટલાક પથિક દૂર દેશથી ત્યાં આવ્યા. તેઓ તે ચિત્ર જોઈ અત્યંત વિસ્મય પામી બોલ્યા કે–અહે! કઈ જ્ઞાન, વિજ્ઞાન અને બુદ્ધિવાળાએ આ અમારું નિવાસસ્થાન શ્રીપદ્મપુર નામનું નગર છે તે આમાં બરાબર ચિતર્યું છે.” તે સાંભળી પટના રક્ષકોએ તેમને પૂછયું કે –“તમે કેણ છો અને કયાંથી આવ્યા છો ? " તેઓએ જવાબ આપ્યો કે–“કેઈએ આ પટમાં જે નગર ચિતર્યું છે તે પદમપુર નામના નગરથી અમે આવીએ છીએ.” તે સાંભળી રક્ષક તેમને તત્કાળ કુમાર પાસે લઈ ગયા, અને તેમને ચિત્રપટ જોતાં જે વિસ્મય થયેલો અને તેમાં ચિતરેલા નગરનું નામ કહેલું તે સર્વ વૃત્તાંત હિર્ષથી તેઓએ જણાવ્યું. તે સાંભળી કુમારે વાણીવડે તેમને સંતોષ પમાડી હર્ષથી ચિત્રપટને વૃત્તાંત પૂછયે. ત્યારે તેઓએ પદ્મપુર નગર વિગેરેનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું “અહીંથી સો જન દૂર આ ચિત્રપટમાં આળેખેલી ભાવાળું પદ્દમકૂટ નામના પર્વતની પાસે પમપુર નામનું નગર છે. સ્વર્ગને જીતનારી સમૃદ્ધિવાળા તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #230 -------------------------------------------------------------------------- ________________ . આઠમો સં (211) પુરમાં પમરથ નામનો રાજા છે. તે પ્રતાપ, લક્ષમી, રૂપ અને ઐશ્વર્યાદિક ગુણો વડે ઈદ્રને પણ જીતે એવો છે. સર્વ ઉજ્વળ ગુણવાળો છતાં પણ ચંદ્રની જેમ કર્મના વશથી તેનામાં નાસ્તિક ધર્મનું કલંક છે.” ઈત્યાદિક વૃત્તાંત તેમના મુખેથી સાંભળીને ઉચિત દાન આપી જયકુમારે તેમને વિદાય કર્યા. ત્યાર પછી તે પહ્મપુરમાં જવાની ઈચ્છાવાળા કુમારે પિતાની રતિસુંદરી પ્રિયાને કહ્યું કે –“હે પ્રિયા ! હું અમુક તીર્થને નમસ્કાર કરી પાછા આવું, ત્યાં સુધી કળાનો અભ્યાસ કરતી તું તારી માતા પાસે રહેજે, અને આઠ ગામથી ઉત્પન્ન થયેલા ધનવડે દાનાદિક ધર્મ કરજે.” તે સાંભળી રતિસુંદરી વિગને લીધે ખેદ પામી, પણ તે પતિવ્રતાએ પતિની આજ્ઞા માન્ય કરી. ત્યારપછી રાત્રીએ ગુપ્ત રીતે કુમાર પથંકપર આરૂઢ થઈ આકાશ માગે તત્કાળ તે પકૂટ ગિરિ ઉપર ગયે. ત્યાં કઈ ઠેકાણે પત્યેકને સંતાડી ભિલનું રૂપ ધારણ કરી લાકડાં એકઠાં કરી તેનો ભારે માથે લઈ પ્રાત:કાળે પદ્મપુરમાં પ્રવેશ કરી ચોટામાં જઈ દુર્દશાવાળા પુરૂષમાં અગ્રેસર જે થઈતે લાકડાને ભારે વેચવા ઉભો રહ્યો. તેવામાં ત્યાં આવેલા કેટલાક રાજપુરૂષએ તેને જોયો. તે કુરૂપની સીમારૂપ હતું, તેને માથે જાડા અને પીળા કેશ હતા, કડાઇના તળા જેવું શ્યામ મુખ હતું, મેટું અને ચપટું મસ્તક હતું, તેમજ એક આંખે કાણ, પીળા અને ભીના નેત્રવાળો, નાકે ચીબ, મેટા પેટવાળે, બહાર નીકળેલા દાંતવાળે, શ્યામ અને લાંબા ઓષ્ઠવાળો, મોટા અને જાડા બે પગવાળે, ઉંટની જેવી ગ્રીવાવાળો, શરીર શ્યામ વર્ણવાળે, બીભત્સ રૂપવાળે, કટુ અને દુષ્ટ સ્વરવાળા, દેખાતી અને સ્થળ નસોના સમૂહવાળો ફુટ દેખાતા હાડપિંજરવડે ભયંકર, સેંકડો શારીરિક કુલક્ષણના સમૂહવાળો, જાણે મૂર્તિમાન પાપ ઉત્પન્ન થયું હોય, જાણે ન જોઈ શકાય તે પિશાચ હોય, અને જાણે પિંડરૂપ થયેલું દુર્ભાગ્ય હોય તેવો તે દેખાતો હતો. તેના મસ્તક ઉપર લતાઓ વીંટેલી હતી, તથા તેણે એક ફાટેલા વસ્ત્રની કેપીન પહેરી હતી. આવા સ્વરૂપવાળા તેને જોઈ શુ કરતા એવા તે રાજસેવકોએ તેને કહ્યું કે “અરે! તને રાજા બોલાવે છે, તેથી તે અમારી સાથે રાજસભામાં ચાલ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #231 -------------------------------------------------------------------------- ________________ (12) જ્યાનંદ કેવળી ચરિત્ર. તે સાંભળી કઠીઆર બાલ્યો કે “રાજા ક્યાં અને હું કયાં ?' મારે રાજસભામાં આવવાનું શાનું હોય? જે તમારે કાષ્ઠનું પ્રોજન હોય તે તે લઈને મને મુક્ત કરે.” ત્યારે તેઓ બોલ્યા કે-“હે ભદ્ર! તું ભય ન પામ. તારું જ કામ છે, માટે તું ચાલ. રાજા તારાપર પ્રસાદ કરશે” તે સાંભળી તે તેમની સાથે ચાલ્ય. તેઓએ તત્કાળ સભામાં લઈ જઈ તેને રાજાને દેખાડ્યો. તે ભિલ પણ રાજા પાસે કાષ્ઠને ભારે ભેટ કરી ઉભો રહ્યો. રાજાએ તેને પૂછયું- “તું કોણ છે? તારું નામ શું છે? અને તું ક્યાં રહે છે?” તે બે -“દરિદ્ર જનેમાં અગ્રેસર એ હું પિઠર નામને ભિલ છું. ઘર વિગેરે કાંઈ ન હોવાથી પબ્રકૂટ પર્વતની ગુફામાં રહું છું, અને હમેશાં નગરમાં આવી કાષ્ઠને ભારે વેચી આજીવિકા ચલાવું છું.” રાજાએ કહ્યું કે “હે ભદ્ર! મારા નગરમાં તું એક જ કેમ દુઃખી છે? હું મારા કોઈ પણ નગરવાસીનું દરિદ્રપણું સહન કરી શકતા નથી. તે બે-“સ્વર્ગ જેવા પણ આ નગરમાં હું મારા કર્મવડે જ દુઃખી છું તળાવ જળથી ભરેલું હોય તે પણ શું ચાતક તરસ્યો નથી રહેતું?” રાજા બે -“હે કાષ્ટવાહક! જે તારી ઈચ્છામાં આવે તે તું માગ.” તે બે -“હું કાષ્ટ વેચીને ઉદરપૂર્તિ જેટલું ધન ઉપાર્જન કરૂં છું. પોતે ઉપાર્જન કરેલું ધન પણ માણસોને ભાગ્યથી અધિક હોય તે તે રહેતું નથી. ચાતકે પીધેલું પાણું પણ શું ગળાના છીદ્રવડે જતું રહેતું નથી? તે હે રાજન ! તમે તુષ્ટમાન થયે સતે હું ધનાદિક કાંઈ માગતું નથી, પરંતુ મારે રાંધનારી કેઈ નથી, તે મને આપે.” તે સાંભળી રાજાએ કહ્યું-“હા આપું છું.” એમ કહી પિતાની વિજયાસુંદરી નામની પુત્રીને બોલાવી કહ્યું કે-“હે પુત્રી! જે જિનધર્મથી * સુખ થતું હોય, તો તે ધર્મ તારી પાસે ઘણે છે, તે સુખે કરીને તું સુખ ભેગવ, અને આ ભિલ વરને તું વર. આ નગરમાં આ બીજે વર પાસે દુર્લભ છે. સુખ આપનાર ધર્મ જાગૃત સતે આ ભિલથી પણ તને પૂરું સુખ મળશે; કેમકે ધર્મ સિવાય બીજા સાધનને વેગ થાય છે, ત્યારે આ સુખ ધર્મથી મળ્યું છે કે બીજાથી મળ્યું છે? એવો તેના અનુભવમાં સંશય થાય છે. તે સાંભળી ખેદ પામ્યા વિના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #232 -------------------------------------------------------------------------- ________________ - આઠમો સર્ગ, (13) તે રાજપુત્રી બોલી કે-“પિતાજી! મને જે આદેશ આપશે તે હું અવશ્ય કરીશ; કેમકે કુળબાળાને તે જ ધર્મ છે.” પછી તે ભિલને અત્યંત કુરૂપ જોયા છતાં પણ પૂર્વભવને સ્નેહ જાગૃત થવાથી તે રાજકન્યા તેના પર અત્યંત નેહવાળી થઈ, તે ભિલરૂપધારી કુમાર પણ તેણીને વિષે રાગવાળે થયે. રાજપુત્રીએ તરત જ તે ભિલની પાસે જઈ તેને અતિ કર્કશ હાથ પોતાના હાથવડે ગ્રહણ કર્યો, અને આને વરી છું” એમ તે બોલી. . આ અવસરે કોઈ નિમિતિયાએ પાસે બેઠેલા મનુષ્યોને છાની રીતે કહ્યું કે અત્યારે એવું મુહૂર્ત છે કે આ મુહૂર્ત જેણે કોઈ કન્યાને વિવાહ કર્યો હોય તે વર ચક્રવતી થાય અને તે વહુ સર્વ સ્ત્રીઓમાં ઉત્તમ ગુણવાળી રાણી થાય પરંતુ આ વિવાહ તે અત્યારે તેથી વિચિત્ર થાય છે તે તેનું શું ફળ થશે તે હું કહી શકતા નથી.” પિતાની પુત્રીનું આવું સાહસ જોઈ રાજાના મનમાં ઈર્ષ્યા અને ક્રોધ વૃદ્ધિ પામ્યા, અને સર્વ સમાજને અદ્વિતીય વિસ્મયને પામ્યા. તે વખતે રાજા બોલ્યો કે-“વહુને વેષ વરના વેષને અનુસરતો જોઈએ, તેથી તે સુભટે! આને કઈ દરિદ્રી સ્ત્રીને લાયક એવી સાડી આપો, અને અવિધવાપણું જણાવવા માટે કથીરનાં બે કંકણ (બયાં-ચુડી) આપે.” તે સાંભળી તે સેવકે પણ કોઈને ઘેરથી તે ત્રણ વસ્તુ લઈ આવ્યા. ત્યારપછી રાજાની આજ્ઞાથી તેણીએ તે સાડી અને કંકણે ધારણ કર્યા, અને પ્રથમને વેષ તથા અલંકારને આડંબર તજી દીધે. - ત્યારપછી તે ભિલ બોલ્યો કે-“હે રાજન ! તમારી પુત્રીને હું લાયક નથી, શું ગધેડાને કઠે કઈ મણિની ઘંટા બાંધે? મને તે કાણી, કુબડી અને કાળી કઈ દાસી આપો. કાગડાને કાગડી જ પ્રિયાયોગ્ય છે, પણ હંસી ગ્ય નથી. હે રાજન ! વિધાતાએ અપ્સરાઓના રૂપનો સાર સાર લઈને આ તમારી કન્યા નીપજાવી છે, તેથી પરાજય પામી લઘુ થયેલી તે અપ્સરાઓને વાયુએ તૃણની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #233 -------------------------------------------------------------------------- ________________ (14) જયાનંદ કેવળ ચરિત્ર જેમ આકાશમાં ઉડાડી દીધી છે. પૂર્ણ ચંદ્રની જેવા મુખવાળી, કમળ સરખા નેત્રવાળી, સર્વ શુભ લક્ષણવાળી, સર્વ અંગે સુંદર, મનહર આકારવાળી, લાવણ્યરૂપી રસની કૂપિકા સમાન, રાજહંસ જેવી ગતિવાળી, બુદ્ધિમાન, કેયલ જેવા મધુર કંઠવાળી, ચેસઠ કળામાં નિપુણ, ધર્મના જ્ઞાનવાળી, ધર્મનું આચરણ કરનારી, પોતાના રૂપવડે રતિ પ્રીતિ અને લક્ષ્મીને પણ જીતનારી અને વિયાદિક ગુણોનાં સ્થાનરૂપ આ તમારી એટલે નરેંદ્રની પુત્રી કયાં અને દુર્ભાગી, કાષ્ઠના ભારાનાજ પરિગ્રહવાળે, સર્વ કુરૂપોની સીમા જે અને શારીરિક ખરાબ લક્ષણવાળામાં શિરોમણિ હું ભિલ કયાં ?" આવાં તે ભિલ્લનાં વચન સાંભળી સર્વ સભાજને પણ હાહારવ શબ્દ કરવા લાગ્યા. તે વખતે ખેદ પામેલા મંત્રીઓ પણ બોલ્યા કે-“હે સ્વામી! દુર્વિનીત હોય તે પણ પોતાના સંતાનપર અત્યંત કેપ કરે તમને ઘટિત નથી. આ તમારું અકાર્ય પરિણામે આપને હિતકારક નહીં થાય; કેમકે લેક અને ધર્મથી વિરૂદ્ધ કર્મ મોટાઓને પણ વિપત્તિ આપનાર થાય છે.” તે સાંભળી રાજા બે કે-“હે મંત્રીઓ ! આ બાબતમાં મારે જરા પણ દોષ નથી. આ જૈનધમી પુત્રી એની મેળે જ આ બિલને વરી છે. રાજાઓની એજ રીતિ હોય છે કે તેની કન્યાઓ સ્વયંવર વરે છે. ભાગ્યથી ઉત્પન્ન થયેલા આ કર્મમાં હું તો માત્ર સાક્ષીભૂત જ છું.” પછી રાજાએ ભિલ્લને કહ્યું કે “હે ભદ્ર ! મારૂં વચન અન્યથા થવાનું નથી, તેથી સર્વ કળામાં નિપુણ એવી આને અંગીકાર કરી ભાગ્ય પ્રમાણે સુખ ભેગવ.” પછી પુત્રીને પણ રાજાએ કહ્યું કે–પિતાને પંડિત માનનારી હે પુત્રી ! પિતાની અવજ્ઞા તથા કુળનાં આચાર અને વિનયના ઉલ્લંઘનથી ઉત્પન્ન થયેલા ફળને આ પિતે વરેલા બિલ્વપતિને અંગીકાર કરી ભગવજે અને આહંત ધર્મનું સાક્ષાત્ ફળ બતાવજે.” ત્યારે તે રાજપુત્રી બોલી કે-“હે પિતા ! આ કાર્યમાં લેશ પણ તમારે દોષ નથી, સુખ દુઃખને કર્તા કર્મ સિવાય બીજો કોઈ છે જ નહીં, તેથી હું પિતાની આજ્ઞા પાળીને કુળને ઉોત કરીશ. સતી સ્ત્રીઓ પિતાએ આપેલા કુત્સિત પતિને પણ દેવતુલ્ય માને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #234 -------------------------------------------------------------------------- ________________ (ર૧૫) આઠમે સર્ગ. .. છે.” આવી તેણની વાણીથી છૂતની આહુતિવડે અગ્નિની જેમ રાજા ક્રોધવડે જાજ્વલ્યમાન થયું. પછી તેણીને તથા તેના વરને ભેજન કરાવી ત્રણ પહોરમાં અંધ થાય એવા વિષથી ભાવિત કરેલું તાંબૂલ તે પુત્રીને રાજાએ આપ્યું. અને ભિલ્લને કહ્યું કે તું આ તારી વહુ સહિત તારે સ્થાને જા.” આ પ્રમાણે રાજાની આજ્ઞા અંગીકાર કરી તે પોતાના સ્થાન તરફ ચાલ્યો. તેની પાછળ છાયાની જેમ રાજપુત્રી ચાલી. તે વખતે રાજાએ મોટે સ્વરે જાહેર કર્યું કે-“હે કો! જે કઈ આ બન્નેની સાથે જશે અથવા તેમને કાંઈપણ ધનાદિકની સહાય આપશે તેને હું ચોરની જેમ વધ કરીશ.” આ પ્રમાણે ક્રોધ પામેલા રાજાના ભયથી મંત્રીઓ વિગેરે સર્વ મન રહ્યા, સર્વ નગરવાસી લેક રાજાના આ અધમ કાર્યની છાની છાની નિંદા કરવા લાગ્યા, અને વિવિધ પ્રકારે દૈવાદિકને ઉપાલંભ આપવા લાગ્યા. હવે તે ભિલ રાજપુત્રી સહિત નગરબહાર જઈ એક દેવકુળમાં રહ્યો. ત્યાં તે સતી હર્ષથી તેના બે પગ પોતાના ઉત્સંગમાં રાખી કામદેવને પણ વિસ્મય ઉત્પન્ન થાય તેમ પોતાના કમળથી પણ અધિક કેમલ બે હાથવડે દાબવા લાગી. તે પ્રમાણે જોઈ રાજાના ભયથી દૂર ઉભા રહેલા સર્વ જને તેના સતીપણાની સ્તુતિ કરવા લાગ્યા અને અધમ રાજાની નિંદા કરવા લાગ્યા. અહીં આવ્યા પછી ભિલે તેણુને પૂછયું કે “હે ભદ્ર! દેવાંગના જેવી તને રાજાએ સર્વ પ્રકારે નીચ એવા મને કેમ આપી?” ત્યારે તે બોલી કે-“હે સ્વામી! તે હકીકત હું કહું છું તે તમે સાંભળોઃ એ વૃત્તાંત જરા લાંબો છે. આ પદ્ધપુર નગરમાં આ પદ્યરથ નામે રાજા રાજ્ય ભગવે છે. તે ન્યાય અને પ્રતાપ વિગેરે ગુણો વડે પ્રજાને સુખ આપનાર છે, તેપણ કુળક્રમથી આવેલા કૈલ (નાસ્તિક) ધર્મને તે કદાપિ તજતે નથી. ઉત્તમ ગુણવાળી તેની બે રાણીઓ નિરંતર તેના ચિત્તને આનંદ પમાડે છે. તેમાં પહેલી સાભાગ્યના ઘર સમાન પદ્મા નામની અને બીજી નિર્મળ આશયવાળી કમળા નામની છે. પહેલી પદ્દમા રાણી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #235 -------------------------------------------------------------------------- ________________ જયાનંદ કેવળી ચરિત્ર. પતિનો ધર્મ પાળે છે, અને બીજી કમળા શ્રાદ્ધકુળમાં જન્મેલી હોવાચી તથા સદ્દગુરૂના ઉપદેશથી જૈનધર્મ પાળે છે. પદ્માને વિનયાદિક ચણાથી યુક્ત પદત્ત નામનો પુત્ર અને ઉત્તમ રૂપવાળી જયસુંદરી નામની પુત્રી છે; અને કમળાને વિજયસુંદરી નામની એક જ પુત્રી છે. યાત્રીઓવડે લાલનપાલન કરાતી તે બન્ને પુત્રીઓ ભણવાને લાયક એવા વયને પામી, ત્યારે પદ્માએ પોતાની પુત્રી અભ્યાસને માટે મિથ્યાદષ્ટિ ઉપાધ્યાયને સેંપી. મિચ્છાદષ્ટિની મતિ મિથ્યાદૃષ્ટિમાં જ રતિ પામે છે.” તથા કમળાએ પોતાની પુત્રી જેન કળાચાયંને ભણાવવા સોંપી. એ રીતે તે બને કન્યાઓ આદરથી શાસ્ત્રને અભ્યાસ કરવા લાગી. મોટી જયસુંદરી માતાના સંગથી અને ઉપાધ્યાયના ઉપદેશથી કૈલધર્મમાં રક્ત થઈ અને બીજી વિજય સુંદરી જૈનધમ ઉપાધ્યાયના પ્રસંગથી જેનધમી થઈ. ત્યારપછી સર્વ કળાએ ભણીને તે બન્ને યુવાવસ્થાને પામી, ત્યારે અધ્યાપકોએ તેમને તેમની માતાઓને સેંપી. તે માતાઓએ પણ ઇચ્છિત પ્રીતિદાન આપીને તે બન્નેને સંતુષ્ટ ક્ય. - ત્યારપછી તે બન્ને રાણીઓએ કળાની પરીક્ષાને માટે તથા વરની ચિંતાને માટે તે બન્ને કન્યાઓને શણગારી અધ્યાપક સહિત રાજા પાસે મોકલી. તેમને આવેલી જોઈ રાજાએ નેહથી પિતાના ઉત્સંગમાં બેસાડી તથા અધ્યાપકો સાથે ઉચિત આલાપ કરી અભ્યાસને વૃત્તાંત પૂછયો. ત્યારે તેઓએ સર્વ શાસ્ત્ર અને કળાઓને અભ્યાસ કહ્યો, એટલે રાજાએ કન્યાને યોગ્ય એક સમસ્યાનું પદ આ પ્રમાણે કહ્યું “પિન્ન સુરૈવીયાડું” “સેંકડો મુખને જુએ છે.” ભાના ત્રણ પદ પૂરવાના હોવાથી પિતાની ભક્ત અને તેના ધર્મને અનુસરનારી મોટી કન્યાએ તત્કાળ તે સમસ્યા આ પ્રમાણે પૂરી કે " तुंही संकर तुंही बंभ निव, तुंहि पुरिसुत्तम ताय / तुझ पत्ताइस सब पया. पिक्सइ सुक्खसयाई / 1 // " - હે રાજ! તમે જ શંકર છે, તમે જ બલા છે અને તમે જ રૂ કવિઓ છે તમારા પ્રસારથી જ સર્વ પ્રકારે સેંકડો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #236 -------------------------------------------------------------------------- ________________ ... આઠમો સગે. ' (217) તે સાંભળી રાજા અને સર્વે સભાસદ હર્ષ પામી તે કન્યાને, તેની સમસ્યા પૂર્તિને અને અધ્યાપકને વખાણવા લાગ્યા. તે વખતે બીજી કન્યા જરા હસી. તે જોઈ રાજાએ હસવાનું કારણ પૂછયું, ત્યારે “હે પિતા! કાંઈ નહીં” એમ તે બોલી. પિતાએ વધારે આગ્રહ કરી પૂછયું, ત્યારે તે ફરી બોલી કે “હે પિતા! આશ્ચર્ય છે કે નીતિશાસ્ત્રાદિકમાં નિપુણ અને બુદ્ધિવડે બૃહસ્પતિને પણ જીતનારા તમારી જેવા વિદ્વાન પણ મારી બહેને માત્ર ખુશામતથી જ આ રીતે સમશ્યા પૂરી તેમાં હર્ષ પામ્યા. તે પછી બીજું શું કહેવું? તત્ત્વને નહીં જાણનારા સભાસદોએ પણ પ્રશંસા કરી, તો આ તત્વને નહીં જાણનારા જગતમાં તત્ત્વજ્ઞાનીઓ શી રીતે રહેશે ? આવું અયોગ્યપણું જોઈ મને હસવું આવ્યું છે. તે સંભળી રાજાએ કહ્યું કે “તે હવે તું તત્વની વાણી વડે સમસ્યા પૂર્ણ કર.” આ પ્રમાણે પિતાના આદેશને પામીને હર્ષ પામેલી અને જેની અધ્યાપકથી પ્રાપ્ત થયેલા જેનધર્મમાં જ એકાંત બુદ્ધિવાળી તેણીએ આ પ્રમાણે પૂર્તિ કરી " जिणवर जसु हियडे वसे, जिणमुणि जिणतत्ताई। : તે પંડિચ ના ઉમયમવિ, વિવલ સુણસારું છે ?" જેના હૃદયમાં જિનવર દેવ, જૈન મુનિ અને નિંભાષિત તત્ત્વ વસે છે, તે પંડિતજન બને ભવમાં સેંકડે સુખ જુએ છે.” આ પ્રમાણે સાંભળી તેણીને અધ્યાપક તથા કેટલાક સભાસદે ચમત્કાર પામ્યા છતાં પણ રાજાના ભયથી મન રહ્યા. રાજાએ પૂછયું કે “હે સભાસદો! તત્ત્વથી આ સમશ્યા બે પુત્રીમાં કોણે પૂર્ણ કરી?” ત્યારે રાજાના ચિત્તને અનુસરીને તે સર્વે બોલ્યા કે “પહેલીએ બરાબર પૂરી.” આ પ્રમાણે પહેલીએ કહેલા અર્થમાં સભાની સંમતિ મેળવીને રાજા બોલ્યા કે-“હે કુત્સિત ભાષણ કરનારી! સભાવિરૂદ્ધ અને લેકવિરૂદ્ધ આવું વચન તું કેમ બોલે છે ?" તેણીએ જવાબ આપ્યું કે–મેં પહેલેથી જ કહ્યું છે કે તત્વથી વિપરીત બુદ્ધિવાળા આ સર્વ જને આ લોકને અર્થે માત્ર ખુશામત જે કરનારા છે.” તે સાંભળી પિતાની અવજ્ઞાથી અને ધર્મના 28 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #237 -------------------------------------------------------------------------- ________________ (218) જયાનંદ કેવળી ચરિત્ર. પક્ષપાતથી ક્રોધ પામેલા રાજાએ કહ્યું કે “હે પુત્રી! તું કોના પ્રસાદથી આવી સુખી છે?તે બોલી “હે પિતા! હું અને આ સમગ્ર જને પોતપોતાના કર્મના પ્રભાવથી જ સુખ દુઃખ પામીએ છીએ. જે કદાચ તમારા પ્રસાદથી સુખ થતું હોય, તે આપની પ્રજાના કેટલાક માણસે શા માટે દુઃખી થાય છે ? કેમકે આ તમારે પ્રસાદ તે સર્વને વિષે એક સરખે જ છે.” તે સાંભળી અધિક કપ પામેલો રાજ બોલ્યો કે-“જે આ પ્રમાણે કર્મનીજ સ્થિતિ છે. તે કહે કે તું કયા વરને વરીશ?” તે બેલી--“તમે જે આપશે તેને વરીશ.” રાજા બે -“હે અધમ પુત્રો! આ બાબતમાં શું હું સમર્થ છું?” તે બેલી–“ના, તમે પણ મારા કર્મના વશથી જ તેવો વર આપશે.” તે સાંભળી ક્રોધથી રાજા - ત્યે કે-“ત્યારે હમણું તે તું તારે સ્થાને જા. તારે લાયક વર મળશે ત્યારે હું તને વિવાહને માટે બોલાવીશ. તે વખતે તું આવજે.” તે સાંભળી વિનયવાળી તે બેલી કે-“તમારી આજ્ઞા મારે પ્રમાણ છે.” પછી રાજાએ તે બને કન્યાઓને રજા આપી, એટલે તેઓ પોતપોતાને સ્થાને જઈ યથાયોગ્ય ક્રીડા કરવા લાગી. રાજાએ સુભટોને આજ્ઞા આપી કે–“હે સેવકે ! મારા તમામ ગામનગરાદિકમાં ફરીફરીને જે માણસ અતિ દરિદ્રી, સર્વથી હલકે અને અત્યંત કુરૂપ હોય તેને અહીં લઈ આવે.” તે સાંભળી તેઓ તમને તે પ્રકારે લાવ્યા, અને મને વિજય સુંદરીને બોલાવી તમને આપી, તે સર્વ તમારા જાણવામાં જ છે.” આ પ્રમાણે તેણને વૃત્તાંત સાંભળી વિસ્મયાદિક રસથી વ્યાસ થયેલ તે ભિલ બે કે–“અહે! સારા અપત્ય ઉપર પણ પિતાને આવો ક્રોધ કેમ થતો હશે? અથવા તો ક્રૂર સ્વભાવવાળાકધમીએને શું ન કરવા ગ્ય છે? કાંઈ પણ ન કરવા ગ્ય નથી. જૈનધર્મ વિના વિશ્વને પવિત્ર કરનાર વિવેક ક્યાંથી હોય?” પછી તેણે વિચાર કર્યો કે “પ્રથમ આ સ્ત્રીની સ્નેહ અને શીલ સંબંધી દઢતા ઉં, ત્યારપછી તેના પર હું પ્રેમ કરીશ, કેમકે વિવેકીઓની એવી જ રીત હોય છે.” P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #238 -------------------------------------------------------------------------- ________________ આઠમે સર્ગ. ( 219) આ પ્રમાણે તે બિલકુમાર વિચાર કરતા હતા, તેટલામાં રાજાએ આપેલા વિષયુક્ત તાંબૂલનું ભક્ષણ કરેલું હોવાથી રાજપુત્રીનાં નેત્રોમાં તીવ્ર વેદના થવા લાગી. તેથી તેણીએ સિદ્ધપતિને કહ્યું કે “હે સ્વામી! મારા પિતા રાજા પાસે એવી જાતનું વિષ છે કે જે ખાવાથી ત્રણ પહોરે નેત્રોનો નાશ થાય. આ વિષ વિશ્વાસુ વેરીઓને દેવામાં આવે છે. તે વિષ તેણે મને તાંબૂળમાં આપ્યું છે, એમ મેં તેનું ભક્ષણ કરતી વખતે રાજાની કેપયુક્ત ચેષ્ટાથી તથા મુખની આકૃતિ પરથી જાણ્યું હતું. તેપણ આ પિતાને પ્રસાદ છે એમ માની મેં તે ભક્ષણ કર્યું, કેમકે મનુષ્યને શુભાશુભ કર્મ જ શુભાશુભ બુદ્ધિ આપે છે. તે વિષના પ્રભાવથી મારા લંચનમાં અત્યંત વ્યથા થાય છે, તેથી હું માનું છું કે મારાં નેત્રો નષ્ટ થઈ જશે. મારા વિપરીત દેવને ધિક્કાર છે, કેમકે નેત્ર જવાથી તમારી સેવા કરવાને મારો મનોરથ શી રીતે પૂર્ણ થઈ શકશે ? તમને હું ઉલટી ભારરૂપ થઈ પડીશ. નેત્ર વિનાનું જીવિત પણ શા કામનું?” આ પ્રમાણે કહીને નેત્રની અત્યંત વ્યથા વધવાથી અતિ દુ:ખી થયેલી તે તિર્યંચને પણ રેવરાવતી રોવા લાગી. આ વિજય સુંદરી પૂર્વભવમાં મંત્રીની પત્ની હતી ત્યારે એકદા તે એક મુનિને ભિક્ષા આપતી હતી, તે વખતે મુનિએ કહ્યું કે “આ આહાર દોષવાળો છે, શુદ્ધ (સૂજતો) નથી.” ત્યારે તેણુએ આક્રોશથી કહ્યું હતું કે - હે અંધ ! દિવસને વિશુદ્ધ પ્રકાશ છતાં આ અન્ન સૂજતું નથી એમ બેલે છે, તો તમને ભિલ્લને આપી દેવા જોઈએ.આવું વચન બોલી તેણીએ જે અશુભ કર્મ બાંધ્યું હતું તે તેણીએ તે જ ભવમાં તપસ્યા અને પશ્ચાત્તાપ વિગેરેવડે ઘણું તે ખપાવ્યું હતું, પણ તેને કાંઈક અંશ બાકી રહેલે, તેને દુષ્ટ વિપાક અત્યારે ઉદયમાં આવવાથી ભિલ્લરૂપ પતિનું અતિ દુઃખદાયક સ્ત્રીપણું પ્રાપ્ત થયું, અને પિતાના આપેલા વિષથી નેત્રની દુસહ વ્યથા પણ થઈ. “વચન માત્રથી પણ કરેલી મુનિની આશાતના આ પ્રમાણે અતિ દુ:ખદાયક થાય છે.” * તે વિજયસુંદરીનું સ્વરૂપ જાણવા માટે રાજાએ મોકલેલા સે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #239 -------------------------------------------------------------------------- ________________ વકોએ ગુપ્ત રીતે તેના નેત્રની વ્યથાનું સ્વરૂપ જાણું રાજા પાસે જઈને તે સર્વે કહ્યું. તે સાંભળી ક્રોધાંધ અને નિર્દય રાજા હર્ષ પામ્યા પાપીઓને પાપ સંબંધી પશ્ચાત્તાપ થવો દુર્લભ છે.” વિજય સુંદરી ભિલને આપી તે પહેલાં પિતાના ઈષ્ટ કાર્યમાં વિપ્ત કરનાર થશે એવી શંકાથી રાજાએ તે કન્યાની માતા કમળાને કેઈ કાર્યના મિષથી કોઈ ઠેકાણે મોકલી હતી. તે આ અવસરે પતાને ઘેર આવી, ત્યારે તેણે દાસીના મુખથી પુત્રીનું સર્વ વૃત્તાંત સ્પષ્ટ રીતે સાંભળી અતિ દુઃખથી મૂછ પામી. કેટલેક વખતે દાસીઓના યોગ્ય ઉપચારથી તે સાવધાન થઈ, ત્યારે ઘણે વિલાપ કરી અતિ ઉત્કંઠાથી બે દાસીઓને સાથે લઈ પુત્રીને જેવા ગુપ્ત રીતે જ દેવકુળમાં ગઈ. દૂર રહીને પણ તેનું તેવું સ્વરૂપ જાણું ઉત્કટ દુઃખ અને ક્રોધથી વ્યાકૂળ થઈ રાજા પાસે આવી તે બોલી કે-“હે રાજન ! સર્વલેકવિરૂદ્ધ અકાર્ય કરનાર દુષ્ટ મતિવાળા તમને ધિક્કાર છે. ચંડાળ પણ પિતાની સંતતિ ઉપર આવું અકૃત્ય કરે નહીં, એવું અકૃત્ય કરી તમે મારી પુત્રીની બીજી વિડંબના તો કરી, પરંતુ અંધ શા માટે કરી ? યથાર્થ વચન બોલે નારી તેણીએ શે અન્યાય કર્યો હતો? આવું સર્વનિંદ્ય કર્મ કરવાથી તમે નરકમાં પડશે, અને હું તે પેટમાં છરી મારીને હમણાંજ મરૂં છું” એમ કહી તેણે પોતાના ઉદરમાં છરી મારવા લાગી, ત્યારે રાજાએ તેણીના હાથમાંથી છરી ઉડાડી નાંખી. અને કહ્યું કે –“હે સુંદરી! સાંભળ. તે વખત હું ક્રોધથી અંધ થયો હતો, તેથી મેં એવું અકાર્ય કર્યું છે. હમણું તે મંત્રીઓ અને પ્રજાજનોના પગલે પગલે નિંદા તથા આક્રોશનાં વચનોવડે હું અત્યંત પશ્ચાત્તાપ પામ્યો છું, અને અત્યારે તારાં વચનેવડે વધારે પશ્ચાત્તાપ પામે છું. હવે તેનાં નેત્રો સાજાં કરીશ; કેમકે નેત્રને સાજા કરવાની ઔષધિ પણ મારી પાસે છે. પછી કઈ રાજપુત્રવર સાથે તેને હું પરણાવીશ. કેપથી કે સહસાત્કારથી કરેલું કાર્ય પ્રમાણુરૂપ મનાતું નથી. આ પ્રમાણે રાજાએ “આ દુઃખિણીની રાત્રિ કેઈપણ પ્રકારે જાઓ.’ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #240 -------------------------------------------------------------------------- ________________ વસથામાં અને અશુભ પણ ન થઈ કે આ સર્ગ, (રર૧ ) એમ ધારી તે રાણીને આશ્વાસન આપ્યું. તે પણ કાંઈક નિવૃત્તિ પામીને સૂતી. અહીં દેવકુળમાં રહેલી તે રાજપુત્રી તત્કાળ અંધ થઈ, એટલે તે પોતાના ઉપાર્જન કરેલા કર્મને નિંદતી દુઃખથી વિલાપ કરવા લાગી કે–“મેં પૂર્વભવમાં શું જિનેશ્વરની વિરાધના કરી હશે ? કે શું જિતેંદ્રિય ગુરૂની નિંદા કરી હશે? કે શું સંઘની અવજ્ઞા કરી તેને ઉપદ્રવ કર્યો હશે કે જેથી આ પ્રમાણે હું દુ:ખનું પાત્ર થઈ. હા હા પિતા! તમે મને શા માટે ઉત્પન્ન કરી? હા હા માતા! તમે મને શા માટે પાળી પોષીને મટી કરી ? શા માટે હું બાલ્યાવસ્થામાં મરણ ન પામી કે જેથી પૂર્વભવના કરેલાં કુકર્મવડે હું આ પ્રમાણે સુખ અને ધર્મથી રહિત એવી દશાને પામી ? હે વિધાતા ! ભરતાદિક મોટા સુભટોને પણ તે પરાભવાદિક ઘણું દુઃખો આપ્યાં છે. તેનાથી પણ શું તને તૃપ્તિ ન થઈ કે જેથી કૃપાને ઉચિત એવી આ અબળાને તે આવી વિડંબના કરી?” - આ રીતે વિલાપ કરતી તેને જે તે બિલના હૃદયમાં કૃપા ઉત્પન્ન થઈ, તેથી તેણે ગિરિમાલિની દેવી પાસેથી પ્રાપ્ત થયેલી ઔષધિના જળવડે તેણીનાં નેત્રો તત્કાળ સાજાં કર્યો. તેનાથી બાધા રહિત દિવ્ય નેત્રવાળી થયેલી તે હર્ષથી બોલી કે-“હે પ્રિય ! આ કર્મ વડે તમે કઈ મહા પ્રભાવવાળા જણાઓ છે. યત્નથી આરાધેલા દેવોથી પણ આવું કાર્ય દુ:સાધ્ય છે, તે તમે કરી બતાવીને આ દાસીને જન્મપર્યત તમારી સેવા કરવાને સમર્થ બનાવી છે.” તે સાંભળી ભિલ્લ બે કે-“કાષ્ઠને માટે પર્વતના શિખર પર ભમતાં મેં એક વૃદ્ધ ભિલ્લઘના ઉપદેશથી આ જાણીતા પ્રભાવવાળી મહા ઔષધિ કઈક લતાના ગુચ્છમાંથી પ્રાપ્ત કરી હતી, તેણે મને બતાવેલા ચિન્હોથી ઓળખીને મેં વિધિ પ્રમાણે તે ગ્રહણ કરી અને ઘણું કાળ સુધી ગુપ્ત રીતે રાખી. તે આજે વિશ્વમાં શ્રેષ્ઠ ગુણાએ કરાને શોભતી એવી તને લોચન આપવાથી સફળ થઈ. પરંતુ હે ભદ્ર! હું નિધન કુરૂપ તથા કુળ, જાતિ અને ગુણ રહિત છું, તેથી તારા જેવી મેટા રાજાની પુત્રીના ભર્તારપણાને હું લાયક નથી. રૂપથી અપ્સ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #241 -------------------------------------------------------------------------- ________________ (રરર) જયાનંદ કેવળી ચરિત્ર. રાને પણ જીતનારી તને હું ભિલ્લ કેમ વટલાવું અને તારે જન્મ નિષ્ફળ કરીને હું કેમ પાપ ઉપાર્જન કરૂં? શિરીષ પુષ્પ જેવી કેમળ અંગવાળી તું સૂર્યના કિરણો વડે પણ સ્પર્શ કરાયેલ નથી, તે તું દુર્ગમ પર્વતના શિખર પરથી કાકને ભારે શી રીતે વહન કરીશ? તેથી તું તારા પિતા પાસે પાછી જા. તેને રેષ હવે શાંત થયા હશે. “માતપિતાને પોતાના સંતાનપર ઘણે કાળ રોષ રહેતા નથી' એમ કેમાં પણ સંભળાય છે. લોકોના અપવાદથી પશ્ચાત્તાપ પામેલે, તારી માતાએ શાંત કરેલ અને તારા વિયેગના દુઃખથી પીડા પામેલે તારે પિતા તને જોઈ હર્ષ પામશે, અને સ્નેહ સહિત પોતાની અપરાધ ખમાવીને તને કઈ રાજપુત્રાદિક એગ્ય વરસાથે ઉત્સવ સહિત પરણાવશે. મને તો માત્ર હસ્ત ગ્રહણ કરવાવડે જ તું પરણી છે, તેથી મારી આજ્ઞાવડે જતાં તને કાંઈ પણ દેષ લાગશે નહીં, તો તું ચાલ, તને હમણું ગુપ્ત રીતે રાજમંદિર પાસે મૂકી જાઉં. અત્યાર નિર્જન રાજમાર્ગમાં કઈ પણ તને દેખશે નહીં, તેથી લજજાનું કારણ પણ નહીં થાય અને પછી હું કઈ પણ નહીં જાણે એ ઠેકાણે જતો રહીશ.” આવું તેનું વચન સાંભળી ખેદ પામેલી તે ગદગદ વાણીએ બોલી કે “હે સ્વામિન ! આવું વાઘાત જેવું વચન કેમ બોલે છે ? સતીઓ સતીપણાથી વિપરીત એવી વાણીને સાંભળી પણ શકતી નથી. ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થયેલી કન્યાઓ એક જ વાર અપાય છે.” આવું તેણીનું વચન સાંભળી કુમાર હર્ષથી વ્યાપ્ત થયે, અને બેલ્યો કે-“હે ભદ્ર! હું ક્ષત્રિયપુત્ર છું. કળા, વિજ્ઞાન અને વિદ્યા વિગેરે ભણવા માટે તથા કૌતુક જોવા માટે વિવિધ દેશોમાં ભમતાં મેં કઈ ઠેકાણેથી કળાને સમૂહ પ્રાપ્ત કર્યો છે, કોઈ ઠેકાણેથી વિચિત્ર મહિમાવાળી ઔષધિઓ પ્રાપ્ત કરી છે, તથા કઈ ઠેકાણેથી આરાધેલ દેવતા પાસેથી આકાશગામી એક પયંક પણ પ્રાપ્ત કર્યો છે. તેની ઉપર આરૂઢ થઈ એકદા ગિરિ અને નગરાદિક જેતે તો રત્નપુર નગરે ગયે હતું. ત્યાં હું રતિસુંદરી નામની રાજકન્યાને પરણ્ય અને રાજાએ આપેલા મહેલમાં પ્રિયા સાથે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #242 -------------------------------------------------------------------------- ________________ આઠમો સગે. (ર૩) વિવિધ પ્રકારના ભેગ ભેગવતે સુખે રહેતું હતું. ત્યાં એક વખત ખરાબ સ્વપ્ન આવવાથી તેનું અશુભપણું દૂર કરવા માટે તથા ભાગ્યની પરીક્ષા કરવા માટે ઔષધિવડે આવું રૂપ કરીને હું અહીં આવ્યો છું.” ઈત્યાદિક સ્વપ્નથી આરંભીને સર્વ પોતાનું સત્ય વૃત્તાંત હર્ષ અને સ્નેહના વશથી તેણે તેણીની પાસે કહ્યું. તે સાંભળી રાજપુત્રીના શરીરમાં નો આનંદ ઉલ્લાસ પામ્યો, અને તે બોલી કે હે પ્રિય! જ્ઞાનના સાગરરૂપ તે મુનિનું વચન સત્ય થયું, કારણકે એકદા આ નગરના ઉદ્યાનમાં જ્ઞાનના નિધિ એક ગુરૂ પધાર્યા હતા. તે વાત દાસીના મુખથી સાંભળી મારી માતા મને સાથે લઈ ગુરૂને વાંદવા ગઈ હતી. તેમને નમસ્કાર કરી દેશના સાંભળી મારી માતાએ તેમને પૂછયું હતું કે–“હે પૂજ્ય ! કઈ પણ કર્મના યોગે મને નાસ્તિક પતિને વેગ થયું છે, તે પણ હું અને મારી પુત્રી જૈનધર્મ પાળીએ છીએ; તેથી આ મારી પુત્રીને પતિ કે શું થશે ? કેમકે આની ઉપર તેના પિતાને પ્રેમ ઓછો છે.” ત્યારે મુનિ બોલ્યા કે-“ધર્મના શીળવાળી અને શુભ લક્ષણવાળી આ તારી પુત્રી ભરતાના સ્વામીની માનવા લાયક મહારાણી થશે.” ફરીથી માતાએ પૂછયું-“તે શી રીતે મળશે?” મુનિ બેલ્યા–“આ ઉદ્યાનમાં જે આદિનાથનું ચૈત્ય છે, તેમાં ચશ્કેવરીની પ્રતિમા છે તેની દરરોજ પૂજા કરવાથી સંતુષ્ટ થયેલી તે દેવી એને વરને સંગ કરી આપશે.” તે સાંભળી હર્ષ પામેલી મારી માતા ગુરૂને વંદના કરી ઘેર આવી. ત્યારથી ઉત્તમ સામગ્રીવડે ચક્ટશ્વરી દેવીની હું પૂજા કરવા લાગી. તેથી હું માનું છું કે મારા ભાગ્યથી પ્રેરાયેલી અને મારાપર સંતુષ્ટ થયેલી તે દેવીએજ તમને એવું સ્વપ્ન આપ્યું હશે કે જેથી આપણે સંગ થયે.” તે સાંભળી કુમાર બે –“જૈનધર્મના અનુરાગથી આપ"ણને સર્વ સારું થયું અને હજુ પણ સારૂં થશે. હવે આપણે કઈ ન જાણે તેમ આપણે સ્થાને ચાલ્યા જઈએ. તારા પિતાને શિક્ષા આપ્યા વિના હું મારું સ્વરૂપ પ્રગટ કરવા ઈચ્છતો નથી. અપરાધ આવ્યા વિના તેને શિક્ષા કરવી તે યોગ્ય નથી; અને હમણું તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #243 -------------------------------------------------------------------------- ________________ (રર) જયાનંદ કેવળી ચરિત્ર. સ્કુટ કેઈ અપરાધ દેખાતો નથી, કે જેને તે પોતે પણ કબૂલ કરે. તેથી અવસરે અપરાધ પામીને તેને અત્યંત શિક્ષા કરીશ, જેનધર્મની બંધ કરીશ અને એનું નાસ્તિકપણું દૂર કરીશ. સત્પરૂષને પરોપકારથી બીજું કાંઈ ઉત્કૃષ્ટ કાર્ય નથી, અને ધર્મદાનથી અધિક બીજે કઈ ઉપકાર નથી. તેથી હે પ્રિયા ! આ વિનનિવારિણું ઓષધિથી રક્ષણ કરાયેલી તે સર્વ ભયથી રહિત થઈને અહીં જ ક્ષણવાર રહે, અને મેં ગુપ્ત સ્થાને રાખેલે પત્યેક તથા મારા આભરણે વિગેરે તથા નગરમાંથી તારે લાયક વસ્ત્રો અને અલંકારો વિગેરે હું લઈ આવું.” તેણીએ “બહુ સારૂં” એમ કહ્યું, એટલે તે મહેષધિ તેણીને આપી કુમાર પર્વત પરથી પલંક તથા અલંકારાદિક લઈ નગરમાં ગયો. ત્યાં ચોટામાં કોઈ મહેશ્યની દુકાને જઈ તેની પાસે ઈષ્ટ મૂલ્યવડે વસ્ત્ર તથા આભરણે માગ્યાં. તે વખતે રત્ન સ્વરૂપ નામના વણિકે બમણુમૂલ્યોવડે લોભથી તેને માગ્યા પ્રમાણે વસ્ત્રાદિક આપ્યાં. પછી પિતાની પ્રિયાને માટે સર્વ અંગના અલંકારો માગ્યા, ત્યારે તેણે નવા સર્વ અલંકારે આપ્યા. “દ્રવ્યથી શું સિદ્ધ ન થાય?” પછી તે સર્વ લઈ શીધ્રપણે દેવકુળમાં આવી હર્ષથી કુમારે હર્ષ પામેલી પત્નીને તે સર્વ પહેરાવ્યાં. પછી પત્ની સાથે તે પયંક ઉપર સુખનિદ્રાવડે રાત્રિ નિર્ગમન કરી પ્રાત:કાળે બ્રાહ્મ મુહૂર્ત કુમારે ચાલવાની ઈચ્છા કરી. તે વખતે પ્રિયાએ પૂછયું કે-“હમણાં આપણે કયાં જઈશું?” તે બોલ્યા–“જ્યાં તારા જેવી રતિસુંદરી નામની મારી અભીષ્ઠ પ્રિયા છે, તે રત્નપુરમાં આપણે જઈશું.” ત્યારે તે બોલી કે “હે સ્વામી! પરોપકાર કરવામાં જ રત એવા તમારે લાયક કાંઈ કાર્ય મારે તમને કહેવું છે તે સાંભળો. * : " કમળપુરી નામની નગરીમાં કમળપ્રભ નામે રાજા છે. તે મારા મામા થાય છે. તેની પહેલી પ્રિયા પ્રીતિમતી નામની છે. તેણીને જયસૂર નામનો પુત્ર છે. તે ક્રૂર, અન્યાયી, દુર્ભાગ્યવાળે, કના વશથી કાંઈક વ્યાધિગ્રસ્ત અને અપ્રિય વચન બોલનારે છે. બીજી ભેગવતી નામની રાણું છે. તે સુંદર રૂપવાળી, શુભ ભાગ્યવાળી, સ્વામી પર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #244 -------------------------------------------------------------------------- ________________ આઠમે સર્ગ. (રરપ ) ભક્તિવાળી, મધુર વાણવાળી અને મારી માતાને અત્યંત વહાલી છે. તેને વિજયસુર નામે પુત્ર છે. તે સુભગને વિષે ઉત્તમ, તેજસ્વી, વિનયવાન, દાતાર અને તેની માતાને અતિ વલ્લભ છે. તેની નાની બહેન કમળસુંદરી નામે છે. તે વય, રૂપ, કળા અને ધર્મ વડે મારા જેવી તથા ગુણવડે અસામાન્ય છે. એકદા તે કમળપ્રભ રાજાએ કઈ ઉત્તમ નૈમિત્તિકને પૂછયું કે મારે ક પુત્ર મારા રાજ્યને લાયક છે તે કહો.” નૈમિત્તિકે કહ્યું કે “તમારે નાને પુત્ર ગુણવાન છે અને રાજ્યને લાયક છે. તે સાંભળી હર્ષ પામેલા રાજાએ સત્કારપૂર્વક તેને રજા આપી. આ વાત પ્રીતિમતીએ સાંભળી, ત્યારે તેણએ વિચાર કર્યો કે- સર્વ ગુણયુકત ભગવતીને પુત્ર સાજે છતે રેગી એવા મારા પુત્રને રાજ્યની આશા અસંભવિત છે. આ મારા અવિનીત પુત્ર વિષે પહેલેથી જ રાજાનું મન અલ્પ સ્નેહવાળું છે, તેમાં આ નૈમિત્તિકનું વચન ત્રણ ઉપર ક્ષાર નાંખવા જેવું થયું છે. આ રાજા ધર્મિષ્ટ હોવાથી અવસરે પ્રવજ્યા ગ્રહણ કરશે, અને હું તો તેવા પ્રકારની શક્તિ નહીં હોવાથી દીક્ષા લેવા અસમર્થ છું; તેથી તે વખતે સપત્નીના પુત્રને રાજ્યસમૃદ્ધિથી યુક્ત અને પોતાના પુત્રને દુર્ભાગ્યવાન જોઈ મારા ચિત્તમાં શી રીતે ધૃતિ રહેશે? તેથી મારા પુત્રને રાજ્યપ્રાપ્તિમાં વિધ્ધ કરનાર આ સપત્નીના પુત્રને હું કોઈ પણ ઉપાયથી હણું, અથવા તે શત્રુ જેવાને અંગવિકળ કરી નાખું.” આ પ્રમાણે વિચાર કરી મોહથી અંધ થયેલી તે કઈક ચૂર્ણાગાદિકને જાણનારી પાપિષ્ટ કાપાલિકી (લેગિની) ને ઈષ્ટ અન્નાદિક આપી આરાધવા લાગી. એકદા તુષ્ટમાન થયેલી તે કાપાલિકીએ તેણીને કહ્યું કે-“હે સખી ! મારી પાસેથી તું શું ઈચ્છે છે કે જેથી મને આ પ્રમાણે હમેશાં તું પ્રસન્ન કરે છે ? તારે જે પ્રયોજન હોય તે તું કહે. હું તને તે આપીશ.” ત્યારે રાણી બોલી કે-“જે એમ છે તે મારા પુત્રને સપત્ની પુત્રનું શલ્ય છે, તેને તું શીઘ્ર ઉદ્ધાર કર. " તે સાંભળી તે બોલી કે “એ તો સહેજે બને 29 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #245 -------------------------------------------------------------------------- ________________ (226) જયાનંદ કેવળી ચરિત્ર. તેવું કાર્ય છે. જે ખાવાથી હાથ પગને તંભિત કરે છે એવું આ ચૂર્ણ તું ગ્રહણ કર. તે તારા વૈરીને ભેજનમાં આપજે; તેથી તારા સ્વાર્થની સિદ્ધિ થશે.” તે સાંભળી તેનો પ્રસાદ માનતી હર્ષ પામેલી રાણીએ તે ચૂર્ણ ગ્રહણ કરી તેણીને સત્કાર કર્યો, એટલે તે કાપાલિકી હર્ષ પામી પોતાને સ્થાને ગઈ. ત્યારપછી તે પ્રીતિમતા માયાવડે સપત્ની ઉપર તથા તેણીના પુત્ર ઉપર તેમને વિશ્વાસ પમાડવા માટે અધિકાધિક સ્નેહ દેખાડવા લાગી. એકદા કેઈ પર્વનો દિવસ આવ્યો. તે દિવસે પ્રીતિમતીએ ભગવતીને પુત્ર સહિત સ્નેહયુક્ત વાણીવડે પિતાને ઘેર ભેજન કરવા નિમંત્રણ આપ્યું. ત્યારે વિશ્વાસુ અને સરલ સ્વભાવવાળી તે ભગવતી તેને ઘેર ભેજન કરવા ગઈ. તેણીને સુવર્ણના આસન પર બેસાડી, તેજ પ્રમાણે તેના પુત્રને પણ બેસાડ્યો. પછી બહુમાન અને ભક્તિથી પ્રીતિમતી રાણીએ વિધિ પ્રમાણે તે બન્નેના ભેજનને લાયક સર્વ કાર્ય કર્યા. પછી તેણીએ ભગવતીના પાત્રમાં મનને પ્રસન્ન કરે તેવા મેદક પીરસ્યા અને તેના પુત્રને કાપાલિકીએ આપેલા ચૂર્ણથી મિશ્રિત કરેલા મેદક પિરસ્યા. તે મોદક તથા બીજી પણ અમૃતતુલ્ય સ્વાદવાળી રસવતી જમીને તે બને તૃપ્ત થયા. પછી પ્રીતિમતીએ તેમને વિવિધ વસ્ત્ર અને અલંકાર આપી સત્કાર કર્યો. તે લઈ તેઓ પોતાને મહેલે આવ્યા. ત્યારપછી તે ચૂર્ણના પ્રભાવથી અનુક્રમે વિજયસૂર કુમારના હાથ પગ ખંભિત થવા લાગ્યા. તેથી તે કુમાર હાથવડે કાંઈપણ કરવાને તથા પગવડે એક પણ ડગલું ચાલવાને અશક્ત થઈ ગયો. “અહો! કર્મની ગતિ કેવી વિચિત્ર છે!” આ પ્રમાણે થવાથી તે કુમાર, તેની માતા અને રાજા પણું વ્યાકૂળ થયા અને વૈદ્યાદિક પાસે વિવિધ પ્રકારના ઉપાય કરાવવા લાગ્યા. એક પ્રીતિમતી વિના સર્વ પરિવાર અને પ્રજાવર્ગ વિગેરે ખેદ પામ્યા, અને પોતપોતાના વૈદ્ય કહેલા ઉપચાર કહેવા લાગ્યા. માંત્રિક અને વૈદ્ય વિગેરે અનેક પ્રકારના ઉપચાર કર્યા, તેં પણ તેને કાંઈપણુ ગુણ લાગ્યો નહીં; કારણ કે ગુણ થવો કર્મને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #246 -------------------------------------------------------------------------- ________________ આઠમા સર્ગ.. (27) આધીન છે. પ્રીતિમતીને ઘેર ભોજન કર્યા પછી આ વિકાર થયેલે હોવાથી તથા તેની તેવા પ્રકારની ચેષ્ટાથી કુમાર અને તેના માતાપિતા પણ તેણીને વિષે જ શંકાવાળા થયા. ... ત્યારપછી તે કમલપ્રભ રાજાએ કુમારની અવસ્થા વિષે કે ઈ. નૈમિત્તિકને પૂછયું, ત્યારે તેણે કહ્યું કે “કોઈ સ્ત્રીએ દુષ્ટ ચૂર્ણ આપી આ દેષ ઉત્પન્ન કર્યો છે, પરંતુ કોઈ દિવ્ય ઓષધિના પ્રયોગથી આ કુમાર નીરોગી થશે, બીજા ઔષધાદિકેવડે આ વ્યાધિ અસાધ્ય છે.” તે સાંભળી રાજાએ તેને સત્કાર કરીને વિદાય કર્યો. પછી કોઈ દાસીએ રાજાને પ્રીતિમતી અને કાપાલિકીના સંબંધની વાત કહી, તે જાણું રાજાએ સેવકો પાસે તે કાપાલિકીને બોલાવી અત્યંત તાડના કરાવી. ત્યારે તેણીએ ચૂર્ણ આપ્યું હતું તે સંબંધી સર્વ હકીકત સત્ય કહી આપી. તે સાંભળી રાજાએ ક્રોધથી પ્રીતિમતીને ધિકાર કરવાપૂર્વક કાઢી મૂકી, એટલે તે દુઃખી થઈ પોતાના પિતાને ઘેર ગઈ. ત્યાં પણ લોકોના વિવિધ પ્રકારના તિરસ્કારને પામી. મહા ઘોર પાપ આભવમાં અને પરભવમાં અતિ કટુક ફળ આપનાર થાય છે.” નિબુદ્ધિ માણસ જે ધનભેગાદિકની ઈચ્છાથી પાપ કરે છે તે ધનાદિક તેને પ્રાપ્ત થાય અથવા ન થાય; પરંતુ પાપથી ઉત્પન્ન થયેલી આભવ અને પરભવ સંબંધી પીડા તો અવશ્ય પ્રાપ્ત થાય છે. રાજા, પરિવાર અને પુરજને પરસ્પર કહેવા લાગ્યા કે “અહો ! સ્ત્રીઓના હૃદયનું દુષ્ટપણું અને સાહસિકપણું કેટલું બધું છે ? ધિક્કાર હો તેમને કે જેઓ આ લેક સંબંધી સુખના લેશમાં લુબ્ધ થઈને એવુ " પાપકર્મ કરે છે કે જેથી તેઓ નરકની મહાવ્યથાને પામે છે.” પછી કનકપ્રભ રાજાએ વિચાર કર્યો કે-કદાચ પરદેશમાં કોઈ તેવો ઉત્તમ પુરૂષ મળી આવશે કે જે આ મારા પુત્રને સાજો કરશે.” એમ વિચારી “જે કોઈ મારા પુત્રને સાજો કરશે, તેને હું એક દેશ સહિત મારી કમળસુંદરી કન્યા આપીશ.” આ પ્રમાણે તેણે પોતાની પ્રતિજ્ઞા પડહ વગડાવીને સર્વત્ર જાહેર કરી; અને પછી પણ ચાતરફ આવો પડહ પખવાડીએ પખવાડીએ ત્રણત્રણ દિવસ વગડાવો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #247 -------------------------------------------------------------------------- ________________ (228), જયાનંદ કેવળી ચરિત્ર. શરૂ રાખ્યો. એકદા મારા મામાએ મને પ્રેમથી તેડાવી ત્યારે હું ત્યાં જઈ થોડા દિવસ રહી હતી. તે વખતે મેં આ સર્વ વૃત્તાંત જાણ્યા હતો. વળી કમળસુંદરી પ્રેમને લીધે મારા અને પિતાના એકજ પતિને ઈચ્છતી હતી, પરંતુ ભાઇના દુઃખને લીધે તે વખતે તે કાંઈ પણ બોલી શકી નહોતી. તેથી હે સ્વામી! તે પુરમાં જઈ મારા ભાઈને સાજો કરી સર્વ લેક સહિત મારા માતૃપક્ષને સુખી કરે. હે પ્રિય! મને નેત્ર આપવાની શક્તિથી આ બાબતમાં પણ તમારું સામર્થ્ય છે એમ મને નિશ્ચય થાય છે. " કલ્પવૃક્ષ ન આપી શકે એવી કઈ વસ્તુ જગતમાં છે?” હે પ્રિય! તમે પોપકાર કરવા ઈચ્છે છે, તેથી તમારે હાથે આ એક મેટ પરોપકાર થશે કેમકે નમ્ર અને ધર્મના સ્વભાવવાળો તે કુમાર સુખી હશે તે પ્રજાને પણ તે સુખી કરશે.” આ પ્રમાણે પ્રિયાનું વચન સાંભળી જયલક્ષ્મીની સાથે પિતાના ભાગ્યની પરીક્ષા કરવાથી જેને હર્ષ પ્રાપ્ત થયા છે એવા તે જયકુમારે કનકપ્રભ નગરે જવાનું અંગીકાર કર્યું. આ પ્રમાણે તપગચ્છના પૂજ્ય શ્રીદેવસુંદર સૂરિના શિષ્ય શ્રીજ્ઞાનસાગર સૂરિ, તેના શિષ્ય શ્રીસેમસુંદર સૂરિની પાટને ધારણ કરનાર ગચ્છાધિરાજ શ્રી મુનિસુંદર સૂરિએ રચેલા જયશ્રીના ચિન્હવાળા શ્રી જયાનંદ રાજર્ષિ કેવલીના ચરિત્રને વિષે આ આઠમે સર્ગ સમાપ્ત થયું. આ સર્ગમાં શ્રી જયાનંદ કુમારને દેશાંતરમાં ફરતાં ગંગદત્ત પરિવ્રાજકને ઉપકાર, જયમાલ ક્ષેત્રપાળને જય, તેણે આપેલી મહિમાવાળી પાંચ મહાષધિની પ્રાપ્તિ, પૂર્વના મંત્રીભવની બે પત્નીઓ કે જે આ ભવમાં રતિસુંદરી અને વિજયસુંદરી થઈ હતી તેમના વૃત્તાંત સહિત ઉત્સવપૂર્વક તેમનું પાણિગ્રહણ, ત્રીજા અણુવ્રત ઉપર લક્ષમીપુંજનું દૃષ્ટાંત, અને કમળસુંદરીના પાણિગ્રહણને પ્રસ્તાવ એટલી હકીકત આવેલી છે. છે ઇતિ અષ્ટમ સગર સમાપ્ત છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #248 -------------------------------------------------------------------------- ________________ નવન: સર્ગ: - - જે પાપબુદ્ધિના સમૂહ સહિત વિઘના સમૂહને દૂર કરે છે, જે વાંછિત અર્થની શ્રેણિ આપવા સહિત પ્રીતિને પમાડે છે, તથા જે સૌભાગ્ય અને અભ્યદય સહિત અધિક નીગતાને આપે છે, તે શ્રી પાર્શ્વનાથ સ્વામીને મહિમા તમને સંપત્તિ આપે. . હવે શ્રી જયાનંદ કુમાર વિજ્યસુંદરી પ્રિયા સહિત પત્યેકપર આરૂઢ થઈ આકાશમાર્ગે કમલપુર નગરે ગયા. ત્યાં ઉદ્યાનમાં કેઈ ઠેકાણે પયંકને ગુપ્ત કરી બુદ્ધિના નિધાન એવા તે કુમારે પોતાનું કાંઈક મનહર એવું ભિલનું રૂપ કર્યું અને પોતાની પ્રિયાને મને હર રૂપવાળી ભીલડી બનાવી. પછી ઘણી ઔષધિનો સમૂહ એકઠા કરી તેની ગાંસડી ઉપાડી સારા અલંકારને ધારણ કરતા તેણે વસ્ત્ર અને આભરણથી ભૂષિત એવી પ્રિયાની સાથે પુરની સમૃદ્ધિથી વિસ્મય પામતા તેનગરમાં પ્રવેશ કર્યો. તેમાં કોઈ મહેભ્યનું વિશાળ મંદિર જોઈ ત્યાં રહેવા માટે ભાડાવડે તેની પાસે ચિત્રશાળા માગી. મહેન્ચે તેને પૂછયું કે-“તું કેણ છે અને કયા પુરથી આવ્યો છે?” તે બોલ્યો કે-“હું ભિલ્લ છું, સર્વ ઔષધાદિક જ ણનાર વૈદ્ય છું, કેતુકને લીધે પ્રિયા સહિત વિવિધ દેશાંતરમાં ભમતો ભમતો આ સમૃદ્ધિવાળા નગરમાં આવ્યો છું, અને અહીં રહેવાની ઈચ્છા થવાથી રહેવા માટે સ્થાન માગું છું.”તે સાંભળી ક્રોધ પામેલે તે ગૃહસ્વામી બોલ્યા કે “અરે ! તું ભિલ્લના પાડામાં જા, ભિલ તે અપવિત્ર છે, તું અજાણ્યા મારા ઘરમાં કેમ પેઠે?” તે સાંભળી ભિલે તેને લક્ષ રૂપિયાના મૂલ્યવાળું એક રત્ન ભાડાને માટે આપીને કહ્યું કે-“તે થોડા દિવસ અહીં રહેવાને છું.” તે રત્ન જોઈ વિસ્મય અને આનંદ પામેલા ગૃહસ્વામીએ વિચાર કર્યો કે-“શું આ સાક્ષાત્ કુબેર છે કે વિદ્યાધર છે કે કઈ રાજા છે? આવી દાનલીલા તે બીજે કઈ ઠેકાણે દેખાતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #249 -------------------------------------------------------------------------- ________________ (230 ) જયાનંદ કેવળી ચરિત્ર. નથી.” એમ વિચાર કરી ગૌરવ સહિત તે શ્રેષ્ઠ વણિકે ભિલરાજને કહ્યું કે-“હે ભાઈ ! તમારી ઈચ્છા પ્રમાણે મારા ઘરની મનહર ચિત્રશાળા ગ્રહણ કરે. ગુણને વિષે જ ખરી પવિત્રતા રહેલી છે, જાતિને વિષે શુચિ અશુચિપણું કાંઈ છે જ નહીં.” ત્યારપછી તે ભિલ પ્રિયા સહિત તેની ચિત્રશાળામાં સુખે રહ્યો. તેને ઘરની સર્વ સામગ્રી તે શ્રેષ્ઠીએ રત્નોવડે આપી. ત્યા વસતો તે ભિલ્લ રોવડે સર્વ મનોરથ પૂર્ણ કરતો મનને અનુકૂળ, નવી પરણેલી, અતિ સ્નેહવાળી અને રંભાથી પણ અધિક રૂપવાળી તે પત્નીની સાથે ઇંદ્રની જેમ સુખભેગ ભેગવવા લાગ્યા તથા દિવ્ય ઔષધાદિકવડે લેકેના વિવિધ રોગોને હરણ કરવા લાગ્યા. પ્રિયા સહિત પોતે શબર વૈદ્ય તરિકે પ્રસિદ્ધ થયો. તે માટે ઉપકાર કર્યા છતાં પણ કોઈની પાસેથી કાંઈ પણ દ્રવ્ય લેતે નહોતા. પોતે વિણા વગાડત, પત્ની પાસે ગાયન ગવરાવત, ગાયકો પાસેથી કાનને અમૃત સમાન ગીતો સાંભળતો અને નટીના સમયે પાસે નૃત્ય કરાવતા તથા તેમને અનર્ગળ દાન આપતો અને વિલાસ કરતો હતો. હર્ષ પામેલા જનેએ તેનું શબર વૈશ્રવણ નામ પાડયું. પુરજનો અને બીજાઓના મધ્યમાં પોતાના આશ્ચર્યકારક ચરિત્રવડે તે નામથી પ્રસિદ્ધિ પામેલ જયાનંદ સ્વેચ્છાએ સર્વત્ર વિલાસ કરવા લાગ્યા. * એકદા તે નગરના ઉદ્યાનમાં કંઈક ઉત્તમ બ્રાહ્મણ ઘણા છાત્રોને ભરતેશ્વરના કરેલા આર્યવેદ ભણાવતો હતો, તે જોઈ મહાબુદ્ધિમાન તે ભિલને તે વેદો ભણવાની ઈચ્છા થઈ. પરંતુ “બ્રાહ્મણ વિના તે બીજાને વેદાધ્યયન કરાવતે નથી'એમ જાણીને કાંઈકમિષથી ગૃહપતિની રજા લઈ, તેની ગૃહસામગ્રી સર્વ પાછી આપી પિતાની પ્રિયા સહિત રાત્રે નગરમાંથી બહાર નીકળી ગયે; અને બહાર ઉદ્યાનમાં રાત્રી નિર્ગમન કરી પ્રાત:કાળે પિતાનું બ્રાહ્મણ રૂ૫ અને પ્રિયાનું બ્રાહ્મણનું રૂપ કર્યું. સ્ત્રીને તેમ કરવાનું કારણ કહ્યું. પછી મધ્યમ રૂપ૧ ભિલારૂપધારી કુબેર. . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #250 -------------------------------------------------------------------------- ________________ નવમો સર્ગ. (23) વાળા, અંલકાર સહિત અને વન વયવાળા તે બન્ને નગરમાં પેઠા. ત્યાં કોઈ બીજા વણિકને ઘેર પ્રથમની જેમ ભાડા બદલ આપેલા રત્નવડે ગૃહપતિને પ્રસન્ન કરી તેણે સામગ્રી સહિત આપેલા અત્યંત સુંદર ગૃહમાં નિવાસ કર્યો. પછી સારી રીતે પરીક્ષાપૂર્વક ઉત્તમ દાસદાસીને પરિવાર રાખી પ્રિયાના રક્ષણ માટે એક વૃદ્ધ અને ડાહી સ્ત્રીને ગોઠવી પિતે ઉદ્યાનમાં ગયા. ત્યાં રોવડે ઉપાધ્યાયની પૂજા કરી વિનયપૂર્વક નીતિ અને ધર્મને પ્રકાશ કરનારા વેદ વિધિ પ્રમાણે ભણવા લાગ્યો. ભાગ્યની પ્રબળતાથી પદાનુસારી બુદ્ધિવડે થોડા દિવસમાં તે સર્વ વેદ ભણી ગયો. તે જોઈ સર્વ છાત્ર તેની પ્રશંસા કરવા લાગ્યા. પછી મહાદાનવડે ગુરૂની પૂજા કરી તથા છાત્રોને ખુશી કરી તે પોતાને ઘેર આવ્યા અને પ્રથમની જેમ વેચ્છાએ ભોગ ભોગવવા લાગે પોતાનું બ્રાહ્મણપણું અને વૈદ્યપણું પ્રસિદ્ધ કરી તે પાછો મનુષ્યોને ઉપકાર કરવા લાગ્યા અને પ્રથમની જેમ રાજમાર્ગાદિકમાં ગીત ગાન અને નાટ્યાદિકવડે ક્રીડા કરવા લાગે. તેથી આખા નગરમાં સુવર્ણ અને રત્નાદિકના મહાદાનવડે પ્રસન્ન થયેલા અથીઓએ તેનું બ્રહ્મવૈશ્રવણ નામ પાડવાથી તે નામે તે પ્રસિદ્ધ થયો. તે રાજકુમાર સંબંધી પહશેષણાને સાંભળતા હતા, પણ રાજ્ય અને કન્યાના લેભથી આ રાજપુત્રને આરામ કરવા આવ્યા છે એમ કે શંકા કરે તેથી તે રાજાની પાસે ગયે નહીં અને પડહને પણ છખ્યો નહીં. તેને જોઈને નગરજને ક૯૫ના કરતા હતા કે-“શું આ દેવ છે? ના, તે તે પૃથ્વીને સ્પર્શ કરે નહીં. ત્યારે શું અશ્વિનીકુમાર છે? ના, તે એકલા ફરે નહીં. ત્યારે શું મનુષ્યની જેવા ધર્મવાળે કુબેર છે?ના, આ તો તેનાથી પણ અદ્ભુત ભાગ્યવાન છે. ત્યારે આ કોણ હશે? એષધ, દાનની લીલા અને બીજા સર્વ ગુણો તથા કળા આનામાં જે જે છે, તે બીજામાં સાંભળ્યા કે જોયા નથી. પહેલાં આવા ગુણવાળો તો એક શબર જે હતું, તે હમણાં દેખાતા નથી. તે શું શક્તિવડે બીજા રૂપને ધારણ કરનાર આ તેજ 1 દાઢી મૂછ હેવાથી તે મનુષ્યધમ કહેવાય છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #251 -------------------------------------------------------------------------- ________________ (232) જયાનંદ કેવી ચરિત્ર. છે કે બીજે છે?” આ પ્રમાણે સર્વ નગરજનોએ કલ્પના કરાતે તે એકદા રાજમાર્ગમાં એક કીડાના સ્થાનભૂત પીઠ પર બેઠો હતો. તે કૌતુકથી વીણા વગાડતો, મિત્રોની સાથે હર્ષવડે ગાતે અને પુરજનોના કર્ણમાં અમૃતની વૃષ્ટિ કરતો રહેલું હતું, તેટલામાં દાસીએના સમૂહમાં રહેલી એક કુન્જા દાસી પાણી ભરવા જતી ત્યાંથી નીકળી, અને ગીતના રસથી આકર્ષાઈ ત્યાં ઉભી રહી. તેણીને જોઈ તે બ્રાહ્મણે પૂછયું કે “તું કોણ છે?” તે બોલી કે–“મહારાણુ ભગવતીની હું દાસી છું.” ત્યારે તેણે ફરીને પૂછયું કે-“તુ કુજા કેમ છે?” તે બોલી–“વાતના દોષથી.” તે બોલ્યો-“હે ભદ્ર! આવા મોટા નગરમાં કોઈએ તારી ચિકિત્સા કરી નહીં ? " તે બોલી-“ઘણું ડાહ્યા વૈદ્યોએ ઘણે પ્રકારે ચિકિત્સા કરી, પરંતુ મંદ ભાગ્યને ગે કોઈ પણ તમારા જેવો મળ્યો નહી કે જેથી મારું કુન્તાપણું દૂર જાય.” તે સાંભળી તેણે તેણીને પોતાની પાસે બેલાવી અને નસોના સમૂહના મર્મસ્થાનોને નિપુણતાથી મુઠીઓ વડે દબાવી દબાવીને તત્કાળ તેને સીધી કરી નાખી. પછી સરલ અંગવાળી થયેલી તે હર્ષ પામીને બોલી કે-“તમારું સ્વરૂપ કઈ જાણી શકે તેમ નથી. પુરજનોના ભાગ્યથી જ તમે અહીં પધાર્યો છે. બે આશ્વનીકુમાર પૈકી એકથી પણ દેવેનું સુસાધ્ય પટુપણું થઈ શકે તેમ છે, એમ ધારી ઇંદ્ર પૃથ્વીનો ઉપકાર કરવાની ઈચ્છાથી તમને એકને અહીં મોકલ્યા લાગે છે. તો હે ભદ્ર! તમે રાજમહેલમાં ચાલે અને રાજપુત્રને શીધ્ર સાજો કરી રાજકુળમાં પૂજ્ય થાઓ. પિરજનેમાં તો પહેલેથી જ પૂજ્ય થયા છે.” બ્રાહ્મણવૈદ્ય બોલ્યો કે–“હે ભદ્રે ! તું જા, રાજકુળમાં આવવાનું માર કાંઈ પ્રયોજન નથી.” - તે સાંભળી તે દાસી પાણી ભરવા જવાનું રહેવા દઈ એકદમ રાણુ પાસે આવી. તેણને જોઈ રાણીએ પૂછયું કે-“તું કેણ છે?” તે બેલી-“હે સ્વામિની! મને તમે ઓળખી નહીં? હું તમારી કુન્બિકા દાસી છું.” તે સાંભળી વિસ્મય પામેલી રાણીએ કહ્યુંઅહો! આ તારી સરલતા કયાંથી થઈ?” તે બોલી “બ્રહ્મશ્રવણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #252 -------------------------------------------------------------------------- ________________ : નવમે સર્ગઃ - (ર૩૩) વૈધે આ સરળતા કરી આપી છે.” રાણીએ પૂછયું-“તે વૈદ્ય કયાં છે?” તેણીએ કહ્યું-“રાજમાર્ગમાં છે.” રાણેએ પૂછયું તે મારા પુત્રને સાજો કરવા શક્તિમાન છે કે નહીં?” દાસી બોલી આખા જગતમાં તેવું સામર્થ્ય કઈ નથી કે જે આનામાં ન હેય, અર્થાત્ તે બધી જાતના સામર્થ્યવાળો છે. તે સાંભળી રાણીએ શીધ્રપણે રાજા પાસે જઈ તે વૃત્તાંત નિવેદન કર્યો, એટલે તત્કાળ રાજાએ પણ હર્ષ પામી પ્રધાનને મોકલી તેને બોલાવ્યા. પ્રધાનેએ બહુમાનથી તેને રાજસભામાં આવવા વિનંતિ કરી, એટલે ઔષધિની ગાંસડી સહિત યોપવિત આદિ બ્રાહ્મણના ચિન્હને ધારણ કરનારા તેણે રાજસભામાં આવી રાજાને હર્ષથી આશીર્વાદ આપે કે-“હે સ્વામી! પ્રકૃતિને અનુકૂળ પડે તેમ હિત, મિત અને પકવ (પચ્ચ) ભજન કરનાર, પ્રાત:કાળે કસરત કરનાર, રાત્રે ડાબે પડખે સુનાર તથા સ્ત્રીસેવા, વાયુ, મળ અને મૂત્રરૂ૫ શલ્યને ત્યાગ કરનાર તમે વ્યાધિના સમૂહની જેમ શત્રુસમૂહને જય કરે.” આવી રીતે વૈદ્યકશાસ્ત્રના તત્ત્વની વાણવાળી આશીષવડે તેને શ્રેષ્ઠ વૈદ્ય જાણું રાજાએ બહુમાનથી સુવર્ણના આસન પર બેસાડ્યો. પછી તેને પૂછયું કે-“હે ભદ્ર! તું કેણ છે? હે બુદ્ધિના નિધાન ! તું કયાંથી આવે છે અને લોકોના ભાગ્યથી પોતાના નિવાસવડે કયું નગર તું સુખી કરે છે?” તે બોલ્યો કે-“બ્રાહ્મણ છું. પર્વતની પલ્લીમાં વસું છું. મારા પિતા વૈદ્ય હતા, તેમના ઉપદેશથી વિવિધ પ્રકારની ઔષધિઓના સ્વરૂપને જાણું છું. તે ઔષધિઓ માટે વિવિધ પર્વત અને વનાદિકમાં ભમી ભમી તેને સમ્યફ પ્રકારે ઓળખી મેં અનેક ઔષધિઓનો સંગ્રહ કર્યો છે. તેવડે લેકેને સાજા કરતા અને પરેપકાર કરવામાં કેતકી હું પુર ગ્રામાદિકમાં ભમતો ભમતો સ્વર્ગને જીતે એવી લક્ષ્મીવાળા આ તમારા નગરમાં આવ્યો છું.” તે સાંભળી રાજાએ તેને કહ્યું કે– “હે સજન! “પપકાર કરવામાં કેતુકી” એવું વચન તું બોલ્યા, તે શીધ્રપણે સત્ય કર. મારા પુત્રને ગાત્રસંકેચ નામને મહા 30 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #253 -------------------------------------------------------------------------- ________________ (234) જયાનંદ કેવળ ચરિત્ર. વ્યાધિ થયેલો છે. તેને તે સત્પરૂષ! શીઘ્રતાથી દૂર કર. હે મહાશય! તારી આકૃતિ, પ્રકૃતિ અને વાણીવડે તું વિશ્વનો ઉપકાર કરવામાં એકનિષ્ઠાવાળે અને સમગ્ર શક્તિવાળે છે એમ હું માનું છું.” આ પ્રમાણે સાંભળી તે બ્રાહ્મણ બે કે–“હે રાજન ! તમારે પુત્ર મને બતાવો. જે તેના વ્યાધિને હું સાધ્ય જાણીશ તે તેનો પ્રતિકાર કરીશ.” ત્યારે પ્રધાનાદિક સહિત રાજાએ તેને સાથે લઈ પુત્ર પાસે જઈને તેને દેખાડ્યો. તેને બરાબર નિપુણતાથી જોઈ માયાવિપ્ર બોલ્યો કે –“હે રાજન ! આ વ્યાધિ વિષમ છે, કેમકે મંત્રના બળવાળા ચૂર્ણથી થયેલ છે, તેથી કેવળ ઓષધવડે સાધી શકાય તેમ નથી. તો પણ પ્રયતથી મંત્ર અને ઔષધવડે તેને હું દૂર કરી શકીશ. માટે વિવિધ પ્રકારની મંત્રપૂજાની સામગ્રી મંગાવે.” રાજાએ તેના કહેવા પ્રમાણે સર્વ સામગ્રી તરતજ મંગાવી. પછી તે સ્થાન આડંબરને યોગ્ય જાણી, પડદાને આંતરે રહી, સર્વ માણસોને થોડે દૂર રાખી, મેટું મંડળ પૂરી, ચંદનના કાષ્ઠવડે અગ્નિ દેદીપ્યમાન કરી " જો નમો અને ગ્રો દો સિંચય નમો ઇત્યાદિ મંત્રને ઉચ્ચાર કરી ધ્યાન, મુદ્રા અને આસન સહિત તેણે કપૂર, અગરૂ અને પુષ્પાદિકવડે અગ્નિમાં હોમ કર્યો અને ચોતરફ બલિદાન ઉછાળ્યું. પછી મંડળની પાસે પડદામાં રાજપુત્રને ટેકા સહિત ઉભે રાખી મહિષધિના જળની ધારાવડે તેના હાથપગ સીંચીને તદ્દન સાજે કર્યો. પછી પડદે દૂર કર્યો, એટલે રાજા નજીક આવ્યો. તરત જ કુમારે ઉભા થઈ રાજાના પગમાં નમસ્કાર કર્યા. રાજાએ તેને તથા વૈદ્યને સ્નેહ સહિત ગાઢ આલિંગન કર્યું. પછી તે રાજા પુત્ર તથા વૈદ્યરાજ સહિત સુવર્ણના આસન પર બેઠો, પ્રધાનાદિક પરિવાર પણ સર્વ હર્ષ સહિત ત્યાં આ વિચિત્ર પ્રકારનાં અનેક વાજિંત્રો આકાશને ગજાવે તેમ વાગવા લાગ્યા. ગાયકે ઉંચે સ્વરે ગાવા લાગ્યા. મંગળપાઠકે મંગળ ભણવા લાગ્યા અને ચોતરફ સ્ત્રીઓ મંગળ ગીત ગાવા લાગી. પછી હર્ષના ઉત્કર્ષથી કુમારની માતાએ ત્યાં આવી કુમારનાં લુંછણ લીધાં, બીજી પણ રાણાએ વર્યાપનમહોત્સવ કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #254 -------------------------------------------------------------------------- ________________ નવમો સગે. (235) પછી અદ્વૈત હર્ષયુકત થયેલ રાજાએ તે માયાવિપ્રને કહ્યું કે“અહો ! અમારા મહા ભાગ્યને સમૂહ ઉદય પામે, કે જેથી તમારે અમને મેળાપ થયો. અહ! તમારૂં મંત્રવાદીપણું ! અહ! તમારી ઔષધિને અદ્ભુત મહિમા ! અહા ! તમારું પરોપકારીપણું! અને અહે! તમારી વાણીનું સૌભાગ્યપણું મારૂં સર્વ રાજ્ય આપી દેવાથી પણ તમારા ત્રણ રહિત અમે થઈ શકીએ તેમ નથી. તે પણ હે દ્વિજપતિ! પ્રસન્ન થયેલા અમે શક્તિ પ્રમાણે કાંઈક આપવા ઈચ્છીએ છીએ; અને તે એ કે હે નત્તમ! મારે એક દેશ તમારી ઈચ્છામાં આવે તે ગ્રહણ કરે.” રાજા આ પ્રમાણે કહેતા હતા, તેટલામાં રાજપુત્રની માતાએ , અમૂલ્ય વસ્ત્ર તથા આભરણે લાવી તેની પાસે મૂક્યા. તે જ રીતે બીજા પ્રધાનાદિક સર્વ જને પણ રતનાં અલંકારો અને વસ્ત્રો તેને આપવા માટે લાવ્યાં. તે સર્વમાંથી કાંઈ પણ ગ્રહણ કર્યા વિના તે માયાવિપ્રે રાજાને કહ્યું કે -" રાજેદ્ર! પુણ્યરૂપી દ્રવ્યની વૃત્તિવાળા સત્યરૂષ ઉપકાર કર્યા પછી તેના પુણ્યને છેડીને શું બીજું કાંઈ પણ ગ્રહણ કરે? વળી ચિકિત્સાદિકથી ઉપાર્જન કરેલું પહેલેથી જ નિર્વાહ જેટલું ધન મારી પાસે છે, તે પછી આ અધિક દ્રવ્યનું મારે શું પ્રયોજન છે? તે તે લેભની વૃદ્ધિ કરનારૂં છે. ઘણું લાભથી લભ દૂર થતું નથી પણ ઉલટે વધે છે, માટે માત્રા રહિત એવા લાભને છોડીને માત્રાધિક એવા લેભને ભજ નહીં. વળી હે રાજન ! સંતોષવડે જ હું મારા આત્માને સુખ આપું છું; કેમકે સંતોષથી ઉત્પન્ન થયેલા સુખવડે દેવેંદ્રના સુખને જીતાય છે. તેમજ બ્રાહ્મણની ધર્મક્રિયામાં વિદ્ધ કરનાર દેશ લેવાનું પણ મારે શું પ્રયોજન છે? તે પણ હે રાજન! સમય આવે તે બાબતમાં પણ હું વિચાર કરીશ. સર્વ લોકને હર્ષ આપના રાજારૂપી તીર્થનું મને દર્શન થયું, અને પરોપકાર કાર્ય પણ મેં કર્યું, તે તેથી વધારે હું શું ઈચછું?” આ પ્રમાણેની તેની વાણુ વડે તેને સુજ્ઞ જા. ણીને અને તેવા પ્રકારના દાન અને અલંકારાદિકમાં બતાવેલી નિઃસ્પૃહતાથી તેને અતિ ધનાઢય જાણુને રાજાએ કહ્યું કે –“ઉચિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #255 -------------------------------------------------------------------------- ________________ (26) જયાનંદ કેવળી. ચરિત્ર. રીતે દેશાદિકનો સ્વીકાર ભલે પછી કરજે, પરંતુ હાલ તમે ક્યાં રહે છે તે કહો.” ત્યારે તે વિપ્ર બોલ્યો કે “ભાડાથી ગ્રહણ "કરેલા વણિકને ઘેર હું મારી પ્રિયા સહિત રહું છું.” રાજાએ કહ્યું તો હવે તમારે રાજમહેલમાંજ આવીને રહેવું.” તેણે તે અંગીકાર કર્યું, એટલે રાજાએ તેના કહેવાથી તેની પ્રિયાને તેડી લાવવા માટે દાસીના સમૂહ અને વણાદિક વાજિત્ર સહિત સુખાસન મેકવ્યું. તેમાં બેસીને તે ત્યાં આવી. પછી તે સ્થાનથી સર્વ વસ્તુ મંગાવી લીધી અને બહુમાનપૂર્વક તે શ્રેષ્ઠ બ્રાહ્મણને પિતાના મહેલમાં ચિત્રશાળામાં રાખે. પછી પોતાના ભૂ પાસે તેની સ્નાન ભેજનાદિક સર્વ ક્રિયા કરાવી. આ રીતે રાજાના નૈરવથી પ્રસન્ન થયેલો તે વિપ્ર સુખેથી ત્યાં રહ્યો. ' એકદા તે કમળપ્રભ રાજ, ભગવતી રાણું અને બુદ્ધિમાન મંત્રીઓ સાથે વિચાર કરવા લાગ્યો કે–“આ બ્રાહ્મણ વૈદ્યને મોટે દેશ આપી શકશું; પરંતુ ગુણ છતાં એ બ્રાહ્મણને આપણું રાજકન્યા શી રીતે આપવી ? ભિક્ષાચરના કુળમાં ઉત્પન્ન થયેલ વિપ્ર રાજકન્યાને લાયક કેમ હોય ? " તે સાંભળી મંત્રીઓ બેલ્યા કે- હે રાજેન્દ્ર ! રાજાને ઉચિત લક્ષણેથી અને શૈર્યવૃન્યાદિક ગુણે ઉપરથી તે વિપ્રમાત્ર સંભવતો નથી, તેથી હે સ્વામી ! એને કમળસુંદરી કન્યા આપવી એગ્ય છે; કારણકે સફળ વાણીવાળા રાજાએ કદાપિ પ્રતિજ્ઞાને ભંગ કરતા નથી. બાકી તો કન્યાના જેવા ભાગ્ય. અમારે મત તો એ છે, છતાં આપની ઈચ્છા વિશેષ પ્રમાણ છે.” રાણીએ પણ સત્ય અને ન્યાયને અનુસરતું તેમનું વચન અંગીકાર કર્યું. : . . . . . . : -..અહીં પદ્દમપુર નગરમાં પદુમરથ રાજાએ સહસાકારે ક્રોધવડે પિતાની પુત્રી અજાણ્યા ભિલલને આપી, ત્યારપછી રાણુના અને મંત્રીઓનાં વચનથી તેને અત્યંત પશ્ચાત્તાપ થયે, તેથી પ્રાત:કાળે પિતાના સેવકો દ્વારા સમગ્ર ભિલ્લાદિકના સ્થાનમાં તે બનેની શોધ કરાવી, પરંતુ તે ભિલ્લને અથવા પુત્રીનો કઈ પણ સ્થાનકે પત્તો લાગ્યું નહીં. ત્યારે રાજાએ તે બન્નેની શોધને માટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #256 -------------------------------------------------------------------------- ________________ - " નવ સમ. * (237) વિવિધ પ્રકારના પુર, ગામ, નગર, ગિરિપલ્લી અને વનાદિક સર્વ ઠેકાણે પોતાના સેવકે મેકલ્યા; પરંતુ ઘણે દૂર સુધી જતાં અને ઘણી વખત ફરતાં પણ તેને પત્તે મળે નહીં ત્યારે રાજાએ પુત્રીપરના સ્નેહને લીધે ઘણા કાળ સુધી દુઃખી થઈ પિતાના તેવા કુકર્મને શોક કર્યો અને છેવટે કેટલેક કાળે શોક રહિત થયો. પછી પિતાની મોટી પુત્રી સુંદરીને પુરંદર પુરના રાજા નરસિંહને નરકુંજર નામને પુત્ર પિતાની સેવા માટે આવ્યો હતો તેના પર રક્ત થયેલી જાણી તેને આપી અને આનંદ સહિત તેને વિવાહ મહોત્સવ કર્યો. તેને ઘણે સત્કાર કર્યો. પછી સ્ત્રી સહિત તે પિતાને નગરે ગયે અને નવી પરણેલી સ્ત્રીની સાથે તે ઉત્તમ ભેગ ભોગવવા લાગ્યો. - અહીં કમળા રાણી, પુત્રી ને તેના પતિની બન્નેની શોધ ન મળવાથી પુત્રીના વિરહના દુઃખથી પીડા પામતી ચિરકાળ શેકમાં નિમગ્ન રહી. પુત્રીને આવી વિડંબના પમાડી તેથી રાજાપર અત્યંત ક્રોધવાળી રહી અને પુત્રી મળવાની આશાથી કેટલાક દિવસો તે હુએ નિર્ગમન કર્યા. જ્યારે ગીત, વાદ્ય અને નાટ્ય વિગેરેથી મને હર એવો સુંદરીને પાણિગ્રહણ મહોત્સવ પ્રારંભે, ત્યારે તે જઈ તથા સપત્નીને હર્ષ જોઈ પિતાની પુત્રીની કરેલી તેવા પ્રકારની વિડંબના તેને સાંભરી આવી. તેથી તેણીને અત્યંત ક્રોધ, ઈર્ષ્યા અને શેનું દુ:ખ તાજું થયું, એટલે તે ત્યાં રહેવાને અશક્ત થવાથી રાજાની રજા લઈ પોતાના પરિવાર સહિત શીધ્ર વાહનમાં બેસી પિતાના પિયર તરફ ચાલી; કારણ કે સ્ત્રીઓને સંકટમાં પિતાનું ઘરજ શરણભૂત હોય છે. અનુક્રમે પોતાના ભાઈ પદ્મપ્રભા રાજાને નગરે એટલે જ્યાં તેની પુત્રીને જમાઈ છે ત્યાં જ આવી. ત્યાં ઉદ્યાનમાં રહી દાસી સાથે પોતાનું આગમન પોતાના ભાઈને જણા વ્યું. બહેનને આવેલી જાણું રાજાએ અંત:પુર અને પરિવાર સહિત ઉદ્યાનમાં આવી બહેનને હર્ષથી પ્રણામ કર્યા. ત્યારે ભાઈને આશીર્વાદ આપી તેના કંઠે વળગીને તે રેવા લાગી. રાજાએ તેણીને આશ્વાસન આપી, રૂદન નિવારી, આસન પર બેસાડી તેની હકીકતને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #257 -------------------------------------------------------------------------- ________________ ( 238) જયાનંદ કેવળી ચરિત્ર. અજાણ હોવાથી તેણે આવા અતિશય શોકનું કારણ પૂછયું. તેણે કહ્યું કે-“હે બહેન ! તમારું અકસ્માત અહીં આવવું કેમ થયું ? અને તમે આમ શા માટે રૂદન કરે છે?” ત્યારે તેણીએ પુત્રીને સર્વ વૃતાંત મૂળથી કહી સંભળાવ્યું. તે સાંભળી ખેદથી રાજાના નેત્રમાં પણ અશ્રુ આવ્યા અને કેલધમ બનેવીની તથા ખુશામતીઆ મંત્રી વિગેરેની તેણે નિદા કરી, છેવટે ધીરજ પકડીને સ્નેહથી તેણે બહેનને કહ્યું કે-“હે બહેન ! તમે ખેદ કરશે નહીં. આ બાબતમાં પોતપોતાના કર્મ જ અપરાધી છે. કહ્યું છે કે સર્વ જીવ કર્મને વશ છે. પંડિત પણ તેને કબજે કરી શક્તા નથી. વળી તે કર્મ જડ હોવાથી વાણીને પણ લાયક નથી; છતાં જે તેને કાંઈ કહેવામાં આવે, તો તે વકતા બોલવાના શ્રમને જ પામે છે-તેનું ફળ કાંઈ નથી. તો પણ અવસર અને ઉપાય પામીને તે રાજાને હું જરૂર શિક્ષા કરીશ, કે જેણે મારી પવિત્ર બહેનને આવી રીતે ગર્વથી અપરાધ કર્યો છે. વળી બહેન ! ચોતરફ શેધ કરાવી મારી ભાણેજને હું ધી લાવીશ, અને બ્રહાશ્રવણ પાસે તેને સજજ કરાવીશ.” તે સાંભળી બ્રહ્મવૈશ્રવણ કોણ છે?” એમ બહેનના પૂછવાથી રાજાએ કુમારને સાજો કરવામાં વિમય અને આનંદ આપનાર તે વેદ્યને સર્વ વૃત્તાંત કહ્યો. ભત્રીજાના સાજા થવાની વાત સાંભળી વિસ્મય પામેલી કમળા સ્નેહથી એ આનંદ પામી કે જેથી પુત્રીનું દુ:ખ પણ તે ભૂલી ગઈ. પછી ભગવતી આદિક રાણીઓએ તે નણંદને ગરવ સહિત પ્રણામ કર્યા, ત્યારે તેણીએ તેમને પ્રેમથી આલિંગન અને આશીર્વાદ આપી પ્રસન્ન કરી. ત્યારપછી કમળપ્રભ રાજા બહેનને સુખાસનમાં બેસાડી પરિવાર સહિત ગોરવ અને મહોત્સવ પૂર્વક પોતાના મહેલમાં લઈ ગયે. ત્યાં પ્રણામ કરતા વિજયસૂર નામના પોતાના ભત્રીજાને સ્નેહથી મસ્તકપર સુધી વિવિધ આશીર્વાદવડે પ્રસન્ન કર્યો. પછી તેણીએ મણિ અને મુકતાફળાદિકવડે તેનું વધામણું કર્યું, અને તેના લૂંછણ કરવા પૂર્વક કુળ અને ભાગ્યાદિકની સ્તુતિ કરી. પછી બ્રહ્માવૈશ્રવણની તેના પરોપકારાદિક ગુણવડે વારંવાર સ્તુતિ કરી તેનું પણ વધામણું . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #258 -------------------------------------------------------------------------- ________________ - નવમે સર્ગઃ . (23) પિતાના પિતૃકુળ સંબંધી સર્વ સ્વજનોને વાણવડે પ્રસન્ન કરી તે કમળા ભાઈને ઘેર સુખે કરીને રહી. ત્યાં તે બ્રહ્મવૈશ્રવણની બ્રાહ્મણરૂપ પ્રિયાને જોઈ જોઈને કમળાના હૃદયમાં સ્નેહ સ્કુરવાથી તે તેને પોતાની પાસે જ ઘણો વખત રાખતી હતી. તે બ્રાહ્મણે પોતાની માતાને ઓળખતી હોવાથી તેને પ્રેમવાર્તાવડે ખુશ કરતી હતી, પરંતુ તેની માતા કમળા તેણીને અન્ય રૂપે હોવાથી ઓળખતી નહોતી. - હવે જેણે પોતાના પુત્રનું સ્વરૂપ પ્રથમ કહ્યું હતું, તે નૈમિત્તિકને રાજાએ ગોરવ સહિત બોલાવી તેને ભાણેજની શુદ્ધિ પૂછી. ત્યારે તે નિમિત્તના વશથી બે કે-“તે પતિ સહિત મોટી ત્રાદ્ધિવાળી થઈ છે, અને સુખી આત્માવાળી તે કેટલેક કાળે અહીં જ તમને મળશે, આથી અધિક હું જાણી શકતો નથી.” તે સાંભળી રાજાએ સત્કારપૂર્વક તેને વિદાય કરી પોતાની બહેનને તેણે કહેલ હકીકત કહી. તે સાંભળી તે પણ ખુશી થઈ. પછી રાજાએ સર્વ દિશાઓમાં વિવિધ દેશ, પુર, ગ્રામ, સરોવર, પર્વત અને વન વિગેરે સ્થળોમાં પોતાના ઉદ્યમી સેવકોને મોકલ્યા અને સર્વત્ર ગતિ કરનારા દૂતને રાજાઓના અંત:પુરને વિષે પણ મોકલ્યા. એ રીતે પ્રેમવડે સર્વ પ્રયત્નથી પિતાની ભાણેજની શોધ કરાવી, પરંતુ તેની શુદ્ધિ કયાંથી મળી શકી નહીં. “પાસે વસ્તુ રહી હોય છતાં જાણી ન શકાય એ છદ્મસ્થને વિષે રહેલા અજ્ઞાનને જ અપરાધ છે. અહીં “કોલધમી રાજાને શિક્ષા કર્યા વિના પ્રગટ નહીં થાઉં એવી પ્રતિજ્ઞા હોવાથી બ્રહ્મવૈશ્રવણે પણ રાજાને શોધ કરવાનો નિષેધ કર્યો નહીં. એકદા ત્યાં પોતાની કળાને અત્યંત ગર્વ ધારણ કરતો કઈ પરદેશી નટ પોતાને લાયક પરિવાર સહિત આ ; અને આ જગતમાં જે કંઈ કળાવાન મને નાટ્યકળામાં જીતે તેને હું દાસ થાઉં.” એ પ્રમાણે તેણે પોતાની પ્રતિજ્ઞા પ્રસિદ્ધ કરી અહંકારથી રાજદ્વારને વિષે પાણી મૂકયું. રાજાએ તેને કહ્યું કે-“એક વાર તું અમારી પાસે નૃત્ય કરી દેખાડ, જેથી તારી કળા અમે જાણી શકીએ. " ત્યારે તેણે સોય, ખર્ચ અને ભાલાના અગ્રભાગપર વિજ્ઞાનની લીલા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #259 -------------------------------------------------------------------------- ________________ (24) જયાનંદ વળી ચરિત્ર. વડે નૃત્ય કરીને તથા વિવિધ પ્રકારના અભિનય કરીને સર્વ સભાને ખુશી કરી. વીર પુરૂષનાં ચરિત્રોના અનેક પ્રકારે અભિનયે કરવાવડે નવે રસોનું પિષણ કરી તેણે સભાસદોને તન્મય કયોનાટકને અંતે રાજા વિગેરે સર્વેએ પ્રસન્ન થઈને ઘણું દાન આપ્યું, અને વિસ્મય પામી તેની કળાની અતિ પ્રશંસા કરી; પરંતુ તે બ્રહ્મ વૈશ્રવણે તેની ભ્રભંગાદિક કળામાં યથાસ્થાને ભૂલ બતાવી મુખ. મરડ્યું. પછી રાજાએ પોતાના રાજ્યના નટાદિકની સન્મુખ જોઈ કહ્યું કે--“મારા નગરમાં નાટ્યકળાવડે આ નટરાજને જીતે એ કઈ છે?” રાજ્યમાં નાટ્યકળા જાણનારા નટે ઘણુ હતા; પરંતુ તે સર્વે તેને જીતવાને અશક્ત હોવાથી નીચું મુખ કરીને રહ્યા. ત્યારે બ્રહ્મવૈશ્રવણ બે કે--“હે રાજન ! આ નટની પાસે શું કળા છે? જે તમે જોઈતે પરિવાર આપે તો હું તેને લીલામાત્રથી જીતી લઉં.” તે સાંભળી રાજાએ તેને કહ્યું કે--મારી આજ્ઞાથી નટાદિકના પેડામાંથી તમારી ઈચ્છામાં આવે તેવા સ્ત્રી અને પુરૂષ ગ્રહણ કરી નાટ્યકળા શીખે.” ત્યારે તે બોલ્યો કે- “આજથી સાતમે દિવસે હું એવું નાટક કરીશ કે જેથી તેને ગર્વ નષ્ટ થશે.” આવી તેની પ્રતિજ્ઞા સાંભળી તે પરદેશી નટ પણ સાતમે દિવસે ફરીથી ત્યાં આવવાની પ્રતિજ્ઞા કરી રાજાની રજા લઈ પોતાને સ્થાને ગયા. - હવે તે બ્રહ્મવૈશ્રવણે નટાદિકના પડામાંથી પરીક્ષા કરી કરીને કેટલાક મહા મતિવાળા યુવાન પુરૂષ અને યુવાન સ્ત્રીઓને ગ્રહણ ક્ય. પછી પિતે શીઘ્રકવિ હોવાથી પોતાના ચરિત્રને કહેનારૂં નવું નાટક રચી તે સર્વને ભણાવી, તેની કળા પણ શીખવી. પછી સર્વ સામગ્રી એકઠી કરી, સાતમે દિવસે રાજાને જણાવી, સર્વોત્તમ નાટક કરવા હાજર થા. તે વખતે મોટા રંગમંડપમાં રાજાએ મોટા આસન પર બેસી રાજવગને, મોટા શ્રેષ્ઠીઓને અને રિજનેને બોલાવ્યા, તથા પેલા પરદેશી નટને પણ બોલાવ્યા. બાજુ ઉપર છિદ્રવાળા, પડદાની અંદર રાજાએ પોતાની બહેન, પોતાની રાણું અને પોતાની કન્યા વિગેરે સર્વ સ્ત્રીજનોને બેસાડ્યાતે છિદ્રમાંથી તેઓ પણ જેવા લાગ્યા. . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #260 -------------------------------------------------------------------------- ________________ નવમે સર્ગ. " (ર૪૧) * આ પ્રમાણે મનમાં કેતુવાળી સર્વ સભા ભરાઈ ગઈ, ત્યારે કુમાર વિષે પૂર્વરંગ કરવાપૂર્વક નાટક શરૂ કર્યું. તે વખતે મૃદંગ, વંશ અને વણાદિક વાજિત્રોને નાદ થવા લાગે." મધુર ધ્વનિવાળા ગંધર્વોના ગીતના મનહર શબ્દો થવા લાગ્યા.” એ રીતે વિચિત્ર કરણો સહિત, સુંદર તાલ અને લયને અનુસરનાર પિતાનાજ ચરિત્રનું નાટક તે માયાવિપ્રે શરૂ કર્યું. તેમાં આ પ્રમાણે વૃત્તાંત હતો - વિજયપુર નગરમાં જય અને વિજય નામે બે ભાઈ રાજપુત્ર હતા. તેમાં જયને સિંહસાર નામે પુત્ર હતો અને વિજયને ગુણવાન એ જયાનંદ નામે પુત્ર હતા. જયાનંદ કુમારે એક કેવળીની પાસે પર્વત પર જઈ જેનધર્મ અંગીકાર કર્યો હતે. પછી જયાનંદ દેશાંતરમાં નીકળે. પ્રથમ વિશાલપુર નગરમાં વિદ્યાનો અભ્યાસ કર્યો. ત્યાં રાજકન્યા સાથે પરણ્ય. પછી પેલીમાં ગિરિમાલિની દેવીને પ્રતિબંધ પમાડ્યો. પછી કનકપુર નગરમાં આવી તે ઘૂત રમવા લાગ્યા. ત્યાં રાજકન્યાને પરણ્યો અને રેલણદેવીને પ્રતિબેધ પમાડ્યો, તેમજ શુકર સાથે યુદ્ધ કર્યું, તાપસપતિને પ્રતિબોધ કર્યો અને તેની પુત્રીને પરણ્યા. દેવ સાથેના યુદ્ધમાં મલયમાલ નામના દેવને જીત્યા, તે દેવે તેને મહા ઔષધિઓ આપી. પછી તે . રત્નપુર નગરે ગયો. ત્યાં રાજપુત્રી રતિસુંદરીના નાટકમાં સ્ત્રીવેષે " ગ, રતિસુંદરીને પરણ્ય અને પછી ભિલ્લનું રૂપ કર્યું. ઈત્યાદિ સમગ્ર વૃત્તાંત અભિનયપૂર્વક તે બટુએ કહી તથા કરી બતાવ્યા, ત્યારપછી ભિલ્લરૂપે પદ્દમપુર નગર આવી, રાજકન્યાને પરણી દેવકુળમાં ગયા. ત્યાં તે રાજપુત્રી અંધ થઈ, તેણીને તેણે એષધિવનવાં લોચનવાળી કરી. આ સર્વ અભિનય બરાબર બતાવ્ય; પરંતુ પોતાની પ્રિયાની માતા કમળા કે જે પડદાના છિદ્રમાંથી એક દષ્ટિએ આ નાટક જોતી હતી, તેણીને ભ્રાંતિ પમાડવા માટે તેણે નગર વિગેરે સર્વ નામ બદલી નાંખ્યા. તે આ પ્રમાણે-ભેગપુર નગરમાં ભગદત્ત નામે નાસ્તિક રાજા હતા. તેને સુજયા અને વિજયા નામની બે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #261 -------------------------------------------------------------------------- ________________ (24) જયાનંદ કેવળી ચરિત્ર. રાણીઓથી ઉત્પન્ન થયેલી સુદામા અને સુભગા નામની બે કન્યાઓ હતી. તેમાં રાજાએ પહેલી કન્યા કોઈ રાજાને આપી અને બીજી કન્યા ક્રોધથી ભિલને આપી. આવું નાટક ભજવ્યું, તે વખતે નામનું પરાવર્તન છતાં પણ યથાર્થ અભિનય થવાથી ભિલ્લની પાસે બેઠેલી પોતાની વિજયસુંદરી પુત્રીને સમ્યક્ પ્રકારે જોઈ, તેણુપર અત્યંત ને જાગૃત થવાથી “અહો! પુત્રી! તું આજે સદ્દભાગ્યે મારા જેવામાં આવી” એમ બોલતી કમળા પડદામાંથી શીધ્ર બહાર નીકળી તેણને કંઠે વળગી પડી અને દુઃખથી રેવા લાગી. એટલે તરત જ તે માયાવિપ્રે એષધિવડે તેણીને પાછી બ્રાહ્મણ કરી, કમળા રાણીને કહ્યું કે “હે માતા ! તમે કેમ ભ્રાંતિ પામ્યા. આ તે સુભગાનો વેષ ધારણ કરનારી મારી પ્રિયા છે; પરંતુ તમારી પુત્રી નથી. નાટકમાં જે રૂપ કર્યું હોય તે સાચું હોતું નથી.” તે સાંભળી ખેદ, આશ્ચર્ય અને લજજાથી યુક્ત થયેલી કમળાએ તેણીને મૂકી દીધી, અને વિચાર કર્યો કે–“બીજા રૂપે રહેલી આ મારી પુત્રી જ છે કે શું? કેમકે તેણીનું જ્યારથી દર્શન થયું છે ત્યારથી એને વિષે મારે અધિક સ્નેહ થયા છે; અથવા તે શું એ બ્રાહ્મણની જ સ્ત્રી છે? જે હશે તે આગળપર જણાશે.” આ પ્રમાણે વિચાર કરીને તે કમળા ફરીથી તે જ પ્રમાણે નાટક જેવા બેઠી. બ્રાહ્મણે પણ દેવકુળમાં સુભગાને ભિલે સાજી કરી ત્યાંસુધી જ અભિનય સહિત નાટક કર્યું. ત્યારપછી તે વિરામ પામ્યું. પછી સર્વ સભાસદોને વિશેષ આશ્ચર્ય પમાડવા માટે તે વિખે ભાલાના અગ્ર ભાગપર સેય રાખી તે સમયના અગ્રપર પુષ્પ મૂકી તેનાપર નૃત્ય કર્યું. તે માયાબટુએ નાટકમાં જે વખતે જે જે રસનું પોષણ કર્યું, તે વખતે સર્વ સભા બીજું કાંઈ પણ જાણ્યા વિના કેવળ તે તે રસમય જ બની ગઈ. તેના નાટકમાં ભૂભંગાદિક કળાકુશળોએ જરા પણ ભૂલવાળા જોયા નહીં; કેવળ કલંકરહિત તેની કળા જોઈ. ત્યારપછી તે વિપ્રે કાંઈપણ દાન લીધું નહીં, ત્યારે વિસ્મય પામેલા . રાજાદિકે નટાદિકના પેડાને મહા દાન આપ્યું, અને તે કળાવાનની . પાસે સર્વ કળાવાનેને સમુદ્રની પાસે કુવા જેવા માનવા લાગ્યા. પછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #262 -------------------------------------------------------------------------- ________________ નવમે સર્ગ. ( ર૪૩) તે બટુની નાટ્યકળાથી ચમત્કાર પામેલે પરદેશી નટ પિતાને હાર્યો જાણી તેના પગમાં પડીને બોલ્યો કે-“હે બ્રાહ્મણ ! જીવનપર્યત પરિવાર સહિત હું તમારો દાસ છું. સૂર્યના કિરણો વડે હિમની જેમ મારો કળામદ સર્વ ગળી ગયો છે.” ત્યારે બ્રાહ્મણ બોલ્યા કે-“હે નટ! અમારે બ્રાહ્મણને કિંકરનું કામ નથી, માટે તું તારે સ્થાને જા અને આનંદ કર. જગતમાં એકબીજાથી અધિક અધિક કળાવાળા હોય છે. તે સાંભળી હર્ષ પામેલો તે નટ રાજાની રજા લઈ પોતાને સ્થાને ગયે. ત્યારપછી સભા વિસર્જન કરી કમળાને સાથે રાખી રાજાએ બ્રાહ્મણને પૂછયું કે-“હે બ્રાહ્મણ! તેં જેને અભિનય બતાવ્યો, તે રાજપુત્ર કોણ છે? અને પ્રાત:કાળે તે દેવકુળમાંથી તે ભિલ્લ પ્રિયા સહિત ક્યાં ગયો?” બ્રાહ્મણે કહ્યું કે-“હું કેતુકથી મારી પ્રિયા સહિત પૃથ્વી પર વિચિત્ર નાટક કરતો કરતો એકદા ભેગપુર નગરે ગયે હતું. ત્યાં બીજું કોઈ સ્થાન નહીં મળવાથી રાત્રીએ હું તે જ દેવકુળમાં રહ્યો હતો. ત્યાં અત્યંત વિલક્ષણ એવા તે દંપતીને મેં જોયા, તેથી આશ્ચર્ય પામી મેં ભિલને પૂછયું કે “તું આવો કુરૂપ છતાં તારે આવી દેવાંગના જેવી રૂપવતી સ્ત્રી કયાંથી ? હે મિત્ર! તે તું મને કહે.” ત્યારે તેણે તે દેવકુળમાં આવ્યા સુધીનું પિતાનું વૃત્તાંત જેવી રીતે કહ્યું, તે જ રીતે મેં હૃદયમાં ધારી રાખ્યું. આશ્ચર્યકારક ચરિત્રનો કણ આદર ન કરે ? ત્યારપછી તે અને હું પિતા પોતાની પ્રિયા સહિત ત્યાં સુખનિદ્રાએ સુઈ રહ્યા. પછી પ્રાતઃકાળે ઉડીને તે પત્ની સહિત ક્યાં ગયો તે હું જાણતા નથી. હું તે થાકને લીધે સુઈ રહ્યો હતો, અને તેના ગયા પછી જાગ્યો હતે. પછી મારી પ્રિયા સહિત હું પણ ચાલ્યો, અને ભમતો ભમતો અનુકમે અહીં આવ્યો છું. તેનું ચરિત્ર આચર્યકારક હોવાથી હું જેટલું જાણતો હતો તેટલું મેં હમણા ભજવી બતાવ્યું છે. આગળનું વૃત્તાંત તે તે જાણે.” * આ પ્રમાણે સાંભળીને રાજાએ તથા કમળાએ વિસ્મય પામી વિચાર કર્યો કે- અહે! રૂપને અનુસસ્તો વિચાર કરતાં આનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #263 -------------------------------------------------------------------------- ________________ (244) જયાનંદ કેવળી ચરિત્ર. દાન અને ધનાદિક આશ્ચર્યકારક છે. વળી પ્રથમ હતો તે જ ભિલ આ બ્રાહ્મણ રૂપે છે કે બીજે કઈ આ શ્રેષ્ઠ બ્રાહ્મણ છે તેની ખબર પડતી નથી. આની ચેષ્ટા ગહન છે. વળી બ્રાહ્મણીરૂપે આ શું તે જ વિજયસુંદરી છે કે બીજી કઈ છે? કળાવાનનું ચરિત્ર કણ જાણી શકે છે અથવા તો આ બને ગમે તે હો; પરંતુ આટલું તો જણાય છે કે ખરેખર કોઈ પણ કળા અને ભાગ્યના નિધાનરૂપ રાજપુત્ર અન્ય રૂપે વિજયસુંદરીને પરણેલ છે અને વિજયસુંદરી દિવ્ય નેત્રવાળી તેમજ સુખી થઈ છે. આ જ આપણને મોટા હર્ષની વાત છે. વળી આ બટુ અહીં જે વધારે વખત રહેશે તે જરૂર આગળનો વૃત્તાંત પણ તેનાથી જ જણાશે. તેથી એને કન્યા આપીને અહીં રોકી રાખો. તેમ કરવાથી આપણું પ્રતિજ્ઞા પણ પૂર્ણ થશે.” . . - આ પ્રમાણે વિચારી રાજાએ બટુને કહ્યું કે-“હે વિપ્ર! તારી કળા આ પૃથ્વી પર અપૂર્વ છે. આવી કળા અમે કોઈ ઠેકાણે જોઈ કે સાંભળી નથી. એક જ નાટ્યકળાથી તેં આજે સર્વ રાજ્યમાં મારા રાજ્યને વિજ્ઞાનની સંપત્તિમાં ઉન્નત સ્થિતિને પમાડયું છે. તે હેતેર કળાથી જગતને વાસિત કર્યું છે, તેથી માત્ર સેળજ કળાને ધારણ કરતો ચંદ્ર પણ તારી સદૃશ થઈ શકે તેમ નથી; તેથી હે મિત્ર ! તારે અહીં મારી પાસે જ રહેવું. સર્વ ઈષ્ટ વસ્તુના દર્શન કરતાં પણ તારું દર્શન મને અત્યંત ઈષ્ટ છે.” આ પ્રમાણે રાજાએકહેવાથી તેમનું વચન તે વિપ્રે અંગીકાર કર્યું. એટલે રાજા વિગેરે સર્વે હર્ષ પામી તેની કળાની સ્તુતિ કરતા પિતપતાને સ્થાનકે ગયા. ત્યારથી આરંભીને કમળા રાણ દિનપર દિન વધતા વધતા પ્રેમવડે તે બટની પ્રિયાને પુત્રીની જેમ પોતાની પાસે વિશેષ રાખવા લાગી અને તેણીની સાથે પ્રીતિપૂર્વક વાત કરવાથી એટલી બધી ખુશી થવા લાગી કે અમૃતરસના અને રાજ્યાદિકના લાભથી પણ તે તેટલી ખુશી થતી નહોતી. એકદા બટુનું નાટક જોઈ રંજિત થયેલી અને તેની જ પત્ની થવાને ઈચ્છતી કમળસુંદરી કન્યાએ પિતાની ધાત્રી માતાને P.P. Ac. Gunratnasuri M.S. * Jun Gun Aaradhak Trust Page #264 -------------------------------------------------------------------------- ________________ નવમે સર્ગ, (245) કહ્યું કે-“હે માતા.! હજુ સુધી રાજા મને તે બ્રાહ્મણને કેમ આપતા નથી? કેમકે સંપુરૂષે પ્રતિજ્ઞા કરેલા વિષયમાં વિલંબ કરતા જ નથી.” તે સાંભળી ધાવમાતાએ તે હકીકત રાજાને કહી. ત્યારે તે પણ પિતાના અભિપ્રાયને અનુસરતો પુત્રીને અભિપ્રાય જાણી અત્યંત હર્ષ પામે. . એકદા મંત્રી, સામત, શ્રેષ્ઠી અને સેનાપતિ વિગેરે સર્વ સભ્યોથી શોભિત સભામાં સુવર્ણના સિંહાસન પર રાજા બેઠો હતે, તે વખતે સર્વ સભાસદોને માન્ય બ્રહ્મવૈશ્રવણ પણ સભામાં આવી રાજાને આશીષ આપી તેની પાસેના આસન પર બેઠે. તેને રાજાએ કહ્યું કે-“હે બ્રહ્મવૈશ્રવણ! રૂપવડે અપ્સરાઓને જીતનાર અને સમગ્ર ગુણવડે શોભતી મારી પુત્રીનું પાણિગ્રહણ કરે, કારણ કે મારા પુત્રને સજ કરનારને મેં મારી પુત્રી આપવાની પ્રતિજ્ઞા કરેલી છે, પુરૂષની પ્રતિજ્ઞા પૃથ્વી અને મેરૂ પર્વતાદિકની જેમ ચલાયમાન થતી જ નથી.” તે સાંભળી બટું બોલ્યા કે-“મારે ઘરમાં રસોઈ કરનારી બ્રાહ્મણ છે, તેથી સામાન્ય માણસને વધારે પ્રિયાઓ કરવી યોગ્ય નથી. વળી મદનની કથા સાંભળીને કોણ મૂર્ખ બે પત્નીએ કરે?” ત્યારે રાજાએ પૂછયું કે-“તે મદન કોણ હતો?” એટલે બ્રાહ્મણે તેની કથા આ પ્રમાણે કહી - - જેમણે શુદ્ધ જ્ઞાન અને ક્રિયાવડે મેહ સાથેના યુદ્ધમાં જયલક્ષ્મી મેળવી ઉત્કૃષ્ટ જ્ઞાનલક્ષ્મીને મેળવી છે, તે સર્વને નમસ્કાર થાઓ. સર્વ પ્રાણુઓ સુખની પ્રાર્થના (ઈચ્છા) કરે છે, તો જે સુખ અક્ષય, ઉત્કૃષ્ટ, એકાંતિક, આત્યંતિક, નિરાબાધ અને નિરૂપાધિક હોય તેજ સુખ પ્રાર્થના કરવા લાયક છે. આનાથી વિપરીત જે કામથી ઉત્પન્ન થતું અલ્પ સમયનું આભાસમાત્ર સુખ છે, તેમાં મૂખ પ્રાણીઓ જ રમે છે પરંતુ તે સુખ ખરા પંડિતને માન્ય નથી. કારણ કે તે સુખ મુખ્યતાએ સ્ત્રીથી જ સાધી શકાય છે, અને સ્ત્રીઓ તો પ્રાયે કુટિલ, ફૂર તથા પરિણામે અતિ દુઃખદાયી હોય છે. આ બાબતમાં મદન અને ધનદેવનું દષ્ટાંત છે. સ્ત્રીઓનું દુષ્ટ ચરિત્ર જોઈને જેઓ ભેગથી વિરામ પામે છે, તેઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #265 -------------------------------------------------------------------------- ________________ (24) જાનંદ વિના ચરિત્ર કલ્યાણલક્ષ્મીનું પાત્ર થાય છે. તે બન્નેનું દષ્ટાંત આ પ્રમાણે છે તે સાંભળો. - મદન અને ધનદેવનું દૃષ્ટાંત. આ જ ભરતક્ષેત્રમાં કુશસ્થળી નામના નગરમાં કામદેવ સરખા રૂપવાળે મદન નામને શ્રેષ્ઠી હતે. જેમ કામદેવને રતિ અને પ્રીતિ નામની સ્ત્રીઓ છે તેમ તે મદનને સ્વભાવવડે યથાર્થ નામવાળી ચંડ અને પ્રચંડા નામની બે સ્ત્રીઓ હતી. અનુક્રમે તે બન્ને પ્રેમનું સ્થાન થઈ હતી, પરંતુ પરસ્પર જેવા તેવા કારણે પણ અત્યંત કલહ કરતી હતી. પતિએ તેમને ઘણી રીતે વારી તે પણ બને કોપ અને અભિમાનને ઓછો કરતી નહતી, તેથી મદને પ્રચંડાને સમીપના બીજા ગામમાં રાખી. અને દિવસોને નિયમ કરીને તે મદન એકએકને ઘેર અનુક્રમે જવા આવવા લાગ્યું. એકદા કેઈપણ કારણને લીધે તે મદન પ્રચંડાને ઘેર એક દિવસ વધારે રહ્યો, અને પછી ચંડાને ઘેર ગયો. તે વખતે અનાજ ખાંડતી તેણીએ તેને આવતો જે. એટલે તરત જ “દુખ ! તને પ્રચંડા વધારે વહાલી છે તે અહીં કેમ આવ્યો?” એમ કહી ક્રોધથી તેની સન્મુખ મુશળ (સાંબેલું) ફેંકર્યું. તે જોઈ ભય પામેલો તે ત્યાંથી નાઠે. કેટલેક દૂર જઈ પાછું જોયું, ત્યારે તે મુશળને બદલે તેણે સર્પ એ. ફણાના આટેપે કરીને ભયંકર અને દોડતા આવતા તે સપને જોઈ તે મદન શીધ્રપણે નાશીને પ્રચંડાને ઘેર ગયો. તેને તેવી રીતે આવતે જોઈ તેણીએ પૂછયું કે “પ્રિય ! ભય અને શ્વાસથી વ્યાકુળ થઈ શીધ્રપણે અહીં પાછા કેમ આવ્યા?” ત્યારે તેણે ચંડાને વૃતાંત કહ્યો. તે સાંભળી તે બોલી-“તમે સ્વસ્થ થાઓ. એમાં કાંઈ ભય રાખવા જેવું નથી.” આ પ્રમાણે પ્રચંડાએ કહી તેને ધીરજ આપી. તેટલામાં મહા ભયંકર પેલે સર્પ તેણીના ઘરના આંગણામાં આવ્યું. તેને જોઈ ક્રોધ પામેલી તેણીએ પણ પોતાના શરીરનાઉદ્વર્તનથી ઉત્પન્ન થયેલા મેલના પિંડ (ગળીઓ) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust: Page #266 -------------------------------------------------------------------------- ________________ નવમે સર્ગ. * (ર૪૭) તેની સન્મુખ ફેંક્યા, એટલે તે નળીઆરૂ૫ થયા, તે નળીઆઓએ પેલા સપના કકડે કકડા કરી નાંખ્યા. પછી તે નળીઆ જતા રહ્યા. તે જોઈ ચમત્કાર પામેલા અને વિવિધ પ્રકારના વિચારના રસથી વ્યાપ્ત થયેલા મદને વિચાર કર્યો કે-“ચંડાના કોપથી નાશીને તે હું આ પ્રચંડાને શરણે આવ્યું, પરંતુ જે આ પ્રચંડા પણ કઈવાર કેપ પામે તો મારે કોનું શરણું કરવું? પ્રીતિવાળા પતિ પર પણ જે કદાપિ ક્રોધ ન કરે, એવી સ્ત્રી આ જગતમાં મળવી દુર્લભ છે; તે પછી આવી દુષ્ટ સ્ત્રી તે કેમ ક્રોધ ન કરે? માટે રાક્ષસી જેવી આ બન્ને સ્ત્રીને ત્યાગ કરીને હું કોઈ દેશાંતરમાં જ જાઉં, કારણ કે પિતાની કુશળતાને માટે ઉપદ્રવ વાળા રાજ્યને પણ ત્યાગ કરવો પડે છે.” આ પ્રમાણે વિચાર કરી તે મદન એકદા ગુપ્ત રીતે પુષ્કળ ધન ગ્રહણ કરી ઘરમાંથી નીકળી સ્વેચ્છાએ દેશાંતરમાં ચાલ્યા ગયા. કેટલેક દિવસે તે મદન પિતાની સમૃદ્ધિવડે સ્વર્ગને પણ જીતે એવા સંકાશ નામના પુરમાં આવી એક ઉદ્યાનમાં અશોક વૃક્ષની નીચે વિશ્રાંતિ લેવા માટે બેઠે, તેવામાં ત્યાં આવેલા એક ભાનુદત્ત નામના શ્રેષ્ઠીએ તેને કહ્યું કે-“હે મદન ! તું ભલે આવ્યો, ચાલ, આપણે ઘેર જઈએ.” તે સાંભળી પિતાનું નામ લઈને બેલાવવાથી તે મદન ચિત્તમાં ચમત્કાર પામી તેની સાથે લક્ષ્મીવડે મનહર એવા તેને ઘેર ગયો. શ્રેષ્ઠીએ તેને સ્નાન, ભજન વિગેરે કરાવી પોતાની પુત્રીને આગળ કરી ગૈરવ સહિત કહ્યું કે-“હે મદન ! તું આનું પાણિગ્રહણ કર.” તે સાંભળી તેણે પણ પાકેલા બિંબફળ જેવા ઓષ્ઠવાળી, ચંદ્ર જેવા મુખવાળી, કમળ જેવા લચ. નવાળી અને રતિથી અધિક રૂપવાળી તે કન્યાને જોઈ આશ્ચર્ય પામી શ્રેષ્ઠીને કહ્યું કે-“તમે મારું નામ શાથી જાણે છે? આટલું બધું ગૈારવ કેમ કરે છે? અને મારું કુળ શીળ જાણ્યા વિના મને તમારી પુત્રી કેમ આપો છો?” શ્રેણીએ કહ્યું કે-“મારે ચાર પુત્ર ઉપર વિવિધ માનતાથી આ એક વિઘુલતા નામની ઈષ્ટ પુત્રી થઈ છે. પ્રાણુથી પણ અધિક પ્રિય એવી આ કન્યાને મેં સમગ્ર કળાઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #267 -------------------------------------------------------------------------- ________________ (28) જયાનંદ કેવળ ચરિત્ર. ભણાવી છે. જ્યારે તે યુવાવસ્થા પામી ત્યારે મેં હદયમાં વિચાર્યું કે–“લેકરીતિ પ્રમાણે અવશ્ય આ પુત્રી કોઈને પણ આપવાની છે; પરંતુ હું એના વિયેગને એક ક્ષણવાર પણ સહન કરવા શકિતમાન નથી.” આ પ્રમાણે ચિંતાતુર થયેલા મને ગઈ કાલે રાત્રિમાં કુળદેવીએ આવીને કહ્યું કે “હે વત્સ ! શા માટે ચિંતા કરે છે ? પ્રાત:કાળે આ નગરના ઉદ્યાનમાં અશોક વૃક્ષની નીચે પહેલા પહોરને છેડે તારી કન્યાને યોગ્ય એવા મદન નામના વરને પામીશ. વિશુદ્ધ કુળમાં ઉત્પન્ન થયેલા અને સર્વ ગુણવાળા તે વરને તારે તારી કન્યા આપવી અને તેને વિયાગ ન થવા માટે તેને તારા ઘરમાં જ રાખ.” એમ કહીને દેવી અદૃશ્ય થઈ. તેનાં વચન પ્રમાણે હું વર્તનારો હોવાથી તેના આદેશથીજ આ પુત્રી હું તને આપું છું. માટે તેને તું પરણું.” તે સાંભળી મદને વિચાર્યું કે-“પ્રથમની બે પ્રિયાએનો ત્યાગ કરી વાંઢાની જેમ મારે પ્રિયા વિના એકલા કેટલો કાળ રખડવું અને કયાં રહેવું? વળી દેવીએ કહેલી અને મનના વિશ્રામની ભૂમિરૂપ આવી દુર્લભ કન્યા મને ભાગ્યને સુલભ મળી ગઈ છે, તો તેને પરણીને હું અહીં જ ધનને ભોગ કરવાપૂર્વક. નિવાસ કરું.” આ પ્રમાણે વિચારી મદને શ્રેષ્ઠીનું વચન અંગીકાર કર્યું. પછી શ્રેષ્ઠીએ હર્ષથી અદ્વિતીય ઉત્સવપૂર્વક તેની સાથે પોતાની કન્યાને પરણાવી અને તેને પ્રમાણુ રહિત દ્રવ્ય તથા ઘરની સર્વ સામગ્રી આપી. શ્રેષ્ઠીએ આપેલા ઘરમાં રહીને મદન પણ તે નવી પરણેલી નેહવાળા સ્ત્રીની સાથે ઈચ્છા પ્રમાણે ભેગ ભેગવવા લાગ્યું. “જ્યાં ત્યાં પણ મનુષ્યોને આવા અકસ્માત ભેગે પ્રાપ્ત થાય છે, તે પુણ્યને જ પ્રભાવ જાણ. હે મનુષ્યો! તમે સર્વત્ર પુણ્યને જ ઉપાર્જન કરો.” * * આ પ્રમાણે કેટલેક કાળ સુખમય નિર્ગમન થયું, તેવામાં એકદા અનુક્રમે વિયોગી સ્ત્રીઓને કાળ (યમરાજ) સમાન વર્ષાકાળ પ્રાપ્ત થયું. તેવા સમયમાં એકદા રાત્રીસમયે કામદેવને વશ થયેલી કેઈ વિયેગી સ્ત્ર પતિનું સ્મરણ કરી રૂદન કરતી હતી. તે (રૂદન), બારીમાં બેઠેલા મદને સાંભળ્યું એટલે તેને વિચાર થયો કે જેમ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #268 -------------------------------------------------------------------------- ________________ નવમો સર્ગ. (24) આ સ્ત્રી પતિના વિયોગથી કામદેવવડે પીડા પામીને રૂદન કરે છે; તેમ બીજી સ્ત્રીઓ પણ કામદેવની પીડાને સહન કરી શકતી નહીં હોય એમ હું માનું છું, તેથી પતિના પ્રેમને આધીન થયેલી મારી બે પ્રિયાએ જેને મેં ચિરકાળથી મૂકી દીધી છે, તેઓ આજે કામની પીડાથી મારું સ્મરણ કરી કઈ દશાને પામતી હશે? તે કોઈ પણ પ્રકારે એક વાર ત્યાં જઈને તે પ્રિયાઓને હું આશ્વાસન આપું. તેમાં પણ અપરાધ વિનાની અને મારે ઉપકાર કરનારી પ્રચંડાને તો વિશેષ આશ્વાસન આપવું યેગ્યા છે. આ પ્રમાણે પૂર્વ પ્રિયાએનું સ્મરણ કરી તેના વિયેગથી ઉત્પન્ન થતા દુઃખવડે તે મદન અશ્રુધારા મૂકવા લાગે અને વસ્ત્રવડે નેત્ર લુંછવા લાગ્યો. તે વિદ્યુલ્લતાના જોવામાં આવ્યું, એટલે વ્યાકુળ થઈને તેણુએ પૂછ્યું કે-“હે પ્રિય ! અત્યારે અકસ્માત્ તમને રૂદન કેમ આવે છે?” મદન કાંઈ બોલ્યો નહીં, એટલે તેણીએ વધારે આગ્રહ કર્યો, ત્યારે તેણે પિતાની પૂર્વની બન્ને પત્નીઓનું સ્મરણ થવા સંબંધી સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળીને તે બોલી કે-“જો એમ હોય તો તમે ત્યાં જઈને તેમને કેમ આશ્વાસન આપતા નથી ?" ત્યારે તે પણ બલ્ય કે “હે પ્રિયે! જે તું મને રજા આપે તે એકવાર ત્યાં જઈ આવું.” તે સાંભળી સ્ત્રીસ્વભાવને લીધે અત્યંત ઇર્ષાથી તેણીએ વિચાર્યું કે-“હું દાસીની જેમ આની સર્વ પ્રકારની સેવા બજાવું છું, કઈ પણ વખત મશ્કરીમાં વાણીવડે પણ વિનયનું ઉલ્લંઘન કરી જરા પણ પ્રતિકૂળતા બતાવતી નથી; છતાં પણ આ આજે તેવી દુષ્ટ સ્ત્રીઓનું સ્મરણ કરે છે. હું કામવ્યથાને જરા પણ સહન કરવાને શકિતમાન નથી. વળી મેઘની ઘટાવાળો આ કાળ કામદેવના મિત્ર જે છે; તેથી કાળક્ષેપ કરીને આને તે સ્ત્રીઓનું વિસ્મરણ કરાવું.” એમ વિચારી તે બોલી કે “હે પ્રિય! હમણાં વર્ષાઋતુ હેવાથી પર્વતની નદીઓ મહા વિષમ હોય છે અને માર્ગ પણ કાદવવાળા હોવાથી અગમ્ય હોય છે, તેથી શરદઋતુ આવે ત્યારે જવું યેગ્ય છે.” આ પ્રમાણેનાં - 32 . . . . . . . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #269 -------------------------------------------------------------------------- ________________ (250) જયાનંદ કેવળી ચરિત્ર. તેણનાં વચનથી મદન સ્થિરચિત્ત થઈને ત્યાં જ રહો. “કામી પુરૂષ સ્ત્રીનાં વચનને જ આધીન હોય છે.” ત્યારપછી વર્ષાઋતુને ભેગસુખમાં નિર્ગમન કરી અને પ્રિયાને જોવામાં ઉત્સુક થયેલા મદને જવા માટે તેની રજા માગી, ત્યારે તેણીએ કાંઈક વિચાર કરી તત્કાળ તેને જવાની સંમતિ આપી અને શ્રેષ્ઠ કરંબો બનાવી તેને તેનું ભાતું આપ્યું. તે લઈ મદન ત્યાંથી ચા. અનુક્રમે એક ગામ પાસે આવ્યું, ત્યાં મધ્યાન્હ થવાથી સરોવરને કાંઠે રહેલા એક વૃક્ષ નીચે વિશ્રામ કરવા બેઠે. પછી સ્નાન કરી દેવગુરૂનું સ્મરણ કરી ભજન કરવાની ઇચ્છા થતાં તેણે વિચાર કર્યો કે “કોઈ અતિથિને આપીને પછી જે હું જમું તે મારું વિવેકીપણું કહેવાય.” આ પ્રમાણે તે વિચાર કરતો હતો, તેવામાં એક દેવકુળમાંથી નીકળી ભિક્ષાને માટે ગામ તરફ જતા કઈ જટાધર (તાપસ) ને જોઈ તેણે હર્ષથી તેને નિમંત્રણ કર્યું અને દાન આપવામાં કુશળ એવા તેણે તેને શ્રદ્ધાપૂર્વક કરે છે આપ્યો. તે જટાધર પણ ભૂખ્યો થયેલ હોવાથી ત્યાં જ બેસીને ખાવા લાગ્યું. હવે મદને જોવામાં ખાવાનો આરંભ કર્યો, તેવામાં કેઈએ છીંક ખાધી. તેથી અપશુકન થયું જાણું બુદ્ધિમાન મદને ખાવામાં કાંઈક વિલંબ કર્યો. તેવામાં કરે ખાવાથી પેલે તપસ્વી તત્કાળ ઘેટે બની ગયે, અને તરત જ સંકાશ નગર તરફ ચાલ્યો. તે જોઈ મદને વિચાર્યું કે-“જે મેં આ કરંબા ખાધો હોત, તો હું પણ આજ રીતે અવશ્ય શૂટ થઈ જાત. દયાદાનનો મહિમાવડે હું આ આપત્તિમાંથી બચી ગયો છું.” એમ વિચારી “આ ઘેટે ક્યાં જાય છે? તે જાણવા માટે મદન તેની પાછળ ચાલ્ય શીધ્રપણે ચાલતા તે બન્ને સંકાશનગરમાં પહોંચ્યા, અને તે ઘેટે વિદ્યુતાના . ઘરમાં જ પેઠે. તે વખતે “આનું શું થાય છે? તે માટે મદન વિસમય સહિત ઘરની બહાર કોઈ સ્થાને ગુપ્ત રીતે સંતાઈ રહ્યો. વિઘદ્ધતા પિતાના ઘરમાં આવેલા તે ઘેટાને જોઈ તત્કાળ ઘરનાં દ્વાર બંધ કરી ક્રોધથી લાકડી વડે તેને અત્યંત મારવા લાગી, અને બેલી કે– અરે દુષ્ટ ! મને નિરપરાધીને તજી અપરાધવાળી તે બે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #270 -------------------------------------------------------------------------- ________________ નવમો સર્ગ.. (251) પ્રિયાઓની સાથે રમવા માટે જવા ઈચ્છે છે, અને ઘણી વખત રોકાવાનું કહ્યા છતાં રેકાતો નથી, તો શું મારી પાસે મુશળ નથી? છે, પરંતુ હું ભરથારના પ્રાણનો નાશ કેમ કરું? એવી દયાના વશથી જ હું તને તે મુશળવડે હણતી નથી. ચંડાના મુશળથી ભય પામીને તું પ્રચંડાને શરણે ગયા હતા, પણ અત્યારે મારાથી હણાત તું કેને શરણે જાય તેમ છે?” આવાં વચનો બોલતી તે તેને વારંવાર મારવા લાગી. તેના મારથી પીડા પામતા તે ઘેટાના દીન પોકારને સાંભળી ચોતરફથી ઘણું લેકે ત્યાં એકઠા થયા અને બોલ્યા કે-“અરે મૂઢ! નિર્દય! આ પશુને શા માટે મારે છે? વણિકના કુળમાં ઉત્પન્ન થયા છતાં તું આની હત્યાથી પણ શું ભય પામતી નથી?” ત્યારપછી તેણુએ મંત્રેલું જળ તેની ઉપર છાંટયું, એટલે તે ઘેટો તત્કાળ જટાધારી અને ભસ્મથી વ્યાપ્ત શરીરવાળે તાપસ થઈ ગયે. તે જોઈ માણસોએ તે તાપસને પૂછયું કે-“હે પૂજ્ય ! આ શું?” ત્યારે તેણે પોતાનો યથાર્થ વૃત્તાંત કહ્યો. તે સાંભળી લેકે આશ્ચર્ય પામ્યા, અને તે દિવસથી “જે કરે બે ખાય તે માર પણ ખાય” એવી કહેવત લેકમાં પ્રસરી. પછી તે તપસ્વી ભય વડે ચપળ નેત્રવાળે થઈ તત્કાળ ત્યાંથી નાસી ગયે, અને લેકે પણ વિસ્મય પામી પોતપોતાને સ્થાને ગયા. ત્યારપછી વિશુદ્ધતાએ વિચાર્યું કે -" અરે ! ધિક્કાર છે મને, મેં આ નિરપરાધી તપસ્વીને ફેગટ પીડા ઉપજાવી. હું નથી જાણતી કે મારો પતિ ક્યાં ગયો ? હવે તે ફરીને મને મળશે કે નહીં ? તેને શિક્ષાવડે વશ કરીને હું ઈચ્છા પ્રમાણે ભેગ ભેગવીશ એવો મારો મનોરથ અત્યારે વ્યર્થ થયે, લેકમાં મારી નિંદા થઈ અને પતિને પણ વિયોગ થયે, તેથી “હાથ દાઝયા, અને પુડલા મળ્યા નહીં.” એવું મારે થયું.” આ સર્વ વૃત્તાંત જે વિવિધ પ્રકારના વિચારોથી વ્યાકૂળ થયેલ મદન વિચાર કરવા લાગ્યો કે--“આવી ચેષ્ટાથી આ સ્ત્રીએ તે મારી પ્રથમની બન્ને સ્ત્રીઓને જીતી લીધી. અહો ! સ્ત્રીઓનાં ચરિત્રે જાણવાને ગીઓ પણ સમર્થ નથી. આવી સ્ત્રીઓને વિષે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #271 -------------------------------------------------------------------------- ________________ (252) જયાનંદ કેવળી ચરિત્ર. જેઓ રાગી થાય છે, તેવા રાગાધ જીવોને ધિક્કાર છે, ધિક્કાર હ!! સ્ત્રીઓ ક્રૂરતામાં રાક્ષસી, સર્પિણ અને વાઘણથી પણ ચડિયાતી છે. તેમના પર જે વિશ્વાસ રાખે છે, તેઓ મનુષ્યરૂપે પશુઓ જ છે. તેથી ચંડા, પ્રચંડા અને વિદ્વતાને પણ તજીને હવે હું આત્મહિત કરીશ; કેમકે આ મહા સંકટમાંથી હું ભાગ્યયોગે બચી ગયો છું.” આ પ્રમાણે વિચારી તે મદન ભમતો ભમતો હસંતી નામની નગરીએ પહોંચે. તે નગરી પિતાની લક્ષ્મીવડે. સ્વર્ગપુરીને પણ જીતીને હસતી હોય એવી સાર્થક નામવાળી હતી. ત્યાં બહાર ઉદ્યાનમાં આકાશને સ્પર્શ કરતું સુવર્ણમય એક ચિત્ય તેણે જોયું. તેમાં ભક્તિ અને હર્ષથી રોમાંચિત થઈ તેણે વિધિપૂર્વક પ્રવેશ કર્યો અને ત્યાં રહેલી રત્નમય આદિનાથની પ્રતિમાને પ્રણામ કરી તથા સ્તુતિ કરી સ્વર્ગના વિમાનને જીતનાર તે ચૈત્યની શોભા તે જેવા લાગ્યો. પછી પોતાના આત્માને ધન્ય માનતો તે મદન હર્ષ પામી રંગમંડપમાં બેઠા; તેવામાં ત્યાં એક સુંદર વેષવાળે યુવાન પુરૂષ આવ્યું. તે પણ પરમાત્માને નમસ્કાર કરી તેમની સ્તુતિ કરી તેજ રંગમંડપમાં આવી મોટા દુઃખથી નિ:શ્વાસ મૂકતે તે મદનની જ પાસે બેઠે. તેને નિ:શ્વાસ મૂકતો જોઈ મદને કહ્યું કે " હે મિત્ર ! તું કેણ છે અને શા માટે નિ:શ્વાસ મૂકે છે? મારી જેમ તું પણ દુઃખી. છે કે શું?” ત્યારે તે બે કે -" હું આ જ નગરીને રહીશ ધનદેવ નામને વણિક છું. મારું દુ:ખ હું પછી કહીશ, પરંતુ પ્રથમ તું કર્યું છે અને તારે શું દુ:ખ છે તે તું કહે.” ત્યારે મદન બોલ્યો કે–“હે મિત્ર! મારું દુ:ખ કહેતાં મને લજજા આવે તેમ છે, તો પણ કહું છું; કેમકે પ્રથમ દર્શનમાં પણ તું સાધર્મિક હોઈ મારા પર સનેહ બતાવે છે; તેથી તારી જેવા સપુરૂષને દુઃખ કહેવાથી પ્રાયે લાભ કરનાર થાય છે.” એમ કહી તે મદને કુશસ્થળ. ગામનો પિતાને નિવાસ છે, ત્યાંથી આરંભીને અહીં હસંતી નગરીમાં આવ્યા સુધીને સર્વ વૃત્તાંત કહી બતાવ્યું. તે સાંભળી ધનદેવ બે –“હે મિત્ર! જ્યારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #272 -------------------------------------------------------------------------- ________________ નવમો સર્ગ. ( 253) મારું આશ્ચર્યકારક વૃત્તાંત તું સાભળીશ, ત્યારે તારું દુઃખ તને અલ્પ જ લાગશે.” મદન બોલ્યો–“હવે તું તારૂં વૃત્તાંત કહે, હું સાંભળવા ઉત્સુક છું.” ત્યારે ધનદેવે પોતાનું વૃત્તાંત આ પ્રમાણે કહ્યું - આ હસતીપુરીમાં જ ધનપતિ નામે ગુણ અને શુદ્ધ શ્રાદ્ધધર્મમાં રક્ત શ્રેણી હતો. તેને નામથી અને ગુણથી બન્ને પ્રકારે યોગ્ય લક્ષમી નામની ભાર્યા હતી. તે બન્નેને વિવિધ ઉપાયવડે બે પુત્રો ઉત્પન્ન થયા. તેમાં પ્રથમનું નામ ધનસાર અને બીજાનું નામ ધનદેવ હતું. તેમને સર્વ કળાઓ ભણાવી બે કન્યા પરણાવી. સદ્ધર્મ અને સુખમાં લીન થયેલા તે સર્વનો કેટલોક કાળ આનંદમાં વ્યતીત થયો. ત્યારપછી તેમના માતાપિતા વિશુદ્ધ ધર્મનું આરાધન કરી સ્વર્ગે ગયા. તે વખતે તે બન્ને પુત્રોને અતિ શોક થયે. તેમને મુનિચંદ્ર નામના મહર્ષિએ પ્રતિબંધ પમાડ્યો. તે બન્ને ભાઈઓ પરસ્પર સનેહવાળા હતા, પરંતુ તેમની સ્ત્રીઓ પરસ્પર કલહ કરતી હતી, તેથી તેઓ ધનાદિક સર્વ વસ્તુ વહેંચીને જુદા જુદા ઘરમાં રહ્યા. હવે નાનાભાઈની સ્ત્રી કુલટા હોવાથી તે તેને સુખ આપનારી થઈ નહિ; તેથી ઉદ્વેગ પામેલા તેને એકદા મોટા ભાઈએ કારણ પૂછ્યું, ત્યારે નાના ભાઈએ તેને પોતાની સ્ત્રી તરફને અસંતોષ બતાવ્યું. તે સાંભળી તેને અભિપ્રાય જાણે મોટાભાઈ ધનસારે ભાઈ પરના સ્નેહને લીધે પ્રયત્નથી રૂ૫, કળા અને ગુણવડે યુક્ત એવી એક ઇભ્યપુત્રીને શોધી તેની સાથે ધનદેવને પરણા. નવી પરણેલી સ્ત્રીની સાથે શાંતિને પામેલે તે ધનદેવ ભેગ ભેગવવા લાગ્યાપરંતુ દુર્ભાગ્ય યોગે તે સ્ત્રી પણ પ્રથમની સ્ત્રીની જેવી કુલટા થઈ. કહ્યું છે કે– “નિયતિ (નશીબ) ના બળથી મનુષ્ય શુભ અથવા અશુભ જે કાંઈ પામવાને હોય તે અવશ્ય પામે છે. પ્રાણુઓએ મોટો પ્રયત્ન કર્યા છતાં પણ નહીં થવાનું કદી થતું નથી અને જે થવાનું હોય છે તેનો નાશ થતો નથી.” એકદા તે બન્ને સ્ત્રીઓનું ચરિત્ર જાણવાની ઈચ્છાથી ધનદેવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #273 -------------------------------------------------------------------------- ________________ (૨પ૪) જયાનંદ કેવળી ચરિત્ર. સાયંકાળે તેમને કહ્યું કે–“હે પ્રિયાઓ ! મને આજે અત્યંત શીત જવર આવ્યું છે. તે સાંભળી તેઓએ શીધ્રપણે શય્યા પાથરી. તેમાં તે તરત સુઈ ગયે, અને માયાથી વસ્ત્ર ઓઢી તેણે નિદ્રાના દેખાવ કર્યો. રાત્રીને એક પ્રહર વ્યતિત થયો ત્યારે તેને નાસિકાના ઘેર શબ્દવડે નિદ્રાવશ થયેલો જાણે મોટી સ્ત્રીએ નાનીને કહ્યું કે— " હે બહેન ! સામગ્રી તૈયાર કર.” પછી જલદીથી ઘરનાં કાર્યો કરી તે અને સ્ત્રીઓ ઘરમાંથી નીકળી ઘરના ઉદ્યાનમાં રહેલા એક આમ્રવૃક્ષ પર ચઢી તેમને બહાર જતી જોઈ ધનદેવ પણ ગુપ્ત રીતે તેમની પાછળ ગયે, અને વસ્ત્રવડે પોતાના શરીરને મજબુત બાંધી તે આઝવૃક્ષના કેટરમાં ભરાઈ ગયું. પછી તેઓએ મંત્રજાપ કર્યો, એટલે તે વૃક્ષ આકાશમાં ઉડી સમુદ્ર મધ્યે રહેલા રત્નદ્વીપમાં રત્નપુર નામના નગરમાં ગયું. ત્યાં જમીનપર વૃક્ષને સ્થિર કરી તેના પરથી ઉતરીને તે બન્ને સ્ત્રીઓ નગરની અંદર જઈ ઇચ્છા પ્રમાણે વિચિત્ર આશ્ચર્યો જોવા લાગી. ધનદેવ પણ તેમની પાછળ પાછળ નગરમાં - ગયે અને તેમનું આવું ચરિત્ર જોઈ મનમાં આશ્ચર્ય પામ્યું. આ અવસરે તે નગરમાં લક્ષમીના નિધાનરૂપ શ્રી પુંજ નામે એક ઉત્તમ શ્રેષ્ઠ રહેતો હતો. તેને ચાર પુત્રો ઉપર એક શ્રીમતી નામની પુત્રી હતી. તેણીનું રૂપ જોઈ તેવું રૂપ પામવાની ઈચ્છા છતાં પણ નહીં પામવાથી દુ:ખવડે કામદેવનું શરીર ક્ષીણ થવા લાગ્યું અને ધીમે ધીમે તે અનંગ (અંગ રહિત) થયે એમ હું માનું છું. સર્વ વિદ્યાઓ અને કળાએ આ કન્યાને રૂપસેભાગ્યનું અદ્વિતીય સ્થાન જોઈ તથા તેવું બીજું સ્થાન નહીં જોઈ જાણે પરસ્પર સ્પર્ધા પામી હોય તેમ તે કન્યાને જ આશ્રય કરીને રહી હતી. આ વખતે તે કન્યાને વિવિધ ઉત્સવનડે વિવાહ થતો હતો. તેને પરણવા માટે વસુદત્ત સાથે વાહનો પુત્ર ઈંદ્ર જેવી લીલાવડે ત્યાં આવ્યો હતો. તે અશ્વપર આરૂઢ થયે હતો, તેની બન્ને બાજુ મનહર ચામરો વીંઝાતા હતા, તેના મસ્તક પર દેદીપ્યમાન મયુરપીંછનું છત્ર ધારણ કરેલું હતું અને દેવદુષ્યની જેમ રેશમી વસ્ત્રા અને સર્વ આભૂષવડે તે શોભતો હતો. આ પ્રમાણેના ઉત્સવવડે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #274 -------------------------------------------------------------------------- ________________ નવમ સર્ગ. (255) તે વર જેટલામાં તોરણે આવે, તેટલામાં તે ઉત્સવ જેવા માટે એકઠા થયેલા ઘણા લોકોના ધક્કાથી તે તરણને સ્તંભ અકસ્માતુ પડ્યો. તેને અગ્રભાગ વરના મસ્તક પર લાગવાથી તેનું મસ્તક ફુટી ગયું અને મર્મના ઘાતને લીધે તત્કાળ તે મૃત્યુ પામ્યો. આ પ્રમાણે અકસ્માત્ પ્રાપ્ત થયેલા મહા શેકથી વિહળ થયેલો વસુદત્ત સાર્થવાહ પરિવાર સહિત આઠંદ કરતો પિતાને ઘેર ગયે. આવું અઘટિત વિધાતાએ નીપજાવ્યું, તેથી તેનું સ્વરૂપ શ્રેષ્ઠી પિતાના પરિવાર સાથે વિચારવા લાગ્યું કે અન્યથા પ્રકારે વિષમ ગતિને કણ જાણી શકે છે? હવે આ લગ્ન આ કન્યાને જે આપણે નહીં પરણાવીએ, તે સર્વ લેકમાં તેણીનું દુર્ભાગ્ય પ્રસિદ્ધ થશે અને આને કલંકવાળી ધારી કોઈ પણ પરણશે નહિ, કેમકે સર્વ કઈ પ્રાણી ચિરકાળ જીવિતને તે ઈચછે જ છે, માત્ર પ્રિયાને કઈ ઈચ્છતું નથી. તેથી અત્યારે તેણીના ભાગ્ય પ્રમાણે જે કોઈ યુવાન વર મળી આવે તે તેની સાથે તરતમાંજ આ પુત્રીને પરણાવી દઈએ.” આ પ્રમાણે વિચારી શ્રેષ્ઠીએ કેઈપણ વર જેવા માટે પોતાના માણસોને ચોતરફ મોકલ્યા. તેઓ નગરમાં ચોતરફ ભમવા લાગ્યા. તેવામાં તે ઉત્સવ જેવાને આવેલા શ્રેષ્ઠ આકૃતિવાળા અને યુવાવસ્થાવાળા ધનદેવને જોઈ તેઓ તેને સન્માનપૂર્વક શ્રેણીની પાસે લાવ્યા. “તે વર પુત્રીને એગ્ય છે એમ જાણું શ્રેષ્ઠીએ તેની અત્યંત પ્રાર્થના કરી હર્ષથી ઉત્સવપૂર્વક તે યુવાન સાથે વિધિ પ્રમાણે પુત્રીને પરણાવવાનું નક્કી કર્યું. તે વખતે ધનદેવે વિચાર કર્યો કે –“પ્રથમની બને પત્નીઓનું સ્વરૂપ તે મેં જોયું છે, તેથી પિતાના કલ્યાણને ઈચ્છતા એવા મારે કોઈપણ પ્રકારે તેમને તો ત્યા જ કરે છે; પરંતુ સ્ત્રી વિના અતિથિની પૂજા થઈ શકે નહીં, તેથી સ્ત્રીની ખાસ જરૂર છે. તેના વિના પુરૂષને નિર્વાહ થઈ શકતો નથી. તે આવી રૂપવાળી, ગુણવડે શોભતી અને તેના પિતાએ પ્રાર્થનાપૂર્વક અપાતી આ સ્વયંવરાને હું શા માટે ત્યાગ કરૂં?એમ વિચારી તે ધનદેવે હર્ષથી તેને સ્વીકાર કર્યો. એટલે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #275 -------------------------------------------------------------------------- ________________ (256) જયાનંદ કેવળી ચરિત્ર. લગ્નક્યિા શરૂ થઈ. આ અવસરે ધનદેવની બને પ્રિયાએ ઈચ્છા પ્રમાણે ક્રીડા કરી તે નવીન વિવાહ સાંભળી તે જેવાને ઉત્સુક થઈ ત્યાં આવી. દેવદેવીના યુગલ જેવું તે વહુવરનું યુગલ જોઈ તેમના રૂપથી વિસ્મય પામી અને દેવથી આ ઉત્તમ રોગ થયે " એમ તેમની પ્રશંસા કરવા લાગી. તેવામાં નાની સ્ત્રી બોલી કે–“ બહેન ! આ વર આપણું પતિ જે દેખાય છે.” ત્યારે મોટી બોલી કે " આ જગતમાં સમાન રૂપાદિકવાળા ઘણા મનુષ્ય હાય છે. આપણે પતિ તે શીતજવરથી પીડાતો ઘરે જ સુતો છે, તે અહીં શી રીતે આવી શકે ? તેથી તેની જરાપણ શંકા કરીશ નહીં.” પછી તે બન્ને સ્ત્રીઓ સ્વેચ્છાથી કીડા કરવા અન્ય સ્થાને ગઇ. અહી ધનદેવ પરણીને નવી વહ સહિત વાસગૃહમાં ગયો. ત્યાં ઉપરના માળની બારીમાં ઉભું રહી તે પોતાની બે સ્ત્રીઓના ગમનની શંકાથી આમ્રવૃક્ષના સ્થાનાદિકની નિશાની જેવા લાગ્યા. પછી–“હસંતી નગરી ક્યાં ? અને રત્નપુર કયાં ? તથા અહીં આવેલે આમ્રવૃક્ષ કયાં? ભાગ્યના વેગથી ધનપતિનો પુત્ર ધનદેવ અહીં ખરી લક્ષ્મીને પાપે.” આવા અર્થવાળો એક લેક કંકુવડે શ્રીમતીનાં વસ્ત્રને છેડે લખ્યું, અને પછી કાંઈ કાર્યના મિષથી તે ત્યાંથી નીકળી ગયો. અનુક્રમે તે નગર બહાર આવ્યું. ત્યાં આમ્રવૃક્ષ ઉપર આરૂઢ થયેલી બને પ્રિયાએને જોઈ, તેઓ જતી રહેશે એવી શંકાથી તત્કાળ તે પણ પ્રથમની જેમ તે વૃક્ષના કટરમાં ભરાઈ ગયો. પછી તે સ્ત્રીઓએ મંત્રજાપ કર્યો, એટલે તે વૃક્ષ આકાશમાં ઉડી શીધ્રપણે તેના ગૃહઉદ્યાનમાં જઈ પૂર્વની જેમ સ્થિત થયો. તરત જ ધનદેવ તેમાંથી નીકળી ઘરમાં જઈ પ્રથમની જેમ વસ્ત્ર ઓઢી સૂઈ ગયે. તેની પ્રિયાએ પણ ઘરમાં આવી. પતીને પૂર્વની રીતે જ સૂતેલે જોઈ શંકા રહિત થઈ પિતપતાની શય્યામાં સૂઈ ગઈ અને ક્ષણવાર નિદ્રાનું સુખ પામી. પ્રાત:કાળે ઉઠી તે બન્ને સ્ત્રીઓએ પ્રાત:કાળનાં ગૃહકાર્યો કર્યા. ત્યાં સુધી ધનદેવ તો રાત્રીએ જાગેલો હોવાથી નિદ્રાવશ જ હતું, તેવામાં નિદ્રાના પરાધીનપણાને લીધે તેને . કંકણ બાંધેલો જમણે હાથ ભાવના વશથી વસ્ત્રની બહાર નીકળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #276 -------------------------------------------------------------------------- ________________ - નવમો સર્ગ. (257) ગયો. તે જોઈને ભય પામેલી નાની પ્રિયાએ મેટી પ્રિયાને તે હાથ દેખાડશે. ત્યારે તે પણ બોલી કે –“આ આપણો પતિ છે એમ જે તેં કહ્યું હતું તે સત્ય થયું. કેઈ પણ પ્રકારે તે આપણે સાથે ગુપ્ત રીતે ત્યાં આવી તે કન્યાને પર છે. તેથી તેણે આપણે સર્વ વૃત્તાંત જાયે છે એમ સિદ્ધ થયું. પણ તેથી જરા પણ ભય પામીશ નહીં. તેને ઉપાય હું હમણાં જ કરૂં છું.” એમ કહી તેણીએ એક રે લઈ તેને મંત્ર વડે સાત ગાંઠો વાળી તે દેરે ધનદેવને ડાબે પગે બાંધે. દેરે બાંધતાં તેણુના હસ્તના સ્પર્શથી ધનદેવ જાગી ગયે તેટલામાં તો તેણે પિતાને પિપટરૂપે થયેલો છે. તેથી આશ્ચર્ય પામી આગળ ઉભેલી પ્રિયાને જોઈને તેણે વિચાર્યું કે–“હું હાથે થી કંકણ છોડવું ભૂલી ગયો તેથી કંકણવાળો હાથ જઈ આને શંકા થઈ જાય છે, અને તેથી કઈ પણ પ્રકારે રાત્રિને વૃત્તાંત જાણું મને પોપટ કર્યો છે, આવા ચરિત્રવાળી આ સ્ત્રીને વિષે કાંઈ પણ અસંભવીત નથી, મને ધિક્કાર છે કે જેથી હું મનુષ્ય જન્મ હારી ગયે. હવે હું પક્ષી થયે તેથી શું કરું?” આ પ્રમાણે વિચાર કરી દુઃખી થયેલો તે ભય પામી જેટલામાં ઉડવા લાગ્યા, તેટલામાં તે દુષ્ટા કોધથી પોતાના હાથ વડે તેને પકડી બેલી કે-રે મૂર્ખ જવરનું મિષ કરી તેં અમારું ચરિત્ર જોયું છે, પણ તે તારી જેવાને લાયક નહોતું હવે કપટનું ફળ સહન કર-ભોગવ.” એમ કહી તે પોપટને પાંજરામાં નાખી તે દુષ્ટ સ્ત્રી ગૃહકાર્ય કરવા પ્રવતી. નાની પ્રિયા પણ તે જોઈને હર્ષ પામી, તેણની કળાની પ્રશંસા કરવા લાગી. પોપટ પોતાના ઘરને તથા પરિવારને જોઈ શક કરવા લાગે. પછી તે સ્ત્રીઓ જે વખતે ભાજીના પાકને વઘારના છમકારા આપતી હતી તે વખતે તે પોપટને શસ્ત્રધારા૫ર રાખી આવા શબ્દ બેલી ભય પમાડતી હતી કે–“અરે દુષ્ટ ! આ છમકારાને તું સાંભળે છે કે? આ પ્રમાણે કેઈક વખત તને પણ હણી નાખીને છમકારા. સહિત અમે રાંધશું. આ પ્રમાણે હમેશાં તેને રસેડામાં લઈ જઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #277 -------------------------------------------------------------------------- ________________ (258) જયાનંદ કેવળી ચરિત્ર. જીવિતને ભય બતાવતી હતી. તેથી તે પિપટ મહાકણે દિવસે નિર્ગમન કરતો હતો. '' અહીં રતનપુરમાં તે નીકળી ગયેલે ધનદેવ (વર) પાછા નહીં આવવાથી શ્રીપુંજ શ્રેષ્ઠાએ તેની સર્વત્ર શેધ કરાવી. પરંતુ કોઈ ઠેકાણે તેને પત્તો મળે નહીં. પ્રાત:કાળે તેણે લખેલ લોક સ્ત્રીના જેવામાં આવ્યું, તે વાત તેણે પોતાના પિતાને કરી એટલે બુદ્ધિના નિધાનરૂપ તે શ્રેષ્ઠીએ તેનું નિવાસ સ્થાન વિગેરે જાણી લીધું કે હસંતી નામની નગરીને રહીશ ધનપતિનો પુત્ર ધનદેવ અહીં આવ્યો હતો, અને પરણીને પાછો ત્યાં ગયો છે.” આ પ્રમાણે તેને વૃત્તાંત રૂદન કરતી પુત્રીને કહી શાંત પાડી, અને તેણીને આશ્વાસન આપવા કહ્યું કે “હે પુત્રી ! તારા વરને હું શીધ્રપણે બોલાવું છું.” ત્યારપછી એકદા સાગરદત્ત નામને સાર્થવાહ દ્રવ્ય ઉપર્જન કરવા માટે હસતી નગરીએ જતો હતો. તે હકીકત જાણી શ્રીપુંજ શ્રેષ્ઠીએ તેને ધનદેવને આપવા માટે રાત્રિએ દીધેલા અલંકારે આપી સંદેશે કહેવરાવ્યું કે –“હે ધનદેવ! અહીં આવીને તમારી પત્નીની સંભાળ ." સાગરદત્ત પણ વહાણવડે સમુદ્ર ઓળંગી હસંતી નગરીમાં આવ્યો અને ધનદેવને ઘેર ગયો. ત્યાં ધનદેવને જ નહીં, એટલે તેણે તેની પ્રિયાઓને પૂછયું કે- તમારે પતિ કયાં ગયે છે? " તેઓએ જવાબ આપે કે–“દ્રવ્ય ઉપાર્જન કરવા માટે દેશાંતર ગયા છે.” ત્યારે સાગરદને કહ્યું કે–“શ્રીપુંજ શ્રેષ્ઠીએ આ અલંકારો મોકલ્યા છે અને તેના જમાઈ ધનદેવને શીધ્ર બોલાવ્યો છે.” તેઓ બોલી કે–“બહુ સારું. ધનદેવ પણ તે પ્રિયાને મળવા અતિ ઉત્સુક છે, પરંતુ ગાઢ કાર્યને લીધે તેને પરદેશ જવું પડયું છે. જતી વખતે તેણે કહ્યું છે કે-કદાચ રનપુરથી અહીં કોઈ આવે તો તેની સાથે પ્રિયાને આ પોપટ મોકલવો, અને તે જે કાંઈ આપે તે લઈ લેવું.” એમ કહી તેઓએ સાગરદાને પાંજરા સહિત તે પિપટ આપે, અને તેણે આપેલા અલંકારે ગ્રહણ કર્યા. પછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #278 -------------------------------------------------------------------------- ________________ નવમે સર્ગ.. (258 ) સાગરદત્ત પોપટ સહિત પિતાને ઉતારે ગયે અને અનુક્રમે કરીયાણાને કયવિકય કરી શીધ્રપણે વહાણવડે સમુદ્રને ઓળંગી રત્નપુર આવ્યું. તેણે ધનદેવની પત્નીએ કહેલો વૃત્તાંત શ્રીપુંજ શ્રેષ્ઠીને કહી તે પિપટ આપે. શ્રેષ્ઠીએ પણ પોતાની પુત્રીને વૃત્તાંત કહેવા પૂર્વક પોપટ આપે, તેથી તે સંતોષ પામી. ભર્તારના પ્રસાદને માની તે તેને અત્યંત રમાડતી હતી. તેવામાં એકદા તેના પગે દોરે જઈ વિસ્મય પામી તેણીએ તે તોડી નાંખે. એટલે તત્કાળ તે પિપટને બદલે પિતાના રૂપને પામેલે ધનદેવ પ્રગટ થયો. તેને જોઈ હર્ષ અને આશ્ચર્ય પામેલી તેણુએ પૂછયું કે-“હે સ્વામી! આ શું આશ્ચર્ય ?" તે બોલ્યો કે-“હે પ્રિયા! તું જે જુએ છે તે સત્ય જ છે, પરંતુ હમણાં મને કાંઈ પણ વધારે પૂછવું નહીં.” આવું તેનું વચન સાંભળી તેણુંએ પિતાના પિતા પાસે જઈ તે વૃત્તાંત કહ્યો. તે સાંભળી હર્ષ પામેલા શ્રેષ્ઠીએ સન્માનપૂર્વક ધનદેવને રહેવા માટે સ્વર્ગના વિમાન જેવો સુંદર આવાસ સામગ્રી સહિત આપે. તેમાં નવી પરણેલી સ્નેહવાળી પ્રિયાની સાથે તે ધનદેવ પુણ્યપર આધાર રાખી ઈચ્છા પ્રમાણે ભેગ ભોગવવા લાગ્યું. તથા વ્યાપારાદિક કાર્યો વડે અદ્ભુત લક્ષ્મી ઉપાર્જન કરવા લાગ્યા. કારણ કે “લક્ષમી પુણ્યને અનુસરનારી હોવાથી પૂર્વના પુણ્યના ઉદયથી જ પ્રાપ્ત થાય છે.” કેટલેક કાળ વ્યતીત થયે શ્રીપુંજ શ્રેષ્ઠી સ્વર્ગે ગયા. ત્યાર પછી પિતાના ઘરમાં ભાઈઓને ઓછો સ્નેહ જાણી પાત સહિત પિતાને સાસરે જવાને ઇચ્છતી શ્રીમતીએ વિચાર કર્યો કે –“આ પતિને ગ્રહવાસ કે છે? અને તેની પૂર્વ પ્રિયા કેવી છે? તે જેઉં.” એમ વિચારી તે જોવાની ઉત્કંઠાવાળી શ્રીમતીએ પતિને કહ્યું કે “હે પ્રિય ! તમારા પિતાને આવાસ એક વખત પણ મને કેમ બતાવતા નથી કારણ કે પુરૂષને પિતાનું અને સ્ત્રીને શ્વસુરનું ગૃહજ વખાણવા લાયક છે.” તે સાંભળી ધનદેવે જવાબ આપે કે-“હે પ્રિયા! સમય આવે સર્વ બતાવીશ.” તે સાંભળી ધીરજવાળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #279 -------------------------------------------------------------------------- ________________ (260) જયાનંદ કેવળી ચરિત્ર. શ્રીમતી પણ ભેગમાં જ એક દૃષ્ટિ રાખી સુખેથી રહી. કેટલેક કાળે ફરીથી-તેણીએ પતિને કહ્યું કે-“હે સ્વામી! આ જગતમાં જઘન્ય, મધ્યમ અને ઉત્તમ એમ ત્રણ પ્રકારના પુરૂષ હોય છે. તેમાં શ્વસુરના નામથી જે પ્રસિદ્ધ થાય-ઓળખાય તે જઘન્ય કહેવાય છે,પિતાના નામથી પ્રસિદ્ધ થાય–ઓળખાય તે મધ્યમ કહેવાય છે અને પોતાના ગુણથી–નામથી જે પ્રસિદ્ધ થાય તે ઉત્તમ કહેવાય છે. તેથી હે નાથ ! અહીં રહેવાથી તમારી ઉપાર્જન કરેલી સમૃદ્ધિ પણ શ્વસુરના નામથી ઉત્પન્ન થયેલી હોવાથી તે ઉત્તમ કહેવાય નહીં, માટે આપણે તમારા પિતાને ઘેર જઈએ.” આ પ્રમાણે પત્નીનું વચન સાંભળી ધનદેવ બેલ્યો કે–“હે પ્રિયા ! હજીસુધી મને ભાજીના છમકારા સાંભરે છે.” આવું પતિનું વચન સાંભળી તેણીએ પૂછયું કે-“હે પ્રિય! તે છમકારા કેવા?” એટલે તેણે પ્રથમથી પોતાને સર્વ વૃત્તાંત તેણીને કહી સંભળાવ્યું. તે સાંભળીને હાસ્ય અને અવજ્ઞાથી શ્રીમતી બેલી કે–“હે સ્વામી ! આ હકીકત મારી શક્તિ પાસે શી ગણત્રીમાં છે? એથી તમે ભય પામશે નહીં. એ બાબતમાં હું જ તેને પ્રતિકાર કરીશ, માટે શંકા વિના મારી સાથે તમે તમારે ઘેર ચાલી તમને કાંઈ પણ બાધા થશે નહીં.” આ પ્રમાણે પત્નીની વાણીથી અવલંબન પામેલે તે ધનદેવ સાહસને ધારણ કરી સ્વજનની રજા મેળવી પ્રિયા સહિત અનુક્રમે હસંતી નગરીએ આવ્યું, અને તેણે પિતાના ઘરમાં પ્રવેશ કર્યો. તે વખતે “અહો ! આ પોપટની અવસ્થાવાળો હતો છતાં મૂળ રૂપને શી રીતે પામ્યો?” એમ વિચારતી પ્રથમની બન્ને પ્રિયાએએ તેને જે. પછી બહારથી હર્ષને બતાવતી તે બને સ્ત્રીઓએ ઉભી થઈ, ગરવ સહિત આચમન વિગેરે આપવાવડે તેની ભક્તિ કરી. પ્રિયા સહિત તેને ચિત્રશાળામાં લઈ જઈ આસન પર બેસાડી સ્વાગત (સુખશાતા) ના પ્રશ્નાદિકવડે પતિને ખુશ કર્યો. પછી મેટીસ્ત્રીના કહેવાથી નાનીસ્ત્રી પગ ધોવા માટે નિર્મળ જળ લાવી. અને તે વડે ભક્તિ સહિત તામ્રપાત્રમાં તેના પગ ધોયા. તે જળ ગ્રહણ કરી મટી સ્ત્રીએ મંત્રીને પૃથ્વી પર છાંટયું, એટલે તરત જ તે જળ ચોતરફથી વૃદ્ધિ પામવા લાગ્યું. તે જોઈ તેણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #280 -------------------------------------------------------------------------- ________________ નવમે સર્ગ. ' (ર૬૧) ભય પામી શ્રીમતીના મુખ સામે જોયું, એટલે તેણીએ કહ્યું કે-“ભય ન પામે. પછી વૃદ્ધિ પામતું તે જળ અનુક્રમે ઘુંટી, ઢીંચણ, સાથળ, નાભિ, છાતી, કંઠ અને છેવટે નાસિકા સુધી પહોંચ્યું. ત્યારે તેણે ભય પામી શ્રીમતીને કહ્યું કે-“હે પ્રિયા ! હવે તદન ડુબી ગયા પછી તું કોની પ્રતિક્રિયા કરીશ ?" તે સાંભળી તેણીએ ગાયની જેમ પિતાના મુખવડે જ તે જળનું એવીરીતે પાન કર્યું કે જેમાંથી એક બિંદુ પણ બાકી રહ્યું નહીં. આ તેણીને ચમત્કાર જોઈ તત્કાળ તે બન્ને સ્ત્રીઓ શ્રીમતીના પગમાં પડી અને બોલી કે “તારી વિદ્યા કળા અને ગુણો વડે અમે હારી ગયા છીએ, તેથી અમે સ્વામિનીની જેમ તારી સેવા કરશું.” પછી તે ત્રણે સ્ત્રીઓ પરસ્પર પ્રીતિવાળી થઈ પોતપોતાના કાર્યમાં પ્રવતી. અને એ સ્ત્રીઓ ક્ષુદ્રવિદ્યાવડે પરસ્પર સદુશપણને પામેલી હોવાથી પરસ્પર પ્રીતિવડે મળી ગઈ. કેમકે “સરખા સ્વભાવવાળાને પ્રીતિ હોયજ છે.” * અનુક્રમે પ્રથમની બે પ્રિયાઓના સંગથી તે ત્રીજી પ્રિયા પણ સ્વેચ્છાચારી થઈ. “ગુણ તથા દોષ સંસર્ગથી જ પ્રાપ્ત થાય છે.” પછી તે ધનદેવે વિચાર કર્યો કે– પ્રથમની બે પ્રિયાની ભકિત તે મેં જોઈ છે. હવે ત્રીજીની પણ જે એવી જ ભકિત થશે, તો મારૂં શરણ કેણ થશે? તેથી પ્રત્યક્ષ રાક્ષસી જેવી આ ત્રણે સ્ત્રીને ત્યાગ કરીને હું કાંઈક આત્મહિત કરૂં, કે જેથી આ ભય ફરીથી પ્રાપ્ત ન થાય.” આ પ્રમાણે વિચાર કરી કાંઈક કાર્યનું મિષ કરી તે ધનદેવ અહીં ઉદ્યાનમાં આ ચૈત્યને વિષે આવ્યો છે તે ધનદેવ હું જ છું. આ પ્રમાણે મેં પિોપટની અવસ્થામાં તથા બીજી રીતે પણ જે દુઃખ ભેગવ્યું છે તે તારા દુઃખથી પણ અધિક છે. આ પ્રમાણે તે ધનદેવનું વૃત્તાંત સાંભળી વિસ્મય પામેલા મદને તેને કહ્યું કે-“હે મિત્ર ! દૈવયોગે તને પ્રાપ્ત થયેલી પશુતા પ્રાપ્ત થયા છતાં નષ્ટ થઈ, તથા તે શરીરવડે વિશેષ દુઃખ ન અનુભવ્યું, એટલે તું ભાગ્યવાન છે. હવે તે આ સંસાર જ દુઃખમય છે એમ જાણીને આપણે આત્મહિત કરવું યોગ્ય છે. આ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #281 -------------------------------------------------------------------------- ________________ (22) જયાનંદ કેવળ ચરિત્ર. પ્રમાણે સમાન સ્થિતિ ને વિચારવાળા તે બન્ને પ્રીતિથી વાત કરતા હતા, તેવામાં ત્યાં વિમળબાહુ નામના ગુરૂ પરિવાર સહિત પધાયો. તે ગુરૂમહારાજ પણ શ્રી આદિનાથને નમસ્કાર કરી તથા સ્તુતિ કરી તે જ મંડપમાં શિષ્યએ પાથરેલા પ્રાસુક કંબલપર બેઠા. તેમને તે બન્નેએ ભક્તિથી વંદના કરી, ત્યારે ગુરૂએ તેમને ધર્મલાભ આપે. પછી તે બને ગુરૂની પાસે બેઠા. એટલે તેમને ગુરૂએ આ પ્રમાણે ધર્મદેશના આપી - “સમગ્ર લમીઓ શરદઋતુના વાદળા જેવી ચપળ છે, જીવિત નદીના પૂર જેવું ક્ષણિક છે અને સર્વ કુટુંબ નટના પેટકની જેમ અસ્થિર છે, તો પછી ધર્મકાર્યમાં કેણું મેહ પામે અથવા પ્રમાદ કરે? વિપત્તિમાં એમનું કઈ શરણરૂપ થતું નથી, સર્વ સ્વજને સ્વાર્થમાં જ તત્પર હોય છે. શરીર પણ અ૫ કાળમાં જ ક્ષય પામે છે, અને સ્ત્રીઓ સ્વભાવથી જ અત્યંત કુટિલ હોય છે. તેથી પરાભવ, ભય અને વિદ્યથી ભરેલા આ સંસારમાં સુખ કયાંથી હોય? સંસારમાં વિષયનું સુખ અતિ અપ છે, તે પણ સ્ત્રી વિગેરેથી સાધી શકાય છે, અને સ્ત્રી તે સર્વે આપત્તિની સખી છે. તેથી તેને વિષે ડાહ્યા પુરૂષે રાગ કરે એગ્ય નથી. પરંતુ નિરંતર સ્થિર અને ઉત્કૃષ્ટ એવા મુક્તિના સુખ ઉપરજ રાગ કરવો ગ્ય છે. તે મુક્તિ સંયમથી જ સાધી શકાય છે, તેથી હે ભવ્ય પ્રાણુઓ! તમે સંયમને અંગીકાર કરે.” * આ પ્રમાણે તે ગુરૂરૂપી ચંદ્રની સંવેગરૂપી અમૃતને વરસાવનારી ચંદ્રિકા જેવી વાણીવડે તે બનેને સંસારની તૃષ્ણથી ઉત્પન્ન થયેલ તાપ શાંત થવાથી તે બન્નેએ તેજ ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી સંવેગને ધારણ કરતા તે બને મુનિઓ ગુરૂની સાથે વિહાર કરતા, વિવિધ પ્રકારને તપ કરતા, દ્વાદશાંગીને અભ્યાસ કરતા, સિદ્ધ યોગવાળા, પરસ્પર પ્રીતિપૂર્વક સાથે જ રહેવા લાગ્યા. છેવટ આયુષ્ય પૂર્ણ થયે વિધિ પ્રમાણે મનુષ્યના શરીરને ત્યાગ કરી તે બંને સાધમ દેવલોકમાં પાંચ પલ્યોપમના આયુષ્યવાળા દેવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #282 -------------------------------------------------------------------------- ________________ નવમો સર્ગ. (ર૬૩) થયા. ત્યાં દેવનું સુખ ભોગવી મનુષ્યને વિષે ઉત્પન્ન થયા તે આ પ્રમાણે - મદનને જીવ વિજયપુર નામના નગરમાં સમરસેન રાજાની વિજયાવલી નામની રાણીથી મણિપ્રભ નામને પુત્ર થયો. અનુક્રમે પિતાએ તેને રાજ્યપર સ્થાપન કર્યો. તેણે ચિરકાળ સુધી રાજ્યલક્ષમી ભેગવી. એકદા કરમાઈ ગયેલા કમળના વનને જોઈ પ્રતિબંધ પામી, પિતાના પુત્રને રાજ્ય સેપી જિનેશ્વરસુરિની પાસે તેણે દીક્ષા ગ્રહણ કરી. પછી તે મણિપ્રભ રાજર્ષિ ઘણું તપસ્યા કરવાથી અવધિજ્ઞાન પામ્યા તથા આકાશગમનની શકિતવાળા થયા. બીજે ધનદેવનો જીવ દેવનું આયુષ્ય પૂર્ણ કરી સ્વર્ગથી એવી વૈતાઢ્ય પર્વતપર રથનૂપુરચકવાલ નામના નગરમાં મહેન્દ્રસિંહ નામે માટે વિદ્યાધરનો ચકવતી છે. તેને રત્નમાલા નામની પ્રિયા હતી, તથા રત્નચૂડ અને મણિચૂડે નામના બે પુત્ર હતા. એકદા તે ચકીની પ્રિયા મહા વ્યાધિથી મરણ પામી, તેણીનું રાજા રક્ષણ કરી શકે નહીં. તેથી તેના શેકવડે પીડા પામેલો તે વિદ્યાધરને ચકવતી મેહના વશથી વિલાપ કરવા લાગ્યા. આ વૃત્તાંત અવધિજ્ઞાનથી જાણી મણિપ્રભ મુનીશ્વર આકાશગામી લબ્ધિવડે પૂર્વભવના સ્નેહના વશથી તેના નગરમાં ગયા. ત્યાં તે ચકવતીએ તે મુનિને નમસ્કાર કર્યો. પછી મુનિએ પૂર્વભવની સ્ત્રીઓનું ચરિત્ર કહી તેને પ્રતિબંધ પમાડ્યો, એટલે તેણે રત્નચૂડ પુત્રને રાજ્ય સેંપી તેજ મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે તે વિદ્યાધર રાજર્ષિ સર્વ આગમનો અભ્યાસ કરી અતિ ઉગ્ર વિવિધ પ્રકારના તપ તપી અનેક લબ્ધિના સ્થાનરૂપ થયા. ત્યારપછી તે બન્ને રાજર્ષિ ચિરકાળ સુધી અષ્ટાંગ યેગના સાધન વડે સમગ્ર કમળનો ક્ષય કરી અનુક્રમે મેક્ષસુખ પામ્યા. આ પ્રમાણે જે પંડિત જ મદન અને ધનદેવની જેમ વિષયસુખને દુ:ખરૂપ માની તેનાથી વિરક્ત થઈ ચારિત્ર અંગીકાર કરે છે, તેઓ અનુક્રમે મોક્ષસુખની સંપદાને પામે છે. તપગચ્છના આચાર્ય શ્રી મુનિસુંદર સૂરિએ પ્રાકૃત સુમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #283 -------------------------------------------------------------------------- ________________ (ર૬૪) જયાનંદ કેવળી ચરિત્ર. તિચરિત્ર ઉપરથી સપુરૂષોના મેહરૂપી શત્રુની જયલક્ષમીને માટે આ મદનનું ચરિત્ર સંવત 1510 વર્ષે રચ્યું છે. આ ધનપતિના પુત્ર ધનદેવનું ચરિત્ર સાંભળી તેને સમ્યફ પ્રકારે વિચાર કરો આ ભવ તથા પરભવમાં અત્યંત દુઃખ આપનારી સ્ત્રીઓની સાથે રહીને સુખને અભિલાષ કોણ કરે? ઇતિ મદન-ધનદેવ ચરિત્ર. આ પ્રમાણે મદન-ધનદેવની કથા સાંભળી રાજા કમળપ્રભ વિગેરે સર્વ જને આશ્ચર્ય પામી તે બ્રહ્મ વૈશ્રવણની ચતુરાઈની સ્તુતિ કરવા લાગ્યા. પછી કમળપ્રભ રાજાએ મંત્રીઓ સાથે વિચાર કરી પિતાના ઈષ્ટ કાર્યની સિદ્ધિને માટે તે બ્રહ્મવૈશ્રવણને કહ્યું કે-“સ્ત્રીએનું આવું જે ચરિત્ર કહ્યું તે સત્ય છે, પરંતુ ગૃહસ્થીઓથી તેને ત્યાગ કરી શકાતો નથી, તેમજ સર્વ સ્ત્રીઓ એકાંતપણે નિંદા કરવા લાયક પણ હોતી નથી, કેમકે તેઓ પણ મોક્ષમાં જઈ શકે છે. જીવોને વિષે ગુણ કે દેષ કર્મના વશથી થાય છે, અને તેનાં કારણે મિથ્યા ત્યાદિક આશ્રવ જ છે, પરંતુ સ્ત્રીને કે પુરૂષને આકાર કાંઈ ગુણદોષનું કારણ નથી. તેથી આશ્રોની જ નિંદા કરવી યોગ્ય છે. આકારની નિંદા કરવાથી શું ફળ? હે બ્રહ્મવૈશ્રવણુ! તે પ્રથમ જે કહ્યું હતું કે–સામાન્ય માણસને અધિક પ્રિયાઓ કરવી ગ્ય નથી” તે તારૂં વચન જ તું યાદ કર. એટલે કે તું કાંઈ સામાન્ય માણસ નથી, કે જેથી સ્ત્રીઓ તને પીડા પમાડી શકે, તેથી મારી પુત્રીનું પાણિગ્રહણ કર. સત્પરૂષે અન્યની પ્રાર્થનાને ભંગ કરતા નથી.” આ પ્રમાણે રાજાનું વચન સાંભળી બ્રહ્મવૈશ્રવણ બોલ્યો કે“હે રાજા ! જે તમારે મને એ જ આદેશ હેાય તો ભલે પણ હમણાં કેટલાક કાળ રાહ જુએ, અવસરે જે એગ્ય હશે તે થઈ રહેશે. મારે અમુક પ્રતિજ્ઞા છે, તે જ્યાં સુધી પૂર્ણ ન થાય, ત્યાં સુધી તમારે મને કાંઈ કહેવું નહીં. તે પ્રતિજ્ઞા અવસરે તમે પણ જાણશે.” આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #284 -------------------------------------------------------------------------- ________________ નવમે સર્ગ. (ર૬પ) પ્રમાણે તે બ્રહ્મશ્રવણની વાણુથી રાજા, મંત્રી વિગેરે સર્વ અત્યંત હર્ષ પામ્યા, તે વખતે કાળ નિવેદન કરનાર અધિકારીએ અવસર જણાવ્યાથી સર્વ ઉભા થયા, અને પોતપોતાના રાત્રિદિવસ સંબંધી યથાયોગ્ય કાર્ય કરવામાં પ્રવર્યાં. કમળસુંદરી કન્યા પણ બ્રહ્મવૈશ્રવણે પિતાને અંગીકાર કરી એમ સાંભળીને હર્ષ પામી. એકદા પ્રાત:કાળનું કૃત્ય કરી કમળપ્રભ રાજા રાજવર્ગવડે પૂર્ણ થયેલી સભામાં શ્રેષ્ઠ એવા સુવર્ણના સિંહાસન પર બેઠો હતો, તે વખતે પ્રતિહારે રાજાને નમસ્કાર કરી વિજ્ઞપ્તિ કરીકે-“હે સ્વામી! પદ્ધરથ રાજાનો દૂત આવે છે, તેને મેં દરવાજે ઉભું રાખે છે. તેને સભામાં મેલું ?" ત્યારે રાજાએ તેને મોકલવાનું કહ્યું એટલે તેણે તેને સભામાં દાખલ કર્યો હતે કામદેવથી પણ અધિક રૂપવાળા અને રત્નના આ ભરણની કાંતિવડે સર્વ સભાને પ્રકાશિત કરતા રાજાને જે. તેના મસ્તકપર મણિજડિત સુવર્ણનું છત્ર ધારણ કરેલું હતું, અને બાજુએ તે ચામરેથી વીંઝાતો હતો, તથા મંત્રીઓ, સામંતે, શ્રેષ્ઠી અને સેનાપતિ વિગેરે પરિવારવડે, બ્રહ્મવૈશ્રવણ વિગેરે પીઠમર્દક મિત્રોવડે, બીજા પણ લક્ષ્મીવડે વૈશ્રવણ (કુબેર) જેવા અને માન આપવા લાયક ઘણુ પરજનવડે, કવીશ્વરે અને ધર્મકથાદિક કરનાર અનેક પંડિત વડે અને બખ્તર ધારણ કરવાથી વિકટ અંગવાળા તથા વિવિધ આયુધને ધારણ કરનારા વીર અંગરક્ષકોવડે તે રાજા ચતરફથી સેવાતા હતા, તથા પોતાના એશ્વર્યની લીલાવડે યમરાજને જીતે એ જણાતા હતા. આવા તે પૃથ્વીંદ્રને જોઈ તેને નમસ્કાર કરી, તેની સમૃદ્ધિથી વિસ્મય પામી તે દૂત રાજાએ ભૂકુટિની સંજ્ઞાથી બતાવેલા આસન પર બેઠે. પછી રાજાએ તે દૂતને પૂછયું કે–“હે દૂત! તું કુશળ છે? અમારી બેનના પતિ કુશળ છે? અહીં આવવાનું તારે શું પ્રયજન છે?” ત્યારે તે દૂત મસ્તક નમાવી બે હાથ જોડી 1 પાદપીઠ પાસે બેસનારા. 34 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #285 -------------------------------------------------------------------------- ________________ જયાનંદ કેવળા ચરિત્ર. બોલ્યો કે -" તમારા પ્રસાદવડે હું કુશળ છું અને તમારી બહેનના પતિ પણ કુશળ છે. હવે હું અહીં આવવાનું પ્રયોજન કર્યું છું, તે હે રાજેન્દ્રતમે સાંભળે –મને પદ્મપુરના પદ્મરથ રાજાએ અહીં તમારી પાસે મેક છે, અને મારી સાથે સંદેશે કહેવરાવ્યા છે કે-“મેં દૈવયોગે સહસા ક્રોધ થવાથી કઈ ભિલને વિજયસુંદરી આપી, પછી પ્રાત:કાળે તેમની શોધ કરી, પરંતુ તેમને હજુ સુધી પત્તો લાગ્યું નથી, તેથી હું નિરંતર ખેદ પામું છું. તમે પણ શકિત પ્રમાણે તેમની શોધ કરજે. બીજી બાબત એ છે કે–તમારે મનેહર કમળસુંદરી નામની કન્યા છે કે જેના સંદર્યથી પરાભવ પામેલી લક્ષમી મહાદેવને વિષે પણ રંજીત થાય છે. તે કન્યા મારા પુત્ર પમદત્તને તમે આપે, અને કામદેવ તથા રતિની જે તેમનો આ ગ્ય સંયોગ છે. આવાં દૂતનાં વચનને કર્ણમાર્ગનાં પથિકરૂપ કરી (સાંભળી) રાજાએ તેને ઉચિત ઉત્તર આપવા માટે મનમાં વિચાર્યું કે પ્રથમ કલધમીને મારી બહેન આપી છે તેનું દુ:ખ તે હજુ પણ વતે છે. હવે ફરીને તેનાજ કુળમાં પાછી પુત્રી આપું તો તે કેવી શોભા આપશે અને કેવી સુખી થશે? પરંતુ આ પદુમરથ રાજા અતિ શુરવીર છે અને કોશ તથા સૈન્યના બળથી અધિક છે, તેથી નીતિને અનુસરતા સામ ઉપાયે કરીને તેને નિષેધ કરો યોગ્ય છે.” એમ વિચારી રાજાએ કહ્યું કે–“હે ભદ્ર! પ્રથમ પણ વિજયસુંદરી સહિત જિલ્લની મેં શોધ કરી છે, પરંતુ તેમની શુદ્ધિ મળી નથી. બીજું આ કમળસુંદરી પુત્રી તે મારા કુમારને સાજે કરી મહા ઉપકાર કરનાર આ બ્રહ્મવૈશ્રવણને તેવા પ્રકારની પ્રતિજ્ઞા હેવાથી મેં પ્રથમ જ આપી દીધેલી છે. વળી એ કન્યા પણ ચંદ્રને વિષે સ્નાની જેમ તેને વિષેજ અનુરાગવાળી છે.” તે સાંભળી ચતુર દૂત બે કે હે પ્રભુ! રાજપુત્રને મૂકી પિતાની પુત્રી એક ભિક્ષુકને કેમ આપે છે?” રાજાએ કહ્યું કે–“તારા સ્વામીએ ભિટ્ટને પુત્રી આપી, તેમાં તેને દેષ ન લાગે, તે હું ઉત્તમ વર્ણને કન્યા આપી દૂષિત થાઉં, તે ક ન્યાય?” દૂતે કહ્યું-“મારા રાજાએ તે તેવું ક્રોધના વશથી કર્યું છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #286 -------------------------------------------------------------------------- ________________ નવમે સર્ગ, (ર૬૭) રાજાએ કહ્યું-“હે ભદ્ર! મેં પણ પ્રતિજ્ઞાના વશથી તેવું કર્યું છે.” દૂત બો -“અંતરંગને વિધિ બાહ્ય વિધિને બાધ કરે છે. તે ન્યાય પ્રમાણે રાજપુત્રીના દાનવડે વિપ્રદાનને બાધ કરે. કેમકે મોટાઈ, સ્વજનપણું અને પરાક્રમવડે આ રાજા તમારો અંતરંગ છે. તો હે રાજા ! આ તમારી કેવી બાજુતા છે કે જેથી ખરા માર્ગને વિષે પણ તમને મોહ ઉત્પન્ન થાય છે? કામદેવના રૂપને પણ તિરસ્કાર કરનાર તે રાજપુત્ર ક્યાં? અને નટ જેવી વિદ્યાદિકવડે પેટ ભરનાર આ બ્રાહ્મણ કયાં? ઘણો ઉપકારી હોય તે પણ બ્રાહ્મણને તો ઘણી ગાયે વિગેરે આપી દક્ષિણ આપવી જગ્યા છે, રાજપુત્રી આપવી એગ્ય નથી. ઘણે ભાર વહેતો હોય તે પણ ખરને તે વિશેષ પ્રકારને ચારો જ આપવાનો હોય, તેના કંઠમાં કાંઈ મણિની ઘંટા બાંધવાની ન હોય.” તે સાંભળી રાજાએ કહ્યું કે-“કાર્ય કર્યા પહેલાં ગ્યાયેગ્યને વિચાર કરવો ઘટે છે, પરંતુ કાર્ય કર્યા પછી તો તેને નિર્વાહ કરે એ જ પુરૂષને યેગ્ય છે. કહ્યું છે કે-દિગહસ્તી, કૂર્મ, કુળપર્વત અને શેષનાગે ધારણ કરેલી આ પૃથ્વી પણ કદાચ ચલાયમાન થાય, પરંતુ નિર્મળ મનવાળા પુરૂષની પ્રતિજ્ઞા યુગને અંતે પણ ચલાયમાન થતી નથી. તેથી કરીને તે દૂત! વિદ્વાનને સંમત એવું આ કાર્ય અંગીકાર કરેલું હોવાથી તેમાં બીજે વિચાર કરવાનું તું કહીશ નહીં. હવે બીજું કાર્ય કાંઈ કરવાનું હોય તે કહે.” ત્યારે દૂત બેલે કે-“હે રાજા! ભવિષ્યના આત્મહિતને વિચાર કરે. મોટા સાથે સ્વજનપણું જાળવ્યું હોય તે તે સર્વ કાર્ય કરનાર થાય છે. જો તમે તે રાજપુત્રને તમારી કન્યા નહીં આપો તે બળાત્કારથી ગ્રહણ કરતાં પણ તને કોણ અટકાવશે ? પમરથ રાજા પોતે જ એ પરાક્રમી છે કે યુદ્ધમાં તેની પાસે અન્ય વીરો તૃણ જેવા થાય છે, અને જીવિતને તૃણની જેમ ત્યાગ કરે છે. તેમજ તેના સૈન્યરૂપી સમુદ્રમાં સૈન્ય સહિત તમે માત્ર સાથવાની મુઠી જેવા છે. તેનાથી પરાભવ પામતાં તમારો રક્ષક કઈ પણ થાય તેમ નથી તેથી, હે રાજા! જે તમને રાજ્ય અને જીવિતની ઈચ્છા હોય તે તમે તેના પુત્રને કન્યા આપી સુખે રહે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #287 -------------------------------------------------------------------------- ________________ (268) જયાનંદ કેવળી ચરિત્ર. : - આવું તેનું વચન સાંભળી ક્રોધ અને માનથી વ્યાપ્ત થયેલ કમળપ્રભ રાજા બોલ્યા કે-“બહુ સારું, બહુ સારૂં, હે દૂત ! સર્વે વક્તાઓમાં તું જ અગ્રેસર છે કે જે તું મારી પાસે પણ આ રીત પષ્ટ થઈને બોલવાની હિંમત ધરે છે, પરંતુ તું તારા સ્વામીને જ સદુપદેશ કેમ આપતું નથી કે જે પમરથ નાસ્તિકપણાએ કરીને ક્ષત્રિય કુળને અત્યંત મલિન કરે છે. તે ક્ષત્રિયની પંક્તિથી બાહ્ય થયેલાને મારે અંતરંગ શી રીતે જાણ? તેની સાથે સ્વજનપણું રાખવું તે તે કુલીન જનને ઉલટું લજજાનું સ્થાન છે. તેવા પાપીને વિષે સુખ સંપત્તિ અને મેટાઈચિરકાળ સુધી રહેતી જ નથી. કહ્યું છે કે-નદીના તટ ઉપર ઉગેલા વૃક્ષની જેમ, સ્ત્રીના હૃદયમાં ગુપ્ત વિચારની જેમ, અને માટીના કાચા ભાજનમાં જળની જેમ પાપી પુરૂષને વિષે લક્ષમી ચિરકાળ રહી શકતી નથી. તેની ઘણું શૂરતા તે કહી તે ઘરને વિષે જ છે, રણસંગ્રામમાં નથી. રણસંગ્રામમાં તે તે પતેજ શક્તિહીન થઈ પોતાની મેળેજ તૃણ સમાન થઈ જશે. તેના સેન્યરૂપી સાગરમાં સાથવાની મુઠી જેવા તે બીજા રાજાઓ હશે, પરંતુ હું તે તેના સિન્યસાગરનું પાન કરનાર વડવાનળ જેવો છું. તે કલમથી ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલે કા ક્ષત્રિય ભય પામે? જે તે પોતે જ રાજ્ય અને જીવિતથી ઉદ્વેગ પામ્યો હોય તો યુદ્ધ માટે તૈયાર થઈને ખુશીથી આવે. મારી બહેન અને ભાણેજનું અપમાન કરવાથી પહેલાં મારે તેને નિગ્રહ તે કરવો જ હતો, પરંતુ તેમાં સ્વજનપણું જ મને વિઘ કરનાર હતું. તે સ્વજનપણાને એશ્વર્યના મદથી મત્ત થયેલો તે પોતે જ લેપતો હોય તો પછી સુધિત થયેલે એ હું ક્ષીર, ધૃત અને સાકરનું ભેજન પામે એમ માનું છું. હે દૂત ! તું અહીંથી જલદી જા, અને મારા વચનથી તારા પ્રભુને કહે કે હું મારી કન્યા કેલના કુળમાં આપવાને જ નથી. તારી ઈચ્છામાં આવે તેમ કર.” આ પ્રમાણે કમળપ્રભ રાજા બોલ્યા એટલે પછી બ્રહ્મવૈશ્રવણે પણ ક્રોધથી કહ્યું કે –“અહા ! રાજાની વાણુને રસ અને અહીં બેઠેલા રાજસુભટેની અદ્દભુત ક્ષમા આશ્ચર્યકારક છે કે જેથી આ દૂત આવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #288 -------------------------------------------------------------------------- ________________ નવમે સર્ગ. (269) વચન બેલે છે છતાં હજુ તેને ગળે હાથ દઈને કોઈ પણ કાઢી મૂકતો નથી.” તે સાંભળી કઈ વીરે તેને ગળે હાથ દઈ કાઢી મૂકે. આ પ્રમાણે અપમાનથી ઉત્પન્ન થયેલા અત્યંત ક્રોધથી ધમધમતા તે દૂતે જઈ પદ્યરથ રાજાને તે સર્વ વૃત્તાંત કહ્યો. તેથી ઘીની આહુતિ વડે અગ્નિની જેમ દૂતની વાણીવડે તે અભિમાની રાજાને ક્રોધ તત્કાળ દેદીપ્યમાન થયે, અને તેણે તત્કાળ સન્ય એકઠું કરવા માટે રણભેરી વગડાવી. કારણકે “સુભટો પ્રાણ ત્યાગ કરે, પણ પરાભવ સહન ન કરે.” પછી અત્યંત ઉત્સાહવડે પુષ્ટ શરીરવાળે, છત્ર ચામરવડે શોભતો અને વાજિત્રના નાદવડે તથા સૈન્યના ઘષવડે આકાશને ગજાવતે તે રાજા સારા મુહૂર્ત સર્વ મંગળપૂર્વક હસ્તીપર આરૂઢ થયે. તે વખતે તેને માઠા શકુનોએ વાર્યો તે પણ આવેશથી અત્યંત પ્રેરાય હોય તેમ તે પદ્મરથ રાજા ઘણું સૈન્ય સહિત કમળપ્રભ રાજાને જીતવા માટે પદ્મપુરથી નીકળે. અનુક્રમે માર્ગે ચાલતાં તેનું બીજું સિન્ય ચોતરફથી એકઠું થયું. તેમાં ત્રીશ હજાર હાથી, ત્રીશ હજાર ર, ત્રીસ લાખ અશ્વો અને ત્રીસ કરોડપત્તિઓ એકઠા થયા. તે સૈન્યના ચાલવાથી બંને પ્રકારના ક્ષમાભૂત (પર્વત અને રાજાઓ) કંપવા લાગ્યા. આ રીતે સર્વ સિચવડે આવતા તેને સાંભળીને કમળપ્રભ રાજા મંત્રી વિગેરેની સાથે વિચાર કરવા લાગ્યો કે-“ અહો ! વિનાવિચારે કેપ અને માનને લીધે આપણે બળવાનની સાથે આ વૈર ઉત્પન્ન કર્યું છે, તે હવે તેને નિર્વાહ શી રીતે કરે ? " આવું રાજાનું વચન સાંભળી મુખ્ય મંત્રી બોલ્યો કે– હે રાજન્ ! જે કર્યું તે ન કર્યું થવાનું નથી. ક્ષત્રીઓ પરાભવને સહન કરી શકતા જ નથી. તેમજ જેને દેષ પ્રત્યક્ષ જોયો છે એવા કૈલના કુળમાં શી રીતે કન્યા અપાય? તેથી આ બાબતમાં તે કાંઈ પણ અવિચાર્યું થયું નથી. હવે આપણે કિલ્લો સજજ કરી તેમાં અન્ન જળ વિગેરે ભરીએ, અને સૈન્ય એકઠું કરી કિલ્લામાં રહીને જ યુદ્ધ કરીએ.” તે સાંભળી કમળપ્રભ રાજાએ કહ્યું કે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #289 -------------------------------------------------------------------------- ________________ (ર૭૦) જમાનંદ કેવળી ચરિત્ર. ભલે એમ છે. પરંતુ મને એમ લાગે છે કે આપણે બહાર નીકળીને યુદ્ધ કરીએ અને શત્રના સૈન્યને છતીએ. સાહસથી શું સિદ્ધ ન થાય? દુર્ગમાં રહીને યુદ્ધ કરતાં મને લજજા અતિ પીડા ઉપજાવે છે. ક વીરમાની શત્રુથી કરાતું પિતાના દેશનું આક્રમણ સહન કરે?” તે સાંભળી બ્રહ્મવૈશ્રવણ બોલ્યા કે –“હે રાજેદ્ર ! તમે કહો છે તે સત્ય છે. શત્રુનો ભય બીલકુલ તજી દ્યો, કિલ્લાને સજજ ન કરે, અને શત્રુની સાથે યુદ્ધ કરવા શીધ્રપણે નગરમાંથી બહાર નીકળે. આપ ચિંતા ન કરે. હું એકલે જ તેને જીતી લઈશ. બીજા સર્વેએ સાવધાન થઈને જોયા કરવું. જેમ મારૂં બીજું નાટક વિસ્મય અને આનંદયુક્ત થઈ તમે જોયું, તેમ આ યુદ્ધ સંબંધી નાટક પણ તમારે સર્વેએ નિઃશંકપણે જેવું.” આ પ્રમાણે બ્રહ્મવૈશ્રવણનું વચન સાંભળી હર્ષ પામેલે રાજા પિતાનું સર્વ સૈન્ય એકઠું કરી, મંગલિક આચાર કરી, દેવગુરૂની સ્તુતિ કરી, સર્વ વિઘને હરનાર પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરી મેટા ગજેપર આરૂઢ થયે. છત્રવડે સૂર્યના આતપને દૂર કરતા, ચામરેવડે વીંઝાતો, વાજિત્રના નાદવડે આકાશને પૂરતો અને શુભ શકુનવડે ઉત્સાહને વધારતે તે રાજા સૈન્ય સહિત નગર બહાર નીકળ્યો. તેની પાછળ વિવિધ આયુધો ધારણ કરવાથી દુર (ઉત્કટ) બ્રહ્મવૈશ્રવણ પણ સંગ્રામને ઉચિત સામગ્રી સહિત રથપર આરૂઢ થઈ નીકળ્યો. તેના નીકળ્યા પહેલાં ઉત્તમ મંગળ કરીને કમળા રાણુએ તેને કહ્યું કે-“હે ભદ્ર! તું કઈ અલક્ષ્ય (જાણ ન શકાય તે) પુરૂષ છે, તો મારા પતિને તું યુદ્ધમાં હણુશ નહીં.” તેની પ્રિયાએ પણ બ્રહ્મવૈશ્રવણને કહ્યું કે-“મારે પિતા યુદ્ધમાં તમારી સન્મુખ આવે અને અપરાધી થાય તો પણ તમે તેને વધ કરશે નહીં.” તે બન્નેનું વચન તેણે અંગીકાર કર્યું. હવે શૂરવીરને વિષે અગ્રેસર એવા કમળપ્રભ રાજાનું સિન્ય પદમરથ રાજાના સૈન્યથી અર્ધ હતું તો પણ તે શત્રુની સામે ચાલ્યા, અને શીધ્રપણે પિતાના દેશની સીમાએ જઈ પડાવ નાંખી સ્વસ્થ મને રહ્યો. પરાક્રમ, ઉત્સાહ અને શકિતવાળા પુરૂષે યુદ્ધમાં વિલંબ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #290 -------------------------------------------------------------------------- ________________ નવમે સગ. (2) કરતા નથી.” પછી માર્ગમાં રહેલા સરોવર, નદીઓ અને વાવને શોષણ કરતા પદુમરથ રાજા પણ સિન્ય સહિત આવી પહોંચે, અને તેની સન્મુખ પડાવ નાંખીને રહ્યો. બન્ને સૈન્યના સુભટોએ પ્રાપ્ત થયેલા સંગ્રામને મહોત્સવ તુલ્ય માની રાત્રિએ શસ્ત્રજાગરિકા કરી. પ્રભાતે રણસંગ્રામ જેવા માટે જાણે કેતુકી થયે હોય તેમ સૂર્ય પૂર્વાચળ પર આરૂઢ થયો. તેને અને સુભટોને પ્રતાપ પરસ્પર સ્પધંથી વૃદ્ધિ પામવા લાગ્યા. ચંડરૂચિ (સૂર્ય) ના કરો (કિરણે થી જેના 'વસુઓ (કિરણો) નાશ પામ્યા છે એવા તારાઓ લુબ્ધ રાજાના પ્રજાજનો શહેરમાંથી નાશી જાય તેમ કોઈ ઠેકાણે નાશી ગયા-જતા રહ્યા. પિતાના કર (કિરણો) વડે ઉપમિનીને સ્પર્શ કરવાના દોષથી, દોષાકર (ચંદ્ર) ના “વસુ (કિરણો) પમિનીના પતિએ (સૂર્ય) લુપ્ત ર્યા, તેથી તે દોષાકર અત્યંત પ્લાન–નિસ્તેજ થઈ ગયે. “બાંધવ વિના સુખ નથી” એમ રાત્રિએ થયેલા પોતાના વિયોગની વાણી વડે જાણે સૂર્યને કહેતા હોય તેમ ચક્રવાક પક્ષીઓ શબ્દ કરવા લાગ્યા. ઉત્તમ રાજાની જેવા સૂર્ય ઉદય થવાથી પ્રજાજનોમાંથી અનીતિના સમૂહની જેમ સમગ્ર સ્થાનેથી અંધકાર નાશ પામ્યો અને નીતિના સમૂહની જેમ પ્રકાશ વિસ્તાર પામે. . આ રીતે પ્રાતઃકાળ થતાં ઢક્કા, હુડુક્ક, આનક, શંખ, ભેરી, પહ, ખરમુખી અને કાહલ વિગેરે રણસંગ્રામના વાજિત્રે બને સૈન્યમાં એક વખતે ચોતરફથી વાગવા લાગ્યા. તેને ધ્વનિ પ્રલયકાળના મેઘની ગર્જનાના અહંકારને નાશ કરવા લાગ્યું. તે નાદના પ્રસારથી ત્રાસ પામેલા સર્પો પિતાના બીલમાં પેસી ગયા, વનમાં ફરતા સિંહે પોતાની ગુફામાં પેસી ગયા અને હાથીઓ પિતાના ગલ્ડર (ઝાડી) માં પેસી ગયા. પ્રેત, ભૂત અને રાક્ષસો વિગેરે કેતુક જેવાની તથા માંસપ્રાપ્તિની બુદ્ધિથી હર્ષવડે નૃત્ય કરતા આકાશમાં એકઠા થયા. 1 શસ્ત્રને તીક્ષ્ણ કરવા માટે જાગરણ 2 પ્રચંડ પ્રતાપવાળા રાજાના. કરવી. 4 ધન. 5 હાથ. 6 કમલિની. બીજા પક્ષમાં પમિની જાતિની સ્ત્રી. છે દોષના સમૂહવાળા કોઈ પુરૂષ. 8 ધન, કાંતિ વિગેરે. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #291 -------------------------------------------------------------------------- ________________ (22) જયાનંદ કેવળા ચરિત્ર. પછી રણવાજિત્રથી ઉત્પન્ન થયેલા નાદવડે જેમના મનમાં ઉત્સાહ અત્યંત વૃદ્ધિ પામ્યું છે એવા બને સૈન્યના દ્ધાઓ યુદ્ધ કરવા તૈયાર થયા. તેમાં અશ્વ, રથ, પત્તિ અને હાથીઓના સમૂહો પોતપોતાને ગ્ય સ્થાનેથી પોતપોતાની પંક્તિ છોડ્યા વિનાજ સામસામા ચાલવા લાગ્યા. દૂરથી પણ ચિન્હાવડે એળખીને સામાપક્ષના સુભટેની સાથે યુદ્ધ માગતા બને સિન્યના અગ્ર સૈનિકે શીધ્રપણે પરસ્પર ભેટભેટા થઈ ગયા. તે જ રીતે બન્ને સૈન્યના જાણે જંગમ પર્વતે હેય એવા હાથીએ, પૃથ્વીને સ્પર્શ કરનારા જાણે વિમાને હોય એવા રથો અને જાણે ગરૂડની જેમ ઉડતા હોય એવા અવે પણ પરસ્પર એકઠા થયા, અને તેમના પર રહેલા વીરના સમૂહે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. તેજ રીતે ઉડતા અને પડતા સિંહ જેવા પત્તિઓ પણ યુદ્ધ કરવા લાગ્યા. તે વખતે હસ્તીઓની ગર્જનાવડે, અના હેવારનવડે, રથના ચીત્કાર શબ્દનડે, સુભટના ભુજાટવડે, વાજિત્રોના મનહર નાદવડે, પરસ્પર અથડાતા શસ્ત્રસમૂહના નિર્દોષવડે અને ચતરફથી થતા ભૂતપ્રેતાદિકના અટ્ટહાસવડે જાણે આકાશ ફૂટી જતું હોય એમ દેખાવા લાગ્યું. વીરના બાણેના અર્ધ અગ્રભાગે હાથીઓના શરીરમાં પિસી જવાથી તે હાથીએ જાણે ફરીથી પાંખો ઉત્પન્ન થયેલા હોય અને રૂધિર ઝરવાથી જાણે ઝરણાં વહેતા પર્વતે હોય એવા જણાતા હતા. વીરેના મુગરવડે હણુએલા અને પૃથ્વી પર પડતા કેટલાક હાથીઓ ક્ષણવાર છેદાયેલી પાંખેવાળા પર્વનું સશપણું પામતા હતા. મહાભટએ દૂર સુધી ગયેલા બાવડે વિંધવાથી છિદ્રવાળા થયેલા હાથીએ જાણે મદને નીકળવાનો માર્ગ કર્યો હોય તેમ શોભતા હતા. વક્ષ:સ્થળ ઉપર પતિના પડવાથી જેમ નવી પરણેલી સ્ત્રી સ્વેદને ધારણ કરી કંપવા લાગે, તેમ હાથીના પડવાથી પૃથ્વી રૂધિરરૂપી વેદને ધારણ કરી કંપતી હતી. સામા પક્ષના વીરોને જીતવાથી બીજા (જીતનાર ) વિરે હર્ષ પામતા હતા, અને તેમના મસ્તકેપર દેવતાએ હર્ષથી પુષ્પવૃષ્ટિ કરતા હતા. કેટલાક વીરે 1 સૈન્યના મોખરે રહેલા સુભટો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #292 -------------------------------------------------------------------------- ________________ - નવમે સર્ગ. (ર૭૩) ગદાવડે પાપડની જેમ રથને ભાંગી નાખતા હતા, અને જાણે બાળકની ક્રીડાના રમકડાં હોય તેમ તેના અર્થ સહિત સુભટને નીચે પાડી દેતા હતા. કેટલાકપત્તિઓ પણ પૃથ્વી પર ચંગાપુરૂષની જેમ આળોટતા હતા. તેઓ કોઈ પણ પ્રકારે ઉભા થતા ત્યારે પાછા રથના ચક અને હાથીના પગ અથડાવાથી પડી જતા હતા. વીરોના બાણ ચોતરફ પ્રસરવાથી આકાશમાં મંડપ થયે, તેથી સૂર્યનો પ્રકાશ છતાં પણ શત્રુનો પ્રચાર રૂંધાતો હતો. તરફ અંધકાર વ્યાપી ગયો, તે વખતે પરસ્પર શસ્ત્રના અથડાવાથી ઉત્પન્ન થયેલા અગ્નિવડે સર્વત્ર પ્રકાશ થતો હતો, અને વીરેના મુખ ઉપર વિશેષ પ્રકાશ પડતા હતા. આ પ્રમાણે દ્ધાઓએ અતિ ભયંકર યુદ્ધ કર્યું, તેમાં કમળપ્રભ રાજાનું અગ્ર સૈન્ય ભાંગ્યું. તેને પાછું હતું જેઈ તત્કાળ કોધથી ઉદ્ધત થયેલો તે કમળપ્રભ રાજા જેટલામાં ધનુષને ધારણ કરી પોતે ઉભે થયે, તેટલામાં “હે રાજા ! હું હાજર છતાં આ તમારે યુદ્ધને સંભ્રમ શો ?" એ પ્રમાણે કહી તેને નિષેધ કરી બ્રહ્મવૈશ્રવણ રથ ઉપર આરૂઢ થઈ વિવિધ આયુધને ધારણ કરી યુદ્ધ કરવા ઉઠ્યો (તૈયાર થયો). ભુજદંડના પ્રચંડ પરાકમવાળા તેણે ધનુષને કુંડળ રૂપ કરી મેઘની જેમ ચોતરફ બાણની વૃષ્ટિ કરી, જેથી શત્રુઓના મસ્તકના ટેપ અને બખ્તર વિગેરે ભેદી શત્રુઓને નિરાધાર કરી દીધા. તેણે બાણ વડે એકી સાથે અયસ્ત્રાણ સહિત હાથીઓને, પ્રક્ષર સહિત અશ્વોને અને બખ્તર સહિત પત્તિઓને ચતરફથી વીંધી નાખ્યા. જેમ કલ્પાં. ત કાળને વાયુ વૃક્ષોને પાડી નાખે તેમ તેણે ન જાણી શકાય તેવા બાણે મૂકીને એકી સાથે હજારે ગજાદિકને પાડી નાંખ્યા. તેણે ક્ષણવારમાં રથવાળાને રથ રહિત કરી દીધા, હસ્તીના સ્વારને હાથી રહિત કરી દીધા, જીવવાળા પતીઓને જીવ 1 ખેતરના રક્ષણ માટે કરેલ કૃત્રિમ પુરૂષ. 2 અંગરક્ષણ કરનાર લેઢાની ખુલ જેવું બન્નર. 3 પલાણ વિગેરે અશ્વનું બશ્વર. 35 P.P. Ac: Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #293 -------------------------------------------------------------------------- ________________ (274) જયાનંદ કેવળી ચરિત્ર. રહિત કરી દીધા અને ઘોડેસ્વારને ઘેડા રહિત કરી દીધા. તેજ પ્રમાણે શીધ્રપણે વિવિધ આયુધવડે તેણે ગજ અને રથ વિગેરેને પણ યોદ્ધાઓ રહિત કર્યો, તેણે ક્યા ક્યા હૈદ્ધાને મસ્તક હાથ અને પગ રહિત ન કર્યા? જેમ વૈદક વિદ્યાને જાણનાર વૈદ્ય પય વસ્તુવડે મનુષ્યને પુષ્ટ બનાવે છે, તેમ તેણે યુદ્ધમાં વેરીસમૂહના પ્રાણવડે યમરાજને પણ પુષ્ટ કર્યો. તેના પર શત્રુના વીરોએ ચક્ર, ગદા, ખ, બાણ અને મુદ્ગર વિગેરે અનેક શસ્ત્રના સમૂહો મૂકયા, પણ તે સર્વે તેના શરીરને રૂના પ્રહાર સરખા લાગ્યા. આ પ્રમાણે આયુધવડે શત્રુના સૈન્યને હણતા એવા તેને ઔષધવડે અસાધ્ય એવા વ્યાધિતુલ્ય જોઈને શત્રુના સુભટો યુદ્ધનો ત્યાગ કરી ત્રાસ પામ્યા. તેથી કેટલાક વનમાં સંતાઈ ગયા, કેટલાક જળાશોમાં પેસી ગયા, કેટલાક સ્ત્રીનું રૂપ ધારણ કરીને રહ્યા, કેટલાક ભાટ ચારણ વિગેરેનું રૂપ કરીને રહ્યા, કેટલાક મુખમાં તૃણ રાખીને રહ્યા, કેટલાક આયુધનો ત્યાગ કરીને રહ્યા, કેટલાક તેને જ શરણે ગયા, કેટલાકે જિનેશ્વરના ચરણનું શરણ કર્યું, તથા કેટલાક શસ્ત્રને ત્યાગ કરી નેકારવાળીને ગ્રહણ કરી શ્રાવકના દંભથી “નમો રિદંતા” એ મંત્રને ઉંચે સ્વરે બોલવા-ગણવા લાગ્યા. આ પ્રમાણે ત્રાસ પામીને વીખરાઈ ગયેલું પિતાનું સમગ્ર સિન્ય જોઈ ક્રોધથી ઉદ્ધત થયેલો પમરથ રાજા પોતે યુદ્ધ કરવા દેડ્યો. તેણે બ્રહ્મવૈશ્રવણને કહ્યું કે “અરે અધમ બ્રાહ્મણ ! તને બ્રાહ્મણ જાણું તારી ઉપેક્ષા કરી, તેથી તે અનાથની જેમ આ સેનાને હણે છે, પરંતુ તે સેનાનો હું નાથ છું, તેથી તને અપરાધીને હવે હું હણું નાખીશ. પરંતુ ભિક્ષુકના શરીર પર પડતા મારા બાણે લજજા પામે છે. તે બટુ (બ્રાહ્મણ) ! હમણું પૃથ્વી પર ઘણે સુકાળ છે, ઘેર ઘેર તને દાણું મળી શકશે, તેથી આ તામ્રપાત્રને ગ્રહણ કર અને સુખે ભિક્ષા માગી ખા. હે અધમ બ્રાહ્મણ! શા માટે પરના કાર્યમાં તું વૃથા મરે છે? રાજાઓમાં નિંદનીય એવી બ્રહ્મહત્યા હું કેમ લઉં ? " આ પ્રમાણે તેના ધિકારથી ક્રોધ પામેલે માયાવિપ્ર બેલ્યો કે–“ હે રાજા ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #294 -------------------------------------------------------------------------- ________________ નવમે સર્ગ. (275), પરાક્રમને વિષે ક્ષત્રિયપણું કે બ્રાહ્મણપણું એ કાંઈ કારણ નથી. અથવા તે હું જે હોઉં તે હોઉં, તારે કુળનું શું કામ છે ? પરની નિંદા કરવી એ જ તારે આધીન છે, અને મારે આધીન તે પરાકમ છે. જે તારૂં સિન્યનું નાથપણું છે, તે હું શીધ્રપણે નષ્ટ કરીશ, અને તારા પ્રાણીવડે યમરાજને ઘેર સુકાળ કરી દઈશ. હું તારે રાજ્ય ગ્રહણ કરીશ, તેથી મારે તામ્રપાત્રની શી જરૂર છે ? મને વિધાતાજ તારાં પ્રાણ સુધીની સર્વ શિક્ષા આપશે. જેને પિતાની પુત્રીને પણ વધ કરવામાં ભય નથી, તેવા કેલધમીને બ્રહ્મહત્યાને ભય કયાંથી હોય? બ્રાહ્મણપણું ધારી જે ઉપેક્ષા તું બતાવે છે, તે તો તારૂં કાયરપણું જ સૂચવે છે. પુરૂષને સર્વ આરંભ પરના કાર્ય માટે જ હોય છે, તે બાબતમાં આ જગતને વિષે સૂર્ય, ચંદ્ર, વૃક્ષ અને મેઘ વિગેરેના દષ્ટાંતે સુલભ જ છે. તે તારી પુત્રીને જે અંધતા આપી, તે તારા ચિત્તનું વાંછિત જ હતું, અને કૈલધમી છતાં જે તું શ્રાવકની પુત્રીને ઈચ્છે છે, તે તારૂ વિવેકદષ્ટિ રહિતપણું જ સૂચવે છે. તેથી જો તું ક્ષત્રિય છે તો યુદ્ધમાં તારું પરાક્રમ બતાવ. ઉત્તમ પુરૂ ફળ (કાર્ય )વડે જ પોતાના ગુણો કહે છે, વાણી વડે કહેતા નથી.” આ પ્રમાણે તે બ્રહ્મવૈશ્રવણની વાણું રૂપી ઘીની આહુતિ વડે તે પધરથ રાજાને કોધાગ્નિ દેદીપ્યમાન થયે, તેથી તે ધનુષને કુંડળ રૂપ કરી યુદ્ધ કરવા સન્મુખ આવ્યું. તેણે તે બ્રાહ્મણ ઉપર મર્મ સ્થાન અને બશ્નરને છેદવા માટે હજારે બાણે મૂક્યા, તે સર્વ બાણે તેણે તરત જ એકી સાથે પોતાના બાવડે કાપી નાંખ્યા. પછી તે પમરથ રાજાના સૈનિકે કે જેમને તેમના સ્વામીએ ઘણે ઉત્સાહ આપે, તેઓ કરડે એકી સાથે બખ્તર ધારણ કરી તૈયાર થઈ) બ્રહ્મવૈશ્રવણ સાથે યુદ્ધ કરવા લાગ્યા. તે સર્વેને શિકારી જેમ મૃગોને વીધે તેમ એકલા બ્રહ્મશ્રવણે જાણે તેટલાં બધાં રૂપ ધારણ કર્યો હોય તેમ કરડે બાણો વડે એકીસાથે વીંધી નાંખ્યા. તે બ્રાહ્મણને બાણ ચડાવતા તથા મૂકતા કઈ પણ સુભટો જાણતા-જેતા નહોતા પરંતુ તત્કાળ પિતાના આત્માને તેના બાણોથી વીંધાતે જ જોતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #295 -------------------------------------------------------------------------- ________________ (276) જ્યાનંદ કેવળી ચરિત્ર હતા. આવી તેની અદ્ભુત શકિત જોઇ સર્વે આશ્ચર્ય પામ્યા, અને અહો ! આનું બળ તથા ભાગ્ય અદ્ભુત છે” એમ સર્વેએ તેની પ્રશંસા કરી. બ્રહ્મવૈશ્રવણે નિષેધ કર્યો છતાં પણ કમળપ્રભ રાજાના સૈનિકો તેના યુદ્ધવડે પોતાને ઉત્સાહ વધવાથી એકઠા થઈ યુદ્ધ કરવા લાગ્યા. આ પ્રમાણે કુમાર અને રાજાને તથા તે બન્નેના સિન્યાને શૂરવીરના શાયરૂપી સુવર્ણની કસોટી જેવો રણસંગ્રામ પ્રવત્યો. સુભટેએ સામા સુભટના છેદેલા મસ્તકે આકાશમાં ભમવા લાગ્યા, કે જેથી સેંકડે રાહુવાળું આકાશ ઉત્પાતવડે ભયંકર દેખાવા લાગ્યું. બને સૈન્યમાંથી પરસ્પરના પ્રહારવડે ભાંગી ગયેલ ભાલા, ગદા, ચક્ર, શૂળ, શક્તિ, ખરું અને મુદ્ગર વિગેરે શસ્ત્રો જાણે વાયુએ કંપાવેલા વનમાંથી ઉડેલા પક્ષીઓ હોય તેમ આકાશમાં ભમવા લાગ્યા. અરે! તું શસ્ત્ર મૂકીને ચાલ્યો જા, હું બીકણ ઉપર પ્રહાર કરતો નથી. અરે વાચાળ ! તને ધિક્કાર છે. જે તે ક્ષત્રિય હો તો ઉભે રહે, કેમ નાશી જાય છે? હું કૃપાળું છું તેથી બાળકને કેમ મારૂં ? ' અરે! નાશી જ. ફેગટ ન મર. અરે વીર ! તું કેમ સુતો છે ? આ તારે શત્રુ બડાઈ મારે છે. અરે! બહુ સારું. તે એક જ વાર છે કે જે બાવડે વીંધાયા છતાં પણ યુદ્ધ કરે છે. અરે ! ઉભે થા. ઉભો થા. કેમ ઉત્સાહ ભંગ થાય છે? અરે! નાઠે નાઠો. હણાયો. હણાય. " આ પ્રમાણે પરસ્પર નામ દઈને બોલાવતા, યુદ્ધને ઈચ્છતા અને ગર્જના કરતા સુભટની વાણી તરફ પ્રસરતી હતી. હવે ચિરકાળ યુદ્ધ કર્યા પછી કુમારે બાવડે પમરથ રાજાનું ધનુષ, છત્ર, ચામર, મસ્તકનો ટેપ અને બખ્તર એ સર્વ છેદી નાંખ્યા. તેથી ક્રોધ પામેલા તે રાજાએ પણ તરત જ નવું ધનુષ ગ્રહણ કરી બાવડે તે બ્રાહ્મણનું બાણુ કમળના નાળની જેમ છેદી નાંખ્યું એટલે કોપથી ઉદ્ધત થયેલા તેણે પણ ગદાવડે રાજાને રથ ભાંગી નાખ્યો, ત્યારે રાજાએ પણ મુગરવડે તેના રથના ચૂરેચૂરા કરી નાખ્યા અને તે બ્રાહ્મણની ગદાને પણ શીધ્રપણે ચૂર્ણ કરી નાખી. ત્યારે બ્રાહ્મણે કુદકો મારી ખવડે રાજાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #296 -------------------------------------------------------------------------- ________________ નવમે સર્ગ (ર૭૭ ) ધનુષના બે કકડા કરી નાખ્યા. પછી રાજાએ તેનાપર અને ઘા કર્યો, તે તેણે ચુકાવી લીધે–પોતાની ઉપર પડવા દીધો નહીં. પછી કેપથી ઉદ્ધત થયેલ તે બ્રહ્મવૈશ્રવણ રાજાપર ખીને પ્રહાર કરવા તૈયાર થયો, તેટલામાં રાજાએ પિતાના ખડુવડે તેના ઉપર એવી રીતે પ્રહાર કર્યો કે જેથી તે બન્ને ખડો પરસ્પર અફળાઈને ચૂર્ણરૂપ થઈ ગયા. પછી અત્યંત ક્રોધ પામેલા કુમારે હોઠ પીસી વીરમાની રાજાને મલ્લયુદ્ધ કરવા બોલાવ્યું ત્યારે તે પણ કેડ બાંધીને મલ્લયુદ્ધ કરવા સન્મુખ આવ્યો. “સિંહને યુદ્ધ કરવા બોલાવતાં શું તે આળસુ થાય?” પછી તે બન્ને વીરે ભુજાના આશ્લેટવડે આકાશને ફેડતા અને પાદના આઘાતવડે પૃથ્વીને કંપાવતા પરસ્પર અફલાઈને યુદ્ધ કરવા લાગ્યા. કુકડાની જેમ ક્ષણમાં ઉંચે ઉડતા અને ક્ષણમાં નીચે પડતા પરસ્પર ગર્જના અને તજના (તિરસ્કાર ) કરતા તે બન્ને સુભટો કેને આશ્ચર્ય પમાડનાર ન થયા? એક બીજાની પાછળ ભમતા તે બને મહાભટ ભ્રમણને ગ્રહણ કરતા હતા અને ક્ષણમાં પૃથ્વી પર આળેટી ઉભા થતા હતા, તે વખતે બન્નેમાં કાંઈ પણ આંતરું દેખાતું નહોતું. વળી શીધ્રપણે પરસ્પર ભેટતા, છૂટા પડતા, પૃથ્વી પર પડતા તથા આકાશમાં ફેંકાતા તે બનેમાં કોણ કર્તા અને કેણ કર્મ છે? તે જણાતું નહોતું. આ રીતે મહા બળવાન અને પરસ્પર જયની ઈચ્છાવાળા તે બન્ને મહાવીરએ ચિરકાળ સુધી યુદ્ધ કર્યું. તેમાં છેવટ રાજા અત્યંત થાકી ગયો, અને વિશ્રાંતિ રહિત યુદ્ધ કરતાં છતાં પણ માયાવિપ્ર જરા પણ શ્રમને પાપે નહીં. “હાથી સાથે યુદ્ધ કરતાં સિંહ કદાપિ થાકે જ નહીં.” પછી અવસર પામીને વિસ્વરૂપ ધારણ કરનાર તે વીરકુમારે ( જયાનંદે ) મુષ્ટિવડે પમરથ રાજાને છાતીમાં એવો પ્રહાર કર્યો કે જેથી તેના નેત્ર ભ્રમિત થયા (આંખે અંધારાં આવ્યા છે, તે મૂછિત થયો અને મુખમાંથી રૂધિર વમતે તે વાયુથી ઉડાડેલા જીર્ણ વૃક્ષની જેમ પૃથ્વી પર પડ્યો. તેને પડેલો જોઈ તેને સજજ કરવા માટે લઈ જવાને ઇચ્છતા તેના ભકિતવાળા અને શકિતવાળા લાખ સુભટો આવ્યા. પરંતુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #297 -------------------------------------------------------------------------- ________________ (28) જયાનંદ કેવળી ચરિત્ર. તે સર્વ ઉપર એકીસાથે બ્રહ્મવૈશ્રવણે ધનુષ્ય લઈ તેને ટંકારવ કરી બાણેની વૃષ્ટિ કરી અને સિંહની જેવી ગર્જના કરી. તથા તે સુભટોએ મૂકેલા ચક્ર, શકિત, ત્રિશૂળ, ગદા અને ભાલા વિગેરે આયુધાને ભેદી મૃગની જેમ તેઓને વીંધી નાખ્યા. તેમનાં જીવિતને ખેંચી લેવા માટે તત્પર થયેલા તે વિપ્રના બાવડે વ્યાકુળ થયેલા તેઓ આયુધને ગ્રહણ કરવા કે મૂકવાને પણ શક્તિમાન થયા નહીં. આ પ્રમાણે તે વિપ્રે શત્રુના પ્રલય કાળ જેવું યુદ્ધ ક્યું અને તેણે રૂધેલા વીરા પિતાના સ્વામીને લેવા અસમર્થ થયા ત્યારે કમળપ્રભ રાજાની ભૂસંજ્ઞાથી પ્રેરાયેલા સુભટોએ તે પમરથ રાજાને બાંધી કમળપ્રભના રથમાં લાવીને નાંખે. આ પ્રમાણે પોતાના રાજાને શત્રુરાજાએ રથમાં ગ્રહણ કરેલો જોઈ સ્વામીની આશા રહિત થયેલા તેના વિરેએ વિચાર્યું કે હવે કેના કાર્યને માટે આપણે મરવું?એમ વિચારી રણસંગ્રામને ત્યાગ કરી જીવિતની ઇચ્છાવાળા તે સર્વેએ બીજી ગતિ (આશ્રય) નહી પામવાથી તે દ્વિરેંદ્રને જ આશ્રય કર્યો. તેમને તેવી રીતે શરણે આવેલા જોઈ પ્રસન્ન દૃષ્ટિવાળા કુમારે હાથ ઉંચે કરી કહ્યું કે-“તમે ભય પામશે નહીં, તમારે રક્ષક હું છું.” એમ કહી તેમને આશ્વાસન આપ્યું. તે વખતે “જય જય’ શબ્દથી વાચાળ થયેલા દેવોએ કુમારના મસ્તકપર પુષ્પવૃષ્ટિ કરી, અને આકાશમાં દુંદુભિને નાદ કર્યો. કમળપ્રભ રાજાના શિબિરમાં જયના વાજિંત્રો વાગવા લાગ્યા અને તરફ તેના સુભટે જયને નાદ કરવા લાગ્યા. કહ્યું છે કે - જેના હદયમાં વીતરાગ દેવ રહેલા છે. પાંચ ઈદ્રિયરૂપ શત્રુને જીતનારા ગુરૂ રહેલા છે અને દુષ્કર્મને જીતવામાં તત્પર સદ્ધર્મ રહેલો છે. તે જ પુરૂષ યુદ્ધમાં જય પામે છે. તથા જેને અરિહંત અને સદ્દગુરૂને વિષે ભક્તિ નથી, અને જિનભાષિત ધર્મને વિષે કાંઈ પણ રૂચિ નથી, તેવા પુરૂષો ભવ ભવને વિષે અતિ દુઃસહ એવા સર્વ જાતિના પરાનું સ્થાન જ થાય છે.” - પછી સાસુ અને પ્રિયાની વાણુને સ્મરણ કરતા કુમારે તત્કાળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #298 -------------------------------------------------------------------------- ________________ નવમે સર્ગ. ( ર૭૯) ઔષધિવડે પિતાની છાવણમાં લાવેલા પમરથ રાજાને સજજ કર્યો. પરંતુ નાસ્તિકતાને ત્યાગ કરાવ્યા વિના હું તેને છોડીશ નહીં.” એવી પ્રતિજ્ઞા કરેલી હોવાથી કુમારે તેને નિગડિત કરી પાંજરામાં નાખ્યો. પછી શત્રુના અને પિતાના સૈન્યમાં જેઓ શસ્ત્રના ઘાતની વ્યથાથી પીડાતા હતા તે સર્વે યોદ્ધાઓને ઔષધિનું જળ છાંટી કુમારે સજ કર્યા. તેથી તે સર્વેએ હર્ષ પામી તે ઉત્તમ બ્રહ્મવૈશ્રવણની આ પ્રમાણે પ્રશંસા કરી કે “અહો ! સત્પરૂ પરના વિશેષ વિના સર્વ ઉપર સરખી રીતે ઉપકાર કરનારા હોય છે.” ત્યારપછી આનંદમય થયેલો કમળપ્રભ રાજા કુમારવિપ્રને આલિંગન કરી બંદીની જેમ તેની સ્તુતિ કરવા લાગ્યું કે-“અહે ! તારું શૌર્ય! અહો! તારું હૈય! અહો! અન્યને ઉપકાર કરવાપણું! અને અહો! તારું ગાંભીર્ય! આવા તારા ગુણે બીજા કોઈને વિષે જોવામાં આવતા નથી. જગતને સરજતા વિધાતાની આ (તું રૂ૫) એક જ સૃષ્ટિ ત્રણ લોકમાં સદશપણાના અભાવથી ઘુણાક્ષરન્યાયથી થયેલી હોય એમ હું માનું છું. હે વત્સ! તારાથી જ અમે કૃતાર્થ થયા છીએ. અમારા પૂર્વ પુણ્યના પ્રભાવથી જ અમને તારે સમાગમ થયે છે.” આ પ્રમાણે કહી રાજાએ તેને હસ્તીપર બેસાડ્યો. તેની સાથે પિતે પણ હસ્તીપર આરૂઢ થયા. પછી વાજિત્રેના નાદવડે દિશાઓને ગજાવતે તે રાજા સૈન્ય સહિત નગર તરફ ચાલ્યા. કુમારે પદ્મરથ રાજાના સૈન્યને પણ સાથે લઈ નગરની સમીપે કોઈ સારે સ્થાને રાખ્યું, તેની ઘટિત વ્યવસ્થા કરી, અને તે સૈન્યમાંથી મંત્રી અને સેનાપતિ જેવા કેટલાક મુખ્ય પુરૂષોને મોટા આશયવાળા કુમારે પિતાની સેવા કરવા માટે સાથે રાખ્યા. પછી ઠેકાણે ઠેકાણે તારણેની શ્રેણિને ધારણ કરનાર, મોતીના સાથીયાના સમૂહવડે શોભિત, ધ્વજાની પંક્તિ વડે સુશોભિત કરેલા ઘરો અને દુકાનેવાળા, પ્રગટ રીતે નટી અને નટના પેટકે કરેલા નાટકવડે યુક્ત અને વૃદ્ધ સ્ત્રીઓએ જેમાં અનેક પ્રકારે મંગળ કર્યા છે એવા પિતાના નગરમાં મોટા ઉત્સવપૂર્વક છત્ર ચામરથી શોભતા રાજાએ વિપ્રરાજ સહિત આદરથી પ્રવેશ કર્યો. પછી કમળપ્રભ રાજાએ મંત્રી સામત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #299 -------------------------------------------------------------------------- ________________ (280) જયાનંદ કેવળી ચરિત્ર. વિગેરે સર્વને રજા આપી, એટલે તેઓ પિતપોતાને સ્થાને ગયા, અને તે જિંદ્ર પણ પરિવાર સહિત પિતાને ઘેર ગયો. તે સર્વેએ સ્નાન ભેજનાદિક કાર્ય કરી રણસંગ્રામની કથાદિવડે તે દિવસ નિગમન કર્યો. વિચિત્ર આલાપવડે મનોહર એવા રાજવર્ગના લેકેએ અને પરજનેએ બ્રહ્મવૈશ્રવણાદિકના વિવિધ ગુણોનું વર્ણન કર્યું. બ્રહ્મવૈશ્રવણના આદેશથી આરક્ષકોએ પાંજરામાં રાખેલા પદ્મરથ રાજાને પાંજરા સહિત રથમાં સ્થાપન કરી સાથે રાખેલ હતું, તેને આદેશ આપ્યા પ્રમાણે યોગ્ય સ્થાને રાખી જમાડવામાં આવ્યું, ત્યાં તે રાજા તે વિપ્રના પરાક્રમથી આશ્ચર્ય પામી પોતાના આચરણને શોક કરવા લાગ્યા. બીજે દિવસે પ્રાતઃકાળે સભામાં સુવર્ણનું સિંહાસન મૂકાવી તેપર વિકેંદ્રને અર્ધાસન પર બેસાડી કમળપ્રભ રાજા તેની સાથે બેઠે. પછી સેવકો પાસે પહ્મરથને ત્યાં મંગાવી, તેને પાંજરામાંથી બહાર કાઢી પોતાની સામે ઉભો રાખી કોમળ વાણી વડે બ્રહ્મકુમારે કહ્યું કે હે અધમ! પુત્રીની વિડંબનાના પાપનું આ એક ફળ તે જોયું! હજુ બીજું ફળ પણ ભગવ.કારણકે આટલાથી તે પાપનો નાશ નહીં થાય.” એમ કહી તેના મસ્તકપર નિપુણતાથી એક ઔષધી મૂકીને તે વિપ્રે તેને મર્કટ વાનર) બનાવી દીધે, તે જોઈ આખી સભા આશ્ચર્ય પામી. * પછી લેઢાની સાંકળ મંગાવી તેના ગળામાં નાંખી અને સેવકોને કહ્યું કે “અરે સેવકે ! આ દુષ્ટને આખા નગરમાં હાટેહાટે અને ઘરે ઘરે " તથા ત્રિક ચતુષ્ક વિગેરે સર્વ સ્થળે ફેરવો અને કશાના ઘાતવડે મારી મારીને તેને સીધા કરે.” આ પ્રમાણે તે વિપ્રરૂપ કુમારનું વચન સાંભળી સેવક પુરૂષો તે પ્રકારે કરવાનું અંગીકાર કરી તે મર્કટને લઈને ચાલવા તૈયાર થયા, તેટલામાં પતિની આવી વિડંબના જોઈ દુ:ખી થયેલી કમળા રાણું રેતી રેતી ત્યાં આવી અને કમળપ્રભ રાજા પ્રત્યે બોલી કે “હે મોટા ભાઈ! આવું ભયંકર કાર્ય કરતાં આમને નિવારો. આમ થવાથી લકમાં મને અને તમને લજજા અને અપવાદ આવશે. કારણકે પતિવ્રતા સ્ત્રીઓને અપરાધી પતિ પણ સેવવા લાયક જ છે.” એમ કહી તેણીએ બ્રહ્મવૈશ્રવણને પણ કહ્યું કે “હે વત્સ! મારા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #300 -------------------------------------------------------------------------- ________________ નવમો સર્ગ. (281) પર કૃપા કરી આ મારા પતિને તું મૂકી દે. માતાનું મારું વચન વૃથા ન કર.” રાજાએ પણ કહ્યું કે “હે બ્રહ્મવૈશ્રવણ ! દીન, રાંક અને નમ્ર એવા આ રાજાને વિષે હવે તમારે ક્રોધ કરવો યુકત નથી. કેમકે પ્રણામ કરવા સુધીજ પુરૂષોને ક્રોધ હોય છે, તેથી હવે આ રાજાને મૂકી દે. તેનું સ્વાભાવિક રૂપ કર. અમે તારા કપની શક્તિ જોઈ, હવે પ્રસાદની શક્તિ બતાવ.” તે સાંભળી વિપ્રકુમારે કહ્યું કે-“જે એ રાજા નાસ્તિક ધર્મને તજી દઈ જેનધર્મ અંગીકાર કરે, તે હું એને છોડું” ત્યારે કમળપ્રભ રાજાએ તેને પૂછયું કે-“આ બ્રહ્મવૈશ્રવણના વચન પ્રમાણે તમે કબુલ કરે છે?” ત્યારે તે માટે ચેષ્ટાથી કહ્યું કે “તે સર્વ હું કબુલ કરું છું.” એટલે કૃપાળુ એવા બ્રહ્મવૈશ્રવણે બીજી ઓષધિવડે તેનું સ્વાભાવિક રૂપ કરી તેના નિગડાદિક ભંગાવી નાંખ્યા. અને તેને આશ્વાસનપૂર્વક પોતાની પાસેના આસન પર બેસાડ્યા. આવું આશ્ચર્ય જોઈ રાજાદિક સર્વે વિસ્મય અને આનંદમય થયા. પછી કમળપ્રભ રાજા વિગેરે સર્વેએ ક્રોધ રહિત થઈને પદમરથ રાજાને પ્રણામ કર્યા. “પોતાને આધીન થયેલા ઉપર સ્વજનપણાને લીધે તથા મોટાઈપણને લીધે વેર રહેતું જ નથી.” પછી તે બ્રહ્મવૈશ્રવણે પમરથરાજાના મંત્રી, સેનાપતિ વિગેરેને બોલાવ્યા. તેઓએ આવી પોતાના રાજાને મુક્ત થયેલે જે અત્યંત હર્ષ પામી બ્રહ્મવૈશ્રવણને પ્રણામ કર્યા. ત્યારપછી લજજાવડે નમ્ર મુખવાળા અને દુઃખના અદ્ભુવડે ભીંજાયેલા નેત્રવાળા પદ્મરથ રાજાએ કમળપ્રભ રાજા વિગેરેને ગ૬ગદ્દ સ્વરે કહ્યું કે-“મહા પાપરૂપી પંકથી કલંક્તિ થયેલે હું તમારા પ્રણામને એગ્ય નથી. કેમકે પૂર્વે નહીં જોયેલું અને નહીં સાંભવેલું એવું નિદ્ય કર્મ મેં કર્યું છે, અને તેજ કર્મના પ્રભાવથી આ ભવમાં જ તેને યોગ્ય દુઃખ હું પામે છું. “ઉગ્ર પુણ્ય-પાપનું ફળ આ ભવમાં જ પમાય છે. એ શાસ્ત્રનું વચન સત્ય થયું છે. મેં મારી પુત્રી ભિલ્લને આપી અને વળી દુષ્ટ ચૂર્ણના પ્રયોગથી અંધ કરી. તે જીવતી છે કે મરી ગઈ છે? અને જે જીવતી હશે તે તેની કેવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #301 -------------------------------------------------------------------------- ________________ (282) જયાનંદ કેવળી ચરિત્ર. અવસ્થા થઈ હશે? તે જાણવામાં ન આવવાથી પુત્રીહત્યાનું પાપ મને અત્યંત દુઃખ આપે છે. તેના વિયેગથી દુઃખી થયેલી તેની માતા પણ રેષ કરીને અહીં આવેલ છે, એ પણ મારે મેટી વિપત્તિ જ છે. હું મારા બળથી સમગ્ર વિરેને તૃણ સમાન ગણતો હતો, તેજ હું કરડે સુભટેની સમક્ષ એક સામાન્ય બ્રાહ્મણવડે જીતાયે વળી મર્કટપણાદિક દુર્દશાને પણ હું પામ્યો, આવા પરાભવના દુઃખને પાર પામવા કે પુરૂષ શક્તિમાન હેય? તેથી હવે તો કોઈપણ ઉપાયવડે મારે મરી જવું તેજ શ્રેયસ્કર છે. માટે હું તો હવે અગ્નિમાં પ્રવેશ કરીશ. હે સુભટે! તમે મારે માટે અગ્નિ તૈયાર કરે.” આ પ્રમાણે પોતાની બહેનના પતિ પમરથ રાજાની વાણી સાંભળી તેનો ખેદ દૂર કરવા માટે કમળપ્રભ રાજા બોલ્યો કે-“હે નરોત્તમ ! હું એક સામાન્ય બ્રાહ્મણથી જીતાયે છું એમ ધારી તમે ખેદ ન પામે, શું પૂર્વે ભરતાદિક પણ પરાભવનું દુઃખ નથી પામ્યા ? વળી આ બ્રાહ્મણ માત્ર જ છે, એમ કદી ધારશે નહીં, ખરેખર આતે કઈ દિવ્ય પુરૂષ છે. એમ એની ચેષ્ટા પરથી જણાય છે. તે સર્વે સમય આવે આપણે જાણી શકશું.” પછી માયાવિપ્ર બોલ્યા કે-“હે નરોત્તમ! આ પ્રમાણે પાપનાં ફળ જોઈ તમે પુણ્યનો આદર કરે, કે જેનાથી સર્વ દુઃખને ક્ષય થાય. તમે તમારું સર્વ રાજ્ય સુખેથી ભોગ, રોષ પામેલી પ્રિયાને મનાવે અને જૈન ધર્મ પાળી મનુષ્યજન્મ કૃતાર્થ કરે.” આ પ્રમાણે તે બન્નેના વચનથી કાંઈક સાવધાન થયેલ પદ્દમરથ રાજા બેકે-“પુત્રીની શુદ્ધિ જાણ્યા પછી હું તે સર્વ કરીશ.” તે વખતે માયાવિપ્રની પ્રિયા પતિને આદેશ પામીને તરત જ ત્યાં આવી અને લજજાથી મંદ થયેલી વાણુ વડે પદ્મરથ રાજા પ્રત્યે બોલી કે-“હે રાજન ! તુંજ શંકર છે. ઇત્યાદિક વચનેથી તમારી પ્રશંસા કરીને જેણે સમસ્યા પૂર્ણ કરી હતી તે જયસુંદરીની વાણુ સત્ય છે જેણે સમસ્યા પૂર્ણ કરી હતી તે વિજયસુંદરીની વાણી સત્ય છે ?" આ પ્રમાણેની ભાલા જેવી તેની વાણુ વડે જાણે મર્મસ્થાનમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #302 -------------------------------------------------------------------------- ________________ નવમો સર્ગ. (283) વિધાર્યો હોય તેમ રાજા પોતાના અકૃત્યના સ્મરણથી ઉત્પન્ન થયેલી લજજાના દુઃખથી નમ્ર મુખવાળે થઈને વિચારવા લાગ્યો કે-“આ બાળિકાએ આ વૃત્તાંત શી રીતે જાણે હશે? શું તેણીએ કોઈ જ્ઞાનીના મુખથી સાંભળ્યું હશે કે શું બીજા રૂપે રહેલી આ વિજયસુંદરીજ છે? અથવા તે તેણીએ મારી કમળા રાણીના મુખથી સાંભળ્યું હશે? કેમકે આ તેની પ્રીતિનું સ્થાન હોવાથી સદા તેણીની પાસે જ રહેનારી છે.” એમ વિચારી રાજાએ ઉત્તર આપ્યો કે“મારાથી સર્વ પ્રજા સુખી થતી હતી તે હું જ મારા આત્માનું આવા સંકટથી કેમ રક્ષણ ન કરત? તેથી સત્ય વાત એ છે કે આ બ્રહ્મશ્રવણની જેમ સર્વે પિતાના પુણ્યથી જ સુખી છે, અને મારી જેવાની જેમ સર્વે પિતાના પાપથી જ દુઃખી છે.” ત્યારે તે બોલી કે “જો એમ જ હોય તો હે રાજા ! તમે શા માટે પુણ્ય કરતા નથી? કદાચ પુત્રીની પીડા તમને પુણયમાં વિશ્ન કરતી હોય તે આ મારા પતિને તમે પૂછો. તે સર્વ શાસ્ત્ર અને કળામાં નિપુણ છે, નિમિત્તાદિકના બળથી અતીત અનાગત સર્વ જાણે છે અને સર્વ વૃત્તાંત યથાર્થ કહી શકે છે. તે સાંભળી રાજાએ તેને પૂછયું કે-“હે બ્રક્ષેદ્ર! મારી પુત્રી અને કયારે મળશે? અથવા તેની શી અવસ્થા છે? તે ફુટપણે કહે.” ત્યારે તે બ્રહ્મવૈશ્રવણે લગ્ન સ્થાપનાદિક વિસ્તાર કરવાવડે આડંબર કરીને કહ્યું કે—“હે રાજન! તે તમને સુખી અવસ્થાએ શીધ્રપણે જ મળશે. તેમાં તમે શંકા કરશો નહીં. પરંતુ હે રાજન ! તમે મને અથવા આ મારી પ્રિયાને કાંઈ પણ ઓળખો છે કે નહીં?” રાજાએ કહ્યું—“તમે તે ગુણવડે જ તમારે આત્મા સારી રીતે ઓળખાવ્યું છે, તેથી વધારે તમારા બન્નેના વંશ કે નામ વિગેરે હું કાંઈ જાણતા નથી.” તે સાંભળી તેણે વિજયસુંદરીના વિવાહ વખતે જેવું પિતાનું રૂપ હતું તેવું જ ભિલનું રૂપ તત્કાળ ઔષધિથી કર્યું, અને વિજય સુંદરી પ્રિયાનું સ્વાભાવિક (મૂળ) રૂપ કર્યું. પછી તે બોલ્યા કે—“અહા ! આવા કુરૂપીને આવા ગુણવાળી પુત્રી રાજાએ કેમ આપી? વિશ્વની વિડંબના કરનાર ક્રોધ અને માનને ધિક્કાર છે. જેમ આ વિજય સુંદરી સર્વ રૂપ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #303 -------------------------------------------------------------------------- ________________ (284) જયાનંદ કેવળી ચરિત્ર. વતી સ્ત્રીઓની સીમારૂપ છે, તેમ આ જિલ્લ કુરૂપની સીમા છે.” પછી વિજયસુંદરી બેલી કે--“હે રાજન ! હવે તમે મને ઓળખો છે ?" ત્યારે લજ્જાવડે નમ્ર મુખ રાખી તે બોલ્યો કે--“હા, ઓળખું છું. દુબુદ્ધિની સીમારૂપ એવા મારી તું વિજયસુંદરી પુત્રી છે. પરંતુ પૂર્વે કરેલું કુકર્મ યાદ આવવાથી હું મારૂં મુખ દેખાડવા શક્તિમાન નથી.” એમ કહી રાજા વિસ્મય, આનંદ, ખેદ અને ચિંતા વિગેરે વિવિધ પ્રકારના રસથી વ્યાકુળ થયો. ત્યારે તેના પગમાં પડીને વિજયસુંદરી બોલી કે--“હે પિતાજી ! મેં આ પુત્રીને ક્રોધથી વિડંબના પમાડી એમ ધારી તમે ખેદ કરશે નહીં, કેમકે તમારે કેપ પણ મને તે અદ્ભુત સમૃદ્ધિ આપનાર થયા છે. જે તે વખતે તમે ક્રોધ ન કર્યો હોત તો આવો પતિ મને કયાંથી પ્રાપ્ત થાત ? કે જેના પરાક્રમને અનુભવ તમને પણ થયા છે. જેમ સુવર્ણમય પૃથ્વીથી ઉત્પન્ન થયેલી રજ પણ અગ્નિના ચેગથી સુવર્ણપણને પામે છે, તેમ પિતા એવા તમારે કેપ પણ તેવા ઉત્તમ પતિના યોગથી મારા હિતને માટે થયો છે.” આ પ્રમાણેના તેના વચનથી હર્ષ પામેલા રાજાએ તેને સ્નેહથી આલિંગન કરી પોતાના ખોળામાં બેસાડી.ખરેખર જે પિતા છે તે તો પિતા જ છે. તે જોઇ ભિલ્લ બોલ્યા કે–“હે રાજા ! તમે તમારી પુત્રીને તો ઓળખી, પરંતુ મને ઓળખો છે કે નહીં?” ત્યારે રાજા બોલ્યો કે–“જિનભાષિત વસ્તુની જેમ તમારું સ્વરૂપ તો લક્ષ્ય અને અલક્ષ્ય છે. એટલે કે વિવિધ પ્રકારનાં રૂપ, સમૃદ્ધિ અને કળાદિકવડે તમે સમગ્ર વિશ્વને મેહ પમાડ્યો છે, તેથી સર્વથા પ્રકારે તમને ઓળખવાને કોણ સમર્થ છે? જ્યાં બુદ્ધિને પ્રવેશ ન હોય ત્યાં સુબુદ્ધિ પણ અબુદ્ધિ થાય છે. જેવા રૂપવડે મેં તમને મારી કન્યા આપી હતી, તેજ આ રૂપ છે એટલું જ હું જાણું શકું છું, પરંતુ તમારું સ્વાભાવિક રૂપ અને સ્થાન, વંશ તથા નામ વિગેરે કેમ જાણી શકું?” આવું આશ્ચર્ય જોઈ કમળપ્રભ રાજા વિગેરે પરસ્પર છાની છાની વાત કરવા લાગ્યા કે- “આનું આ કૃત્રિમ ભિલ્લરૂપ જેમ દેખાય છે, તેમ વિપ્રરૂપ પણ કૃત્રિમ લાગે છે, તથા તેના પ્રિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #304 -------------------------------------------------------------------------- ________________ નવમે સર્ગ. (285) યાનું બ્રાહ્મણીનું રૂપ પણ કૃત્રિમ લાગે છે. કેમકે આવાં લક્ષણ અને આવાં ચરિત્રવડે તે વિપ્ર કેમ હોઈ શકે?” ત્યારપછી કમળપ્રભ રાજાએ કહ્યું કે–“હે ભદ્ર! જેમ તમે ભિલનું રૂપ કર્યું, તેમ તમારું સ્વાભાવિક રૂપ પણ પ્રગટ કરો. હવે અમને કયાં સુધી મેહ પમાડ છે?ત્યારે તે માયાબિલ બોલ્યો કે--“જ્યારે આ રાજાએ દુષ્ટ ચુર્ણ વડે અંધ કરેલી તેની પુત્રીને મેં સજજ કરી ત્યારે તેના અનુચિત કાર્યથી ઉત્પન્ન થયેલા ક્રોધવડે મેં પ્રતિજ્ઞા કરી હતી કે “જ્યાં સુધી આ કૈલધમી રાજાને અત્યંત શિક્ષા અને પ્રતિબંધ ન કરૂં ત્યાં સુધી મારે કઈપણ ઠેકાણે સ્વસ્વરૂપે પ્રગટ થવું નહીં.” આ કારણથી હે પૂજ્ય! મેં તમને મેહ પમાડી અત્યાર સુધી દુઃખી કર્યા છે, તે મારો અપરાધ તમારે ક્ષમા કરો. હવે મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે, તેથી હું પ્રગટ થાઉં છું.” એમ કહી તેણે ઔષધિવડે પિતાનું સ્વાભાવિક રૂપે પ્રગટ કર્યું. પરંતુ પિતાનાં અને પરનાં વિવિધ રૂપ કરતાં તેના હસ્તની લઘુલાઘવી કળાની નિપૂણતાને લીધે કોઈએ ઔષધિને પ્રયોગ જાયે નહીં. આ પ્રમાણે ઇંદ્ર અને કામદેવને પણ જીતનારૂં તેનું દિવ્ય રૂપ જોઈ અદ્વૈત (એકાંત) આશ્ચર્ય અને આનંદ પામેલા રાજાદિક પરસ્પર કહેવા લાગ્યા કે “અહો! આના ગુણ, લક્ષણ અને પરાક્રમને સદશજ આનું રૂપ છે. વૃદ્ધ થયેલે વિધાતા ગ્ય રૂપ બનાવવામાં ભૂલ કરતા જ નથી. પહેલાં નાટકને વિષે આણે વિવિધ અને મોટા દષ્ટાંતના સ્થાન રૂપ જે રાજપુત્રને વેષ ભજવ્યું હતું, તે દિવ્ય રૂપવાળે આ તેિજ છે.” આ પ્રમાણે તે બન્ને રાજા વિગેરે સર્વ જન તેની પ્રશંસા કરતા હતા, તે વખતે તેનું તેવું વૃત્તાંત સાંભળી રાજપુત્રી કમળ- . સુંદરીનું શરીર હર્ષથી કુલી ગયું, એટલે તે તરત જ ત્યાં આવી અને તેના રૂપમાં મોહ પામીને તરતજ લજજાને ત્યાગ કરી તેણીએ તેના કંઠમાં વરમાળા નાંખી. તે વખતે “અહા! ગ્ય વરને વરી.” એમ સભાસદે બોલ્યા, મંગલિક વાજિંત્રો વાગ્યાં અને બંદીજને ભદ્ર પાઠ બોલવા લાગ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #305 -------------------------------------------------------------------------- ________________ (286) જયાનંદ કેવળી ચરિત્ર. આ હર્ષનો કોલાહલ સાંભળી અને સર્વ વૃત્તાંત જાણું હર્ષથી જેનું શરીર પુષ્ટ થયું છે એવી કમળા રાણું એકદમ ત્યાં આવી. માતાને જોઈ વિજયસુંદરી તેણીના પગમાં પડી. તે રાણી પણ તેને સ્નેહથી આલિંગન કરી તેના કંઠે વળગી રહેવા લાગી, અને બેલી કે “હે પુત્રી ! હૃદયમાં ઉત્પન્ન થતા સનેહના ઉલ્લાસથી તને કાંઈક તે જાણે હતી, પરંતુ રૂપાંતર હોવાથી વાદળાથી ઢંકાયેલી તું ચંદ્રકાંતિની જેમ ઓળખાણ નહોતી. આજે તારા મૂળરૂપે તારા સંગમનું એકાંત સુખ પ્રાપ્ત થવાથી અમારે જન્મ સફળ થયો છે, અને અમારા સર્વ મનોરથો પૂર્ણ થયા છે અને વિપત્તિઓ માત્ર દૂર નાશી ગઈ છે.” પછી કુમારે પણ સાસુને પ્રણામ કર્યા. ત્યારે મંગળને કરતી એવી તેણીએ પણ તેને સેંકડો આશીર્વાદ આપી પિતાને આત્મા જ જાણે એ ઉત્કૃષ્ટ હર્ષ ધારણ કર્યો. પછી કુમારની રજા લઈ તે કમળા રાણ પુત્રી સહિત પોતાને સ્થાને ગઈ. અને ત્યાં સ્વજનેને તે પુત્રી દેખાડીને સર્વને અદ્વૈત આનંદ આખ્યો. કમળપ્રભ રાજાએ પણ મટે વર્યાપન ઉત્સવ કર્યો અને સમગ્ર નગર વિવિધ ઉત્સવમય કરાવ્યું. ત્યારપછી શ્રી જયાનંદ કુમારે શ્વસુરને નમસ્કાર કરી તથા ખમાવી તેને પ્રતિબંધ કરવા માટે આ પ્રમાણે ઉપદેશ આપ્યો કે –“હે ભૂપ! તમે રાજા અને બીજા સર્વ તમારા સેવકે, તમે દાતાર અને બીજા યાચકે, તથા તમે પોષણ કરનાર અને બીજા પિોષણ કરવા લાયક્ર, આ પ્રમાણે જે વ્યવસ્થા છે તે સર્વ ઓછાવતા પુણ્યનું જ ફળ છે. પુરૂષના ઘરમાં ચોતરફ ઈચ્છિત લક્ષમીએને વિલાસ, મુખને વિષે પ્રશંસા કરવા લાયક વાણી, હૃદયમાં શ્રેષ્ઠ બુદ્ધિ, શરીરમાં સૌભાગ્ય લક્ષમી, બાહુને વિષે અસાધારણ બળ અને દિશાઓમાં કીતિનો પ્રચાર, એ સર્વ જિનધર્મથી પ્રાપ્ત થાય છે. પુણ્યશાળી છના ભેગને માટે જ પૃથ્વી નિધાનને ધારણ કરે છે, ખાણે મણિઓને ધારણ કરે છે, વૃક્ષો ફળને ધારણ કરે છે, તામ્રપણું નદી મોતીને ધારણ કરે છે, લતાઓ પુષ્પોને ધારણ કરે છે, અને વિંધ્યાચળ પર્વતની પૃથ્વી હાથીઓને ધારણ કરે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #306 -------------------------------------------------------------------------- ________________ નવમે સગ. (287) કારીગરોની કરેલી કારીગરીઓ, કર્મ કરતાં કરેલાં ઉત્તમ કર્મો અને કળાવાનની શીખેલી કળાઓ, એ સર્વ પુણ્યવંતનેજ સુખના ઉપભોગ માટે હોય છે. નીચ કુળમાં જન્મ, અત્યંત દારિઘ, દુર્ભાગ્યપણું, વ્યાધિઓ, ખરાબ કુટુંબને રોગ, કઠોર વાણું, વધ, પરાભવ, અપયશ અને ઈષ્ટજનને વિયોગ–એ સર્વે પાપવૃક્ષનાં ફળો છે. માટે હે રાજ! તમે શાસ્ત્રો ભણ્યા છે, ઉંચ કુળમાં જન્મ્યા છે, વિવેકીજમાં અગ્રેસર છે, અને મોટા આશયવાળા છે, તેથી આભવ અને પરભવમાં હિતકારક એવો ધર્મ કરી આ મનુષ્ય જન્મ સફળ કરે. તમને તમારી પુત્રીએજ સાક્ષાત્ ધર્મનું ફળ બતાવ્યું છે, કેમકે તેને તમે આપત્તિમાં નાંખી તે પણ તેને પુણ્યને સંપત્તિ પ્રાપ્ત થઈ છે. તેથી જેનું ફળ પ્રગટ જેવામાં આવ્યું છે એવા ધર્મને વિષે કોણ બુદ્ધિમાન મંદ આદરવાળે રહે?” આ પ્રમાણે કુમારનું વચન સાંભળી પમરથ રાજા બે કે–“હે કુમાર! હું પ્રતિબોધ પામ્યો છું. હું શાસ્ત્રથી ધર્મને જાણું છું, છતાં તે હું ગુરૂ પાસેથી ગ્રહણ કરીશ. હવે તમે શંકા રાખશે નહીં. " કુમારે કહ્યું—“તમને ધન્ય છે, કે તમે થોડા પ્રયત્નથી જ પ્રતિબંધ પામ્યા. કેમકે જે દુબુદ્ધિવાળા હોય છે તે તે મોટી આપત્તિ આવ્યા છતાં ચિરકાળે પણ પ્રતિબોધ પામતા નથી.” - ત્યારપછી સ્નેહ અને હર્ષથી કમળપ્રલરાજાએ મોટા ગૌરવવડે પોતાની બહેનના પતિ પમરથ રાજાને પરિવાર સહિત સ્નાનભેજનાદિક કરાવ્યું, અને વસ્ત્ર અલંકાર વિગેરે ઘણું આપી તેને સારો સત્કાર કર્યો. પછી કુમારની અનુમતિથી તેણે પહ્મરથ રાજાને છત્રચામરાદિક મોટી સમૃદ્ધિપૂર્વક ગૈરવ સહિત તેના સૈન્યમાં મોકલ્યા, પછી કમળપ્રભ રાજાએ કુમારને પ્રાર્થનાવડે મનાવી તેનામાં જ અનુરાગવાળી થયેલી કમળસુંદરીને શુભ મુહૂર્ત અદ્વિતીય હર્ષ અને ઉત્સાહવડે ભગવતી રાણીએ કરેલા મંગળપૂર્વક તેની સાથે પરણાવી. રાજાએ કુમારને બળાત્કારે એક મોટો દેશ આપે, તે તેણે નવી પ્રિયાને જ સ્વાધીન કર્યો, અને રાજાએ ગજાદિક સામગ્રી આપી તે તેણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #307 -------------------------------------------------------------------------- ________________ (288 ) જયાનંદ કેવળી ચરિત્ર. ઈચ્છી નહીં–ગ્રહણ કરી નહીં. પછી રાજાએ આપેલા સુંદર આવાસમાં તે કુમાર અને પ્રિયા સહિત વિલાસ કરવા લાગ્યા, અને પ્રથમની જેમ નિરંતર પ્રાપ્ત થતા રત્નાવડે દાનાદિક સુકૃત કરવા લાગ્યો. પછી પદમરથ રાજાએ પણ પુત્રીના વિવાહ સમયને ઉચિત સર્વ ભક્તિ જમાઈની કરી અને તેણે પણ એક દેશ આપે, તે તેમને ખેદ ન થાય તેટલા માટે કુમારે ગ્રહણ કર્યો અને તે પહેલી પ્રિયાને આધીન કર્યો. ત્યારપછી કમળપ્રભ રાજાએ સ્નેહપૂર્વક સત્કાર કરી જવા માટે સંમતિ અપાયેલી કમળા રાણુ વધુવરને શીખામણ આપી તેમની રજા લઈ ભર્તાર પમરથ રાજાએ તેનો અપરાધ ખમાવવા પૂર્વક મનાવેલી હોવાથી પરસ્પર સ્નેહના અધિકપણાને લીધે હર્ષ પામીને તે ભર્તારની સાથે જવા તૈયાર થઈ. કમળપ્રભ રાજાએ અને કુમારે સત્કાર કરાયેલ પમરથ રાજા પ્રિયા અને સૈન્ય સહિત પિતાના નગર તરફ રવાને થયો. ત્યાં પહોંચ્યા પછી ગ્ય સમયે પ્રાપ્ત થયેલા સદ્ગુરૂ પાસે સદુપદેશ સાંભળીને શુદ્ધ ભાવથી તેણે વિધિપૂર્વક શ્રાદ્ધધર્મ અંગીકાર કર્યો. પ્રાપ્ત થયેલા તે ધર્મને ચિંતામણિરત્નની જેમ દુર્લભ માનતો પમરથ રાજા શુદ્ધ બુદ્ધિથી સમ્યફપ્રકારના મન, વચન અને કાયાના યોગથી પાળવા લાગ્યા. નરક આપનાર નાસ્તિકધર્મને ત્યાગ થવાથી અને સદ્ધર્મને લાભ થવાથી રાજાએ પોતાને બંધાદિક જે આપત્તિ પ્રાપ્ત થઈ હતી તેને તત્ત્વથી સંપત્તિરૂપ માની લીધી. હવે અહીં (શ્રી જયાનંદ) કુમાર સ્નેહ અને વનવડે મનોહર રતિ અને પ્રીતિના જેવી બને રમણુઓની સાથે કામદેવની જેમ ક્રીડા કરતા હતા. એ કુમારનું મૂળ નામ જાણનાર કોઈ પણ ત્યાં હતું નહીં, તેમજ તે પોતે પિતાનું નામ કહેતા નહોતા, તેથી સર્વત્ર તેનાં શૈણું નામ જ પ્રસિદ્ધ થયાં હતાં. તેમના દાન, લીલા, ધન, ઐશ્વર્ય, બળ, રૂપ અને કળાદિક અત્યંત ઉત્કૃષ્ટ ગુણે અને ક્ષાત્રતેજને જોઈ આશ્ચર્ય પામેલા રાજાદિકે તેનું ક્ષશ્રવણ નામ પાડયું. તે કુમારના પ્રભાવથી કમળપ્રભનું રાજ્ય પણ ચેતરફથી વૃદ્ધિ પામ્યું. તે કુમા P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #308 -------------------------------------------------------------------------- ________________ નવમો સર્ગ. | ( ર૮૯) રમાં પરોપકારાદિક અનુપમ ગુણ હોવાથી તેને પરિવાર તેના પર અતિ ભક્તિવાન થયો. તેને નેહવાળા મિત્રો પણ ઘણા થયા અને સર્વ જન તેના અનુરાગી થયા. કુમારના પુણ્યપ્રભાવથી તેના ઘરમાં લક્ષ્મી, સર્વ જનના મુખમાં તેના ગુણની સ્તુતિ, સર્વ દિશાઓમાં કીતિ અને યુદ્ધમાં જયલક્ષ્મી વિલાસ કરવા લાગી. ' આ પ્રમાણે તપગચ્છના સ્વામી પૂજ્ય શ્રીદેવસુંદર સૂરિ અને શ્રીજ્ઞાનસાગર સૂરિના શિષ્ય શ્રી મુનિસુંદર સૂરિએ રચેલા જયશ્રીના ચિન્હવાળા શ્રીજયાનંદ કેવળી રાજર્ષિના ચરિત્રને વિષે આ નવમો સર્ગ પૂર્ણ થયે. આ સર્ગમાં આકાશગામી પથંકના બળથી ભિલ્લરૂપે શ્રીજયાનંદ કુમાર વિજયસુંદરી પ્રિયા સહિત કમળપુર નગરમાં ગયા, ત્યાં કમળપ્રભ રાજાના પુત્ર વિગેરેને ઉપકાર કર્યો, વિજય સુંદરીના પિતા પમરથ રાજાને જીતી તેને જૈનધર્મ પમાડ્યો અને કમળસુંદરીને પરણ્યા. ઇત્યાદિક હકિકત આવે છે. - ઈત નવમ સર્ગ. 37 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #309 -------------------------------------------------------------------------- ________________ अथ दशम सर्ग. એક ભજન કરે અને બીજે તૃપ્ત થાય”એ વચન મિથ્યા છતાં ખરેખર સત્ય થયું, કેમકે જેણે પૂર્વે ધન્યના ભવમાં સદ્ગુરૂને શ્રદ્ધાથી શુદ્ધ ધૃતનું દાન કર્યું હતું, તે જ વૃત તેમના તેરમા ભાવમાં સુખ, બધિ (સમકિત,) બુદ્ધિ અને તેજનાં સ્થાનરૂપ થયું, તે શ્રી 2ષભ જિનેશ્વર તમારું રક્ષણ કરે. એકદા ચિત્રમાસમાં તે ક્ષત્રશ્રવણ કુમાર પ્રિયા અને મિત્ર સહિત ક્રીડા કરવાના ઉદ્યાનમાં જઈ ઈચ્છા પ્રમાણે કીડા કરતો હતો; તે વખતે તેણે મોટા વિમાનોની સદ્ધિઓ સહિત આકાશમાં જતા જાણે દેવો હોય તેવા ઘણા વિદ્યાધરને જોયા. તેથી “દિવ્ય સમૃદ્ધિવાળા આ સર્વે કયાં જતા હશે? એમ તે કુમાર ચિંતવવા લાગ્યા. તેટલામાં એક વિદ્યાધર પ્રિયા સહિત ત્યાં આવી વાવમાં ઉતર્યો; એટલે કુમારે ત્યાં જઈ પ્રિયાને જળ પાતા એવા તે ખેચરને પૂછ્યું કે- " આ ખેચર કયાં અને શા માટે જાય છે?” ત્યારે તે ખેચર બે કે–“નંદીશ્વર દ્વીપને વિષે રહેલા શાશ્વત અ ત્યમાં અષ્ટાલિકા મહોત્સવ કરવા માટે સર્વે ખેચરે જાય છે.” તે સાંભળી કુમારે વિચાર્યું કે-“આ ખેચરેને ધન્ય છે કે જે શાશ્વત અષ્ટાબ્લિકા પર્વનું આરાધન કરે છે, અને હું તે કીડાવડે આ પ્રમાણે નિષ્ફળ કાળ નિર્ગમન કરૂં છું.” એમ વિચારી ઘેર જઈ તેણે બને પ્રિયાઓને કહ્યું કે –“હું વિદ્યાધરની સાથે નંદીશ્વર દ્વીપે જઈ દેવેને નમસ્કાર કરીને શીધ્રપણે પાછે અહીં આવું છું, ત્યાં સુધીમાં તમારે વૃદ્ધ સ્ત્રીઓ સાથે ધર્મકથાદિકવડે જેમ સુખ ઉપજે તેમ સાવધાન ચિત્તે રહેવું.” તે સાંભળી અને પ્રિયાઓએ ભક્તિ અને વિનય સહિત પતિને આદેશ અંગીકાર કર્યો, એટલે કુમાર પત્યેકપર આરૂઢ થઈ વિદ્યાધરની સાથેનંદાશ્વરદ્વપ તરફ ચાલ્યો. અનુક્રમે જબૂદ્વીપની જગતી ઉપર ગયે. ત્યાંથી આગળ ગતિ કરવામાં શકિતને 1 શ્રી જયાનંદ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #310 -------------------------------------------------------------------------- ________________ દશમ સર્ગ. ( 21 ) અભાવ હોવાથી તેને પલંક સ્કૂલના પાપે, અને વિદ્યારે તે સુખેથી આગળ ચાલ્યા. તે વખતે ધર્મકાર્યમાં અંતરાય થવાથી કુમાર અત્યંત ખેદ પામ્યા, અને પોતાની ઈછાસદ્ધિને માટે કોઈની પાસેથી આકાશગામિની વિદ્યા મેળવવાની ઈચ્છાથી તે પાછો વળ્યો. પાછા આવતાં કેઈ નગરના ઉદ્યાનમાં આકાશ સુધી પહોંચેલા શિખર પર દેદીપ્યમાન મણિના કળશવડે સુશોભિત એક સુવર્ણમય ચૈત્ય તેના જોવામાં આવ્યું. તે જોઇ તીર્થનું ઉલ્લંઘન કરવાથી ઉત્પન્ન થતી આશાતનાથી ભય પામેલ કુમાર પૃથ્વી પર ઉતરી વિધિપૂર્વક તે ચૈત્યમાં પેઠે; અને ત્યાં રહેલી રસમય શ્રીષભસ્વામીની દિવ્ય પ્રતિમાને નમસ્કાર કરી તથા સ્તુતિ કરીને હર્ષથી શરીર પર રોમાંચને ધારણ કરતો તે ચૈત્ય બહાર નીકળ્યો. તેવામાં તેણે રૂપ અને યૌવનવડે શોભતા, બાણ ફેકવામાં કુશળ, પિતાના હાથમાં વીણું અને વંશ વિગેરે વાજિત્રાને ધારણ કરનાર, ગીત નૃત્યની કળાને અભ્યાસ કરવામાં રસિક, શૃંગારાદિક રસને જાણનાર અને જાણે સાક્ષાત્ ગંધર્વો હોય એવા ઘણુ રાજપુત્રને ત્યાં જતા આવતા જોયા, તથા સમીપે એક મનહર નગર જોયું. તેવામાં પિતાની પાસે એક મનુષ્યને જોઈને તેને તેમણે નિર્મળ બુદ્ધિથી તે રાજપુત્રનું સ્વરૂપ અને નગરનું નામાદિક પૂછયું. ત્યારે તે બોલ્યો કે આ લક્ષ્મીપુર નામનું નગર છે, તે સ્વર્ગાદિકની લક્ષ્મીનું ઉપમાન છે, પરંતુ તેનું ઉપમેયપણું કેઈની સાથે નથી. આ નગરમાં દિવ્ય પરાકમવાળો શ્રીપતિ નામનો રાજા છે. તેનું ઐશ્વર્ય જોઈ પંડિત ઇંદ્રની પણ નિંદા કરે છે. તે રાજાને જૂદી જૂદી રાણીઓથી ઉત્પન્ન થયેલી ત્રણ પુત્રીઓ છે. તેમને વિધાતાએ ત્રણ જગતની સ્ત્રીઓના સારભૂત પરમાણુઓ લઈને જ બનાવેલી હોય એમ જણાય છે. પૂર્વના તપની ન્યૂનતા જાણનારી દેવીએ તેમનું સૌભાગ્ય પામવા માટે ફરીથી ઉત્કટ તપ કરવા મનુષ્ય જન્મ 1 સ્વર્ગાદિકની લક્ષ્મી આ નગરના જેવી છે. એમ કહેવાથી આ નગર ઉપમાન થયું. 2 આ નગર અમુકના જેવું છે એમ કહેવાથી આ નગર ઉપમેય થાય પણું તેવું કાંઈ નથી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #311 -------------------------------------------------------------------------- ________________ (ર૯૨) જયાનંદ કેવળી ચરિત્ર. ની ઈચ્છા કરે છે. તે ત્રણે પુત્રીઓ ગ્ય વયની થઈ ત્યારે સવ કળાચામાં ઉત્તમ, ગાંભીર્યાદિક ગુણોએ કરીને શ્રેષ્ઠ અને જૈન ધર્મમાં કુશળ કળાવિલાસ નામના ઉપાધ્યાય પાસે તે ત્રણે કન્યાઓને ભણવા મૂકી. ભાગ્યથી ઉત્પન્ન થયેલી તીવ્ર બુદ્ધિને લીધે થોડા દિવસમાં જે તે સર્વ કળાઓ શીખી ગઈ. તે વખતે રાજાએ ઉપાધ્યાયને ઘણું ધન આપ્યું. માતા પિતા તથા ઉપાધ્યાય પણ જેનધમી હોવાથી તેઓ જૈનધર્મ સંબંધી ક્રિયા કરવામાં તત્પર એવી પરમ શ્રાવિકાઓ થઈ. તેમાં પહેલી કન્યા નૃત્યમાં અત્યંત નિપુણતા અને પ્રીતિને ધારણ કરે છે, તેથી રાજાએ તેનું નાટચસુંદરી નામ પાડ્યું છે. “જૈનધર્મની ક્રિયામાં રૂચિવાળે જે કોઈ . મને નૃત્યમાં જીતશે તેને જ હું પરણીશ.” એવી તેણીએ પ્રતિજ્ઞા કરેલી છે. બીજી કન્યા ગીતકળામાં ચતુરાઈ અને પ્રીતિને ધારણ કરે છે. તેથી રાજાએ તેનું ગીતસુંદરી નામ આપ્યું છે. “જે જેનધમી મને ગીતકળામાં જીતશે તેજ ભર્તારને હું વરીશ.” એમ તેણુએ પ્રતિજ્ઞા કરેલી છે; તથા ત્રીજી કન્યા વિણાદિક વગાડવામાં પ્રીતિ અને કુશળતાને ધારણ કરે છે, તેથી રાજાએ તેનું નાદસુંદરી નામ પાડયું છે. “જે જૈનધમી નાદકળામાં મને જીતશે તે જ મારે વર થશે.” એમ તેણીએ હર્ષથી પ્રતિજ્ઞા કરી છે. આ પ્રમાણેની ત્રણે કન્યાઓની પ્રતિજ્ઞાનું સ્વરૂપ રાજાએ પોતાના રાજ્યમાં પડહ વગડાવીને જાહેર કર્યું છે, અને બીજા રાજ્યોમાં દૂતો દ્વારા જણાવ્યું છે. તેથી સમગ્ર દેશમાં તે કન્યાઓનું સર્વોત્તમ રૂપ વિગેરે સાંભળ ગુણવડે શોભતા ઘણુ રાજકુમારો અહીં આવ્યા છે. તેઓએ પોતપિતાની નૃત્ય, ગીત અને વાજિત્રની કળાઓ બતાવી, પરંતુ કઈ પણ રાજકુમાર તે કન્યાઓની સમાનતાને પણ પાયે નથી. તેથી રાજાએ કળાવિલાસ ઉયાધ્યાયને ઘણું ધન આપી તે રાજપુત્રોને કળા શીખવવાની આજ્ઞા આપી છે, એટલે તે ઉપાધ્યાય આ નિર્જન ઉદ્યાનમાં હમેશાં આદરપૂર્વક તે રાજપુત્રને નૃત્યાદિક કળા શીખવે છે. દર મહિને મહિને રાજા તે કુમારની અને કન્યાઓની પરીક્ષા લે છે, પરંતુ આજ સુધીમાં કોઈ પણ કુમાર કળામાં તે કન્યાઓને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #312 -------------------------------------------------------------------------- ________________ દશમો સર્ગ. (293) જીતી શક્યો નથી, તેથી ઉત્સાહ ભંગ થઈને કેટલાક કુમાર જતા રહે છે અને કેટલાક નવા કુમારે આવે છે. હે ભદ્ર! તમે મને જે વૃત્તાંત પૂછો, તે સર્વ મેં યથાસ્થિત નિવેદન કર્યો છે.” * આ પ્રમાણે તે મનુષ્ય પાસેથી હકીકત સાંભળી કુમાર આશ્ચર્ય પામ્યું. પછી પોતાને પયંક અને વજૂદિક આયુધો કે ઠેકાણે ગેપવી તે કુમારે ઔષધિવડે વામનનું સર્વને હાંસી ઉપજાવે એવું રૂપ ધારણ કરી શરીરે મનોહર વસ્ત્ર અને અલંકાર પહેરી ઉપાધ્યાયની પાસે જઈ તેને નમસ્કાર કર્યો. તેને ઉપાધ્યાયે પૂછયું કે “તું કેણ છે? કયાંથી આવ્યું છે? અને શા માટે અહીં આવ્યો છે?” ત્યારે તે વામન બોલ્યો કે-નેપાળ દેશમાં વિજય નામના નગરમાં રાજાના પ્રસાદના પાત્રરૂપ એક ક્ષત્રીયને હું પુત્ર છું. મારું નામ કુંકણુક છે, અને કર્મના વિશથી મારું આવું કુરૂપ થયું છે. મારા પિતાને હું એક જ પુત્ર છું, વળી હું તેને અત્યંત ઈષ્ટ છું, તેથી હું યુવાન થયે એટલે મને તે ધનાઢય પિતાએ શ્રેષ્ઠ અલંકાર અને વસ્ત્રો આપ્યાં છે, પરંતુ આવા કુરૂપપણને લીધે તથા કળારહિતપણાને લીધે કોઈએ મને કન્યા આપી નથી, તેથી ખેદ પામીને હું ઘરમાંથી નીકળી ગયો છું. અને કળા ભણવાની ઈચ્છાથી વિવિધ દેશ, પુર અને નગરાદિકમાં ભમતો ભમતે હું તમે ઉત્તમ કળાચાર્ય છે એમ સાંભળી અને રાજકન્યાઓની હકીકત સાંભળી અહીં આવ્યો છું. તે હે ગુરૂ ! મને આદરથી નાટ્યાદિકકળાઓ શીખવો, જેથી ત્રણે રાજકન્યાઓને. જીતીને હું તેમને પરણું.” આવી તેની વાણી સાંભળી રાજકુમારાદિક સર્વ હસવા લાગ્યા અને બોલ્યા કે—“અહો! આ કળાચાર્ય ઘણે ભાગ્યશાળી છે કે જેથી તેને આવો છાત્ર પ્રાપ્ત થયે. ઉપાધ્યાય પણ આને ભણાવી કન્યાઓને આવો ભતીર આપવાથી રાજાને ખુશ કરી અગણિત ધન પામશે. કન્યાઓને પણ તેમના ભાગ્યે જ આવો વર પ્રાપ્ત થશે કેમકે આવો રૂપવાન વર કોઈ ઠેકાણે જેમ તેમ (સહેલાઈથી) મળી શકતું નથી.” આવી છાત્રોની હાંસીવાળી વાણી સાંભળી ગુરૂએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #313 -------------------------------------------------------------------------- ________________ ( ર૯૪), જયાનંદ કેવળી ચરિત્ર. લજજા પામી તેને કહ્યું કે—“હે કુમાર ! તું કળાને તથા કન્યાને લાયક નથી.” તે સાંભળી તેણે ગુરૂની પૂજા કરવા માટે પોતાના હાથમાંથી સવા લાખના મૂલ્યવાળું કંકણ કાઢી કુબેરની જેમ લીલાએ કરીને તેને આપ્યું; તેથી આનંદ અને આશ્ચર્ય પામી ગુરૂ તેને યત્નથી નૃત્ય શીખવવા લાગ્યા, પરંતુ તેને પગ મૂક્તા પણ આવડયે નહીં, પરંતુ કુંભારની જેમ જાણે માટી–ગારે કચરતે (બુંદતે) હોય તેમ તે કઠેર અને વાંકા પગના આઘાતવડે પૃથ્વીને કંપાવવા લાગ્યો. ગેળાની જેમ ઉછળતો અને પર્વતના શિખરની જેમ પૃથ્વી પર પડતો તે ધબકારાના શબ્દવડે લેકેને અત્યંત હસાવવા લાગે. આ પ્રમાણે બે ત્રણ દિવસ પ્રયત્નથી તેને શીખવતાં છતાં પાદન્યાસ પણ નહીં આવડવાથી ગુરૂ નિર્વેદ પામ્યા, એટલે તેણે કહ્યું કે–“હે વત્સ! તને નૃત્ય આવડતું નથી, તે તું ગીત શીખ.” ત્યારે તે વામન બોલ્યો કે “તે તો મને પ્રથમથી જ આવડે છે.” ગુરૂએ કહ્યું કે--બેલ, જોઈએ, કેવુંક આવડે છે?” ત્યારે તે વિદુપકની જેવી ચેષ્ટા કરતા વિરસ ધ્વનિથી આ પ્રમાણે બે -- "पंचे नियट्ठा हु वणे पविट्ठा, कविट्ठस्स हेट्ठा तउ संनिविट्ठा / पडिअंकविट्ठ भग्गं एगस्स सीसं, अञ्चो हसंती किल तेह सेसा॥" “પાંચ મિત્રો વનમાં ગયા. ત્યાં એક કઠાના વૃક્ષની નીચે તેઓ બેઠા. તેમાં એક કેડું પડવાથી એકનું મસ્તક ફૂછ્યું, ત્યારે બીજા ચારે અત્યંત હસ્યા.” આ ગીત સાંભળી સર્વ છાત્રો હસીને બેલ્યા કે—-“અહો ! આનું ગીત અદ્ભુત છે અને વળી બહુ સુંદર છે. આ ગીતવડે જ તે રાજપુત્રીને અવશ્ય પરણશે, તો પછી હવે અધિક ગીત શીખવાનું તેને શું કામ છે?” આ પ્રમાણે છાત્રાએ હાંસી કર્યા છતાં ઉપાધ્યાય તેના અદ્ભુત દાનથી પ્રસન્ન થયેલા હોવાથી એકાંતમાં તેને ગ્રામ, રાગ વિગેરેને બંધ કરી (સમજાવી) યત્નથી ગીત શીખવવા લાગ્યા. ઘણા પ્રયત્ન કર્યા છતાં તેને કાંઈ પણ આવડ્યું નહીં, ત્યારે પાંચ છ દિવસે ખેદ પામી ગુરૂએ તેને કહ્યું કે--બહે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #314 -------------------------------------------------------------------------- ________________ દશમો સર્ગ. ( ર૯૫) વત્સ! તું ગીતકળાને પણ યોગ્ય નથી, તે હવે વણાની કળા શીખ.” એમ કહી ગુરૂએ એક વીણા મંગાવી તેને વગાડવા આપી; અને ગુરૂ તેને તે વીણુ વગાડવાનું શીખવવા લાગ્યા, તેટલામાં તેણે હાથની લઘુલાઘવી કળાથી તે વિણાની તંત્રી (તાંત) તોડી નાંખી. ત્યારે કળાચાર્યે બીજી વીણા મંગાવીને તેને આપી. તે પણ હર્ષથી લઈ પ્રથમની જેમ તેણે તેનું તુંબડું ફેડી નાંખ્યું. ફરીથી ત્રીજી વણ મંગાવી આપી, તેને દંડ તેણે ભાંગી નાંખે. ત્યારે ખેદ પામેલા ગુરૂએ તેને કહ્યું કે––“હે વત્સ! તું કળાને લાયક નથી.” તે સાંભળી જૈતુકી કુમારે કળાગુરૂને ઘેર જઈ તેની પત્નીને બીજું કંકણ આપ્યું. તે જોઈ તે પણ અત્યંત હર્ષ પામી. તેના આવા દાનથી વિસ્મય પામેલી તેણીએ તેને પૂછયું કે--“તું મારી આવી ભકિત કેમ કરે છે?” તે બોલ્યો કે “તમે તમારા પતિને એવું કહો કે જેથી તે મને ભણાવે.” ત્યારે પૂર્વે નહીં જોયેલા અને નહીં સાંભળેલા તેના આવા અદ્ભુત દાનથી વશ થયેલી તે બોલી કે - હું જરૂર એ પ્રમાણે કરીશ.” પછી તે વામન કુમાર નગરમાં જઈ ભાડે ઘર લઈ જોઈતે પરિવાર રાખી તેમાં રહ્યો. હમેશાં જિનેશ્વરની પૂજાદિક કરવા લાગ્યો અને પાઠને સમયે ઉપાધ્યાયની પાસે જવા લાગ્યો. ઉપાધ્યાય જ્યારે ઘેર ગયા ત્યારે તેની પત્નીએ તેમને કહ્યું કે–“હે પ્રિય! જેનું આવું અદ્ભુત દાન છે, એવા એક વામનને જ તમે કેમ નથી ભણાવતા? અહીં તમારી પાસે ઘણા છાત્રો ભણે છે, તેમાં એક પણ આવો દાનેશ્વરી નથી. કદાચ તે સર્વે એકઠા થઈને પણ મને આવું બીજું કંકણ આપે તેપણ હું ઘણું માનું, તેથી ઘણા છાત્રો ભણાવવાથી શું લાભ છે? આ એક વામનને જ ભણાવો.” તે સાંભળી ઉપાધ્યાયે કહ્યું કે--“હે પ્રિયા ! આવું કંકણ પૃથ્વીપર નથી એ ખરી વાત છે, પરંતુ તેનું જ આપેલું આ બીજું કંકણ મારી પાસે છે તે તું ગ્રહણ કર.” એમ કહી ઉપાધ્યાયે તેનું જ આવેલું બીજું કંકણ તેણીને આપ્યું. અને હાથમાં કંકણ પહેરી તે પોતાને અપ્સરાથી પણ અધિક માનવા 1 હાથ ચાલાકીથી.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #315 -------------------------------------------------------------------------- ________________ (296) જયાનંદ કેવળી ચરિત્ર. લાગી. ઉપાધ્યાયે ફરીથી કહ્યું કે –“હે પ્રિયા! હું તેને ભણાવું છું, પરંતુ ઘણો પ્રયત્ન કર્યા છતાં તેને કાંઈ પણ આવડતું નથી. તે બેલી કે--“હે પ્રિય! અંગનું સુંદરપણું હોય તો નૃત્ય સાથી શકાય છે, અને સુંદર કંઠ હોય તે ગીત શીખી શકાય છે. તે બન્ને દેવગથી તેનામાં નથી. પરંતુ સુખે સાધી શકાય તેવી વીણ શા માટે તેને શીખવતા નથી?” તે સાંભળી ઉપાધ્યાયે તેણીને ત્રણ વીણ ભાંગી નાખ્યાની હકીકત કહી, ત્યારે તે બેલી કે –“એકના તંત્રી દુર્બળ હતી, બીજીનું તુંબડું જીણું હતું અને ત્રીજીને દંડ સલે હતા, તેથી તે ભાંગી ગયેલ છે માટે અતિ મજબૂત વીણા તમારે તેને આપવી.” તે સાંભળી ઉપાધ્યાયે કહ્યું---“ભલે હવે એમ કરીશ.” પછી તે છાત્રોના મશ્કરીના ભયથી તેને એકાંતમાં ભણાવવા લાગ્યા. આ પ્રમાણે અનુક્રમે માસ પૂર્ણ થયું ત્યારે પરીક્ષાને સમય આવ્યું, એટલે રાજા પરિવાર સહિત પરીક્ષાના મંડપમાં આવ્યા તે વખતે વિવિધ પ્રકારની કળાઓને ધારણ કરનારા પંડિતો તથા નગરના લોકો પણ ત્યાં આવ્યા. રાજાના હુકમથી છાત્રોના સમૂહ સહિત ઉપાધ્યાય જ્યારે તે મંડપમાં જવા નીકળ્યા ત્યારે વામને તેમને આ પ્રમાણે કહ્યું કે- “મને પણ તમારે સાથે લઈ જવો, તમારી પાસે જ બેસાડે અને સમય આવે ત્યારે નૃત્યાદિક કળા દેખાડવાનો મને આદેશ આપ.” તે સાંભળી ગુરૂએ તેને કહ્યું કે“તું કુરૂપ હોવાથી તેને પાસે રાખતાં મને શરમ આવે છે, અને તારી કળા તે ઉપહાસનું સ્થાન છે. તેમાં મારે તને શે આદેશ આપો?” તે સાંભળી વામને તેને કેટિ મૂલ્યને એક હાર આખ્યોતેથી તેની પ્રશંસા કરવામાં વાચાળ થયેલા ઉપાધ્યાયે તેનું સર્વ વચન અંગીકાર કર્યું. તેણે વિચાર્યું કે “ઘણું છાત્રોને ભણાવતાં મેં મારી આખી જીંદગીમાં જેટલું ધન પ્રાપ્ત કર્યું નથી, તેટલું ધન મને આ વામને એકીવખતે આપ્યું છે, તે આ કોણ હશે?” આવો વિચાર કરી હર્ષ અને આશ્ચયથી વ્યાકુળ થયેલા તે ઉપાધ્યાય વામન સહિત પરીક્ષામંડપમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #316 -------------------------------------------------------------------------- ________________ દશમ સર્ગ. (ર૭) જઈયેગ્ય આસન પર બેઠા એટલે પરિવાર સહિત સર્વે રાજકુમારાદિક અને બીજા રાજવગીઓ પણ યોગ્ય સ્થાને બેઠા. પછી રાજાની આજ્ઞાથી વાચાળ એવા પ્રતિહારે માણસના ઘોંઘાટને નિવારી ઉંચે હાથ કરી કહ્યું કે-“હે ક્ષત્રિયપુત્ર ! તમારામાંથી કોઈ પણ પિતાની નૃત્યકળા દેખાડી તેવટે પહેલી રાજકન્યાને જીતી તેની સાથે પાણિગ્રહણ કરે. ”તે સાંભળી કળાના ચઢતા પ્રકર્ષવાળા ઘણા કુમારે અનુક્રમે ગીત અને વાજિત્રની સામગ્રીવડે અનેક પ્રકારે નૃત્ય કરવા લાગ્યા. તેમાં વિવિધ પ્રકારના કરણવડે કઈક કુમારે ધનુષની પ્રત્યંચા ઉપર, કેઈએ બાણના અને ગ્રભાગ ઉપર, કેઈએ ખની ધારા ઉપર અને કોઈએ ભાલાના અગ્રભાગ ઉપર નૃત્ય કર્યું. કોઈએ મસ્તક પર જળને ઘડે રાખી, હાથવડે ગેળાઓને ઉછાળતાં અને પગવડે ચકને ભમાડતાં નૃત્ય કર્યું. કેઈક કુમાર દાંતમાં ત્રણ ખર્શ અને બે હાથમાં ચાર ખને ગ્રહણ કરી તે સર્વ અને અલાતની જેમ ભમાડતે અને પિતે પણ ભમતા કરણવડે નૃત્ય કરવા લાગ્યા. કેઈક ઉધે મસ્તકે રહી ઉંચા રાખેલા બે પગ ઉપર બે મુશળ રાખી હાથવડે ગળાને ઉછાળતા મસ્તકવડે પૃથ્વી પર નૃત્ય કરવા લાગ્યા. કોઈક મસ્તકપર જળને ઘડે રાખી બે હાથ વડે ખોને અને પગની આંગળીઓ વડે ચકોને જમાડતા ઉભા રહી નાભિને વિષે ભુંગળ વગાડતા, સ્કંધ અને બાહને વિષે દીવાને રાખી જિન્હામાં મણિને સમૂહ પરોવી ઉત્તમ નૃત્ય કરવા લાગ્યા. આ પ્રમાણે સર્વ કુમારનાં વિવિધ નૃત્ય જોઈ રાજાદિક સર્વ જને જુદી જુદી રીતે પ્રશંસા કરતા આશ્ચર્ય વડે મસ્તક ધણાવવા લાગ્યા, પરંતુ નાટ્યસુંદરી તે તેજ વખતે તે તે હસ્તકાદિકને વિષે વિપરીતપણને દેખાડી સર્વના નૃત્યને દૂષિત બતાવતી હતી. વામન પણ તે તે નૃત્યમાં દોષ જોઈ મુખ મરડતો હતો અને ગુણ જોઈ મુખને વિકસ્વર કરતો હતો. આ સમયે કન્યા વિગેરે કઈકે જ તેને 1 સળગતું લાકડું-ઉંબાડીયું. 2 સાંબેલા. 3 નૃત્ય વિશેષ * 38 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #317 -------------------------------------------------------------------------- ________________ ( 298) જયાનંદ કેવળી ચરિત્ર. પંડિત ધાર્યો હતો, અને આવા કુરૂપને વિષે કળાની નિષ્ફળતા જા ણનાર કેટલાએકે તો આવા રૂપમાં કળાનું જ્ઞાન અસંભવિત જ છે.” એમ ધારી તેનું તે જ્ઞાન ઘૂણાક્ષર ન્યાયથી ધાર્યું હતું ત્યારપછી રાજાની આજ્ઞાથી ઉંચા પ્રકારના વેષવડે સર્વ અંગને સંવરી (ઢાંકી) શુદ્ધ સામગ્રીવડે નાટ્યસુંદરી નૃત્ય કરવા લાગી. સર્વ જનના ચિત્તને હરણ કરતી, કળાપંડિતોના મદને દમતી (નષ્ટ કરતી) અને રંભાદિક અપ્સરાઓનું સશપણું ધારણ કરતી તેણુએ ચિરકાળ સુધી વિવિધ પ્રકારનું નૃત્ય કર્યું. કુમારેએ કરેલા નૃત્યમાં જે જે નૃત્યો દેષવાળા હતા તે તે નૃત્ય તેણુએ બરાબર કરી બતાવી વિવિધ હસ્તકવડે નૃત્ય કર્યું. કપોલ, નાસિકા, નેત્રની કીકી, અધરેષ્ઠ અને સ્તન વિગેરે અવયવો જેમાં ફરકતા––ત્ય કરતા એવા શાસ્ત્રોક્ત ચોસઠ હસ્તક કરીને છેવટ કપોલ અને નેત્રની કીકીના વિપરીત (દોષવાળા) ભંગ બતાવ્યા. તે જોઈ તુમુલનો નિષેધ કરી વામન બલ્ય કે-“હે ભદ્ર! પ્રથમ તો તે શાસ્ત્રરીતિ પ્રમાણે બરાબર ભૂકુટિ અને કપિલાદિકના ભંગે તથા હસ્તકો ક્ય હતા, અને હમણાં હે સુભૂ! તે બન્નેને વિપરીત કેમ કર્યા? હેકનાનિપુણ! શાસ્ત્રમાં કપલ અને નેત્રની કીકીના આવા ભંગ કહ્યા નથી; અથવા તો શું આવા ભાવ કેઈપણ શાસ્ત્રમાં કહેલા છે?” આવું તેનું વચન સાંભળી આશ્ચર્ય પામેલી તે બોલી કે-“હે વામન ! એ ભાવ ભરતના શાસ્ત્રમાં કહેલો છે.” ત્યારે તે બોલ્યા કે-“હે ભદ્રે ! એમ ન બોલ. ભરતનું શાસ્ત્ર મારે કંઠે છે. તેમાં કેઈપણ ઠેકાણે આ ભાવ ભરત મુનિએ કહ્યો નથી.” એમ કહી તે વામને આ વિષયમાં ભરતના જેટલા લેક હતા તે સર્વ કહી બતાવ્યા. તે સાંભળી વિસ્મય પામીને તે કન્યા બોલી કે- તે હું ભૂલી હઈશ.” એટલે વામન બોલ્યો કે-આવા કળજ્ઞાનમાં ભ્રાંતિ (ભૂલ) નો સંભવ નથી, પરંતુ સભાની પરીક્ષા કરવા માટે 1 કદાચ આ વામનને કાંઈક જ્ઞાન હોય એવું ભાસે છે તો તે ધૃણાક્ષર ન્યાયથી છે, વાસ્તવિક નથી. એમ બધા ધારતા હતા. 2 ઘોંઘાટન. 3 સુંદર ભૂકુટિવાળી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #318 -------------------------------------------------------------------------- ________________ દશમો સર્ગ. (299) જ તે આવો ભ્રાંતિવાળો ભાવ બતાવ્યો છે એમ હું માનું છું; પણ આ સભામાં તે સર્વે મૃગલાઓ જેવાજ જણાય છે. આવા સૂક્ષમ ભાવને જ્ઞાતા કોઈ સંભવ નથી.” આવું તેનું વચન સાંભળી સભ્યજનોએ વિચાર્યું કે-“આ ઉપાધ્યાયે જ શિષ્યાદિકના અનુગ્રહ માટે આની પાસે આવું વચન બોલાવ્યું છે, પરંતુ આને વિષે તેવા જ્ઞાનનો અસંભવ છે. " આ પ્રમાણે પોતાની ભૂલને વામને નિર્વાહ કરવાથી તે કન્યા તુષ્ટમાન થઈ અને મિતપૂર્વક મુખને મને રડી આગળ નૃત્ય કરવા લાગી. તેમાં નિપુણ એવી તેણીએ ભાલાના અગ્રભાગપર પુષ્પ મૂકી ડાબા જમણા બાર કરણવડે નૃત્ય કર્યું. આ કળાએ કરીને તેણીએ સર્વ રાજકુમારોને જીતી લીધા તેથી વાજિત્રના નાદવડે વૃદ્ધિ પામેલો જય જય શબ્દ થયે. ત્યારપછી વરની ચિંતાથી વ્યાકુળ થયેલા રાજાએ ઉપાધ્યાયને પૂછ્યું કે-“તમારા છાત્રામાં હવે કઈ પણ પરીક્ષા કર્યા વિનાને બાકી રહ્યો છે ?" ત્યારે વામનના દાનથી પ્રસન્ન થયેલા ઉપાધ્યાયે વામનને દેખાડ્યો. “દાન એ ઉત્તમ વશીકરણ છે. તે જોઈ રાજાએ વિચાર્યું કે “આ કુરૂપને વિષે અતિશયવાળી કળાને સંભવ જણાતો નથી; અને કદાચ હોય તો પણ તેવી કળાવડે મારી પુત્રીને તે ન જીતે તે ઠીક; કેમકે જે તે જીતે તો તેને કન્યા આપવી પડે એટલે આવા વામન પતિવડે આ કન્યાની વિડંબના ન થવી જોઈએ. તો પણ ભલે આશ્ચર્યની વૃદ્ધિ થાય. એને કરવા તે ઘો, કેમકે મનમાં શંકા રહી જાય છે. તે શલ્યરૂપ થાય છે અથવા તે શલ્ય સહન કરી શકાય છે, પણ અસંભવિત વિષયને સંદેહ સહન થઈ શક્યું નથી. તેમાં પણ આ સંદેહ તે પંડિતનાં વચનમાં ઉત્પન્ન થયે છે, તેથી તે તે અતિ દુઃસહ છે.” એમ વિચારી રાજાએ તેને કહ્યું કે -" વામન ! જે તે કાંઈ જાણતા હોય તે તારી નૃત્યની કળા દેખાડ. તારી કળા જેવા માટે આ સર્વ સભાસદો ઉત્સુક છે.” તે સાંભળી ભૂખ્યા માણસને ખીરના ભોજનના નિમંત્રણ જેવા તે રાજાના આદેશથી હર્ષ પામેલે વામન તત્કાળ નૃત્ય કરવા ઉભો . તેને જોઈ છાત્રે મશ્કરી કરતા બેલ્યા કે—“ તારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #319 -------------------------------------------------------------------------- ________________ (700) જયાદ કેવળી ચરિત્ર. કળા તો પ્રથમ જ અમે જોઈ છે, અહીં કાંઈ નવી કળા બતાવવાનો છે? કુંભારની જેમ જેનું મર્દન કરવામાં તું કુશળ છે, તે માટી તો અહીં નથી.” વળી કેટલાક બેલ્યા કે-“શા માટે તેને નિષેધ કરો છો ભલે તેની વિગોપના (નિંદા) થાય, તથા લેકમાં હાસ્યની ભલે વૃદ્ધિ થાય.” આવી છાત્રોની વિચિત્ર વાણની અવજ્ઞા ઉપેક્ષા) કરી વામન પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરી નૃત્ય કરવા તૈયાર થયા. પરીક્ષા કરીને પિતાને મનગમતા ગવૈયા તથા વગાડનારા તૈયાર કર્યો, અને પછી સર્વ સામગ્રીપૂર્વક વિશ્વને એકાંત મોહ પમાડે તેવું તે નૃત્ય કરવા લાગ્યા. તેના નાટ્યમાં કોઈપણ ઠેકાણે હસ્તકાદિકને વિષે ઈર્ષ્યાળુ અને દોષની જ દષ્ટિવાળા ઘણા રાજપુત્રો છતાં કેઈથી કાંઈ પણ દૂષણ કાઢી શકાયું નહીં. બુદ્ધિમાન સભાસદે તેનું નાટ્ય જોઈ તેમાં જ તન્મય થઈ ગયા, અને દેના નૃત્યની પણ નિંદા કરવા લાગ્યા. સર્વ કુમારોએ જે નૃત્ય કર્યા હતા તે સર્વ નૃત્ય કરી બતાવી છેવટ ભાલાના અગ્રભાગ પર પુષ્પ મૂકી તેના પર સોય અને તેના પર પુષ્પ રાખી તેના પર તે નૃત્ય કરવા લાગ્યું. તેમાં તેણે પણ જમણા અને ડાબા બાર કરણે આખ્યા–ભજવી બતાવ્યા. પછી તે પુષ્ય પોતાના નેત્રવડે ગ્રહણ કર્યું. તે જોઈ સર્વ સભાસદો “આ વામન જી, ." એમ બેલ્યા. પછી વામને નાટ્ય સમાપ્ત કર્યું. તે વખતે હર્ષ પામેલા લોકોએ ય જય શબ્દ કર્યો, વાજિત્રના નાદને કેળાહળ થયે, બંદીજને તેના ગુણ બોલવા લાગ્યા, અને ગાયકે હર્ષવડે ગાવા લાગ્યા. તે સર્વને વામને વિશ્વને વિષે અભુત એવું ઇચ્છિત દાન આપ્યું. જગતમાં અભુત એવી તેની નાટ્યકળાથી રંજિત થયેલી નાટ્યસુંદરી હર્ષ અને આશ્ચર્ય પામી તત્કાળ વામનને વરી. તે વખતે આકાશમાં રહેલા દેવતાએ “સારું વરી, સારૂં વરી' એવો શબ્દ કર્યો, અને વાદ્યાદિકને માટે તુમૂલ આકાશમાં વ્યાપી ગયો. તે જોઈ રાજાએ વિચાર્યું કે–“દેવને ધિક્કાર છે કે આ મારી સુરૂપી પુત્રીને આ વામન વર આપે, પણ હવે બીજી બેને તો કઈ રાજપુત્ર વર મળે તો સારું.” એ પ્રમાણે ખેદ સહિત વિચારી રાજાએ પ્રતિહારને આજ્ઞા કરી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #320 -------------------------------------------------------------------------- ________________ દશમ સર્ગ. (30) ત્યારે પ્રતિહાર પ્રથમની જેમ તુમૂલનો નિષેધ કરી ઉંચે સ્વરે બેલ્યો કે–“હે રાજપુત્રો ! તમારામાંથી કોઈ પણ તપોનિધિ (પુણ્યશાળી) પોતાની ગીતકળાવડે ગતસુંદરીને જીતી તેની સાથે પાણિગ્રહણ કરે.” તે સાંભળી ગતકળામાં વિદ્વાન રાજપુત્રો પિોતપિતાની સામગ્રી સહિત અનુક્રમે જિનધર્મને અનુસાર ગીતગાન કરવા લાગ્યા. તેઓએ જ્યારે જ્યારે ગીતવડે જે જે મનહર રસનું પષણ કર્યું, ત્યારે ત્યારે તે તે રસના ભાવને જાણનારા સર્વ સભ્ય તન્મયપણાને પામ્યા. તેમના ગીતરસમાં લીન થયેલા વિદ્વાનોએ ક્ષુધા, તૃષા, શીત અને આતપ વિગેરેથી ઉત્પન્ન થયેલી કાંઈ પણ વેદના અનુભવી નહીં. ખરેખ રસ એ જ અનુભવ કરાવનાર હોય છે.” ચઢતા પ્રકર્ષવાળા રસવડે તેઓ સર્વે અનુક્રમે ગાયન ગાઈને વિરામ પામ્યા, ત્યારે રાજાના આદેશથી ગીતસુંદરી પિતાની સામગ્રી સહિત ગાવા લાગી. તે ગાતી હતી ત્યારે તેના ગીતના રસથી આખી સભા જાણે નિદ્રાવશ થઈ ગઈ હોય તેમ સ્તબ્ધ બની ગઈ. તે વખતે પૂર્વે સંકેત કરી રાખેલી દાસીઓ કે જેઓએ (ગીત નહીં સાંભળવાના ઈરાદાથી) તેની પોતાની ઉપર અસર ન થવા માટે પ્રથમથી જ કાન ઢાંકી રાખ્યા હતા, તેમણે રાજા વિગેરે સર્વના હાથમાંથી ખદિક શસ્ત્રો ગ્રહણ કરીને કોઈ એક સ્થાને ગુમ મૂકી દીધા. તેની કોઈને ગીતના રસમાં ખબર પણ પડી નહીં. છેવટ ગીતસુંદરી ગીત ગાઈને વિરામ પામી, ત્યારે તેઓએ લજજા પામી પોતાના હથિયાર પિતાની પાસે ન હોવાથી માગ્યા, એટલે હાસ્ય કરતી દાસીઓએ પિતાને ઇનામ આપવાનું કબૂલ કરાવીને તેમને તેમનાં શસ્ત્રો પાછાં આપ્યાં. પછી “આ ગીતસુંદરીએ સર્વ રાજપુત્રોને જીતી લીધા” એમ સર્વ સભ્ય બોલ્યા, અને વાજિત્રના ઘોષ સહિત જય જય શબ્દ પ્રસર્યો. ત્યારપછી વરની પ્રાપ્તિ ન થવાથી ખેદ પામેલા રાજાએ પ્રથમની જેમ ઉપાધ્યાયને પૂછયું, ત્યારે તેણે આદર સહિત વરમાળા યુક્ત વામનને દેખાડ્યો. ત્યારે પ્રથમની જેમ વિચાર કરી રાજાએ તેને કહ્યું કે –“હે વામન ! જે તું ગીતકળા જાણતો હોય તો - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #321 -------------------------------------------------------------------------- ________________ (302) જયાનંદ કેવળી ચરિત્ર, અમને ગીતનું સ્વરૂપ કહી પછી સર્વોત્તમ ગાયન કર.” તે સાંભળી વામન બોલ્યા કે—“હે રાજા ! સદ્દગુરૂના પ્રસાદથી ગીતકળાનું સ્વરૂપ કાંઈક હું જાણું છું, તે હું સંક્ષેપથી કહું છું, સાંભળો– તંત્રી, વેણુ અને મનુષ્ય એ ત્રણથી ઉત્પન્ન થતું ગાંધર્વ (ગીત) ત્રણ પ્રકારનું છે. તેમાં વીણા, ત્રિસરી, સારંગી વિગેરે અનેક પ્રકારની તંત્રી કહેવાય છે. હૃદયમાં મંદ્રાદિક ભેદથી વિકાસ પામતે રાગ તે તંત્રીના છિદ્રને સ્પર્શ કરવાથી ઉત્પન્ન થાય છે. એ જ પ્રમાણે વંશ (ણ)ને વિષે પણ જાણવું. વળી વિષ્ણુને વિષે શલ્યાદિકને ત્યાગ કરવાથી તેના નામની શુદ્ધિ થાય છે, તથા વૃત્તાદિક ગુણવડે તેના તુંબ (તુંબડા) ની શુદ્ધિ થાય છે, તેમજ વિલિ (વળીયાં), સ્નાયુ (નસ) અને વાળ (કેશ) વિગેરેને ત્યાગ કરવાથી–ન રહેવા દેવાથી તંત્રી ( તાંત) ની શુદ્ધિ થાય છે, એ રીતે જ વે, સારંગી અને ત્રિસરી વિગેરેની પણ શુદ્ધિ ઈચ્છાય છે-કરાય છે. ઈત્યાદિક લક્ષ શાસ્ત્રોવડે આને વિસ્તાર કહે છે. હે રાજા ! અત્યારે ઉત્સુકતાને લીધે કેટલો વિસ્તાર કહી શકાય? હવે મનુષ્યથી ઉત્પન્ન થયેલા ગાંધર્વ (ગીત) ના વિષયમાં કાંઈક કહું છું, તે સાંભળે–ગાનાર પુરૂષ શરીરે કૃશતા અને સ્થલતા રહિત હોવો જોઈએ, તેના ગળામાં કાંઈ પણ વ્યાધિ ન હવે જોઈએ. અથવા તે સર્વથા પ્રકારે નિરગી, આનંદી અને યુવાન હોવો જોઈએ. તલ, તેલ, અડદ અને ગેળ વિગેરેનો આહાર કરનાર ન હોય, સાકર તથા મધયુક્ત દૂધ તથા જળનું પાન કરતો હોય, અતિ ઉષ્ણ અને અતિ શીત ભજન કરતો ન હોય, તથા તાંબુલવડે જેનું મુખ અત્યંત શુદ્ધ હોય તે શુદ્ધ ગીતગાન કરી શકે. એ જ રીતે સ્ત્રી પણ આવા ગુણવાળી હેવી જોઈએ. આવા મનુષ્યની નાભિથી પ્રયત્નવડે પ્રેરાયેલો જે વાયુ ઉત્પન્ન થાય, તેને ગીતકળાના નિપુણ પુરૂષ પ્રાણ કહે છે. તે પ્રાણવાયુ મૂર્ધસ્થાનમાં 1 મંદ્ર, મધ્યમ અને તાર એટલે મંદ, મધ્યમ અને ઉચો. 2 વંશરૂપ દંડની. 3 વૃત્ત એટલે ગોળાકાર, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #322 -------------------------------------------------------------------------- ________________ (303 દશમ સર્ગ. (303) ઉભો થઈ મુખમાં ભ્રમણ કરી જિલ્ડા, દાંત, ઓઈ અને તાલુને વિષે પરાવર્તન પામી (અથડાઈ) વણેને અને નાદને ઉત્પન્ન કરે છે. તે નાદ મદ્ર, મધ્યમ અને તાર એમ ત્રણ પ્રકારનો છે. તે સ્થાનાદિકના વશથી સાત પ્રકારે સ્વરના ભેદવાળો છે. વળી તે સ્વરના સામાન્ય અને વિશેષ એવા બે ભેદો છે. તથા ગ્રામ ત્રણ કહેવાય છે. સ્વર અને ગ્રામને વિષે એકવીશ મૂછના હોય છે. આ સ્વરેને વિષે રાગ ઉત્પન્ન થાય છે. તે રાગો કુલ બેંતાળીશ હોય છે. તેમાં આગમિક (આગમથી ઉત્પન્ન થયેલું ) અને દેશજ (દેશમાં ઉત્પન્ન છેલું) એમ બે પ્રકારનું ગીત ગવાય છે. કહ્યું છે કે - તે સ્વરોમાં બેંતાળીશ રાગ ઉત્પન્ન થાય છે, અને તેમાં બે પ્રકારનું ગીત ઉપજે છે–ગવાય છે. તે આ પ્રમાણે–આગમિક અને દેશજ.” (અહીં ગ્રંથકારે કેટલીક હકીકત માગધીમાં લખી છે તે પૂરી ન સમજાવાથી તેનું ભાષાંતર આપવામાં આવ્યું નથી.) પચાસ અથવા બેંતાળીશ રાગો લેકમાં પ્રસિદ્ધ જ છે. તે આ પ્રમાણે.–શ્રીરાગ 1, વસંત 2, પંચમ 3, ભૈરવ 4, મેઘરાગ પ અને છઠ્ઠો નટનરાયણ 6. (આ છ રાગ છે. ) તેમ ગોરી 1, કેલાહલા 2, ઘારી 3, દ્રવડી 4, માલવકૅશિકી 5 અને છઠ્ઠી દેવગાંધારી 6 આ છ રાગણી પહેલા શ્રી રાગમાંથી ઉત્પન્ન થાય છે. હિડેલા 1, કૌશિકી 2, રામગ્રી 3, દુમમંજરી 4, ગુંડકૃતિ પ અને દેશાખ 6 એ છ બીજા વસંતક નામના રાગને સંવાદ કરે છે --કહે છે. ભૈરવી 1, ગુર્જરી 2, ભાષા 3, વેલા 4, કર્ણાટી 5 અને રક્તહંસા 6 એ છ ત્રીજા પંચમ રાગમાં કહેલ છે. ત્રિગુણા 1, સ્તંભતીર્થો 2, આભીરી 3, કુકુભા 4, વિપૂરીડી (વેરાડી) પ અને સંબેરી 6 એ છ ચોથા ભૈરવ રાગને વિષે કહી છે. બંગાલા 1, મધુરી 2, કોમોદા 3, દેશાટિકા 4, દેવગ્રા 5 અને દેવાલા 6 એ છ પાંચમા મેઘરાગથી ઉત્પન્ન થાય છે. તોડી ૧,મોઢકરી 2, શ્રીભૂપાલપ્રિયા 3, 1 ષડજાદિક સાત સ્વરે કહેવાય છે. 2 ષડજ, મધ્યમ અને પંચમ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #323 -------------------------------------------------------------------------- ________________ (304) જયાનંદ કેવળી ચરિત્ર. ટ્ટા 4, ધનાસી 5 અને મલ્લી (માલવી) 6 એ છ છઠ્ઠા નટનરાયણ રાગથી ઉત્પન્ન થાય છે. ( કુલ 36 થઈ.) શ્રીરાગમાં માલવી રાગ ગુરૂ (મોટો) છે 1, વસંતમાં ઠાણ રાગ ગુરૂ છે 2, પંચમમાં પૂર્વિક રાગ ગુરૂ છે 3, ભૈરવમાં કેદારક રાગ ગુરૂ છે 4, મેઘ રાગમાં સાલિ રાગ ગુરૂ છે 5, તથા નટનરાયણમાં કલ્યાણ રાગ જીરે છે . આ છ ગુરૂ મળી કુલ 42 થાય છે. આ સર્વ ગીતશાસ્ત્ર ચાગ્ય કાળે ભણાયું હોય તો તે એગ્ય કાળે બોલી શકાય છે. હે રાજા!પ્રાયે કરીને ગીતને વિષે સ્તુતિ અને નિંદા બન્ને હોય છે. પરંતુ સજજનના મુખથી નિંદા નીકળતી નથી, તેથી તેને હું કહેતા નથી. તથા છતા અને અછતા ગુણનું કીર્તન કરવાથી સ્તુતિના બે ભેદ થાય છે. તેમાં અછતા ગુણનું કીર્તન વિવાહાદિકમાં કરાય છે, તથા નીચ જને અન્ય સ્થળે પણ અછતા ગુણનું કીર્તન ઈચ્છે છે; પરંતુ મૃષાવાદીને મોટો દેષ લાગતો હોવાથી સસ્તુરૂષ તેવા અછતાં ગુણનું કીર્તન કરતા નથી, છતાં ગુણ પણ બે પ્રકારના છે–સાધારણ અને અસાધારણ. તેમાં જે સાધારણ ગુણ છે તે તો પ્રાયે કરીને સર્વજનોને વિષે મળી આવે છે. તેવા સાધારણ ગુણનું વર્ણન કાવ્યપ્રકાશમાં આ રીતે કર્યું છે - નમસ્કાર કરતા કૈલાસાલય (શંકર) ના કપાળમાં રહેલા ત્રીજા નેત્રની કાંતિવડે જેના પગે લગાડેલા અળતાના રસની પ્રગટતા થઈ છે એવી ગરિભૂ (પાર્વતી) ના પગના નખની કાંતિ તમારૂં સદા રક્ષણ કરે. સ્પર્ધા કરવાથી જાણે દેદીપ્યમાન થઈ હોય એવી જે પાદનખની કાંતિવડે અત્યંત રૂઢ થયેલી શંકરના બે નેત્રની રક્તકમળના જેવી કાંતિ પણ તત્કાળ દૂર કરાતી હતી. તથા " પાર્વતીનું પહેલું વસ્ત્ર કાઢી નાંખેલું હોવાથી લજજાને લીધે તેણીએ પોતાના બે હસ્તકમળવડે જેનાં બે નેત્રો ઢાંકયાં હતાં એવા શંકરનું ત્રીજું નેત્ર કે જેને પાર્વતીએ ( ઢાંકવાના ઈરાદાથી) ચુંબન કર્યું હતું તે નેત્રને નમસ્કાર થાઓ.” ઈત્યાદિ. આવી રાગાદિક ચેષ્ટા તો સર્વ લેકમાં પમાય છે, તે એવી સ્તુતિવડે દેવમાં શું વિશેષ કહેવાય? ઉત્તમ પુરૂષોએ જે પ્રાણાતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #324 -------------------------------------------------------------------------- ________________ દશમે સગ. ( 305) પાતાદિક અઢાર ની નિંદા કરી છે, તેજ વડે દેવાદિકની જે તુતિ કરવી, તે તો તત્ત્વથી નિંદાજ છે. અથવા આવી સ્તુતિ કાંઈ પણ ચમત્કાર કરનાર નહીં હોવાથી પંડિતે તેવી સ્તુતિને ઈચ્છતા જ નથી. હવે અસાધારણ ગુણે પણ કલ્પિત અને અકલ્પિત એવા બે પ્રકારના છે. તેમાં જે અછતા ગુણો રાગ, દ્વેષ અને મહાદિક દેવડે મૂઢ થયેલી બુદ્ધિવાળા જનોએ શાસ્ત્રાદિકમાં પ્રરૂપ્યા છે તે કલ્પિત ગુણો કહેવાય છે. તેવા કલ્પિત ગુણની સ્તુતિ આ પ્રમાણે તેઓએ કરી છે.– બળદેવે કહ્યું કે –“હે માતા ! રમવા ગયેલા આ કૃષ્ણ હમણાં પિતાની ઈચ્છા પ્રમાણે માટી ખાધી છે.” ત્યારે માતાએ કૃષ્ણને પૂછયું કે–“હે કૃષ્ણ! આ વાત સાચી છે?” કૃષ્ણ કહ્યું કે- હે માતા ! આ મુશલી (બળદેવ) ખોટું બોલે છે. જુઓ મારૂં મુખ.” માતાએ કહ્યું કે–મુખ ઉઘાડ જોઈએ.” ત્યારે તેણે મુખ ઉઘાડ્યું. તે વખતે બાળક (કૃષ્ણ) ના મુખમાં આખું જગત જોઈ માતા આશ્ચર્ય પામી, તે માધવ (કૃષ્ણ) તમારું રક્ષણ કરે.” તથા— જે પ્રજાપતિ (બ્રહ્મા) સમગ્ર જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરે છે, તે સાવિત્રીના પતિ (બ્રહ્મા) હરિ (વિષ્ણુ) ના નાભિકમળમાં રહે છે તેને અમે નમસ્કાર કરીએ છીએ.” તથા - “પ્રલય કાળે નાશ પામેલી સૃષ્ટિ (દુનિયા) અગત્ય ઋષિએ અગથી આના વૃક્ષ પર લટકાવેલા પિતાના તુંબડામાં રહેલા વટવૃક્ષના એક પાંદડા ઉપર સુતેલા હરિ (વિષ) ની કુક્ષિમાં બતાવી.” તથા મુરારિ નાટકમાં કહ્યું છે કે - * “મહાપ્રલય કાળમાં સમગ્ર જગતને વિનાશ થયે ત્યારે આ વિષ્ણુના નાભિકમળમાં નિવાસ કરનાર બ્રહ્માએ ફરીથી ત્રણ ભુવન રચવાની ઈચ્છા થતાં “આ સૃષ્ટિનું શું અધિકરણ (આધાર) છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #325 -------------------------------------------------------------------------- ________________ (306) જયાનંદ કેવળ ચરિત્ર. તથા કયાં અને કેવી તેની સ્થિતિ છે ?" તે જોવા માટે જેના ઉદરમાં પ્રવેશ કર્યો, તે જગન્નિધિને નમસ્કાર થાઓ.” આ પ્રમાણે સમુદ્રમંથન અને રામના ધનુષ્ય વિગેરેના સંબંધમાં પણ કલ્પિત ગુણની સ્તુતિ જાણું લેવી. આવી સ્તુતિ પણ સત્પરૂએ મૃષાવાદનો દોષ લાગે તેથી કરવા લાયક નથી. જિનેશ્વરનાં વચનના તત્ત્વને જાણનાર કે પુરૂષ મિથ્યાષ્ટિના શાસ્ત્રવડે મેહ પામે ? જે તર્ક કરતાં યુકિતને સહન કરતું ન હોય અથવા અનુભવ અને પ્રમાણથી બાધ પામતું હોય, તેવા શાસ્ત્રમાં દષ્ટિરાગથી મૂઢ થયેલા મનુષ્ય વિના બીજે કણ હિતાથી બુદ્ધિમાન આનંદ પામે? તેથી જે અકલ્પિત અસાધારણ ગુણ હોય તે જ સ્તુતિ કરવા લાયક છે. તેવા ગુણો સામાન્ય સંસારી જીવેદમાં અને વિશેષે કરીને મિથ્યાદષ્ટિ જીવમાં હોતા નથી, પરંતુ ઉત્કૃષ્ટ બ્રહ્મચર્ય યુક્ત અને સર્વ દોષ રહિત એવા અરિહંતને વિષે અને શ્રી સંઘને વિષે જ તેવા ગુણો હોઈ શકે છે, અન્યત્ર હોતા નથી. છ કાયના જીવનને વિષે દયા, સમ્યગ જ્ઞાન, રાગ રહિતપણું અને અઢાર દેષનો ત્યાગ એ સર્વ અરિહંતના ધર્મ વિના બીજે કયાં હોય? તેથી કરીને હે રાજન ! જિનેશ્વર અને શુદ્ધ ગુરૂના ગીતનું ગાન કરી હું મારી જીવ્હાને અને સભાસદોના કર્ણને પવિત્ર કરૂં છું તે સર્વજને આદરપૂર્વક સાંભળો - આ પ્રમાણે કહી ઈર્ષાળુ રાજકુમારોની વિવિધ પ્રકારની ઉપહાસની વાણીને પ્રથમની જેમ અનાદર કરી પોતે પ્રથમ દાનવડે વશ કરેલી સર્વ ઈચ્છિત સામગ્રીએ કરીને તે વામન સાવધાનપણે યત્નથી ગાવા લાગ્યું. તે ગાતો હતો ત્યારે સભાસદોએ હાહા અને હૂહૂ નામના દેવગાયકને અને તેમનું ગીત સાંભળનાર દેવને પણ આની પાસે તૃણ સમાન ગણી કાઢ્યા. તે વામનના ગીત વખતે કોઈ માણસ કાંઈ પણ બોલતે નહોતો, કઈ કાંઈ પણ અન્ય આશ્ચર્યને જોતો નહોતો અને કોઈ કાંઈ પણ બીજું ધ્યાન કરતો નહોતો, માત્ર એક તેના ગાનનું શ્રવણ કરવાથી સર્વ જનો એકેન્દ્રિય જેવા થઈ ગયા હતા. તેના ગીતને રસ સવેના ગીતને ઓળંગી ઉત્કૃષ્ટ કેટિને પામ્યા, ત્યારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #326 -------------------------------------------------------------------------- ________________ દશમે સગે. ' ( 307) તે સર્વ સભા જાણે સુતી હોય અને જાણે શાપથી પરાભવ પામેલી હોય તેવી શૂન્ય થઈ ગઈ. તે વખતે પ્રથમની જેમ જેમણે પોતાના કાન બંધ કર્યા હતા એવી દાસીઓએ પ્રથમથી આપસમાં સંકેત કર્યા પ્રમાણે રાજા વિગેરે સર્વના શસ્ત્રો અને પહેરેલા અલંકારે પણ કાઢી લઈ એક ઠેકાણે ગુપ્ત રીતે મૂકી દીધા; તથા પ્રથમના સંકતથી હજામોએ આવી તે વામનની મશ્કરી કરનાર પાંચ મુખ્ય કુમારનાં મસ્તક પણ મુંડી નાંખ્યા, પણ કેઈએ કંઈ પણ જાણ્યું નહીં. તે જ રસ કહેવાય કે જેમાં બીજું કાંઈ પણ જાણી શકાય નહીં.” પછી જ્યારે તે વામન ગાઈને વિરામ પામે, ત્યારે સભાસદોએ તે સર્વ વૃત્તાંત જાણું હર્ષવડે ઉંચે સ્વરે ઘોષણા કરી કે “વામન જી વામન જી.” જય જય શબ્દથી વૃદ્ધિ પામતો જયવાજિત્રને નાદ પણ તે વખતે થયે. પછી વામને પિતાને જીતી લીધી જાણી ગીતસુંદરી પણ તત્કાળ તેને વરી. તે વખતે વામન અને કન્યાના મસ્તકપર પુષ્પવૃષ્ટિ કરી રાજાની કુળદેવીએ પ્રથમની જેમ આકાશવાણ કરી. ઢાંકેલા કાનવાળા તે હજામે પ્રથમથી જ નાશી ગયા હતા, તેથી મનુષ્યના હાસ્યવડે પિતાના મસ્તક મંડેલા જાણું તે પાંચે કુમારે લજજા પામી નાશી ગયા. રાજાદિકે પણ પ્રથમની જેમ દાસીઓને ઘણું ધન આપી તેમની પાસેથી પોતાનાં શસ્ત્ર અને અલંગ કારે પાછાં ગ્રહણ કર્યા. દાસીઓએ પણ ધનપ્રાપ્તિથી પ્રસન્ન થઈ વામનને આશીષ આપી. પછી રાજાએ વિચાર્યું કે –“આ બે કન્યાને તે વામન પરણશે; તેથી દેવગે તે બન્નેને વિડંબના અને મને લઘુતા પ્રાપ્ત થઈ છે; પરંતુ હવે આ મારી એક પુત્રીને કોઈપણ પ્રકારે કઈ રાજપુત્ર પરણે તો મારા હૃદયમાં કાંઈક શાંતિ થાય.” એમ વિચારી રાજાએ પ્રતિહારને આજ્ઞા આપી, એટલે તેણે પ્રથમની જેમ ઉંચો હાથ કરી કોળાહળને બંધ કરી ઉંચે સ્વરે કહ્યું કે –“હે રાજપુત્ર! સાંભળે. તમે ઘણા છતાં આ બે કન્યાએ પ્રતિજ્ઞાના વશથી વામનને વરી છે, તેથી તમારો પરાભવ થયો છે અને તમારે શરમાવા જેવું થયું છે. તો હવે તમારામાંથી કોઈ પણ નાદકળાથી આ નાદસુંદરીને જીતી તેની સાથે પાણિગ્રહણ કરો.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #327 -------------------------------------------------------------------------- ________________ (308) જયાનંદ કેવળી ચરિત્ર. ( આ પ્રમાણે સાંભળી વામનથી પિતાને પરાભવ માની તે રાજકુમારે વિશેષ નિપુણતાથી વિવિધ રાગડે અનુક્રમે વીણા વગાડવા લાગ્યા. તેના નાદવડે સર્વ સભા જાણે સ્તબ્ધ થઈ હોય તેમ બીજી સર્વ ચેષ્ટાને ત્યાગ કરી તેમાં જ લીન ચિત્તવાળી થઈ ગઈ. સર્વોત્તમ કળાવાળા તેઓમાં પૂર્વ પૂર્વ વિજય કરવાના અનુક્રમથી કે એક કુમાર વગાડતાં વગાડતાં છેલ્લો વગાડવાને અવસર પામ્યા, ત્યારે પ્રથમથી સંકેત કરી રાખેલા મહાવતએ તે સભા તરફ એક મોટે હાથી છેડી મૂક્યો. તે ક્રોધ પામેલ મહા ભયંકર હાથી ગર્જના કરતે દેડીને સભા સમીપે આવ્યા, ત્યારે સર્વ સભાસદો ભયથી ત્રાસ પામ્યા; કેમકે “સર્વ નાદાદિક રસ કરતાં પિતાનું જીવિતવ્ય સર્વને વધારે વહાલું હોય છે.” તે વખતે રાજાની આજ્ઞાથી નાદસુંદરી વીણા વગાડવા લાગી. જાણે કાનમાં અમૃત રેડાતું હોય એવા તે વીણાના પ્રસરતા નાદવડે સર્વ સભાસદે ખંભિત થયા, તથા તે હાથી પણ સ્તબ્ધ થઈ ગયા. પછી તેણુએ નાદ બંધ કર્યો, અને મહાવતેએ હાથીને પકડી લીધે. ત્યારે પ્રથમની જેમ સર્વ સભાસદોએ કન્યા જીતી, કન્યા જીતી એમ બોલી જય જય શબ્દ કર્યો. પછી ખેદ પામેલા રાજાએ પ્રથમની જેમ ઉપાધ્યાયને પૂછયું, ત્યારે તેમણે એ વરમાળાએ કરીને શોભતા વામનને જ બતાવ્યો. તે વખતે પ્રથમની જેમ વિચાર કરી રાજાએ તેને વિષ્ણુ વગાડવાની આજ્ઞા આપી. રાજાના આદેશથી હર્ષ પામેલા તેણે વગાડવા માટે વણ માગી. ત્યારે રાજાની આજ્ઞાથી મનુષ્યએ તેને એક ઉત્તમ વીણા આપી. તે જેઈ વામન બે કે–આ વીણાના દંડની અંદર કીડે છે.” તે સાંભળી કેતુકથી રાજાએ તેની સાબીતી પૂછી, ત્યારે તેણે દંડ ભાંગી તેમાંથી કીડે કાઢી દેખાડ્યો. પછી બીજી વીણા આપી. તેનું તુંબડું કડવું છે એમ વામને કહ્યું, ત્યારે રાજાની આજ્ઞાથી કોઈ માણસે તે તુંબડાને કકડો મુખમાં નાંખી વામનનું વચન સત્ય છે એમ કહ્યું. પછી ત્રીજી વણા આપી. તેની તંત્રીમાંથી સૂક્ષ્મ વાળ વામને કાઢી બતાવ્યું. પછી ચોથી વણા આપી ત્યારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #328 -------------------------------------------------------------------------- ________________ - દશમો સર્ગ. ( 309) તે બોલ્યો કે-આને દંડ ઘણુ કાળ સુધી જળમાં રહેલો છે.” એ પ્રમાણે ઘણી વીણાઓને દૂષિત કરી છેવટે એક વિશુદ્ધ વિણાને પરીક્ષાવડે પસંદ કરી તે વામન તેને સમ્યક્ પ્રકારે વગાડવા લાગ્યું. તેને ધ્વનિ સાંભળી સભ્યોએ તર્ક કર્યો કે-“ આ સુખનું સર્વસ્વ શું સ્વર્ગલોકથી અહીં પ્રાપ્ત થયું છે? શું આ કાનને વિષે અમૃતવૃષ્ટિ થાય છે? શું તપથી તુષ્ટમાન થયેલા ઈંદ્ર પૃથ્વીના લોકોને સુખી કરવા માટે આ વામન વાદકને મોકલે છે?” એ પ્રમાણે ડાહ્યા પુરૂષાએ તર્ક કર્યો. અનુક્રમે તેના નાદને રસ અત્યંત ઉત્કૃyપણને પાપે, ત્યારે આનંદરસમાં એકાંત લીન થયેલી આખી સભા નિદ્રા પામી. તે વખતે પ્રથમથી સંકેત કરી રાખેલા અને જેમણે પોતાના કાન બંધ કરી રાખ્યા હતા એવા મહાવતાએ મદિરા પાન કરાવેલો ક્રોધી હાથી તે તરફ હાંકી મૂકો. તે હાથી સભાની સમીપે આબે, તેપણ કેઈએ તેને જાણ્યું નહીં. તે હાથી પણ તે નાદથી એ સ્તબ્ધ થઈ ગયે કે જેથી મહાવતાએ તેને અંકુશના પ્રહાર કર્યો, પણ તે હાથીએ જાણ્યા નહીં. ત્યારપછી પ્રહાર કરી કરીને થાકી ગયેલા મહાવતોએ પ્રથમ જય જય શબ્દ કર્યો, અને પછી સર્વ સભાજનોએ તે શબ્દર્યો. આકાશમાં પણ વાજિત્રનો નાદ થયે. એટલે વામને વીણા વગાડવી બંધ કરી, અને તેનાથી જીતાયેલી નાદસુંદરી તત્કાળ હર્ષ પામી તેને વરી. તે બન્ને ઉપર પુષ્પવૃષ્ટિ કરીને આકાશમાં રહેલી દેવીએ પ્રથમની જેમ ઘોષણા કરી. વામને સ્તુતિ કરનારાઓને તથા વાચકોને ઈચ્છિત દાન આપ્યું. અહે! આનું દાન ! અહા ! આની કળા ! અને અહો ! આની લીલાપૂર્વક ચતુરાઈ!” ઈત્યાદિક વામનની સ્તુતિ કરવામાં સર્વ જન વાચાળ થયા, તથા–“અહો ! આવા ગુણને આધાર આ પુરૂષ વામનપાવડે દૂષિત થયા છે, તે અધમ વિધાતાના આવા અનુચિતપણા વિશે શું કહીએ? કહ્યું છે કે ચંદ્રને વિષે કલંક છે, કમળના નાળ ઉપર કાંટા છે, ઉત્તમ સ્ત્રી પુરૂષને વિયાગ થાય છે, રૂપવાળ જન દુર્ભાગી હોય છે, સમુદ્રનું જળ ખારૂં છેપંડિત પ્રાયે નિધન હોય છે અને ધનવાન માણસ પણ હોય છે. તે પરથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #329 -------------------------------------------------------------------------- ________________ (310). જયાનંદ કેવળી ચરિત્ર જણાય છે કે “કુતાંતે ( વિધાતાએ) રતનને જ દ્રષિત કર્યા છે.” અથવા તે “મેઘથી ઢંકાયેલા સૂર્યની જેમ આ કોઈ દિવ્ય પુરૂષ વામનપણુએ કરીને ગુપ્ત રહેલો છે. આના ગહન સ્વરૂપને સર્વજ્ઞ જ જાણી શકે તેમ છે. " ઇત્યાદિક વિવિધ વાતોને લોકો પરસ્પર કરવા લાગ્યા. રાજાએ વિચાર્યું કે--“આ કન્યાઓની પ્રતિજ્ઞાને ધિક્કાર છે, નિંદિત કાર્ય કરનાર વિધાતાને ધિક્કાર છે, ન્યૂન કળાવાળા રાજકુમારોને ધિક્કાર છે, અને એ બાબતમાં આદેશ આપનારા મને પણ ધિકાર છે, કે જેથી રૂપવડે અપ્સરાઓનો પણ તિરસકાર કરનાર અને મને પ્રાણથી પણ વહાલી આ મારી ત્રણે પુત્રીને વામન વર થયે. કાને આરંભ જુદા પ્રકારે કર્યો હતો, અને તેને નિર્વાહ (પરિણામ) જૂદા પ્રકારે થયેલ. જે અસંભવિત હતું તે સંભવિત થયું. દેવને ઉલંઘન કરવા કોણ સમર્થ છે? કહ્યું છે કે–અવ શ્ય થવાના કાર્યોમાં પ્રતિબંધ રહિત એવી વિધાતાની ઈચ્છા જે દિશાએ દેડે છે, તે જ દિશાએ વાયુને જેમ તૃણ અનુસરે છે તેમ મનુષ્યનું ચિત્ત અવશ્ય અનુસરે છે.” તથા–“જે મને રથની ગતિને અવિષય હોય છે (જેને મનોરથ કોઈ વખત કર્યો હતો નથી), જેને કવિની વાણી સ્પર્શ કરી શકતી નથી, તથા જ્યાં પિતાની પ્રવૃત્તિ પણ દુર્લભ છે, તેવું કાર્ય વિધાતા લીલામાત્રમાં જ . આ વિચાર કરી ચિંતાતુર થયેલા રાજાએ કળાગુરૂને પૂછ્યું કે “આ વામન કોણ છે? તેને કો દેશ છે? અને તેનું કયું કુળ છે? તે મને કહે.” કળાચાર્યે કહ્યું કે-“લગભગ એક માસ પહેલાં આ વામન મારી પાસે આવ્યું, ત્યારે મારા પૂછવાથી તેણે કહ્યું ત્રિયપુત્ર અહીં કળા શીખવા આવ્યો છું.” આથી વધારે એનું સ્વરૂપ હું જાણતા નથી. તેની પાસે દિવ્ય અલંકારે છે, તે દાન પણ તે વખતે તે તે પિતાની મૂર્ખાઈ જ દેખાડતે હતો. આટલા વખત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #330 -------------------------------------------------------------------------- ________________ - દશમ સર્ગ. (311) સુધીમાં તેણે કળાનું નામ પણ જણાવ્યું નહોતું, આજે જ તેણે એકી સાથે આવી દિવ્ય કળાએ દેખાડી છે. તેથી જરૂર આ પુરૂષ કોઈ ગુપ્ત સ્વરૂપવાળે જણાય છે.” આવી કળાચાર્યની વાણું સાંભળી રાજાના મનમાં ઘણા ઘણા વિકલ્પ થયા. ' હવે સર્વ રાજકુમાર અત્યંત ખેદ પામી વિચારવા લાગ્યા કે “અહો! આ માયાવી વામને આપણો સર્વને પરાભવ કર્યો. પ્રથમ આટલે કાળ મૂર્ણપણું બતાવી અત્યારે એકીસાથે સર્વ કળાઓ દેખાડીને તેણે ત્રણે કન્યા ગ્રહણ કરી, તેથી આપણે આટલો બધો અભ્યાસનો શ્રમ તેણે વ્યર્થ કર્યો. જે પ્રથમ આપણે એને આવે જા હેત, તે તે જ વખતે તેને આપણે હણું નાંખત; અથવા તો હજુ પણ આ નિરાધાર રંકને હણે ત્રણે કન્યાઓને સ્વેચ્છાએ ગ્રહણ કરવા શું આપણે શક્તિમાન નથી? અજાણ્યા કુળ અને શીળવાળા તથા કુરૂપ એ આ ત્રણે કન્યાઓને લઈ જાય, તે આ પણે શી રીતે સહન કરીએ? તેમ થવાથી તે આપણી હાંસી અને પરાભવ અવશ્ય થાય. આપણે સૈન્ય સહિત ઘણું છીએ, તેથી રાજા પણ આપણને શું કરી શકે તેમ છે ? વળી માયાવડે અપરાધ કરનાર આ રંકને મારવામાં આપણને કાંઈ પાપ પણ લાગે તેમ નથી. અથવા ઘાત કરવાને તૈયાર થયેલા આપણને જોઈ જે તે વામન નાશી જશે, તો તે રાંકની હત્યાનો દોષ આપણને લાગશે નહીં, અને આપણું કાર્ય પણ સિદ્ધ થશે.” આ પ્રમાણે પરસ્પર વિચાર કરી સર્વની અનુમતિ લઈ સૂરપાળ નામના એક મુખ્ય રાજકુમારે વામનને કહ્યું કે-“હે વામન! આપણું એકગુરૂ હોવાથી તું અમારો બંધુ છે, તેથી તને હું હિત વચન કહું છું કે-મયૂર અને માંકડા વિગેરેને વિષે પણ નૃત્ય સુલભ હોય છે, કેયલ અને ચાંડાળ વિગેરેને વિષે પણ ઉત્તમ ગીતકળા હોય છે, તથા ચાંડાળે પણ વીણાદિકનો નાદ સારે કરી શકે છે, પરંતુ હે વામન ! તે સર્વમાંથી કઈ પણ રાજકન્યાને યોગ્ય નથી, તે જ પ્રમાણે તું પણ રાજકન્યાને યોગ્ય નથી. એ શું તું નથી જાણૉ ? જેમ ગધેડો સુવર્ણની ઘટાને લાયક નથી, કુતરા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #331 -------------------------------------------------------------------------- ________________ ( 312) જયાનંદ કેવળી ચરિત્ર. ખીરના ભજનને લાયક નથી, અને ઉંટ મણિના હારને યોગ્ય નથી, તેમ તું પણ રાજકન્યાને ચગ્ય નથી. તેથી તું આ કન્યાઓને ત્યાગ કરી એવી કઈ સ્ત્રીને ભજ, કે જેથી નટાદિકની જેમ કળાવડે દ્રવ્ય ઉપાર્જન કરીને તું સુખેથી જીંદગી ગુજારી શકે. અન્યથા તું અહીં માર્યો જઈશ.” આ પ્રમાણેનું તેનું વચન સાંભળી વામન ફોધ કરીને બે કે–“અરે ! સૂરપાળ! કેમ હજુ તે નિભંગી અને કળા રહિત એવા તારા આત્માને જાણતો નથી? જેમ તમે સર્વે કળાના વાદમાં અકિંચિત્કાર થઈ ગયા, તે જ પ્રમાણે રણસંગ્રામમાં પણ તમે મારાવડે નિર્જીવ થઈ જશે. આ મારી પ્રિયાઓ ઉપર તમારામાનો જે કોઈ કટાક્ષ કરશે, તેનાપર યમરાજે પિતાને ઘેર લઈ જવા કટાક્ષ કર્યો છે, એમ નિશ્ચય માનજો.” તે સાંભળી સૂરપાળ બોલ્યા કે –“જે તું યુદ્ધમાં પણ એવી હિંમત ધરે છે, તે તું શસ્ત્ર ગ્રહણ કર ને સામે આવી જા.” તે સાંભળી વામન અવજ્ઞાથી બે કે–“જે કદાચ પિતપોતાનાં શસ્ત્રસમૂહથી સંપૂર્ણ એવા વિષ્ણુ, શંકર, ઇંદ્ર, વિશ્વને અંત કરનાર યમરાજ અથવા બીજે કેઈ લેકપાળ મારી દષ્ટિ સન્મુખ યુદ્ધની પંડિતાઇનું અતુલ બળ પ્રસિદ્ધ કરીને ઉભું રહે, તે હું કાંઈક શસ્ત્ર ગ્રહણ કરૂં અને મારી ભુજયુગલનું બળ બતાવું. રે સુભટ ! અત્યંત વિકટ અને દુર્ઘટ એવા શસ્ત્રસમૂહના અભ્યાસથી ઉત્પન્ન થયેલા શ્રમના સમૂહવડે તૈયાર થયેલા મારી જેવાની સાથે યુદ્ધમાં જીતવાને શું તમે ઇચ્છો છો ? પરંતુ મારા એક પાદને પણ પ્રગટપણે સહન કરવાને ઈંદ્ર પણ સમર્થ નથી; તે તમારી જેવાને શે આશરે? તમારી જેવા સસલાઓ ઉપર હું શી રીતે શસ્ત્ર ગ્રહણ કરૂં? તમારી જેવાની સાથે તે મારી ભુજાજ શસ્ત્રરૂપ છે, મારું પરાક્રમ જ બખ્તર છે અને મારું ભાગ્ય જ સહાયભૂત છે. અરે ! હજુ સુધી તમે મને જાણ્યું નથી? તો તમે સર્વે એકઠા મળી બખ્તર પહેરીને સાજી થઈ જાઓ, અને યુદ્ધ માટે શસ્ત્ર ગ્રહણ કરે. તમને હું યુદ્ધનું તુક બતાવું.” આવી * 1 કાંઈ પણ ન કરી શકે તેવા. .P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #332 -------------------------------------------------------------------------- ________________ દશમે સર્ગ. (313) તેની વાણીથી તેને દુર્જય માન્યા છતાં સર્વે રાજકુમારે પરીક્ષા વખતે બોલાવેલા પોતપોતાના સૈન્ય સહિત યુદ્ધ કરવા તૈયાર થઇ ગયા. બીજા પણ રણસંગ્રામમાં યુદ્ધ કરવા આવ્યા, તેટલામાં મસ્તક મુડેલા તે પાંચે રાજકુમારે યુદ્ધને ઉત્સવ સાંભળી ક્રોધાગ્નિવડે દીપ્ત થઈ ટેપવડે મસ્તક ઢાંકી “અમારે હાથે જ તે દુષ્ટ ચેષ્ટાવાળા વામનને અમે મારશું” એવી પ્રતિજ્ઞા કરીને તત્કાળ ગર્વથી સૈન્યના અગ્રભાગે આવીને ઉભા રહ્યા. તેમને જોઈ હર્ષ પામી વામને તેમને મશ્કરીમાં કહ્યું કે–“અરે મુંડેલા મસ્તકવડે લજજા પામતા તમે કેમ પધાર્યા છે? અથવા આવ્યા તો ભલે આવ્યા, હવે તો તે મસ્તકોને છેદીને જ હું તમારી લજજા દૂર કરીશ.” આવી વામનની વાણું સાંભળી અત્યંત ક્રોધ પામી તેઓએ વામન ઉપર બાણની વૃષ્ટિ કરી. બીજાઓએ પણ ચેતરફથી બાણો મૂકી આકાશ ભરી દીધું. તે વખતે વામનસિંહ પણ પંચ પરમેષ્ટીનું સ્મરણ કરી એક મોટા સ્તંભ ઉખેડી તે મૃગ તરફ દોડ્યો. તેણે શરીરધારી જાણે પર્વતના શિખર હોય તેવા હાથીઓને પાડી નાંખ્યા, અશ્વના સ્વારને પારેવાની જેમ આકાશમાં ઉછાળી ભમાડ્યા અને હાથી જેમ ગોળા ઉડાડે તેમ પત્તિઓને ઉડાડ્યા, પરંતુ કૃપાશુપણાને લીધે તેમને હણ્યા નહીં. માત્ર કેટલાક સુભટને મૂછિત કર્યા. પાપડની જેમ કેટલાકના રથે ભાંગી નાંખ્યા, તથા ધનુષ્ય, મુગર, ભાલા, ખ અને ગદા વિગેરે હથિયારોના ચૂરા કરી નાંખ્યા. ક્ષણમાં પૃથ્વીપર, ક્ષણમાં આકાશવિષે, ક્ષણમાં સૈન્યના અગ્રભાગે, ક્ષણમાં મધ્યભાગે અને ક્ષણમાં છેડે ભમતો તે વામન શત્રુઓને હણવા લાગે. સ્તંભ, મુષ્ટિ અને પાના ઘાવ તરફથી હણીને તેણે મહાવતે, અસ્વારે, પત્તિઓ અને રથિકને પાડી દીધા. ઉડતા, પડતા, દૂરથી આવતા કે જતા એવા તેને લેકેએ જા. નહીં, પરંતુ તેના ઘાતથી પડી ગયેલા વિરેને જ જોયા. પછી મારવાને નહીં ઈચ્છતા વામને દંડના કોમળ પ્રહારવડે સૂરપાળ સહિત તે પાંચ મુંડિત કુમારને મૂછિત કરી દીધા અને પિતાની બે 40 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #333 -------------------------------------------------------------------------- ________________ (314) જયાનંદ કેવળ ચરિત્ર. કાખમાં, બે સ્કંધ ઉપર અને બે પગની અંદર બબેને રાખી ત્યાંથી કુદી શીધ્રપણે તે ત્રણે સ્ત્રીઓ પાસે જઈ તેમને થાપણની જેમ તે છે કુમાર સોંપ્યા. તે સ્ત્રીઓએ પોતાના વામન પતિના આદેશથ પોતાની દાસીઓ પાસે તે છએને દઢ બંધનથી બંધાવી શીતળ ઉપચાર કરાવીને સાવધ કર્યો. આ રીતે તે છ કુમારે પકડાયા તેથી તેમનું સૈન્ય ચોતરફ ભાગી ગયું. કારણ કે –“સર્વ કોઈને પિતાના પ્રાણ વહાલા હેાય છે.” - હવે શ્રીપતિ રાજા કે જે પિતાની કન્યાઓને આ પતિ થવાથી ખેદ પામતા હતા, તેણે પ્રથમવામનને હણતા રાજકુમારની hઉપેક્ષા કરી હતી, પરંતુ જ્યારે તે છ કુમારે પકડાયા, ત્યારે તે રાજાએ શસ્ત્રોથી ભરેલા રથમાં રહેલા પિતાના સેનાપતિને સાર સૈન્ય સહિત તે કુમારના સૈન્ય સાથે જોડી દીધો. તે વખતે ચડપાલાદિક કુમારો રાજાની સહાય મળવાથી પિતપોતાના સૈન્ય સહિત ફરીથી ક્રોધવડે યુદ્ધ કરવા લાગ્યા. નટ ભાલાને ફેરવે તેમ વામને પણ પિતાના શરીરની ચોતરફ એવી રીતે સ્તંભને ફેરવ્યા કે જેથી તેના શરીરને એક પણ શસ્ત્ર વાગ્યું નહીં. એ રીતે શત્રુનાં શસ્ત્રોને કાપતાં તે વામને સેનાપતિ સુધી જઈ તેના પગ પકડી તરફ જમાડી આલાનથંભની જેમ તેને ક્યાંક ઉડાડી દીધે. તે બહુ દૂર પડીને પૃથ્વીના આઘાતથી મૂછ પામે. તેની તત્કાળ પિતાના પુરૂષ પાસે વામને ચિકિત્સા કરાવી. પછી તે વામને તેના જ શસ્ત્ર ભરેલા રથમાં બેસી હાથમાં ધનુષ્ય ગ્રહણ કરી તે રથ સારથી પાસે શીધ્રપણે શત્રુના સૈન્યમાં ભમાડ્યો. તેના ઉપર બળના ગર્વથી ઉદ્ધત થયેલા અને ગર્જના કરતા ચંડાલ વિગેરે કુમારએ બાણાની વૃષ્ટિ કરી તેને તત્કાળ રૂં; એટલે તેણે પણ દૂર સુધી પહોંચે તેવા બાવડે હાથીઓ અને સુભટના સમૂહોને વીંધતાં ચિરકાળ યુદ્ધ કર્યું. એકી સાથે છાતીમાં, તે વામનના બાણેથી વીંધાયેલા શત્રુદ્ધાઓ હાથી પાસે બકરા જેવા ..' 1 કુમારે વામનને હણે છે તે ઠીક થાય છે એમ ધારી રાજા પોતે છે. રહ્યો હતો. હાથીને બાંધવાનો ખીલે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #334 -------------------------------------------------------------------------- ________________ દશમો સર્ગ. ( 365) લાગતા હતા. પછી તે વામને ચંપાળકુમારને રથ ભાંગી ધનુષ્ય છેદી શસ્ત્રવડે તેનું માથું અને મુખ મુંડી નાખ્યું. તે પણ તે ચંડાળે શૂરવીર હોવાથી ખ ગ્રહણ કરી વેગથી કુદકા મારી વામનના રથ પાસે આવી તેના પર ખર્કનો ઘા કર્યો. તરત જ વામને તેને ઘા છેતરી તેના હાથમાંથી ખ ખુંચવી લઈ મુષ્ટિના પ્રહારવડે તેને મૂર્શિત કરી તેના જે વસ્ત્રો વડે તેને બાંધી લીધો. ત્યારપછી દારથ નામના વિર રાજપુત્રે વામનને યુદ્ધ કરવા બોલાવ્ય; એટલે તે બન્નેએ બાણો વડે એક બીજાને આચ્છાદન કરતાં ચિરકાળ યુદ્ધ કર્યું. છેવટે વામને શસ્ત્રવડે તેનું પણ મસ્તક મુંડી નાખ્યું. તેથી લજજા પામી તે નાશી ગયે. ત્યાર પછી રણબળ નામને રાજકુમાર યુદ્ધ કરવા આવ્યો. તેની પણ વામને તેજ ગતિ કરી. એ રીતે વામને સાતે કુમારને નસાડી દીધા. એટલે બાકી રહેલા કુમારએ વિચાર્યું કે –“જે આ વામન યુદ્ધમાં અમને હણે તે તેની સાથે યુદ્ધ કરવાથી પાછળ રહેલા અમારા વંશજેને કાંઈ વધારે ગરાસ મળે તેમ નથી, અને તેવા પ્રકારની કાંઈ કીર્તિ પણ મળવાની નથી, તો ફોગટ શા માટે અમારે મરવું જોઈએ?” એમ વિચારી તે સર્વ કુમાર સૈન્ય સહિત ત્રાસ પામી નાશી ગયા; કેમકે સર્વને જીવવાની ઈચ્છા પ્રબળ હોય છે. પછી વામને સૈન્ય સહિત તે સર્વને આશ્વાસન આપ્યું. તે વખતે રણસંગ્રામ જેવા આવેલા વ્યંતરોએ વામન ઉપર પુષ્પવૃષ્ટિ કરી. ' આ પ્રમાણે સર્વ કુમારને પરાજય અને વામનને વિજય જેઈ દુબુદ્ધિવાળો અને સ્વતંત્ર વિચારવાળો શ્રીપતિ રાજા પોતે સર્વ સૈન્ય સહિત યુદ્ધ કરવા તૈયાર થયે. તે જોઈ તેના હિતેચ્છુ પ્રધાનેએ તેને કહ્યું કે “હે રાજન ! વિચાર્યા વિના ઉદ્ધતાઈ કરીને મૂર્ખાઈથી મરવાને કેમ ઈચ્છે છે અને સૈન્યને સંહાર કરાવવા કેમ તૈયાર થયા છે? આ વામનની પાસે આખા જગતના સુભટ તૃણ સમાન છે. તમે સૈન્ય સહિત આ વામનથી હણશે, તે તેમાં તમારી શી કીર્તિ થશે, અને જે કદાચ પકડીને જીવતા મૂકી 1 દાઢી મૂછના વાળ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #335 -------------------------------------------------------------------------- ________________ (316) જયાનંદ કેવળી ચરિત્ર દેશે, તે પછી તે જમાઈને શી રીતે તમે તમારૂં મુખ દેખાડી શકશે? શસ્ત્ર રહિત એવા એકલા એણે આ પ્રમાણે સૈન્ય સહિત સર્વ કુમારને પરાજય કર્યો, તે તેની પાસે ઈદ્ર પણ શા હિસાબમાં છે? આવી કળા અને બળના વિસ્તારવાળે વર કન્યાઓના ભાગ્યથી જ મળેલ છે, તે શા માટે મોહથી હર્ષને સ્થાને ખેદ કરો છે? વળી આવું શૈર્ય, આવી કળાઓ, આવું દાન અને આવી કૃપા વિગેરે ગુણે વામનને વિષે સંભવતા નથી, કેમકે આકૃતિ વિના ગુણ હોઈ શકે નહીં. તેથી જરૂર આ કોઈ દિવ્ય પ્રકૃતિવાળે મહાપુરૂષ જણાય છે, તે ઈચ્છા પ્રમાણે વિદ્યાદિકની શક્તિવડે જુદાં જુદાં રૂપે કરી પૃથ્વી પર કીડા કરતો હોય એમ અમને ભાસે છે. વળી તમારી કુળદેવતાએ પણ ઘેષણપૂર્વક તેના પર વારંવાર પુષ્પવૃષ્ટિ કરી અમારા તને મજબૂત કર્યો છે. તેથી જે તેની પ્રાર્થના કરવામાં આવે તે તેણે કળા પ્રગટ કરી તેમાં પોતાનું સ્વાભાવિક રૂપ પણ દાક્ષિણ્યતાથી પ્રગટ કરશે, માટે તે બાબતની પ્રાર્થના કરે.” - આ પ્રમાણે નીતિમાર્ગને અનુસરનારી અને પરિણામે હિતકારક એવી પ્રધાનની વાણી અંગીકાર કરી રાજાએ તત્કાળ વિજયના વાજિત્ર વગડાવ્યા, અને પ્રધાનાદિક સહિત તે વામનની સન્મુખ ચાલ્યા, તેટલામાં બંદીજન જેના ગુણની ઘોષણા કરતા હતા અને ગાયકે જેના ગીત ગાતા હતા તથા જે તેઓને મહાદાન આપતા હતા એવા તે વામને તત્કાળ રથ પરથી ઉતરી શ્વસુરને પ્રણામ કર્યા. રાજાએ પણ તેને આશીર્વાદ આપી આલિંગન કર્યું. પછી રાજાએ સુવર્ણના આસન પર બેસી વામનને પોતાની પાસે બેસાડ્યો અને બીજા સર્વ સભાસદો પિતાપિતાને ગ્ય સ્થાને બેઠા. પછી રાજાએ વામનને સારી રીતે વિજય કર્યાના સમાચાર પૂછયા. * ત્યારે વામન બોલ્યો કે “હે ભૂપતિ! કળાને વિષે અને યુદ્ધને વિષે હું કાંઈ જ નથી, પરંતુ મારા હૃદયમાં જે સમર્થ મંત્ર રહ્યો છે, તે જ શ્રી પરમેષ્ઠી મંત્રે આ સર્વને પરાજય કર્યો છે જે હૃદયમાં શ્રી પંચપરમેષ્ટી મંત્ર રહેલો હોય તે સર્વ ગ્રહો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #336 -------------------------------------------------------------------------- ________________ દશમો સગ. ( 317) પરાભવ કરવા સમર્થ થતા નથી, વિહ્વો નાશ પામે છે તથા સર્વ સંપદાઓ આપણી પાસે આવીને વિલાસ કરે છે.” આવાં તેનાં વચન સાંભળી સર્વ સભ્યોએ ગર્વ રહિત અને જૈનધમી એવા તેની પ્રશંસા કરી, તથા જેનો પ્રભાવ પ્રત્યક્ષ જોવામાં આવ્યા હતા એવા શ્રી પંચપરમેષ્ઠા મંત્રના પણ સ્તુતિ કરી. પછી વામને બાંધેલા સર્વ વિરેને ત્યાં બોલાવી મુક્ત કર્યો. તે વખતે જેઓ પ્રથમ મુંડાયેલા હતા તેઓએ ચંડપાળને પણ મુંડિત જોઈ તેની મશ્કરી કરી. ત્યારે તે ચંડપાળ તેમની મશ્કરી કરતાં બોલ્યો કે– “ન ટુર્વ પંચમિ સદ્ –“પાંચ જણાની સાથે દુઃખ પડે તે દુઃખ જણાતું નથી.” ત્યારથી લોકમાં પણ આ શ્લોકનો એક પાદ કહેવત રૂપે પ્રવર્યો. પછી ઓષધિના જળથી સર્વ સુભટો, હાથીઓ, અશ્વો વિગેરેને તથા કંઠે પ્રાણ આવ્યા હોય એવા પણ ઘાતથી પીડિત સુભટાદિકને તે વામને સજજ કરી દીધા. કૃપાળુ હોવાથી હણવાને નહીં ઈચ્છતા એવા તેણે સુભટાદિકને અપેક્ષા સાહતજ પ્રહાર કર્યા હતા કે જેથી ઘણા મરણ પામ્યા નહોતા. પછી રાજા વિગેરે સર્વ જનોએ તેની પ્રાર્થના કરી કે હે કુમાર ! જેમ તમે તમારા ગુણે પ્રગટ કર્યા છે, તેમ તે ગુણોને તુલ્ય એવું તમારું અસલ રૂપ પણ પ્રગટ કરે.” તે સાંભળી તેમની દાક્ષિણ્યતાથી તેણે ઔષધિના પ્રગવડે પોતાનું અસલ રૂપ ધારણ કર્યું. વિશ્વને જીતે એવું તેનું રૂપ જોઈ સર્વ જન આશ્ચર્ય અને આનંદમય થયા. તે વખતે વાઘ અને ગીતાદિકના નાદ સહિત જયજય શબ્દને કેળાહળ થયા. તે વખતે કઈ દૂર દેશથી આવેલે બંદી તેમને ઓળખીને બોલ્યા કે -" અહો ! મેઘની જેમ ઉત્તમ સુવર્ણલક્ષમીની વૃષિવડે પૃથ્વીના સર્વ જનને પ્રસન્ન કરતા અને પૃથ્વી પર વેચ્છાએ વિચરતા આ ક્ષત્રિર્વશ્રવણ આજે મારા જોવામાં આવ્યા તે બહુ શ્રેષ્ઠ થયું. " તે સાંભળી “આ ક્ષત્રશ્રવણ કેણ છે?એમ રાજાના પૂછવાથી તે બંદીએ પદ્મરથ રાજાની પુત્રના પાણિગ્રહણથી આરંભી કમળપ્રભ રાજાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #337 -------------------------------------------------------------------------- ________________ (318) જ્યાનંદ કેવળી ચરિત્ર. પુત્રીના પાણિગ્રહણ પર્યત તેનું મોટું, ઉદાર અને આશ્ચર્યકારક સમગ્ર ચરિત્ર કહી સંભળાવ્યું. તે સાંભળી આખી સભા વિશેષ કરીને હર્ષ અને આશ્ચર્યમય થઈ અને “કોઈ સામાન્ય માણસે આપણે પરાજય કર્યો નથી.” એમ વિચારી સર્વ કુમારે હર્ષ પામ્યા. પછી તેઓ સર્વ એકઠા થઈ બેલ્યા કે–“ હે અલક્ષ્ય રૂપવાળા કુમાર ! તમે વિશ્વમાં અદ્ભુત છતાં અમે અજ્ઞાનથી તમારે અપરાધ કર્યો છે તે ક્ષમા કરજે.” તે સાંભળી કુમારે પણ તેઓની પાસે પિતાને અપરાધ ખમાવ્યો. એ રીતે સર્વેને પરસ્પર પ્રીતિ થઈ, કન્યાઓ પણ આ સર્વ વૃત્તાંત જાણે અદ્વૈત આનંદ પામી. રાજાએ પિતાના મહેલમાંજ એક ચિત્રશાળામાં કુમારને બહુમાનથી કેટલેક પરિવાર આપીને રાખ્યો. પછી અવસરે રાજાએ કન્યાઓનું પાણિગ્રહણ કરવા માટે કુમારને વિનંતિ કરી, ત્યારે તે બે કેમારે સ્ત્રીઓનું કાંઈ પ્રયોજન નથી, કેમકે મારે ઘણું સ્ત્રીઓ છે. કળામાં અને યુદ્ધમાં જે મેં વિજય કર્યો છે તે માત્ર કેતુકને માટે જ કર્યો છે. વળી મારૂં કુળ અને શીળાદિક જાણ્યા વિના મને તમારે પુત્રીઓ પરણાવવી યોગ્ય નથી, પરંતુ કોઈક કળાવાન રાજપુત્રને તે કન્યાઓ તમે આપ, અને ચિરકાળ સુધી કળામાં કરેલા તેમના પરિશ્રમને કૃતાર્થ કરે.” તે સાંભળી રાજાએ કહ્યું કે–દેવીએ જ “સારૂં વરી, સારૂં વરી” એવી ઘોષણાપૂર્વક તમને જ એ કન્યાઓ આપી છે, અને તમારું કુળ તથા શીળ પણ તે દેવીએ જ કહ્યું છે, તેથી આ મારી પ્રાર્થના વૃથા ન કરો.” આ પ્રમાણે કહી બળાત્કારે પાણિગ્રહણ કરવાનું અંગીકાર કરાવી રાજાએ સારા લગ્નને દિવસે વિવિધ ઉત્સવપૂર્વક તેને વિષેજ રાગવાળી ત્રણે પુત્રીઓને તેની સાથે પરણાવી. તેની પહેરામણીમાં (દાયજામાં) રાજાએ તેને દેશ, હાથી, ઘોડા, રથ અને પત્તિઓ તથા સર્વ સામગ્રી સહિત સુંદર મહેલ આપે. તે મહેલમાં નવી પરણેલી અને નવા નેહવડે મનોહર એવી તે ત્રણે પ્રિયાઓ સાથે વસતો તે કુમાર સ્વેચ્છાએ ક્રીડા કરવા લાગે તેમજ ગુરૂ અને દેવ વિગેરે સાતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #338 -------------------------------------------------------------------------- ________________ દશમો સર્ગ, (319) ક્ષેત્રમાં ઘણું ધન આપ્યું અને યાચકજનેને ઈચ્છિત ધનનું દાન કરવા લાગ્યું. “આવા લાભમાં આ વ્યય કરે તે ગ્ય જ છે.” આ કુમારના ભાગ્ય અને બળ વિગેરેવડે ઝાપતિ રાજાનું રાજ્ય પણ વૃદ્ધિ પામ્યું, અને લોકમાં ચોતરફ આ કુમારના ગુણેની સ્તુતિ વૃદ્ધિ પામી. આ પ્રમાણે પરદેશમાં પણ મનુષ્ય સહાય રહિત છતાં સર્વ ઠેકાણે જયલક્ષમીને જે પામે છે, તે પૂર્વે (પૂર્વ જન્મમાં) ઉપાર્જન કરેલી પુણ્યલક્ષમીને જ પ્રગટ પ્રભાવ છે. એમ જાણવું. આ રીતે તપગચ્છના અધિરાજ પૂજ્ય શ્રી દેવસુંદરસૂરિ અને શ્રી જ્ઞાનસાગરસૂરિના શિષ્ય શ્રી મુનિસુંદરસૂરિએ રચેલા જયશ્રીના ચિન્હવાળા શ્રી જયાનંદ રાજર્ષિ કેવળીના ચરિત્રને વિષે નાટ્યસુંદરી, ગીતસુંદરી અને નાદસુંદરી નામની ત્રણ કન્યાના પાણિગ્રહણના વૃત્તાંતવાળો આ દશમો સર્ગ સમાપ્ત થયે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #339 -------------------------------------------------------------------------- ________________ एकादश सर्ग. જે (પ્રભુ) માત્ર સ્મરણ કરવાથી જ સર્વ વિઘને નાશ કરે છે, તથા બાહ્ય અને અત્યંતર વ્યાધિઓના સમૂહને દૂર કરે છે, તે ફિલિની નામની ઔષધિ જેવા શ્યામ વર્ણવાળા શ્રી પાર્શ્વનાથરૂપી "અપૂર્વ ધવંતરી ત્રણ જગતને વિષે શિવસુખ આપ. - હવે તે બુદ્ધિમાન જયાનંદ કુમારે કીડા કરવાના ઉદ્યાનાદિકમાં ક્રીડા કરતાં ધર્મ અને સુખમય કેટલોક સમય નિર્ગમન કર્યો. એકદા અશ્વક્રીડા કરવા માટે ઉદ્યાનમાં જતાં કુમારે માર્ગમાં રાજપુરૂષથી હણવા માટે વધ્યભૂમિ તરફ લઈ જવાતા એક પુરૂષને જે. તેને ગધેડા ઉપર અવળે મુખે બેસાડવામાં આવ્યો હતો, તેના મસ્તક પર જૂદા જૂદા સાત ઠેકાણે મુંડન કરેલું હતું, આક્રોશ વડે વાચાળ લેકે તેને મારતા હતા, કેળાહળ કરતા બાળકે તેના પર વારંવાર કાંકરા અને ધૂળ નાંખતા હતા, તેના આખે શરીરે રાખળી હતી, તેનું મુખ મેશથી લિપ્ત કર્યું હતું, તેનું શરીર ત્રણેથી વ્યાપ્ત હતું, તેનું ઉદર અતિ કૃશ હતું તથા તેની આગળ કટુ શબ્દ કરનારૂં કાહલ નામનું વાજિત્ર વાગતું હતું. આ પ્રમાણે જાણે નરકની કાંઈક વાનકી હોય અને જાણે –“આ કોણ છે અને તેને શામાટે આવી વિડંબના કરે છે?” ત્યારે તેઓ બોલ્યા કે –“આ ચાર રાત્રીમાં ઇશ્વર શ્રેણીના ઘરમાં ખાતર પાડી સર્વસ્વ લઈ નાશી જતો હતો, તેટલામાં તેના ઘરવાળાએ જાગવાથી કેળાહળ કર્યો, તે સાંભળી અમે તેને પકડ્યો, અને તેની પાસેથી ચોરીને સર્વ માલ કબજે કર્યો, તેથી અત્યારે 1 પ્રસિદ્ધ ધન્વન્તરી એટલે દેવવૈદ્ય તો કેવળ બાહ્ય રોગને દૂર કરી શકે છે, અને વિઘને નાશ કરી શકતો નથી. તે પણ સ્મરણ કરવાથી નહીં, પણ સાક્ષાત સેવવાથી જ બાહ્ય રાગને દૂર કરે છે. તેથી પ્રભુને અપૂર્વ ધન્વતરી કહ્યા છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #340 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમે સર્ગ. (૩ર૧) રાજાની આજ્ઞાથી આને હણવા માટે વધ્યભૂમિએ લઈ જઈએ છીએ. ચોરની એ જ ગતિ હોય છે, કારણ કે–પાપનું ફળ પ્રત્યક્ષ જ મળે છે. " તે સાંભળી કુમારે વિચાર્યું કે –“હું અહીં દાતાર શબ્દને ધારણ કરૂં છું, છતાં કો દરિદ્રી અને દુ:ખી આવી ચેરી કરે છે? આમાં તો મારે જ દેષ છે.” એમ વિચારી પૂર્ણ કૃપાળુ કુમારે તેને રાજસેવક પાસેથી મુક્ત કરાવી પોતાને ઘેર લઈ જઈ તેને સ્નાન ભજન વિગેરે કરાવ્યું. પછી અવસરે કુમારે તેને પોતાની પાસે બોલાવી પૂછ્યું કે -" તું કોણ છે? અને શા માટે ચોરી કરે છે?” તે સાંભળી કુમારને ઓળખી તેણે નીચું મુખ કર્યું અને ભયથી કાંઈ પણ બે નહીં. તે જાણું કુમારે અભયદાન આપ્યું, ત્યારે તે ગદ્ગદ્ સ્વરે બોલ્યા કે“મારૂં પાપીનું ચરિત્ર સાંભળવા લાયક નથી, તેથી હું શું કહું?” આ પ્રમાણે તેના સ્વરથી તથા રૂપથી તેને ઓળખી કુમારે તેને કહ્યું કે–“અહો! તું તો સિંહકુમાર છે ! અરે બંધુ! તારી આવી અવસ્થા કેમ થઈ?એમ કહી સ્નેહથી તેને આલિંગન કરી આ સન પર બેસાડી તેને કહ્યું કે “હે ભાઈ ! તારું પલ્લીનું રાજ્ય ક્યાં ગયું ? અને આ શરીર પર. આટલા બધા વ્રણ શાથી પડ્યા?” તે સાંભળી કાંઈક ધીરજ લાવી કપટમાં કુશળ એવા તેણે પોતાનો અપરાધ ગેપવતાં આ પ્રમાણે કહ્યું-(આ સ્થિતિએ પહોંચ્યા છતાં પણ હજુ કપટ છોડીને સત્ય વાત કહી શકાતી નથી!) “હે કુમાર ! તે વખતે રાત્રીએ તું દેવીના મંદિરમાં સુતે હતા, ત્યારે હું તારૂં યામિકપણું કરતો જાગતો હતો. તેવામાં મેં એક સિંહ આવતે જે તેને ત્રાસ પમાડવા માટે અને તારી રક્ષા કરવા માટે હું તેની પાછળ ઘણે દૂર સુધી ગયે. ત્યાંથી પાછા વળતાં હું ભૂલો પડ્યો, તેથી માર્ગને પામ્યા નહીં. છેવટ ચોતરફ ભમી ભમીને પ્રાતઃકાળ થયો ત્યારે માર્ગ સૂક્યો અને દેવીના મંદિરમાં આવ્યો. ત્યાં ચિંતામણિ રત્નની જેમ સ્થાપન કરેલા તને જે નહીં, ત્યારે તે આખા પર્વત પર મેં અને મારા સર્વ પત્તિ૪૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #341 -------------------------------------------------------------------------- ________________ (૩રર). જયાનંદ કેવળી ચરિત્ર. એ તને શોધે; પરંતુ સમુદ્રમાં પડી ગયેલા રત્નની જેમ અમે તને મેળવી શક્યા નહીં. પછી તારા વિયોગથી પીડા પામતા હું પલીનું પાલન કરવા લાગ્યું. કેટલેક કાળે સૂર્યના પ્રકાશને અભાવે અંધકારની જેમ તારે અભાવે તે મહાસેન પલ્લીપતિએ અનુક્રમે મારી પૃથ્વી દબાવી. તે જાણી ઈર્ષ્યાના વશથી તેને નિગ્રહ કરવા માટે હું સર્વ સૈન્ય સહિત તેની પતલી પાસે જઈ તેની સાથે યુદ્ધ કરવા લાગ્યો. તેના સત્યે માંરૂં સન્ય ભાંગ્યું, એટલે મેં તેની સાથે યુદ્ધ કર્યું. તેમાં તેણે મને પ્રહારવડે જર્જરિત કરી બાંધીને કેદખાનામાં નાંખ્યો. પછી તે નિર્ભયપણે બને પલીનું રાજ્ય ભેગવવા લાગ્યા, અને મને ચામડાથી મઢી પર્વતના શિખર પરથી દડતો મૂક્ય; પરંતુ કર્મના યોગે હું કોઈક લાલ અને પાંદડાના સમૂહમાં પડ્યો. ચોતરફ દ્રણિત અંગવાળ છતાં અને પર્વતના શિલા સાથે ઘસાવા છતાં પણ હું મરણ પામ્યા નહીં. રાત્રીએ અકાળે વરસાદ વરસ્યું. તે વખતે મઢેલા ચામડાના ગંધથી કેટલાક શિયાળ આવ્યા, તેમણે તે ચામડું કરડી ખાધું, અને મૂછો પામેલે હું વાયુથી ચેતના પાપે. “જેને દુઃખ ભેગવવાનું હોય તેને અભાગ્યને યોગે મૃત્યુ પણ દુર્લભ હોય છે.” પછી અનુક્રમે તે પર્વતને ઓળંગી ઘણુથી જર્જરિત એવો હું ગ્રામ નગર વિગેરેમાં ભમતો અને ભિક્ષાવડે આજીવિકા કરતો કાળે કરીને અહીં આવ્યું. સ્વર્ગપુરી જેવા પણ આ નગરમાં હું ત્રણ દિવસ સુધી ભિક્ષા પાયે નહીંતેથી મેં ચોરી કરી. “ક્ષુધાતુર મનુષ્ય શું ન કરે ? ? હે બંધુ ! તેં મને પ્રથમ અનેકવાર જીવિતદાન આપ્યું હતું વળી આજે પણ આપ્યું છે. તે જીદગીપર્યત પણ દાસપણું કરવાથી પણ હું તારો અનૃણ થાઉં તેમ નથી. મને ધિકકાર છે ! પૂર્વે ઉપાર્જન કરેલું મારું પાપ વાણુથી પણ કહી ન શકાય તેટલું છે, તેથી જ પગલે પગલે હું દુષ્ટ આપત્તિઓના સ્થાનરૂપ થાઉં છું. કહ્યું છે કે–અધમ જનની સંગતિ, દુષ્ટ બુદ્ધિ, દરિદ્રતા, પગલે પગલે વધ બંધ અને પરાભવ, શત્રુથી પરાભવ, પ્રિય 1 દેવા રહિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #342 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમો સર્ગ. (33) વસ્તુનો વિયેાગ અને દુષ્ટ આપત્તિ એ સર્વે પાપરૂપી વૃક્ષનાં ફળો છે.” આ પ્રમાણે સિંહકુમારને વૃત્તાંત સાંભળી કૃપાળુપણાને લીધે કુમારે તેને કહ્યું કે –“હે બંધુ ! તું ખેદ ન કર. આ સંસારમાં આપત્તિ કેને નથી આવતી? આ રાજ્ય અને આ ધન જે કાંઈ મારૂં છે, તે સર્વ તારું જ છે એમ માન. જે લક્ષમી સ્વજનવડે ભેગવાય તે જ સાર્થક છે.” એમ કહી કુમારે ઔષધિના જળવડે તેના શરીરનાં સર્વ ઘણો દૂર કર્યા, અને તુષ્ટમાન થયેલા કલ્પવૃક્ષની જેમ તેણે તેને વસ્ત્ર અને અલંકાર વિગેરે આપ્યાં. હંસ જેવા તે કુમારે કાગડા જેવા તે સિંહને લેકમાં પોતાના ભાઈ તરીકે પ્રસિદ્ધ કરી સર્વ કાર્યમાં માનપૂર્વક તેને અગ્રેસર કરી પિતાની પાસે રાખે. “સર્વ વસ્તુ ધનાદિકવડે પ્રાપ્ત થાય છે, પણ ભાઈ પ્રાપ્ત થતું નથી.” એમ વિચારી ત્રણે પ્રિયાની અનુમતિ લઈ તે કુમારે તેને પોતાના દેશને અધિકારી કર્યો. કુમારે આપેલા માનથી અને ધનાદિકથી તે સિંહ વિલાસ કરતા હતા, છતાં પાશમાં પડેલા શિયાળની જેમ તે મનમાં અત્યંત દુઃખી થતા હતા. પિતાની આપત્તિઓનું સ્મરણ કરી અને કુમારની સંપત્તિઓને જોઈ તે સિંહ વષોઋતુમાં જવાસાની જેમ સૂકાતે હતો. સર્વ સંપત્તિ સહિત અને સર્વ પ્રકારના તેજવડે અતિ દેદીપ્યમાન તે કુમારને જોઈ જેમ ઘવડ સૂર્યના અસ્તને છે તેમ તે સિંહ કુમારના અસ્તને ઇચ્છતે હતો. તે દુષ્ટ વિચાર કર્યો કે“મારે સંપદા નથી, તો આની સંપદાને હું કેમ ન રૂં? વિશ્વાસ પામેલા અને વૃદ્ધિ પામતા શત્રુની કેણ ઉપેક્ષા કરે ? માટે કોઈ પણ પ્રકારથી આને ઘાત કરવો કે જેથી તેની સર્વ લક્ષમી મારા હાથમાં આવે. આ અભિલાષા પ્રાયે રાજાની સેવાથી જ સાધ્ય કરી શકાશે.” આ રીતે વિચારી તે સિંહ કુમારની સાથે રાજા પાસે જવા લાગે, અને અનુક્રમે તેણે રાજાને એવો પ્રસન્ન કર્યો કે જેથી તે એકલો પણ ગમે તે વખતે રાજા પાસે જવા લાગ્યો, પરંતુ તેના આવા દુષ્ટ અભિપ્રાય કેઈના જાણવામાં આવ્યા નહીં. “કાદવમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #343 -------------------------------------------------------------------------- ________________ (324). જયાનંદ કેવળી ચરિત્ર. ગુપ્ત રહેલા કાંટાને કોણ જાણે શકે ? " તેપણ મહા બુદ્ધિશાળી કુમારની પ્રિયાએ તેની ચેષ્ટાવડે તેની દુષ્ટતા જાણતી હતી, પરંતુ પિતાની જેવી જ દષ્ટિ સિંહની છે એમ માનનારે કુમાર તે પ્રિયાએના વચનપર શ્રદ્ધા રાખતો નહોતો. “સત્પરૂષે હમેશાં પરના ગુણેને જ જુએ છે અને દુષ્ટજન પરના દોષને જ જુએ છે. સૂર્ય સદા પ્રકાશને જ આપે છે અને ઘૂવડ અંધકારને જ જુએ છે.” લેકો તે બધું જોઈને વિચાર કરતા હતા કે –“આ કુમાર આ ચારને પણ આટલું બધું માન આપે છે, તે શું સમાન આકૃતિવાળો હોવાથી તે તેને ભાઈ જ હશે ?" એકદા રાજાએ કુમારને પૂછયું કે–“ગુણેએ કરીને અધિક એવા અનેક જનને છેડી હાથી જેમ શિયાળને માને તેમ તું આને કેમ બહુ માને છે ?" કુમારે જવાબ આપે કે –“મારો ભાઈ હોવાથી હું તેને માન આપું છું.” તે સાંભળી લોકની જેમ તેના વાકયપર નહીં શ્રદ્ધા કરતા રાજાએ એકદા એકાંતમાં કૈતુકથી સિંહને પૂછયું કે-“આ કુમાર સાથે તારે શું સંબંધ છે?” ત્યારે અવસર આવ્યો જાણે તે માયાવી પોતાના અભિપ્રાય પ્રમાણે છે કે –“હે રાજન ! મેં પૂર્વે આની ઉપર ઘણે ઉપકાર કર્યો છે, તેથી તે મને બહુ માને છે. બાકી એ કોણ છે? એ બાબતમાં કુમારે શપથપૂર્વક મને કહેવાનો નિષેધ કર્યો છે, તેથી હું વિશેષ કાંઈ કહી શકતો નથી અને કહેવાથી પણ તમને દુઃખ થાય તેવું છે.” તે સાંભળી રાજા સેંકડો શંકાથી વ્યાપ્ત થઈ ગયે, તેથી તેણે બહુ આગ્રહથી કહ્યું કે –“જે તું મને કાંઈ પણ માન આપતા હો તે એને સર્વ વૃત્તાંત જરૂર કહે.” ત્યારે તે બોલ્યો કે–“હે સ્વામિન્ ! કુમારની આજ્ઞાથી પણ તમારી આજ્ઞા અધિક બળવાન છે, કેમકે સ્વામીને દ્રહ એ મોટું પાપ છે. તેથી તમે સાવધાન થઈને સાંભળો– - “વિજયપુરના જય રાજાને પુત્ર છું. પરંતુ મને ઘુતનું અતિ વ્યસન હેવાથી હું ચોરી કરતાં શીખે. તે સાંભળી રાજાએ વિચાર્યું કે –“અહો! આતો સત્યવાદી જણાય છે, કે જેથી તે પિતાના દોષને પણ છુપાવતો નથી.” ત્યારપછી રાજાની આજ્ઞાથ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #344 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમે સર્ગ. (35) તે કહેવા લાગ્યું કે-“જય રાજાને કૃપાપાત્ર એક મધુગીત નામને ચંડાળ કુળમાં ઉત્પન્ન થયેલે ગાયક છે. તેને સ્વર શર્કરા જે મધુર છે. તેને સુરગીત નામનો પુત્ર છે. તે પુણ્યના પ્રભાવથી બાલ્યાવસ્થાથી જ સૌભાગ્યવાન, શૂરવીર, બુદ્ધિમાન અને અતિ મધુર સ્વરવાળો છે. નીચ કુળમાં ઉત્પન્ન થયા છતાં પણ તેનામાં સિભાગ્યાદિક ગુણોને સમૂહ કમળને વિષે સુગંધની જેમ સર્વને ઉલ્લંઘન કરે તે છે. તેને મારા પિતાએ પ્રસન્ન થઈને સર્વોત્તમ કળા ભણાવી, તેથી તે મારી પાસે જ ગીતગાન કરતો હતો અને હું તેને વાંછિત દાન આપતા હતા. બીજી પણ નાટ્યાદિક કળા ભણવાની ઈચ્છાવાળા તેણે ઘણુની પાસે પ્રાર્થના કરી, પરંતુ નીચ કુળને લીધે તેને કોઈએ ભણાવ્યો નહીં. તેથી દેશાંતરમાં જઈ કળા શીખવાની તેની ઈચ્છા થઈ; પરંતુ દ્રવ્ય વિના કઈ ભણાવશે નહીં એમ ધારી તેણે મારી પાસે ધન માગ્યું. ત્યારે મારા જ ઉપયોગમાં આવે તેવી કળાઓને આ શીખવાનું છે.” એમ વિચારી મેં તેને એક કટિ ધન આપ્યું. તે લઈ તે દેશાંતરમાં ગયે. અનુક્રમે વિશાલપુર ગયે. ત્યાં ગુરૂસેવાદિકમાં કુશળ એવો તે વિદ્યાવિલાસ નામના ઉપાધ્યાયને મારું આપેલું ધન આપી તેને વશ કરી લેકમાં પોતે ક્ષત્રિય તરીકે પ્રસિદ્ધ થઈ થોડા દિવસમાં તીવ્ર બુદ્ધિને લીધે સમ્યક્ પ્રકારે સમગ્ર કળાઓ શીખી ગયે. “ધન, બુદ્ધિ અને દંભથી શું સધાતું નથી?” તેમાં પણ પરદેશને વિષે તો તે ધનાદિક વિશેષ કરીને કાર્યસાધક બને છે. કહ્યું છે કે - એક યોગને અધ ભાગ દંભને આપ, બાકી રહેલા અર્ધમાંથી છ ભાગ મૃષાભાષાદિકને આપવા, છ ભાગ ધૃષ્ટતાને આપવા, બે ભાગ ક્રિયા અને વૈદ્યકને આપવા તથા એક ભાગ ભાંડચેષ્ટાને આપે. આવી જાતને વેગ આખી પૃથ્વીને વશ કરી શકે છે.” વળી તેણે કુશળતાથી કઈયેગી આદિકની સેવા કરી તેની પાસેથી ઈષ્ટ રૂપાદિક કરનારી ઔષધિઓ મેળવી. “ભમતાં ભમતાં શું સિદ્ધ ન થાય?” ત્યારપછી તે પરદેશમાં ભમતો ભમતો કળાઓ વડે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #345 -------------------------------------------------------------------------- ________________ (૩ર૬) જ્યાનંદ કેવળી ચરિત્ર. લકોને રંજન કરી અને ઔષધિવડે ઉપકાર કરી વાંછિત ધન મેળવવા લાગ્યા કેઈક પ્રકારે બે રાજાને મેહ પમાડી તેમની બે પુત્રીઓને તે પરણ્યો. “કળા અને ભાગ્ય જે હોય તે કુળ જેવાની કાંઈ જરૂર રહેતી નથી.” મારા સંગથી તે દાન આપવાના સ્વભાવવાળ થયું છે, તેથી દાનના પ્રભાવવડે તેનું નીચ કુળ ઢંકાઈ જાય છે. કેમકે સુવર્ણની લક્ષમીને વરસાવનાર મેઘની મલિનતાને કેણ વિચારે છે ? તેના અહિં આવ્યા પછી જે થયું તે તે તમે પ્રથમથી જ જાણે છે. હું જ ભાગ્યહીન છું કે જેથી આવું લજજાકારક વૃત્તાંત પણ તમારી પાસે કહેવું પડયું છે. એકદા દેશમાં ઉપદ્રવ કરનાર અને સૈન્ય સહિત પર્વતમાં વસનાર મહાસેન નામના પલ્લી પતિને નિગ્રહ કરવા માટે મારા પિતા તૈયાર થઈ પ્રયાણ કરતા હતા, તે વખતે મેં તેમને વિનયથી જતા નિવારી સૈન્ય સહિત તે પર્વતની તળેટીમાં જઈ પલ્લી પતિને યુદ્ધ કરવા માટે મેં બેલાબે, એટલે ભિલની સેના સહિત પર્વત પરથી ઉતરી મહા ગર્વિષ્ઠ તે પહેલીપતિએ શંગના નાદવડે ગુફાઓને ગજાવી ચિરકાળ યુદ્ધ કર્યું. છેવટે મેં તેને પરાજય કર્યો, એટલે તે નાશીને જતો રહ્યો. તે વખતે મેં મુગ્ધપણાને લીધે તેની પત્ની સળગાવી દેવા માટે વિષમ પત્થરવાળા પર્વતના કટકમાં પ્રવેશ કર્યો. તેટલામાં ગુફામાં સંતાઈ રહે તે શત્રુ પલ્લીપતિ ભિલ્લની સેના સહિત તેમાંથી બહાર નીકળે અને યમરાજની જેવા તેણે મારા સેન્ય ઉપર બાણવૃષ્ટિ કરી; તેથી મારું સૈન્ય ભગ્ન થયું. “વિષમસ્થાનમાં કેણુ ભગ્ન ન થાય?” પછી મને પણ પ્રહારોથી જર્જરિત કરી બાંધીને તે પહેલીપતિ તેની પલ્લીમાં લઈ ગયો. એકદા મને ચામડાએ મઢી પર્વતના શિખર પરથી દડતો મૂકો. ત્યાંથી અનુક્રમે હું અહીં આવ્યું, તે હકીક્ત તે તમે સાંભળી હશે. અહીં પ્રથમ તે મને ઓળખ્યા વિના તે મને મૂકાવીને પિતાને ઘેર લઈ ગયે, પછી મને ઓળખે, ત્યારે ધનાદિકથી સત્કાર કરી મને ઘણે પ્રકારે માન આપવા લાગ્યા અને “કઈ પણ ઠેકાણે મારું કુળાદિક પ્રગટ કરવું નહીં. " એમ દઢ શપથવડે અને તેણે બાંધી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #346 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમે સર્ગ. (૩ર૭) લીધે. હું પણ બીજી ગતિ નહીં હોવાથી તેની પાસે રહ્યો છું. તે મને ઘણા માનપૂર્વક રાખે છે અને મારાપર અવિશ્વાસને લીધે ઘણું ઉપચારથી વશ કરેલા અને તે સર્વદા પિતાથી જૂદ પડવા દેતે નથી. આ પ્રમાણે તમારી આજ્ઞાને વશ થયેલા મેં તમને અત્યંત ગુપ્ત વાત પણ કહી છે. પરંતુ તેથી તેના પર તમારે કાંઈપણુ અપ્રસત્રતા કરવી યોગ્ય નથી. કેમકે-સગુણામાં કુળ જેવાતું નથી.” આ પ્રમાણે સિંહના મુખથી કુમારને વૃત્તાંત સાંભળી ભેદ, વિસ્મય અને ક્રોધથી વ્યાપ્ત થયેલા રાજાએ તેને બહુમાનથી રજા આપી, એટલે તે પણ પિતાનું વાંછિત સિદ્ધ થવાથી હર્ષ પામતો પિતાને સ્થાને ગયો. રાજા જૈનધમી હતું, છતાં તેને વિષે કાનની દુર્બળતા, વિચાર વિના કાર્યનું કરવાપણું અને સ્વચ્છંદતા એ ત્રણ દે રહેલા હતા; તેથી ક્રોધ પામેલા તે રાજાએ વિચાર્યું કે - “અરે! આ પાપી જમાઈએ મારી જેવા અનેકનાં કુળ વટલાવ્યાઅપવિત્ર કર્યા. મેં તેના કુળાદિકનો નિર્ણય કર્યા વિના રસ વૃત્તિથી તેને પુત્રીઓ આપી, અને તેની પંક્તિમાં ભેજન પણ કર્યું, એ અતિ ખેદકારક થયું છે. આ માયાવીએ પોતાનું ક્ષત્રવૈશ્રવણ નામ પ્રસિદ્ધ કરી ધૂની જેમ પદ્મરથ અને કમળપ્રભ રાજાને પણ છેતર્યા છે. જે આ નિંદ્ય વાર્તા બીજા રાજ્યોમાં પ્રસરશે તો તે રાજાઓ મારી હાંસી કરશે અથવા મારાં કુળનો ત્યાગ કરશે તેથી આજે જ રાત્રિમાં કોઈ પણ પ્રકારે ગુપ્ત રીતે તેને ઘાત કરવો યોગ્ય છે.” એમ વિચારી તે રાજાએ પોતાના ખાનગી બે પત્તિને બોલાવીને કહ્યું કે “આજે મધ્ય રાત્રીએ અવપર ચઢીને જે પુરૂષ રાજમાર્ગમાં નીકળે, તેને તમારે તત્કાળ મારી નાંખવો, અને આ વાત કઈ પણ ઠેકાણે તમારે પ્રકાશ કરવી નહીં.” આ પ્રમાણે રાજાની આજ્ઞા વિનાવિચારે અંગીકાર કરી કુતરાની જેમ તે બન્ને પત્તિઓ સાવધાનપણે રાજમાર્ગમાં છુપાઈને યેગ્ય સ્થાને રહ્યા. પછી મધ્યરાત્રીનો સમય થવા આવ્યો ત્યારે રાજાએ પોતાના પુરૂષ પાસે એકલા કુમારને અમુક વિચાર કરવાના મિષે બોલાવ્યા. એટલે સરળ સ્વભાવવાળો અને રાજાને વિષે વિશ્વાસ તથા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #347 -------------------------------------------------------------------------- ________________ (328) જયાનંદ કેવળી ચરિત્ર. વિનયાદિકને ધારણ કરતા તે કુમાર પણ તત્કાળ શવ્યાને ત્યાગ કરી જવાને તૈયાર થયો. તે વખતે તેની પ્રિયાએ નિપુણતાથી કહ્યું કે “હે સ્વામી! તમે નીતિશાસ્ત્ર જાણતા છતાં આટલી બધી સરળતા કેમ રાખે છે? અત્યારે વિચાર કરવાનો અવસર છે? તમને બોલાવવાને આ સમય હેય? પુરૂષ કે સ્ત્રીનું એકાંત સરળપણું પ્રશંસા કરવા લાયક નથી. તેનાથી કાંઈ પણ કાર્યસિદ્ધિ થતી નથી, પરંતુ અવશ્ય પશ્ચાત્તાપ જ થાય છે. કાંઈ પણ દુષ્ટ કારણ વિના અકાળે રાજાનું લાવવું હોય જ નહીં. અકાળે વૃક્ષેને પુષ્પને ઉગમ થાય તે શું કદાપિ અરિષ્ટ (ઉપદ્રવ) વિના થાય ? ચિત્તમાં જૂદું, વચનમાં જૂદું, ક્રિયામાં જૂદું અને ફળમાં જૂદું એ રીતે વેશ્યાજનની જેમ રાજાનું ચરિત્ર લોકમાં ન જાણી શકાય તેવું હોય છે, તેથી કોઈ પણ રાજા ઉપર વિશ્વાસ કરવો એગ્ય નથી. તેમાં પણ અમારા પિતાને વિષે તો વિશેષે કરીને વિશ્વાસ કરવા જેવું નથી. કારણ કે તે સર્વ ગુણ છતાં તેનામાં મોટા ત્રણ દોષ પ્રસિદ્ધ છે; તેથી કરીને તમારા સર્વત્ર માન્ય એવા આસિંહને મોકલે. અન્યથા નિરંતર આ પ્રમાણે પિષણ કરાતા તે કયે વખતે કામ લાગશે? અનુચર તેવા પ્રકારના સમયને માટે જ રાખવામાં આવે છે કે ઘાતથી રક્ષણ કરવા માટે તેને આગળ કરવામાં આવે. અગ્નિનો દાહ દૂર કરવા માટે જ હાથમાં કાષ્ઠને હાથલે ધારણ કરવામાં આવે છે.” આ પ્રમાણે નીતિમાર્ગને અનુસરનારી તેમની વાણીવડે પ્રસન્ન થયેલા કુમારે “રાજા કાંઈક વિચાર કરવા તેને અત્યારે બોલાવે છે” એમ કહી તે સિંહને જ મોકલ્યો. તે વખતે સિંહે વિચાર્યું કે -" જરૂર રાજા મને કુમારના ઘાત સંબંધી ઉપાય પૂછવા બોલાવતા હશે, તેથી તેને મારી ઈચ્છા પ્રમાણે માર્ગ બતાવીશ.” એમ વિચારી હર્ષથી અશ્વપર આરૂઢ થઈને તે ચાલ્યો. અર્ધ રાજમાર્ગે જતાં તેને પેલા છુપાયેલા અને પુરૂષેએ એક સાથે બે બાવડે વીંધી નાખે, એટલે તે તરતજ અશ્વપરથી નીચે પડ્યો. “બંધુના દ્રોહનું આ ફળ.” પછી તે બંનેએ જઈને તરત રાજાને કહ્યું કે–“તમે કહેલું કાર્ય અમે કર્યું છે.” તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #348 -------------------------------------------------------------------------- ________________ . અગ્યાર સર્ગ. (329) સાંભળી રાજા હર્ષ પામ્યો. “પ્રાયે રાજાઓમાં વિવેક હોતો જ નથી.” કહ્યું છે કે– * * * : . : : : : : : " “પ્રાયે કરીને વિવેક પામવો દુર્લભ છે, તેમાં પણ મેટાને તે વિશેષ દુર્લભ છે, અને ધનાઢ્ય, રાજા તથા દેવને વિષે તે તે ( વિવેક ) જરા પણ દેખાતા નથી.” .. . . . . . . . - - સિંહના પડવાને ધબકારો સાંભળી આરક્ષક પુરૂષે દોડી આવ્યા. ત્યાં મેટો કેળાહળ થયે. તે સાંભળી રાજાએ પોતાના માણસને તપાસ કરવા મોકલ્યા. કેઈ માણસોએ કુમારની પાસે જઈ તે સ્વરૂપ કહ્યું. ત્યારે તેની પ્રિયાઓ બોલી કે–“હે સ્વામી ! રાજા પરના વિશ્વાસનું ફળ જોયું? હે સ્વચ્છ સ્વભાવવાળા પ્રભુ !: તે વખતે તમે અમારું વચન ન માન્યું હોત તો અત્યારે અમારી શી ગતિ થઈ હોત? હે ન થ! હવે પછી તમારે અત્યંત સાવધાન થઈને રહેવું. રાજા પાસે કઈ બળ પુરૂષ પેઠે જણાય છે. અથવા રાજાના આશયને કણ જાણી શકે છે?” તે સાંભળી કુમારૂ બોલ્યા કે—“હે પ્રિયાઓ! સમાન જતિને લીધે સરસ્વતી તમારા હૃદયમાં કીડા કરે છે, અને પરપુરૂષના સ્પર્શથી જાણે ભય પામી હોય તેમ મને તો સ્પર્શ પણ કરતી નથી. તેથી તમે જ મારે પ્રમાણભૂત છો; કેમકે નિપુણ એવી પતિવ્રતા સ્ત્રીઓ પુરૂષોને સહચરીરૂપ, લહમીરૂપ, રક્ષા કરનાર, ધૃતિરૂપ અને મતિરૂપ હોય છે.” આવાં વચનવડે તે સ્ત્રીઓને આનંદ પમાડીને પછી કુમારે “જે સિંહે જીવતો હોય તો તેને અહીં લાવ” એમ કહી પોતાના માણસોને મોકલ્યા. તેઓ કિંચિત્ શ્વાસ લેતા સિંહને તેની પાસે લઈ આવ્યા, એટલે તેણે ઔષધિના જળવડે તેને સાવધ કર્યો. અહીં ખરેખરી કૃપાળુપણાની પરીક્ષા થાય છે. કહ્યું છે કે - ' ' ઉપકારી ઉપર અથવા ઈર્ષ્યા રહિત મનુષ્ય ઉપર જે દયા કરવી તેમાં શું વિશેષ છે? પરંતુ અપરાધ કરનારા શત્રુ ઉપર જેનું મન દયાળુ હોય તેજ સત્પષોમાં અગ્રેસર છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #349 -------------------------------------------------------------------------- ________________ (330) જયાનંદ કેવળ ચરિત્ર. - સિંહે વિચાર કર્યો કે–“વારંવાર મને મરણાંત આપત્તિઓ પ્રાપ્ત થઈ છે, તે આપત્તિઓ આ કુમારે જ દૂર કરી છે, તો મારે આથી અધિક પરાભવ કયો કહેવો? એજ મોટામાં મોટે મારો પરાભવ છે એમ હું માનું છું. આથી હું માનું છું કે-વિધાતાએ સર્વ પરાભવોનું બીજું કઈ સ્થાન નહીં મળવાથી પુણ્ય રહિત એવા મારે વિષે જ સર્વ પરાભવ નાંખ્યા છે, અથવા તો જીર્ણ થયેલી પ્રતિજ છિદ્રવાળી હોય છે.” અથવા તે આ કુમારને જ આ બધો પ્રપંચ લાગે છે. આટલા માટે જ તેણે મારો સત્કાર કર્યો છે અને મને સાવધ કર્યો છે. હવે પછી આ ધૂર્તથી ચેતીને ચાલવું કે જેથી તે મને છળી શકે નહીં.” આ પ્રમાણે વિચારી તે નીચ સિહે કુમારના ઉપકારને પણ અપકાર તરિકે માન્યા. સૂર્યના દેદીપ્યમાન પ્રકાશને પણ ઘુવડ અંધકારરૂપ જ જુએ એમાં આશ્ચર્ય નથી.” આ પ્રમાણે સિંહને સાવધ કરીને નિશ્ચિંત થયેલ કુમાર નિર્ભયપણે સુઈ ગયો. “સિંહ સુતો હોય તો પણ તે શું મૃગેથી ભય પામે?” પરંતુ તેની પ્રિયાઓ તો સાશંક હતી, તેથી તેઓએ કેટલાક સુભટોને બોલાવી તે મહેલના દરવાજા વિગેરે સારી રીતે રક્ષિત (બંધ) કરાવ્યા. અહીં રાજાના સેવકોએ તપાસ કરી રાજા પાસે આવી “કઈ શત્રુએ સિંહને માર્યો” એવા સમાચાર આવ્યા. તે સાંભળી રાજા ખેદ અને સંભ્રમ યુક્ત થયો. તેણે વિચાર્યું કે –“અહો ! આ શું થયું? દૈવ વિપરીત થયું. કાર્ય અન્યથા પ્રકારે પ્રારંવ્યું અને દેવે પરિણામ અન્યથા પ્રકારે કર્યું. ઘાત કરવા લાયક તે ધૂર્ત આવ્યા નહીં, અને જે પાળવા લાયક તથા મારે હિતકારક હતો તે મરાય. લેકમાં ગુપ્ત વાત જાહેર થઈ અને કાર્ય સિદ્ધ થયું નહીં. ગોત્રને વિનાશ કર્યો અને રાજ્ય શત્રુએ હરણ કર્યું. અભક્ષ્યના ત્યાગ રૂપ વ્રતને લેપ કર્યો અને જવરની શાંતિ થઈ નહીં. હાથ દાઝયા અને 1 ચામડાની પાણી ભરવાની મસક. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #350 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમો સર્ગ. (331) પૂડલા પડી ગયા-ખવાયા નહીં, માટે હવે તે વાત ઉઘાડી થઈ તેથી તેને પ્રગટપણેજ મારવા ચોગ્ય છે.” આ પ્રમાણે વિચાર કરી રાજાએ બખ્તરધારી હજારે સુભટોને મોકલ્યા, અને “સુતેલા કે જાગતા જમાઈને હણું નાંખો” એમ તેમને કહ્યું. ત્યારે તે સુભટે સર્વ સામગ્રી સહિત કુમારના મહેલ પાસે આવ્યા અને લોઢાના મુગરવડે તેના દરવાજાને ભાંગવા લાગ્યા, તેટલામાં ઉત્કટ બળવાળા કુમારના સુભટોએ દરવાજો ઉઘાડી હાથીઓ પાડાને રેકે તેમ તે રાજસુભટને રોક્યા. તેઓએ યુદ્ધ કરીને રાજસુભટોને પરાજિત કર્યા, એટલે તેઓ પ્રાત:કાળે નાશીને જેમ શિયાળ નિકુંજ (ઝાડી) માં પેસી જાય તેમ રાજમંદિરમાં પેસી ગયા અને બોલ્યા કે“હે સ્વામી! કુમારના સુભટેએ દૈવયોગથી અમારે પરાભવ કર્યો. સૂર્યના કિરણો શું અંધકારને નથી હણતા ?" આ પ્રમાણે સાંભળીને ક્રોધ પામેલા રાજાએ સંગ્રામની ભેરી વગડાવી અને સર્વ સૈન્યને એકત્ર કરી યુદ્ધ કરવા માટે તૈયાર કરી. અહીં પ્રાત:કાળે કુમાર પણ જાગ્રત થઈ પ્રાતઃકૃત્ય કરી પ્રિયાએની સાથે નિર્ભયપણે પાસાવડે કીડા કરવા બેઠે. તે વખતે તેની પત્નીઓએ કાનને ફાડી નાખે તે કટુ ધ્વનિ સાંભળી સૈન્ય સહિત રાજાના આવવાની સંભાવના કરી અને ભયથી જયાનંદકુમારને કહ્યું કે–“હે પ્રિય! ક્રીડા કરવાને આ સમય નથી, સમગ્ર સૈન્ય એકઠું કરે અને શત્રુની લક્ષ્મીને નાશ કરનાર શસ્ત્રને ધારણ કરે; કેમકે કપના આટોપથી ભયંકર થયેલ રાજા પોતે જ તમારો નિગ્રહ કરવા આવે છે એમ જણાય છે. પ્રથમ તો તમારા સુભટોએ તેના સુભટોને ભગ્ન કર્યા છે, પરંતુ સૈન્ય સહિત આવતા રાજા દુઃખે કરીને ભગ્ન થાય તેમ છે. તેમજ અમારા ચિત્તમાં ભય ઉત્પન્ન થવાથી અમારું મન કીડા કરવામાં આનંદ પામતું નથી.” તે સાંભળી કુમારે લીલા સહિત સ્મિતપૂર્વક કહ્યું કે -" . પ્રિયા ઓ ! સૈન્ય વડે ઉત્કટ બળવાળા રાજકુમારોને જેણે શસ્ત્ર વિના જ જીત્યા છે, તે મારા બંને હાથ જ રાજાને જીતવાને સમર્થ છે, માટે તમે નિર્ભયપણે ક્રીડા કરે.” તે સાંભળી તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #351 -------------------------------------------------------------------------- ________________ (૩૩ર ) જયાનંદ કેવળી ચરિત્ર. સ્ત્રીઓ પણ રમવા લાગી; પરંતુ સ્ત્રી જાતિના સ્વભાવને લીધે તેમના મનમાંથી શંકા ગઈ નહીં, તેથી તેઓએ ભૂકુટિની સંજ્ઞાથી કુમારનું સૈન્ય તૈયાર કરાવ્યું. .: : હવે મરણને ઈચ્છતી છે જેમ વાઘરીવાડે જાય તેમ સંગ્રામની સામગ્રી સહિત રાજાને કુમારના મંદિર તરફ જતા જોઈ તત્કાળ પ્રધાનોએ આવી. રાજાને નમસ્કાર કરી વિજ્ઞપ્તિ કરી કે “શા માટે અને કયા શત્રુને હણવા માટે તમે સૈન્ય સહિત નીકળ્યા છે ?" ત્યારે રાજાએ સિંહનું વચન અને પોતાનો અભિપ્રાય તેમને જણાવ્યું. તે સાંભળી તેઓ બોલ્યા કે—હે સ્વામી ! જળની વાણી. ઉપર શે વિશ્વાસ? મળ પુરૂ પુરૂષોના નિષ્કા રણ વૈરી હોવાથી તેઓ મત્સરને લીધે તેમના અછતા દેને પણું ગ્રહણ કરે છે-બોલે છે. તે. મત્સર. પણ પરની સમૃદ્ધિવડે વિલાસ કરતા છતાં સ્વાભાવિક જ ( નિમિત્ત વિના જ ) હોય છે; કેમકે રાહુ સૂર્યને ગ્રાસ કરે છે તેમાં શો હેતુ છે? કાંઈ જ નથી. આવા ખળ.માણસ પાસેથી જે પરનાં દૂષણ સાંભળે છે, તે પણ બેલનર સહિત પાપવડે નીચે પડે છે–પાપ બાંધી નીચ ગતિમાં જાય છે. તેમાં પણ જે માણસ મહાપુરૂષના દેશોને કહે છે, તે કહેનાર કરતા પણ સાંભળનાર વધારે પાપી છે. કેમકે માત્ર મત્સરથી જ પીડાતો ખળ પુરૂષ તો મહાપુરૂષના કષ્ટને ઈચ્છે જ છે. માખીઓથી ઉગ પિામેલે. કુછી શું સૂર્યના અસ્તને ઇચ્છતો નથી ? " પરંતુ જેમ ઉપાનહ (જેડા):નરરત્નના પગને પીડા ઉપજાવનાર કાંટાના મુખને ભાંગે છે તેમ બુદ્ધિમાન પુરૂષે મહાપુરૂષના દોષ બોલનારનું મુખ ભાંગવું જોઈએ... કહ્યું છે કે–“કંટક અને ખળ માણસને સરખા જ પ્રતિકાર-ઉપાય હોય છે, એટલે કે ઉપાનવડે તેનું મુખ ભાંગવું અથવા તેને દૂરથી ત્યાગ કરવો.” તેથી ખળનું વચન સાંભળવું જ નહીં, અને કદાચ સાંભળ્યું તે તેને સત્ય માનવું નહીં. “શું સપના વિષવડે. ઇંડાની જેમ આખું સરોવર વિષવાળું થઈ શકે?.” અગ્નિ તેજમય છે તે પણ તે પૂજાય છે, તે જ અગ્નિ જે લેઢાની સાથે મળેલે હોય તો તાડન પામે છે, તથા તુંબડું કે જે પાણી પર I " TT TT TT T T P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #352 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમો સર્ગ. (333) તરે છે તે જ માટીના લેપના સંગમથી જળમાં ડુબી જાય છે, તે જ પ્રમાણે મહાપુરૂષ પણ ખળના સંગથી આપત્તિનું સ્થાન થાય છે, અને કાંકરાથી છિદ્રવાળા કરેલા ઘડામાંથી જળની જેમ તેની પાસેથી લક્ષ્મી જતી રહે છે. તેથી હે સ્વામિન્ ! અસંભવિત બાબત બલવી ન જોઈએ, અને ડાહ્યા પુરૂષે તેવું વચન સાંભળવું પણ ન જોઈએ, તેમ જ સાંભળ્યું હોય તે તેને સત્ય માનવું ન જોઈએ, પરંતુ ગ્યાયેગ્યનો વિચાર કરવો જોઈએ. આવા ગુણવાળો જમાઈ નીચ કુળનો છે અને વધ કરવા લાયકે ચાર ઉંચ કુળને છે. આવી વાત પર કેણ સચેતન ( ડાહ્ય) મનુષ્ય શ્રદ્ધા કરે? અરે! આ જમાઈ તે વાસુદેવ કે વસુદેવ જે કેઈ અન્ય જ સંભવે છે, એમ હે સ્વામી! એના ગુણ, લક્ષણ અને ભાગ્યે જ કહી આપે છે. આ બાબત તમારી કુળદેવીએ જ પુષ્પવૃષ્ટિ અને આઘોષણા કરીને કહી બતાવેલ છે, તેને તમે વૃથા ન કરે. જેમ મનુષ્યને વિષે તમે રાજા શ્રેષ્ઠ છે, તેમ ગુણાને વિષે વિવેક જ શ્રેષ્ઠ છે, તથા દોષોને વિષે અવિવેક શ્રેષ્ઠ છે. તે શા માટે તમે વારંવાર મુંઝાઓ છે અને હે રાજન ! આ અયોગ્ય અવિવેક તમે શે આરંભે છે? આપ જાણો છો કે વિચાર વિના કરેલું કાર્ય જીવનપર્યત દુઃખકારક થાય છે. કહ્યું છે કે-- , - - - “ગુણવાળું કે ગુણરહિત કાર્ય કરતાં પંડિત પુરૂષે પ્રથમ યત્નથી તેના પરિણામને વિચાર કરવો જોઈએ. કેમકે અતિ વેગથી ( વિચાર્યા વિના) કાર્યો કરવામાં આવે તો તેને વિપાક (ઉદય) શલ્યની જેમ જીવિતપર્યત હૃદયને દાહ કરનાર થાય છે.” તથા–“સહસા (વિના વિચારે) કોઈપણ કાર્ય કરવું નહીં, કેમકે અવિવેક જ મોટી આપત્તિનું સ્થાન છે, અને વિચારીને કાર્ય કરનારને ગુણમાં લુબ્ધ થયેલી સંપદાઓ પિતાની મેળે જ આવીને વરે છે.” વળી હે સ્વામી! તમે યુદ્ધને માટે મોટો આરંભ કરે છે, અને તે તે લીલાએ કરીને ક્રીડા જ કરે છે. વળી તેના સુભટએ તમારૂં સૈન્ય ભાંગ્યું; તેથી પણ તેના ભાગ્યને નિર્ણય કરે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #353 -------------------------------------------------------------------------- ________________ (334) જયાનંદ કેવળી ચરિત્ર. વીરમાં અગ્રેસર એવા આ કુમારને તમે સિન્ય સહિત પણ જીતી શકશે નહીં. શું યુથ (ટેળા ) સહિત પણ હાથીવડે સિંહ જીતી શકાય છે? કહ્યું છે કે * “કેઈની કીડા પણ અચિંત્ય (ઘણું) ફળને ઉત્પન્ન કરે છે, અને કેઈને યત્ન છેડા પણ ફળને માટે થતો નથી. જેમકે દિગ્ગજના માત્ર દાંત જ ચલાયમાન થવાથી આખી પૃથ્વી કંપે છે, અને આકાશથી પડતા ભમરા નાની લતાને પણ ચળાયમાન કરી શકતા નથી. " વળી તમારા સૈન્ય સહિત રાજકુમારોના યુદ્ધમાં તમે જ શું નથી અનુભવ્યું ? તથા તમારી સેનાના અગ્રેસર સેનાપતિને જોઈને પણ તમે નથી જાણ્યું ? જે કદાચ આ કુમારે તે સર્વ ઉપર કૃપા ન કરી હોત તે તેમાંથી કેણ જીવતે આવત? અને હે રાજન ! રાજ્યમાં સૂર્ય જેવા તમારું પણ શું થાત ? રાજપુત્રોની વિડંબના જેઈને તથા કડે સુભટોવાળા પદ્યરથ રાજાને પણ આ કુમારે બ્રાહ્મણના રૂપે જે વિડંબના કરી હતી તે બંદીના મુખથી સાંભળીને જાણતા છતાં પણ હે પ્રભુ! આવી ચેષ્ટા કરતાં તમે કાન અને હૃદય વિનાના મનુષ્યનું અનુકરણ (સદશપણું) કરે છે. કહ્યું છે કે–“જતા ને આવતા એવા સિંહનું પરાક્રમ જોયા જાણ્યા છતાં પણ પાછે તેની સામે જાય તે કાન ને હૃદય વિનાને મૂર્ખ કહેવાય છે.” વળી હે રાજન ! આ કુમાર તમારા સમગ્ર સૈન્યને હણશે તો તમે રાજાઓમાં નિંદા પામશો, અને જે તે ક્રોધ પામશે તે તમારા જીવિતમાં પણ અમારૂં મન સંદેહ કરે છે, તેથી જે તમારૂં અને અમારું કલ્યાણ ઈચ્છતા હો તો આ કાર્ય તજી ઘો. કેમકે–સ્વામી હણાયા પછી શું ભક્તિમંત સેવકે જીવી શકે છે ?" . આ પ્રમાણેની પ્રધાનોની વાણીથી રાજા ભય પાપે, તેથી તે હૃદયમાં રહેલા વૈરને ભૂલી ગયે, અને સિંહની કહેલી વાત અસત્ય ધારી તેણે તેમને કહ્યું કે “હે પ્રધાન ! તમે સ્વામીભક્ત છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #354 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમે સર્ગ. (335) તેથી નિતિયુક્ત વાણીને જ કહો છો. તમારું વચન યુક્ત છે, અને હું તે સાંભળવા લાયક છું. તે પણ જેમ નેળીઓ ગતિવડે પાણીને વિનાશ કરે તેમ તે પાપી સિંહે તેવા વચનવડે મારું મન વિનાશિત કર્યું છે, તેથી મારું મન હવે કુમાર ઉપર સ્નેહને ધારણ કરતું નથી. તેથી જો તમે સ્વામીભક્ત હે તે જમાઈને પૂછીને તેનું કુળાદિક મને કહો કે જેથી મારું મન શુદ્ધ પ્રેમવાળું થાય.” ત્યારે પ્રધાને બોલ્યા કે –“ઉત્તમ પુરૂષો પિતાના મુખે પોતાનું નામ પણ કહેતા નથી તે તે પોતાનું કુળાદિક શી રીતે કહે? તેમાં પણ જે શૂરવીર હોય તે તો વિશેષે કરીને પિતાનું નામાદિક કહેતા નથી; તો પણ તમારી આજ્ઞા ઉલંઘન કરવા લાયક નહીં હોવાથી અમે તેની પાસે જઈને તેને કુળાદિક પૂછશું, અને જે તે કહેશે તો અમે તમને કહેશું.” એમ કહી તે પ્રધાન રાજને નમસ્કાર કરી કુમાર પાસે આવ્યા અને કુમારને નમસ્કાર કરી હાથ જોડીને બોલ્યા કે –“હે કુમાર ! તમે દુષ્ટ શત્રુઓને શિક્ષા કરનાર છે, અને પ્રકારના ગુરૂજનને વિષે ભક્તિવાળા છો, નમસ્કાર કરનાર ઉપર કૃપાળુ છો, આશ્રિતને વિષે વત્સલ છે અને જંગમ કલ્પવૃક્ષની જેમ સર્વે અથીઓને સર્વ મનવાંછિત આપે છે. તેથી હે કુમાર ! તમે તમારા પિતાનું નામ અને કુળ વિગેરે અમને કહો. આ અમારી પ્રાર્થનાને ભંગ કરશે નહીં. કેઈ દુષ્ટ રાજાના હૃદયમાં ભિન્નભાવ ઉત્પન્ન કર્યો છે, તેથી તમારૂં કુળાદિક કહેવાથી ભિન્નતા જતી રહેશે અને અમને સુખ થશે.” તે સાંભળી કુમારે કહ્યું કે–“હે પ્રધાને ! મેં કોઈની પ્રાર્થનાને ભંગ કર્યો નથી અને કરીશ પણ નહીં. તમારા હૃદયમાં તમે આનંદ ધારણ કરે. શત્રુના મૂળને કાપી નાંખનાર મારા હાથ જ યુદ્ધને વિષે મારા કુળને કહેશે; કેમકે સત્પરૂષો ફળવડે જ બોલે છે, પણ મુખવડે બોલતા નથી. સર્વ શત્રુઓને ક્ષય થશે અને તમારા જેવા મિત્રે સુખવડે વૃદ્ધિ પામશે. કેમકે આ યુદ્ધનું કર્મ ધર્મયુક્ત છે, માટે રાજા ભલે સત્ય અને શસ્ત્ર સહિત સજજ થઈને આવે, મારે તો મારા હાથ જ સૈન્ય અને શસ્ત્રરૂપ છે, તેથી હું તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #355 -------------------------------------------------------------------------- ________________ (336) જયાનંદ કેવળી ચરિત્ર. સર્વદા સજજ જ છું.” આવું કુમારનું વચન સાંભળી બુદ્ધિમાન પ્રધાને તેને નમસ્કાર કરી રાજા પાસે આવ્યા અને તેને તેઓએ કુમારનું કહેલું કહી બતાવ્યું. તે સાંભળી રાજા ખેદ પામી વિચારવા લાગ્યું કે “આટલે બધે યુદ્ધને આડંબર કરી હવે તેને એમને એમ જ મૂકી દેતાં મને લજજા આવે છે, વળી યુદ્ધ કરતાં પણ કાર્યની સિદ્ધિ કે યશને હું જોતો નથી, માટે ઉભયથી ભ્રષ્ટ થયેલો હું શું કરું ? મારી શી ગતિ થશે?” આવી ચિંતાથી વ્યાકુળ રાજાને જાણે પ્રધાને બોલ્યા કે—“આ કુમાર યુદ્ધમાં શસ્ત્રધારીને પણ તૃણ સમાન ગણતા નથી. આવો નિર્ભય પરાક્રમી પુરૂષ પિતાનું કુળાદિક શા માટે કહે? તેથી કુળ પૂછવાથી શું ફળ છે? ગુણેએ જ કુળ કહી બતાવ્યું છે. મણિનું તેજસ્વીપણું જ રત્નાકરમાં તેની ઉત્પત્તિ હેવાનું કહી બતાવે છે. તેથી હે સ્વામી ! જો આપ આજ્ઞા આપો, તે ક્ષણિક કાપવાળા તે ઉત્તમ કુમારને અમે સામ વચનવડે પ્રસન્ન કરી અહીં આપની પાસે લાવીએ.” તે સાંભળી વિવિધ ચિંતાથી વ્યાકુળ થયેલો રાજા તેનો કાંઈક જવાબ આપે છે, તેટલામાં કુમારની રજા લઈ રાજાની ત્રણે પુત્રીઓ ત્યાં આવી. તેઓએ પિતાના પાદને પ્રણામ કરી સંભ્રમ સહિત પૂછયું કે-“હે પિતા ! આ અકસ્માત યુદ્ધને માટે સિન્યની તૈયારી કેમ કરી છે?” તે સાંભળી રાજાએ ત્રણે પુત્રીઓને આલિંગન કરી સિંહે કહેલો સર્વ વૃત્તાંત કહી બતાવ્યું. ત્યારે તેઓ બેલી કે–“આ તમારે જમાઈ કઈ દિવ્ય પ્રકૃતિવાળે અને જગતમાં અતિ ઉત્તમ પુરૂષ છે. સત્ય, શૌર્ય અને સ્વૈર્ય આદિક સર્વ ગુણાવડે સહિત છે, તથા બાહ્ય અને અત્યંતર ચક્રવતીનાં લક્ષણોવડે યુક્ત છે. તે જે અકુલીન હોય તે વિશ્વને વિષે કોઈપણ કુલીન જ નથી એમ સમજવું. તેથી તે ચેર અને ખળ એવા સિંહની વાણવડે મૂર્ખાઈથી કેમ મરવા તૈયાર થયા છો? હે રાજન ! ભાગ્યયોગે સર્વ અર્થને સાધનાર ચિંતામણિ જેવા નરને પામી ઘેલા ( ગાંડા) થઈ ગયા છો ? દુષ્ટ સિંહને અમે પહેલેથી જ દુર્જન P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #356 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમે સગે. ( 337 ) જાણ્યો છે, અને અમે તે વાત વિનય અને ભકિતપૂર્વક કુમારને જણાવી પણ હતી, પરંતુ સ્વજનપણું હોવાથી ભદ્રિક ભાવવાળા કુમાર જેમ ચંદ્ર કલંકનો ત્યાગ નથી કરતો તેમ તેનો ત્યાગ કરતા નથી. તમે પણ તે દુષ્ટને માન્ય એટલે તમને પણ તેણે આપત્તિમાં નાંખ્યા છે. “વૃક્ષની જે શાખાપર કપોત બેસે છે, તે શાખા અવશ્ય સૂકાઈ જ જાય છે. તેથી જો તમે સ્વપરનું હિત ઈચ્છતા હો તો તે ઉત્તમ નરને શાંત કરો. અમે બધી રીતે વિચાર કરીને ભકિતથી જ તમારૂં હિત કહીએ છીએ. પરિણામે હિત કરનારી કડવી વાણું પણ માનવી જોઈએ; કારણ કે વ્યાધિને હરનારાં કડવાં ઔષધ પણ સેવવા લાયક હોય છે.” આ પ્રમાણેનાં પિતાની પુત્રીઓનાં વચન સાંભળી રાજાએ કહ્યું કે –“વગર વિચારે કરેલ પણ આ આરંભ માનાદિક કારણને લીધે એમને એમ જ મૂકી દેતાં મને લજજા આવે છે, તેથી હે પુત્રીઓ! જે તમે પિતૃભક્તિવાળી છે તો કોઈ પણ પ્રકારે તમારા પતિનું કુળાદિક પૂછીને મને કહો, કે જેથી સર્વ સારૂં થાય.” આવું પિતાનું વચન અંગીકાર કરી તે ત્રણે સ્ત્રીઓએ પતિ પાસે જઈ અત્યંત વિય, સનેહ અને ભકિતથી તેનાં કુળાદિક પૂછયાં. ત્યારે તે બોલ્યો કે–“મારે ભાઈ સિંહ તમને મારું કુળાદિક કહેશે.” ત્યારે તેઓ બોલી કે–“તેણે જ આ સર્વ અગ્ય કાર્ય કર્યું છે. તેથી હેપ્રિય!નહીં સાંભળવા લાયક એવા તે પાપીનું નામ પણ તમે શા માટે આપ છો ?" એમ કહી તેઓએ રાજા પાસેથી સાંભળેલો તેને સર્વ વૃત્તાંત કુમારને કહી બતાવ્યું. તે સાંભળી કુમારે વિચાર્યું કે –“અરે! શું આ આવો ખળ છે? આ પ્રમાણે સત્કાર કર્યા છતાં પણ તે દુષ્ટ આવી ચેષ્ટા કરી, તે હવે તેને દૂરથી જ તજી દે એગ્ય છે, અને પ્રિયાઓની વાણુ માનવા ચોગ્ય છે.” એમ વિચારી તે બે કે-“હે પ્રિયાઓ! જો એમ જ હોય તો તે ખળને દૂર કરો, અને આ ઔષધિ ગ્રહણ કરે. તેને કોઈ પુતળીના મસ્તકપર મૂકી તેને પૂછશે તો તે મારા સમગ્ર વૃત્તાંતને સમ્યકૃ 1 હેલું. 43 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #357 -------------------------------------------------------------------------- ________________ (338) જયાનંદ કેવળી ચરિત્ર. પ્રકારે કહેશે.” તે સાંભળી આશ્ચર્યવાળી થયેલી તેઓએ હર્ષથી પતિએ આપેલી ઔષધિ લઈ પિતાની પાસે આવી સર્વ સભાની સમક્ષ પુતળીના મસ્તક પર તે મહા ઓષધિ મૂકી તેને કુમારનું કુળ વિગેરે પૂછ્યું, ત્યારે માનુષી (સ્ત્રી) ની જેમ તે પુતળી બોલી કે –“વિજયપુરના સ્વામી વિજય રાજાનો પુત્ર આ શ્રી જયાનંદ નામને ક્ષત્રિય પુત્ર ઉત્તમ વંશમાં મણિ સમાન, ગુણને નિધિ અને મહિમાનું નિધાન છે.” આ પ્રમાણે સાંભળી રાજા વિગેરે સર્વે હર્ષ અને ચમત્કાર પામ્યા, તથા જય જય શખવડે મંગળ વાજિત્રના નાદ થયા. પછી રાજાએ યુદ્ધનો આરંભ મૂકી કુમારને બેલાવીને તેને ખમા, તથા પુત્રીઓને પણ ખમાવી, એટલે તેઓ હર્ષ પામી સ્વસ્થાને ગઈ. ત્યારપછી રાજા સભામાં આવીને બેઠે, અને તેણે મંત્રોએને પૂછયું કે-“શું આ ઈંદ્રજળ હશે? શું પુતળી કદાપિ બેલી શકે ? " તેઓએ જવાબ આપે કે-“ કુમારના ભાગ્યથી પ્રાપ્ત થયેલી ઔષધિના પ્રભાવવડે દેવતાને પ્રવેશ થવાથી અચેતન વસ્તુઓ પણ બોલી શકે છે. તોપણ દુર્વિદગ્ધ એવું તમારું મન હજુ જે સંદેહ પામતું હોય તો શત બુદ્ધિ મંત્રીને પુત્ર ચંદ્રબુદ્ધિ નામને બ્રાહ્મણ તિષ્યાદિક શાસ્ત્રોના રહસ્યને જાણનાર, નિપુણ અને તમારે વિષે ભક્તિવાળે છે, તેને વિજયપુર મોકલી તે દ્વારા સમ્યક્ પ્રકારે સર્વ નિર્ણય કરે.” તે સાંભળી હર્ષ પામેલા રાજાએ તે ચંદ્રબુદ્ધિને બધી હકીકત સમજાવીને વિજયપુર મોકલ્યો. તે પણ નવમે દિવસે પાછા આવવાની પ્રતિજ્ઞા કરી શીધ્રપણે ચાલ્યો અને સાત પુરૂષને સાથે લઈ અત્યંત વેગવાળા ઉંટ પર આરૂઢ થઈ શીધ્રપણે સૌ જન દૂર રહેલા વિજયપુર નગરે પહોંચ્યો. પછી તે ચંદ્રબુદ્ધિ નિમત્તિયાને વેષ લઈ હસ્તમાં પુસ્તક રાખી રાજદ્વારે ગયા. ત્યાં વેત્રીએ રાજાની આજ્ઞા મેળવી તેને 1 ખોટા ડહાપણવાળું-આપ ડા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #358 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમો સર્ગ. (339) સભામાં પ્રવેશ કરાવ્યો. તે સભાની ભૂમિ સુધર્મા સભા જેવી રત્નમય હતી, તેની ભીંત દેદીપ્યમાન સ્ફટિકમણિની હતી, તથા તે સભા જેનારને સર્વ પ્રકારે સુખ ઉપજાવે તેવી હતી. ત્યાં જય નામને રાજા અને વિજય નામને યુવરાજ જાણે સૂર્ય અને ચંદ્રના બે પિંડ હોય તેવા તેજસ્વી બન્ને ભાઈઓ સિંહાસન પર બેઠા હતા. દેવની જેવા ઉત્તમ અલંકાર અને શસ્ત્રને ધારણ કરનારા મંત્રી, સામંત, સેનાપતિ, મહેશ્ય, શ્રેણી અને પત્તિઓથી તેઓ સેવાતા હતા, છત્ર અને ચામરથી શોભતા હતા, ઉંચા આયુધવાળા અંગરક્ષકો તરફથી તેમનું રક્ષણ કરતા હતા. જાણે સંધર્મ ઈંદ્ર અને ઇશાન ઇંદ્ર એકઠા થયા હોય તેમ દિવ્ય આભૂષણો વડે તેઓ શોભતા હતા તથા વિવિધ દેશાંતરેથી તેમને મોટા પ્રાકૃત (ભેટર્ણ) આવ્યા કરતાં હતાં. આવી લક્ષમીવડે યુક્ત બન્ને ભાઈઓને તેણે જોયા. તે બ્રાહ્મણનું પ્રતિબિંબ ભીંતેમાં પડવાથી જાણે તે બંને ભાઈઓનું ઐશ્વર્ય જેવા માટે તેણે ઘણું શરીર ધારણ કર્યા હોય એમ લાગ્યું. આ બધું જોઈ. તેનાં નેત્રે વિસ્મયવડે વિકસ્વર થયાં. તેણે સભામાં પ્રવેશ કરી રાજાને આ પ્રમાણે યોગ્ય આશિષ આપી– - - “હે રાજન ! હમેશાં સર્વજ્ઞ દેવ તમારું કલ્યાણ કરે, સૂર્ય : આરોગ્ય આપે, ચંદ્ર લક્ષમી આપ, મંગળ શત્રુનો વિજય આપે, બુધ નિર્મળ બોધ આપ, બૃહસ્પતિ બુદ્ધિ આપે, શુક સિભાગ્ય આપે, શનિ સ્વામીપણું આપો, રાહ પ્રતાપને સમૂહ આપે, કેતુ. કીર્તિની શ્રેણિ આપો અને ગુરૂ સર્વ પ્રકારનાં સુખ આપ.” : - પછી રાજાએ ભૂકુટિની સંજ્ઞાવડે તેઓને આસન અપાવ્યાં, તે ઉપર તે બ્રાહ્મણ પરિવાર સહિત બેઠે. પછી રાજાએ તેને પૂછયું કે-“હે વિપ્ર ! તમે કયાં રહે છે? કયાંથી આવ્યા છે? કયાં જવું છે? અને શું જાણે છે?” બ્રાહ્મણે કહ્યું-“હું સુરંગપુરને રહીશ નિમિત્તિયો છું, દેશાંતરમાં ભ્રમણ કરતો કરતે તમને જોવામાટે અહીં આવ્યો છું, અને તમને જોવાથી હું મારી કળા બતાવી કૃતાર્થ થવા ઈચ્છું છું. શાસ્ત્રમાં કહેલા અષ્ટાંગ નિમિત્તાદિકના બ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #359 -------------------------------------------------------------------------- ________________ (340) જયાનંદ કેવળી ચરિત્ર. ળવડે અતીત, અનાગત આદિ સર્વ હકીકત પ્રાયે કરીને યથાર્થ રીતે હું જાણું છું,” તે સાંભળી રાજાએ તેની પાસે બહુમાનથી ફળીદિક મૂકી પ્રથમ જેવા તેવા બે ત્રણ પ્રશ્નો પૂછી પછી તાત્વિક પ્રશ્ન પૂછો કે-“ અમે બન્ને ભાઈઓ માત્ર દેહથી જ ભિન્ન છીએ, અને મારે પહેલે સિંહસાર અને બીજે જયાનંદ નામે પુત્ર છે. પહેલા પુત્ર અન્યાયમાં પ્રવર્તતે હોવાથી તેને મેં બળાત્કારે દેશનિકાલ કર્યો છે. “શું પિતાના શરીરથી ઉત્પન્ન થયેલે પણ દુર્ગધી મળ ત્યાગ કરાતો નથી?” બીજા પુત્રને નૈમિત્તિકે રાજ્યને લાયક સર્વ ગુણવાળા કહ્યો છે. તેથી અમને બન્ને ભાઈઓને તથા બીજા સર્વ જનને તે પ્રાણથી પણ વધારે વહાલો છે. તેનું ક૯પવૃક્ષના અંકુરાની જેમ પ્રયત્નથી અમે રક્ષણ કરતા હતા, છતાં મિથ્યા પ્રેમ દેખાડનારા માયાવી મોટા ભાઈએ તે સરળને છેતર્યો, તેથી તે તેની સાથે કે ન જાણે તેમ પરદેશ ચાલ્યો ગયો છે. પછી અમે તેની ઘણું શોધ કરી, ત્યારે તે બન્ને કુમારે વિશાળપુરમાં છે એમ અમારા જાણવામાં આવ્યું. ત્યાં તે બન્ને કળાનો અભ્યાસ કરે છે એમ સાંભળી કેટલાક કાળ અમે તેમની ઉપેક્ષા કરી–સંભાળ લીધી નહીં. ત્યારપછી કેટલેક કાળે તેઓ ત્યાંથી કઈ બીજે ઠેકાણે ગયા તેની ખબર પડી નથી. અમને મોટા સિંહસારની કાંઈ પણ જરૂર નથી, પરંતુ જ્યાનદ કુમારની ઘણી જરૂર છે. તેથી તેને ચેતરફ શોધ્યો, પણ સમુદ્રમાં પડી ગયેલા રત્નની જેમ તે અમને પ્રાપ્ત થયે નહીં. તેથી અમે અત્યંત દુ:ખી છીએ, માત્ર નૈમિત્તિકનાં વચનથી ને મેળાપ થવાની આશાએ શ્વાસ લેવાવડે જીવીએ છીએ. સર્વ નિમિત્ત, શકુન, સ્વપન અને અંગનું ફરકવું વિગેરે તથા દેવતા વિગેરે પણ તેની કુશળતા અને મેળાપ વિગેરે કહે છે, પરંતુ હજીસુધી તેને પત્તો મળે નથી, તેમજ તેની શોધ પણ પ્રાપ્ત થઈ નથી. જે તે અહીં આવે તો અમે તેને રાજ્યપર સ્થાપન કરી વનમાં જઈ તપ કરીએ. સ્નેહને લીધે મારી સાથે જ તપ કરવાને ઈચ્છતે આ મારે નાનો ભાઈ રાજ્યને ગ્રહણ કરતા નથી, અને મારું તપ કરવાનું વય જતું જાય છે, તેથી અમે નિરંતર ખેદ પામીએ છીએ. ગયેલું દ્રવ્ય, કુટુંબ, પરિવાર, હસ્તી, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #360 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમો સર્ગ. (341) અશ્વ વિગેરે સર્વ કાંઈ પાછું મળી શકે છે, પરંતુ ગયેલું મનુષ્યનું વય પાછું મળી શકતું નથી. તો હે જ્ઞાની! જ્યાનંદ કુમાર જીવતે છે કે નહીં? જીવતો હોય તે તે ક્યાં છે? કેવી અવસ્થામાં છે? અને ક્યારે અહીં આવશે ? તે સર્વ સમ્યક્ પ્રકારે કહો.” આ પ્રમાણે કહી તે બન્ને ભાઈઓ પુત્રના વિયેગનું મરણ થવાથી અત્યંત રૂદન કરવા લાગ્યા. “શું બળેલ પદાર્થ પણ અગ્નિનો વેગ થતાં ફરીથી ધુમાડાવાળો નથી થતો? થાય છે.” ત્યારપછી રાજકુળમાં આડંબર જ માનવા લાયક થાય છે એમ ધારી તે ચંદ્રબુદ્ધિ ક્ષણવાર લગ્નકુંડળી અને ધ્યાન વિગેરેને આડંબર કરી અને રાજાઓ પ્રત્યે બોલ્યો કે “હે મહાપુરૂષો ! પુત્રની પીડાથી સામાન્ય મનુષ્યની જેમ તમે કેમ ખેદ કરે છે ? વાયુવડે જેમ વૃક્ષો કંપે તેમ પર્વતે કંપતા નથી. વળી હે સ્વામી ! હું આ લગ્નકુંડળી ઉપરથી જાણું છું કેચોથા ભવનના સ્વામીને વેગ થવાથી તમારો પુત્ર સુખી છે એ નિશ્ચય છે; સાતમા સ્થાનમાં દશમા સ્થાનના સ્વામીની દષ્ટિ પડવાથી તેને મેટા રાજ્યને વેગ છે, અને તેવા પ્રકારના ત્રણ ગ્રહોની દષ્ટિ પડવાથી ત્રણ રાજપુત્રીને તે અત્યારે પતિ છે. વળી ભ્રાતૃભવન જોતાં તેને ભાઈ તેની સાથે જ છે.” આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળી હર્ષ પામેલા રાજાએ પૂછયું કે –“તે તે ક્યાં છે? તે બાબત જાણીને તમે બરાબર કહો. " ત્યારે તે એષ્ઠ ફફડાવતે મેષ રાશિ આદિકના અમુકમે કો બોલતે અને આડંબર કરતાં બોલ્યા કે - તે હાલ લક્ષ્મીપુર નામના નગરમાં છે.” પછી પુતળીની અને આ જયરાજાની કહેલી વાત મળતી આવવાથી ચંદ્રબુદ્ધિના મનમાં સંપૂર્ણ નિર્ણય થયે, તેથી તેણે રાજાને વધારે ખાત્રી થવા માટે કુમારની ઓળખાણ તરીકે તેનું વય, સંસ્થાન અને વર્ણ વિગેરે સર્વ કહ્યું. તે સાંભળી અત્યંત હર્ષમય થયેલા તે બન્ને 1 કેલસા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #361 -------------------------------------------------------------------------- ________________ (૩૪ર ) જયાનંદ કેવળી ચરિત્ર. રાજાઓએ નવા મેઘની જેમ તેના ઉપર ફળ, પુષ્પ, મણિ, સુવર્ણ અને વસ્ત્રોનો વરસાદ વરસાવ્યો. આ પ્રમાણે સત્કાર કરીને તેઓએ ચંદ્રબુદ્ધિને રજા આપી, એટલે તેમની ઉદારતાને અને ત્યાં આવવામાં પોતાના ભાગ્યને વખાણતા તે ત્યાંથી તરત જ નીકળ્યા. પછી “અહો ! વાણીની ચતુરાઈથી હું મેટી વૃષ્ટિવડે અદ્ભુત લફર્મને પામે. મધુર વાણી બોલનાર કેયલ પક્ષી પણ ઇંદ્ર પાસેથી અલંકાર પામ્યું હતું.” આ પ્રમાણે પિતાના પરિવાર સાથે વાતો કરતા તે નવમે દિવસે લક્ષ્મીપુરમાં આવી પહોંચ્યા અને તેણે શ્રીપતિ રાજાને નમસ્કાર કર્યા. રાજાએ તેને બહુમાનથી પૂછ્યું, ત્યારે હર્ષથી વિકસ્વર થયેલા શરીરવાળા તેણે તેને સમગ્ર વૃત્તાંત અને તેમણે આપેલા અપૂર્વ દાનની વાર્તા કહી બતાવી. તે સાંભળી તેના પરિવારમાંથી જ કોઇએ કહ્યું કે–“અહીં કુમારની જે આ દાનલીલા છે તે કાંઈ આશ્ચર્યકારક નથી; કેમકે પ્રાયે કરીને પુત્ર પિતાને જ અનુસરનારા હોય છે.” કોઈએ હાસ્યપૂર્વક કહ્યું કે –“આ યુદ્ધાદિકને સમગ્ર આરંભ ચંદ્રબુદ્ધિના શુભકર્મવડે તેનાજ લાભને માટે થયે.” આ પ્રમાણે સર્વ હકીકત સાંભળી રાજાના મનમાં વિસ્મય, આનંદ અને ખેદ વિગેરે ઘણું રસો મિશ્રિત થયા, તેથી તે કાંઈ પણ બોલી શક્યો નહીં, તેટલામાં દ્વારપાળે આવી રાજાને કહ્યું કે –“હે સ્વામી ! શ્રી જયરાજાનાં પ્રધાનપુરૂષ કુમારને બોલાવવા માટે તમારી સભાના દ્વારમાં આવ્યા છે.” તે સાંભળી રાજાએ તેમને અંદર પ્રવેશ કરાવવાની આજ્ઞા આપી, ત્યારે દિવ્ય અલંકાર અને વસ્ત્રને ધારણ કરનારા તે પુરૂષે પ્રતિહાર સહિત સભામાં દાખલ થયા. તેઓએ રાજાને નમસ્કાર કરી તેની પાસે ભેટશું મૂકવું. રાજાએ તેમને બેસવા માટે આસનો અપાવ્યાં, તે આસને ઉપર પિતાની આકૃતિ વિગેરેથી સભાસદોને હર્ષ પમાડતા તેઓ બેઠા. પછી પ્રીતિ દેખાડતા રાજાએ જય રાજા અને વિજય યુવરાજ વિગેરેના કુશળ સમાચાર પૂછી તેમને આનંદ પમાડ્યો. ત્યારે પછી તેઓએ આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #362 -------------------------------------------------------------------------- ________________ . અગ્યારમો સગ”. (343) - “હે રાજન !તમારા તે બન્ને મિત્રો પરિવાર અને પ્રજા સહિત કુશળ છે. હવે તેમણે સ્નેહના રસાયણરૂપ સંદેશે કહ્યો છે, તે તમે સાંભળો.–શ્રી જયાનંદકુમાર અમારા વિતરૂપ છે, તેને અનુપમ બુદ્ધિવાળા તમે મોટી ઉન્નતિને પમાડ્યો છે, એમ અમે નૈમિત્તિકની વાણીથી જાણ્યું છે, તેથી તમે અમારા કુળની સાથે ચંદ્ર સૂર્યની હૈયાતી સુધી સ્થિર રહે તેવી પ્રીતિ જેડી છે. હવે તમે કુમારને અહીં મોકલે, કે જેથી આપણી પ્રીતિરૂપી દૂધમાં સાકરને ગ થાય, અને તેના વિયોગની પીડાથી તાપ પામેલા અમે તેનું પાન કરી શીતળતાને પામીએ. જીંદગી પર્યત ન ત્રુટે તે તમારે ઉપકારરૂપી અલંકાર કુમારના પોષણરૂપી માણિજ્ય (રત્ન) ને ગ થવાથી અમૂલ્યપણાને પામ્યો છે. તમે અમારા ત્રીજા ભાઈ તરિકે થયા છે એમ તમારે નિશ્ચયથી માનવું. તેથી અમારે લાયક જે કાંઈ કાર્ય હોય તે સર્વ તમારે સર્વદા બતાવવું.” આ પ્રમાણેનાં તેમનાં વચન સાંભળી શ્રીપતિ રાજા બોલ્યા કે “હે પ્રધાન પુરૂષ! આ તમારી વાણીરૂપી સુધી કોઈ નવીન પ્રકારની જ છે, કે જેનું પાન કરતાં પુરૂષોને ઉલટી તેની તૃષા વૃદ્ધિ પામે છે. કુમારને મોકલવા વિગેરે બાબતમાં સર્વ સારું થઈ રહેશે.” એમ કહી રાજાએ તેમણે આપેલું ઉત્તમ રત્નાદિક પ્રાભૃત, ગ્રહણ કર્યું. પછી સન્માનપૂર્વક તેમના ઉતારા વિગેરેની ગોઠવણ કરી રાજાએ કુમારને મળવા ઉત્સુક થયેલા તેમને પ્રતિહારની સાથે કુમારની પાસે મોકલ્યા. ત્યાં કુમારના પ્રતિહારે નિવેદન કરેલા તેઓ તેની આજ્ઞાથી તત્કાળ તેની સભામાં અંદર ગયા અને અંત:કરણમાં આનંદથી વ્યાપ્ત થયેલા તેઓએ કુમારને નમસ્કાર કર્યો, એટલે હર્ષથી યુક્ત થયેલા કુમારે ઉભા થઈ તેઓને ઓળખી સર્વ સાથે જૂદી જૂદી વાત કરવાપૂર્વક રોમાંચરૂપી દંડવડે તે દરેકને આલિંગન કર્યું. પછી ધારાબંધ હર્ષાશ્રુવડે ધોયેલા તેમને આસન પર બેસાડી કાકા અને પિતા વગેરે કુટુંબના સમૂહનું ક્ષેમકુશળ પૂછયું, ત્યારે તેઓ બોલ્યા કે –“તે સર્વ કુશળ છે; પરંતુ તમારે 1 અમૃત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #363 -------------------------------------------------------------------------- ________________ (344) જયાનંદ કેવળી ચરિત્ર. વિગ તેમને અત્યંત પીડા કરે છે, તે આ લેખથી તમે જાણશે.” એમ કહી તેમણે તેને લેખ આપે. તે લઈ કુમારે પોતાના મસ્તક પર ચઢાવી પિતૃવર્ગના વિયેગાદિકના સ્મરણથી ઉત્પન્ન થયેલા દુઃખાશ્રવડે આદ્ધ થયેલા તે લેખને ઉઘાડી આ પ્રમાણે વાં - ' “સ્વસ્તિ શ્રી સર્વજ્ઞ દેવને નમસ્કાર કરી વિજયપુરથી ભાઈ શ્રી વિજયાદિક સહિત શ્રી જયરાજ લક્ષ્મીના વિલાસવડે પ્રઢ (મોટા) મંદિરવાળા લક્ષમીપુર નગરમાં કુમાર શ્રી જયાનંદને આશ્ચર્યપૂર્વક નેહસહિત આલિંગન કરી ખબર આપે છે કેઅહીં અમારું કલ્યાણ (કુશળ) વી. છે. તારું કલ્યાણ અમને હર્ષ પમાડવા માટે તારે જણાવવું. બીજું કાર્ય એ છે કે હે વત્સ ! અમારા રાજ્યનું તું જીવિત છે. સિંહ જેમ ગધેડા સાથે જાય તેમ તું કેઈ ન જાણે એમ સિંહસારની સાથે ચાલ્યો ગયો છે, તે તે ખળને સંગ કરે તારે ચગ્ય નથી. વળી મોટી સંપત્તિ પામ્યા છતાં તું અમારું સ્મરણ કેમ કરતો નથી? જગતને તો એવો સ્વભાવ છે, પરંતુ તારી જેવા લાયક પુત્રને તે યોગ્ય નથી, કેમકે મહાપુરૂષ તે મેટાઈ પામીને પિતૃવર્ગને અધિક પ્રસન્ન કરે છે. શું ચંદ્ર ઉદય પામોને પોતાના પિતા સમુદ્રને ઉલ્લાસ નથી પમાડતો? તારા વિયોગને લીધે મહા કષ્ટવડે અમે દિવસે નિર્ગમન કરીએ છીએ, અને વૃદ્ધ બળદની જેમ અમે હવે રાજ્યધુરા વહન કરવાને શક્તિમાન રહ્યા નથી. તેથી હે વત્સ! મોટા બળદની જેમ તું અમને સહાય કરવાને યોગ્ય છે. માટે જે અમારાપર તારી ભક્તિ હોય તે અમને જોયા પછી તારે પાણી પીવું, અર્થાત્ પત્ર વાંચતાં જ અહીં આવવું.” - આ પ્રમાણે લેખને ભાવાર્થ જાણે અત્યંત દુઃખી થયેલા કુમારે વિચાર્યું કે“અહો! હું પિતૃવર્ગને દુઃખ આપનાર થયે. પણું અને પલવડે ગાઢ છાયાવાળા અચેતન વૃક્ષો પણ સારાં છે, કે જેઓ ઉનાળામાં સૂર્યના કિરણોથી તાપ પામેલા મુસાફરોને પ્રસન્ન કરે છે. હું તો સંપત્તિવ ઉન્નતિ પામ્યા છતાં પોતાના પિતૃવર્ગને વૃદ્ધાવસ્થામાં પણ સુખ આપનાર થયે નહીં, પરંતુ વિગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #364 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમે સર્ગ. . (345) વડે દુ:ખ આપનાર થયે. તેથી હવે શીધ્ર ત્યાં જઈને પિતૃવને સુખી કરૂં.”એમ વિચારી તે અતિથિઓ સહિત કુમારે સ્નાનાદિક ક્રિયા કરી અને આનંદ ભેજન કર્યું. હવે પ્રતિહાર જઈ શ્રીપતિ રાજાને આ સર્વ હકીકત નિવેદન કરી. તે સાંભળી રાજાએ વિચાર કર્યો કે—“માતાપિતા વિગેરેને મળવાને ઉસુક થયેલે કુમાર અવશ્ય શીધ્રપણે જશે. ચંદ્રબુદ્ધિના કહેવા પ્રમાણેજ કહેનારા પોતાના પ્રધાન પુરુષો દ્વારા કાકાએ અને પિતાએ તેને બેલાવે છે, તે હવે અહીં કેમ રહેશે? આ કુમાર મારા રાજ્યની વૃદ્ધિ અને શોભા કરનાર થયેલ છે, તે હવે પછી મારે સ્વજન થશે કે વૈરી થશે તે હું જાણું શકતો નથી. સર્વથી શ્રેષ્ઠ સભાગ્યવાળા આ કુમારના દર્શન, વિનય, વચન અને કર્મવડે જે મને સુખકારક પ્રીતિ થઈ છે તે હવે ફરીથી ક્યાં થશે? ખેદની વાત છે કે પ્રાપ્ત થયેલા ચિંતામણિને હું દુબુદ્ધિ હારી ગયે છું, તેનો લાભ લઈ શક નથી અને અજ્ઞાનપણથી અમૃતને મેં ત્યાગ કર્યો છે, જેથી આવા મહાપુરૂષ સાથે મેં પ્રતિકૂળ આચરણ કર્યું છે. અહો ! અચેતન પુતળી પણ જેના મહા પ્રભાવની સ્તુતિ કરે છે, તેવા વિશ્વના અલંકારરૂપ નરરત્નની પણ મેં અવજ્ઞા કરી, ઘણા રાજાઓ સાથેના વિરોધાદિકથી અને પુત્રીઓના વૈધવ્યથી ઉત્પન્ન થતી આપત્તિઓને તથા પુરૂષરૂપી ચિંતામણિની હાનિને પણ નહિ ગણુને મેં આ શું કર્યું?” ઇત્યાદિ ચિંતાના સંતાપથી ઉત્પન્ન થયેલા દુઃખના આઘાતના વશથી તે રાજા આસન પરથી એકદમ મૂછ ખાઈ પૃથ્વી પર પડી ગયો. તે જોઈ વ્યાકુળ થયેલા મંત્રીઓએ શપચારવડે તેને સજજ કરી કારણ પૂછ્યું, ત્યારે તેણે પોતાનાં તેવા પ્રકારનાં અત્યંત દુઃખ આપનાર કુકર્મની નિંદા કરતાં સભાસદેને કહ્યું કે–“અહો ! આ જગતમાં ક્રૂર, કુકર્મકારી, અવિવેકી અને કૃતઘી મારા જેવો બીજે કઈ નથી. તેથી આવા કુકર્મ કરનાર મારી શુદ્ધિ મૃત્યુ વિના થવાની નથી.” એમ કહી તેણે પોતાનું ખળું ખેંચીને પોતાના કંઠ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #365 -------------------------------------------------------------------------- ________________ (346) જયાનંદ કેવળી ચરિત્ર. ઉપર છેદવા માટે મૂકયું કે તરત જ હુંશિયાર પ્રધાનોએ વેગથી તે ખર્શ રાજા પાસેથી ઝુંટવી લીધું. પછી શતબુદ્ધિ પ્રધાને કહ્યું કે –“હે રાજન ! આવું અગ્ય કૃત્ય કેમ કરો છો? તમે જગતના જીવન છે, ન્યાયસંપત્તિના આધાર છે, અને ધર્મની ઉન્નતિને કરનાર છો, તો આવા મુગ્ધપણાથી મરવા માટે કેમ તૈયાર થાઓ છે? અમુક સંગોમાં કોની બુદ્ધિ ભ્રમિત થતી નથી ? કમથી કે ખંડિત થયો નથી? શું ભરતચકીએ ભાઈને હણવા માટે ચક્ર નહોતું મૂકયું? તેજ શાસ્ત્રજ્ઞ અને વિવેકી કહેવાય કે જે અશુભ કમના ઉદયથી દેહ પામતો નથી (મુંઝાઈ જતો નથી). કર્મનાજ વશથી આખું વિશ્વ નિંદ્ય અને અનિદ્ય પ્રવૃત્તિ કરે છે. વળી હે રાજન ! મૃત્યુવડે પાપની શુદ્ધિ થતી નથી, પણ તપ વિગેરે શુભ કાર્યોથી જ શુદ્ધિ થઈ શકે છે, કેમકે પાપકર્મનો આત્માની સાથે સંબંધ છે, અને મૃત્યુ તો માત્ર શરીરનું જ હરણ કરે છે. તેથી હેસ્વામિન્ ! ગુરૂના કહેવા પ્રમાણે પાપનું પ્રાયશ્ચિત્ત લઈ આત્માની શુદ્ધિ કરે અને તે પ્રાય શ્ચિત્ત જીવતાંજ થઈ શકશે, માટે હે પ્રભુ! તમે ચિરકાળ જીવતા રહે.” આ પ્રમાણે તેના કહેવાથી રાજા કાંઈક સ્વસ્થ થયો, તોપણ દુઃખથી રૂદન કરતો અને જુદા જુદા વિક૯પથી પીડા પામતો તે ભેજનાદિકને પણ ઈચ્છતો નહોતો. - આ વૃત્તાંત જાણીને તે રાજાની પુત્રીઓએ ત્યાં આવી પિતાના પાદને પ્રણામ કરી કહ્યું કે –“હે પિતા ! તમારું આ શું અનુચિતપણું! મહાપુરૂષને અત્યંત હર્ષ કે વિષાદ કરો મેગ્ય નથી. સમુદ્રને વૃદ્ધિ અને હાનિથી ઉત્પન્ન થતે ઉલ્લાસ કે સંકોચ હેત નથી. હે પ્રભુ! આ બાબતમાં તમારે લેશ પણ દોષ નથી, દષમાત્ર બળ પુરૂષનો જ છે, નિરંતર વહેતા જળના પ્રવાહવડે દ્રઢ એવો પર્વત પણ ભેદાય છે.” તે સાંભળી નીચું મુખ કરી રાજા બોલ્યા કે “હે પુત્રીઓ ! હું તમને મારૂં મુખ દેખાડવા શકિતમાન નથી, અને તમે પણ તેને જેવા ગ્ય નથી. તેથી દૂર રહીને બોલો. મેં પાપીએ પિતાની પુત્રીઓના વૈધવ્યની પણ ઉપેક્ષા કરી કેવું દુષ્ટ કમ પ્રારંવ્યું? હવે હું જમાઈને અને તમને મારું મુખ શી રીતે બતાવી શકું?” તે સાંભળી તેઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #366 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમે સર્ગ. (347 ) બોલી કે –“હે પિતા! વારંવાર આવો વૃથા ખેદ શા માટે કરો છે! તમેજ અમને મોટી સંપદા આપી છે, કેમકે આટલે બધો ધનને વ્યય કરી છાત્રોને ભણાવવાનું કામ તમે ન કર્યું હોત, તે અમારી દુતર પ્રતિજ્ઞારૂપી સમુદ્રના પારને કણ ઉતારી શકત? વિશ્વમાં ઉત્તમ એવા પતિનું તમેજ અમને દાન કર્યું છે–તમે જ મેળવી આપેલ છે, તેથી હે પિતા! તમે આનંદ પામે, અને વિધિના વશથી માત્ર એકજ ભૂલ થઈ, તેથી તમે હૃદયમાં અત્યંત ખેદ ન પામે.” આ પ્રમાણેનાં પુત્રીઓનાં વચન સાંભળી રાજા બોલ્યો કે –“પ્રજા કુપ્રજા થાય છે પણ પિતા કુપિતા થતા નથી એ કહેવતને તમે વિપરીત કરી, તેથી હું ખુશી થયે છું તે પણ જમાઈને મુખ દેખાડતાં હું લાજું છું.” આ પ્રમાણે રાજાએ કહ્યું, ત્યારે તેઓએ જઈ પિતાના પતિને તે સર્વ વૃત્તાંત કહી તેને રાજા પાસે મોકલ્યા. એટલે ઉદાર ચરિત્રવાળા તેણે શીધ્રપણે રાજા પાસે આવી નમસ્કાર કરી લજજાથી નમ્ર મુખવાળા રાજાના વિલખાપણાને દૂર કરવા કહ્યું કે–“હે રાજન ! ત્રણ કન્યાઓ અને રાજ્યના દેવાથી તમે મારાપર સમુદ્ર જેટલો ઉપકાર કર્યો છે, તે શું વિધિથી પ્રેરાયેલા ખળ માણસથી ઉત્પન્ન થયેલી ધૂળની મુઠી જેટલી એક ભૂલથી કદાપિ કલુષતાને પામી શકે? આ સંસારમાં કયા ડાહ્યા પ્રાણીઓ બ્રાંતિથી સ્કૂલના નથી પામ્યા? લેકમાં પણ સંભળાય છે કે શંકરે ભ્રાંતિથી પિતાના પુત્રનું મસ્તક છેવું હતું. ભરત ચકી અને બાહબળી બન્ને ભાઈઓએ પરસ્પર ઘાત કરવાનો ઉપક્રમ કર્યો હતો, તેનાથી ઉત્પન્ન થયેલું પાપ જેમનાશ પામ્યું, તેમ ચિત્તના ઉપક્રમથી ઉત્પન્ન થયેલું પાપ પશ્ચાત્તાપાદિકવડે નાશ પામે છે. તે હે રાજન ! વૃથા ખેદ શા માટે કરે છે? ખેદ તજીને પિતાનાં કાર્યો કરવા લાગો. તમે સ્વસ્થ હશે તેજ પ્રજા પણ સ્વસ્થ રહેશે.” આ પ્રમાણેનાં કુમારનાં વચન સાંભળી રાજાને કાંઈક શાંતિ વળી ને આનંદ ઉત્પન્ન થયો. તે બોલ્યા કે–“હે વત્સ! તારી વાણુરૂપી અમૃતની વૃષ્ટિવડે મારે દુઃખતાપ નાશ પામે છે. જે તારાં મન, વાણું અને કર્મ બે બે હતા તે તેઓજ પરસ્પર ઉપમાનને પામત, અન્યથા પૃથ્વીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #367 -------------------------------------------------------------------------- ________________ (348) જયાનંદ કેવળી ચરિત્ર. વિષે બીજું કોઈ તેને ઉપમાન છે નહીં. જગતમાં મારી જે કોઈ અવિવેકી નથી અને તારી જેવો કોઈ ભાગ્યવાન નથી, તો પણું તું અનર્થ આપનાર પળને સંગ કરીશ નહીં.” તે સાંભળી “બહું સારૂ” એમ કહી રાજાને નમી કુમાર પિતાને સ્થાને ગયા, અને ઈચ્છા વિના પણ રાજાએ સ્નાન, પૂજા અને ભજન વિગેરે કર્યું. પછી રાજ્યની ચિંતાદિક નહીં કરતો અને પોતાના પાપની શુદ્ધિને ઈચ્છતો આસતિરહિત રાજા ગુરૂના આગમનની રાહ જોતો રહ્યો અને ગધેડા પર બેસાડવા આદિક ચારની રીતે સિંહનો વધ કરવા સુભટોને આજ્ઞા કરી, એટલે તેઓએ તેમ કરવાનો આરંભ કર્યો. તે જાણું કુમારે મંત્રીઓ દ્વારા રાજાને વિજ્ઞપ્તિ કરી કે–“સિંહ મહાકુળમાં ઉત્પન્ન થયે છે, વળી તેના ઘાતથી પિતાદિકને દુઃખ થશે માટે તેને માર એગ્ય નથી.” એમ કહી તેને મૂકાવ્યો. .. એકદા પ્રધાનની પ્રેરણાથી કાકા વિગેરેને મળવા અત્યંત ઉત્સુક થયેલા કુમારે જવા માટે રાજાની રજા માગી. ત્યારે રાજાએ કહ્યું કે–“હે વત્સ! તારે જવું હોય તો મારા પ્રાણ પણ સાથે લેતા જ, કારણ કે મારા પાપથી જાણે ઉદ્વેગ પામ્યા હોય તેમ આ પ્રાણ તારા વિના રહેવાના નથી.” તે સાંભળી ભય પામેલે કુમાર બોલ્યો કે— “તમને અસ્વસ્થપણે મૂકીને હું જવા ઈચ્છતા નથી, કારણ કે મારા પિતાદિક તમારાથી કાંઈ વિશેષ નથી.” એમ કહી રાજાને નમી કુમાર પિતાના મહેલમાં આવી વિચાર કરવા લાગ્યું કે–“હમણાં જે હું જઈશ તો આ રાજા સ્નેહને લીધે અવશ્ય મરણ પામશે. વળી હાલમાં વિશેષ કરીને નવા દુ:ખને પામેલ છે, તેથી અવશ્ય તેના પ્રાણ જતા રહેશે. તેને હમણાં રાજ્યને વિષે પણ તેવા પ્રકારની ઈચ્છા જણાતી નથી, પરંતુ મારા ગુણની વાર્તાથી તે કાંઈક સ્વસ્થ રહે છે. તેથી હમણાં અધિક સ્નેહ પામેલા તેને મૂકીને મારે જવું એગ્ય નથી. વળી આ સિંહસારે રાજ્યના લેભથી જ આ પ્રમાણે પાપ કર્યું છે, તેથી પિતાના રાજ્યને પુત્ર જ લાયક હોય છે. બીજાને હક મારે શા માટે લેવું જોઈએ ? માટે આને જ હું મોકલું, કે જેથી દુ:ખી થયેલે તે આનંદ પામે.” આ પ્રમાણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #368 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમે સર્ગ.. (349 ) વિચાર કરી કુમારે સિંહને કહ્યું કે–“હે ભાઈ ! તું જા. પિતાની રાજ્યલક્ષમી ભગવ, હું હાલમાં નિ:સ્પૃહ હોવાથી ત્યાં નહીં આવું.” એ પ્રમાણે કહી તેને વિદાય કર્યો અને પ્રધાનને પણ યુક્તિવડે સમજાવી તેમને પ્રસન્ન કરી કાકાને લાયક વિજ્ઞપ્તિને લેખ લખી આપી વિદાય કર્યો. એટલે તેઓ કુમારની સમૃદ્ધિ, સત્કાર, સ્નેહ, વાણું અને સંદેશાદિકવડે ખુશ થઈ સિંહ સહિત વિજયપત્તનમાં ગયા. ત્યાં તેઓએ બન્ને રાજાને નમસ્કાર કરી કુમારને સંદેશો તથા તેના નહીં આવવાના કારણમાં શ્રીપતિ રાજાને આગ્રહ કહ્યો. પછી તે બન્ને ભાઈઓએ યોગ્યતા પ્રમાણે સિંહસારને બોલાવી ( કુશળ પ્રશ્ન પૂછી) હર્ષ પમાડ્યો, અને પ્રધાનેએ આપેલો કુમારને વિજ્ઞપ્તિપત્ર રાજાએ ઉંચે સ્વરે વાં - સ્વસ્તિ શ્રી જિનેશ્વરને નમસ્કાર કરી શ્રેષ્ઠ વિજયપુરમાં રહેલા પૂજ્ય, આરાધવા લાયક, પિતા શ્રીવિજયાદિક પરિવારથી સેવાતા કાકા શ્રીજય નામના રાજાને લક્ષમીપુર નામના નગરથી શ્રી જયાનંદ કુમાર ભક્તિવડે સાષ્ટાંગ પ્રણામ કરી મસ્તકે બે હાથ જેડી વિધિપૂર્વક વિનયથી નગ્ન થઈ હર્ષવડે વિનંતિ કરે છે કે પૂજ્યપાદના ધ્યાનના પ્રભાવથી મારું શ્રેય છે (હું ખુશીમાં છું). તમારે પ્રસાદ મારા હદયરૂપી સમુદ્રને ઉલ્લાસ કરવામાં ચંદ્રની સ્ના સમાન છે. તમારા વિયેગરૂપી અગ્નિથી તાપ પામેલા મને તમારા લેખરૂપી મેઘ સ્નેહના વાકયરૂપ અમૃતની વૃષ્ટિવડે સિંચન કરીને જીવાડ્યો છે. વળી પહેલેથી પણ હું જીવું છું, તેમાં મારા હૃદયને વિષે રહેલા પૂજ્યના (આપના) ચરણકમળની શીતળતાના પ્રભાવથી ઉત્પન્ન થયેલ પ્રભાવ જ કારણભૂત છે. મારા વિયેગને નહીં સહન કરતા આપને હું અલ્પ અક્ષરવડે વિનંતિ કરૂં છું કે મારું મન પૂજ્યના ચરણકમળમાં જ એકલીન થયું છે, તેથી હું આપના ચરણકમળને એગ્ય અવસરે પ્રણામ કરીશ અને ત્યાંસુધી તે સ્થાનને ઉદ્દેશીને હાલમાં ભાગ્યોદયને પામેલા સિંહસાર કુમારને ગુણની સંપત્તિ પ્રાપ્ત થવા માટે મેં ત્યાં મોકલ્યા છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #369 -------------------------------------------------------------------------- ________________ (350) જયાનંદ કેવળી ચરિત્ર. તેને નિરંતર સારી શિક્ષા આપશે. મારા પિતાદિકને મારા નમસ્કાર કહેશે. શુભને પામેલે મારે પરિવાર પૂજ્ય એવા આપને નમસ્કાર કરે છે.” આવી કુમારની વિજ્ઞપ્તિથી અને તેના નહીં આવવાથી તે બને ભાઈઓ પરિવાર સહિત એકી સાથે હર્ષ અને ખેદ પામ્યા. પછી રાજાના પૂછવાથી પ્રધાન પુરૂષોએ પદ્મરથ રાજાની પુત્રીના પાણિગ્રહણથી આરંભીને ધીર અને ઉદાર હકીકત સહિત કુમારના પરિવાર પાસેથી જાણેલું તેનું સર્વ ચરિત્ર અને સિંહનું તેવા પ્રકારનું અપકૃત્યાદિ સર્વ ચરિત્ર કહી બતાવ્યું. તે સાંભળી તે બન્ને રાજા સભાસદો સહિત વિચિત્ર આનંદમય થયા અને તેમણે મનમાં એકની પ્રશંસા અને બીજાની નિંદા કરી. પછી રાજાએ સન્માનપૂર્વક તેઓને રજા આપી, એટલે સિંહકુમાર અને તે પ્રધાન પોતપોતાને સ્થાને ગયા, અને બને રાજાઓ પણ સમયને ચગ્ય કાર્યમાં પ્રવર્તી. એકદા શ્રીજય રાજાએ વિચાર કર્યો કે--મારૂં તપ કરવા લાયક વય જતું રહે છે. ભાઈ રાજ્યને ગ્રહણ કરતો નથી, અને રાજ્યને લાયક જયાનંદકુમાર પણ આવતો નથી અથવા તે પોતાની ભુજાથી ઉપાર્જન કરેલી લક્ષમીવડે યુક્ત એવો તે કુમાર રાજ્ય લેવા માટે કેમ આવે ? શિયાળની જેમ સિંહ બીજાએ ઉપાજન કરેલું માંસ ખાતો નથી. અથવા તો પછીથી પણ તેજ અવશ્ય રાજ્યના રાજા થવાનું છે, જ્ઞાનીનું વચન અસત્ય થાય નહિ; કારણકે જ્ઞાનીનું વચન તેના ચરિત્રને મળતું આવે છે. આ સિંહને રાજય માટેજ તેણે અહીં મોકલ્યો છે એમ સંભવે છે, અને રાજ્ય માટે જ આ પાપીએ તેના પર દુષ્ટ ચેષ્ટા કરી છે તથા વારંવાર તેણે મરણાંત આપત્તિઓ અનુભવી છે, તેથી તે કાંઈક દોષ રહિત થયો હશે, માટે હમણાં એને જ રાજ્ય આપું, અને ત્યાં સુધી એને સારી શિક્ષા આપવા માટે મારા ભાઈને તેની પાસે રાખ્યું. જે તે સિંહ પ્રજાને પીડા કરનાર થશે, તે જયાનંદ સહન નહીં કરે. " આ પ્રમાણે મનમાં વિચારી રાજાએ સિંહને રાજ્યપર સ્થાપન કર્યો, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #370 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમો સર્ગ. (351) અને કેટલાક દિવસ માટે પ્રાર્થના કરીને પૂર્વની જેમ ભાઈને તેની પાસે રહેવા કહ્યું. સિંહે પણ રાજ્યતંત્ર ચલાવવા માટે પ્રાર્થનાપૂર્વક તેમને પોતાની પાસે રાખ્યા. ત્યારે તે પણ દાક્ષિણ્યતાથી અને પુત્રને મળવાની આશાથી રહ્યા. પછી શ્રીમાન જયરાજા વનમાં જઈ મહાજટ નામના ગુરૂ પાસે તાપસી દીક્ષા લઈને તાપસના વ્રતવાળા થયા, તેનું નામ રત્નજટ રાખવામાં આવ્યું. અહીં શ્રીપતિ રાજાએ રાજ્યચિંતાથી વિમુખ થઈ ધર્મકિયાવડે કેટલેક સમય નિર્ગમન કર્યો. તેવામાં એકદા વનપાળે આવી તેમને પ્રણામ કરીને કહ્યું કે –“હે સ્વામી! આપણા ઉદ્યાનમાં ધર્મપ્રભ નામના આચાર્ય પધાર્યા છે. તે સાંભળી પહેલેથી જ સવેગ પામેલા રાજાએ દુધમાં સાકરની જેમ ઈષ્ટ ગુરૂનું આગમન માની તેને સારી વધામણી આપી. પછી સમગ્ર સામગ્રી તૈયાર કરી ઈંદ્રની જેમ હસ્તીપર આરૂઢ થઈ કુમાર, શ્રેષ્ઠી, સામંત અને મંત્રી વિગેરે પરિવાર, નગરના જનો અને અંત:પુરસહિત મસ્તકપર છત્ર ધારણકરાવી મનહર ચામરેથી વીંઝાતે અને વાજિંત્રો વડે આકાશને ગજાવતે તે રાજા ગુરૂને વંદન કરવા ઉદ્યાનમાં આવ્યું. ગુરૂને જોતાં જ હસ્તીપરથી ઉતરી પાંચ પ્રકારના અભિગમ વિગેરે જાળવી ત્રણ પ્રદક્ષિણાપૂર્વક ગુરૂને તથા તેમના પરિવારને વંદના કરી પુરજનો અને પરિવારસહિત ગ્ય સ્થાને બેઠે, ત્યારે ગુરૂએ તેને ધર્મલાભની આશિષવડે સંતોષ પમાડી આ પ્રમાણે ધર્મોપદેશ આપે– “હે ભવ્ય જીવ! સમગ્ર સુખસંપત્તિને આપનાર અને સંસારમાં ઉત્પન્ન થતી વિપત્તિઓને નાશ કરનાર જેનધર્મનું જ તમે સેવન કરો, અને તેનાથી શીધ્રપણે મોક્ષમાં નિવાસ કરવાને લાયક થાઓ. જે સંસારમાં બાહ્ય તથા અત્યંતર શત્રુ અને મિત્રને ભેદ જાણી શકાતું નથી, તે સંસારમાં સુખ ક્યાંથી હોય? તેમાં હાર્દિક અત્યંતર શત્રુ છે. તેના વશથી આભવ તથા પરભવમાં માતાપિતા. વિગેરેને સંયોગ થાય છે, અને તેના મોહમાં જીવ લીન થાય છે. તેથી તે ઉત્તમ પુરૂષ! તે મોહાદિકનો તમે ત્યાગ કરે. સંવેગ વિગેરે અત્યંતર મિત્રો છે, તેના વશથી આભવ અને પરભવમાં આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #371 -------------------------------------------------------------------------- ________________ (32) જયાનંદ કેવળી ચરિત્ર. જીવને સદ્દગુરૂ આદિકનો સંગ થાય છે, તેથી તે ઉત્તમજન! તે સંવેગાદિકનું સેવન કરે. આ પ્રમાણે કરવાથી દુ:ખરૂપી શત્રુ તમને ભય આપનાર નહીં થાય. મમતા રહિત અને સર્વ સંગનો ત્યાગ કરનાર મનુષ્યજ મેક્ષસુખમાં લીન થાય છે.” આ પ્રમાણે ત્રણ જ્ઞાનને ધારણ કરનાર ગુરૂના મુખથી ધર્મદેશના સાંભળીને ઘણું ભવ્ય જીવોએ પ્રતિબંધ પામી જૈનધર્મ અંગીકાર કર્યો, તેમાં કેટલાકે શ્રાવકધર્મ, કેટલાકે સાધુધર્મ, કેટલાકે સમ્યકત્વ અને કેટલાકે કંદમૂળ વિગેરેના ત્યાગરૂપ અભિગ્રહ કયો. રાજાએ અત્યંત સંવેગ થવાથી વિચાર કર્યો કે–“અહો! મેં તો બાહ્ય શત્રુ-મિત્રને પણ ઓળખ્યા નથી, તો અત્યંતર શત્રુ મિત્રને તો શી રીતે જાણી શકું? તેથી સર્વ પ્રકારના બાહ્ય અને અત્યંતર પરિગ્રહનો ત્યાગ કરી હું જેની દીક્ષા ગ્રહણ કરું, કે જેથી સમગ્ર શત્રુસમૂહથી મુક્ત થાઉં.” આ પ્રમાણે વિચારી તેણે ગુરૂને કહ્યું કે–“હે પૂજ્ય હું રાજ્યની વ્યવસ્થા કરીને તમારી પાસે પ્રત્રજ્યા ગ્રહણ કરીશ.” ગુરૂએ કહ્યું-“હે રાજા! પ્રમાદ રહિત થઈને ઈષ્ટ કાર્યને કરો.” ત્યારપછી શ્રીપતિ રાજા ગુરૂને નમી પિતાના મહેલમાં આવ્યું. ત્યાં સર્વ રાજવર્ગને સમજાવી પિતાને પુત્ર નહીં હોવાથી બળાત્કારે જયાનંદ કુમારને રાજ્યપર સ્થાપન કર્યા, અને તેને રાજનીતિની શિક્ષા આપી. પછી જયાનંદ કુમારે શ્રીપતિ રાજાને દીક્ષા મહોત્સવ કર્યો. એક માસ સુધી અમારીપટહ વગડાવ્યા, સંઘની વિવિધ પ્રકારે પૂજા ભક્તિ કરી, ચિત્યને વિષે અષ્ટલિકા ઉત્સવ કર્યો, દીન જનોને ઈચ્છિત દાન આપી તૃપ્ત કર્યા. પછી ગુરૂમહારાજના વૈરાગ્યમય દેશના વચનથી પ્રતિબધ પામેલા રાજપુત્રાદિક પાંચસો પુરૂષ સહિત, તથા પ્રતિબોધ પામેલી પાંચસો રાણીઓ સહિત, રાજ્ય અને સ્ત્રી આદિકમાં મમતા રહિત અને વિષયાદિકમાં પૃહા રહિત એવા રાજાએ હૃદયમાં વિવેકસૂર્યને ઉદય થવાથી મેહરૂપી અંધકારના સમૂહનો નાશ કરી, સ્નાનાદિક માંગળિક આચાર કરી, સર્વ અંગે વિભૂષિત થઈ, હસ્તીપર આરૂઢ થઈ, ઉજવળ છત્ર અને ચામરેની શ્રેણીથી શોભતા, પગલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #372 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમો સર્ગ. * (53) પગલે દાન આપતા, વાજિત્રોના નાદથી આકાશને ગજાવતા, પ્રશંસા કરવામાં વાચાળ એવા સર્વ સ્વજનોથી પરિવરેલા, મનહર ધવળમંગળવડે સ્ત્રીજનથી ગવાતા, કરોડો ગજ, અશ્વ અને સુભટેથી સેવાતા, આગળ બંદી અને ગાયકવડે વિવિધ પ્રકારે ગુણગાન કરાતા, તેનું મહાસત્ત્વ જોઈ આશ્ચર્ય પામેલા દેવોથી સ્તુતિ કરાતા અને ગોત્રના વૃદ્ધ જને તથા વૃદ્ધ સ્ત્રીઓથી આશીર્વાદવડે પ્રસન્ન કરાતા તે રાજા ઉદ્યાનમાં ગયા. ત્યાં તેણે સર્વ જીવોને ખમાવી પિતાને હાથે મસ્તકના કેશને લોન્ચ કરી ગુરૂને વંદન કરીને વિજ્ઞપ્તિ કરી કે–“હે પૂજ્ય! અમને આ સંસારસાગરથી શીધ્રપણે તારોપાર ઉતારો.” ત્યારે ગુરૂએ આગમમાં કહેલી વિધિપૂર્વક એક હજાર ભવ્ય પુરૂષ અને સ્ત્રીઓ સહિત તે રાજાને દીક્ષા આપી, તથા ઉપદેશદ્વારા ગ્રહણ અને આસેવના એ બંને પ્રકારની શિક્ષા પણ આપી. પછી જ્યાનંદરાજા વિગેરે સર્વ જને ગુરૂને અને નવા મુનિઓને નમસ્કાર કરી તેમના ગુણની સ્તુતિ કરતા પોતપોતાને સ્થાને ગયા. પછી ગુરૂની સાથે વિહાર કરતા, બાર પ્રકારના તપ કરતા અને સિદ્ધાંતનો અભ્યાસ કરતા તે રાજર્ષિ અનુક્રમે ગીતાર્થ થયા. તેને યોગ્ય જાણી ગુરૂએ આચાર્યપદે સ્થાપન કર્યા, અને તેની સાથે દીક્ષિત થયેલા મુનિઓને તેના પરિવાર તરિકે આપ્યા. ત્યારપછી તે રાજર્ષિ સૂરિ ભવ્યોને પ્રતિબોધ કરતા પૃથ્વી પર ચોતરફ વિચારવા લાગ્યા. અનુક્રમે યોગના પ્રભાવથી તેમને ઘણી લબ્ધિઓની સમૃદ્ધિ પ્રાપ્ત થઈ. તેનાથી જૈનશાસનની પ્રભાવના કરતા તે સૂરિગની શુદ્ધિથી કેવળજ્ઞાન ઉપાર્જન કરી અનુક્રમે મોક્ષલક્ષમીને પામ્યા. હવે જયાનંદ રાજા અનેક રાજાઓથી સેવાતા અને વિવિધ દેશોને સાધતા રાજ્યસંપદાથી વૃદ્ધિ પામવા લાગ્યા. મેટા ઐશ્વ વાળા તે રાજાએ અભયદાન, અલ્પ કર, નીતિ, દાન અને રક્ષણ વડે જૈનધર્મને ઉન્નતિ પમાડ્યો, તથા તેણે પ્રજાને એવી રીતે સુખી કરી કે જેથી નિરંતર આનંદમાં જ મગ્ન થયેલી તે પ્રજા દેવોને તથા ઇંદ્રને પણ તૃણ સમાન માનવા લાગી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #373 -------------------------------------------------------------------------- ________________ (354) જયાનંદ કેવળ ચરિત્ર. એકદા ઉદ્યાનપાળે આવી જયાનંદ રાજાને નમન કરી વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામી! અ૯૫ પરિવારવાળા તમારા માતપિતા તમારા ઉદ્યાનમાં આવ્યા છે.” તે સાંભળી અકસ્માત્ વાદળા વિનાની વૃષ્ટિ જેવા તેમના આગમનને માનતા રાજાએ ઘણા હર્ષથી રમાચિત થઈ તેને પુષ્કળ દાન આપ્યું, અને તરતજ તેમનાં દર્શન કરવામાં અત્યંત ઉત્સુકતા થવાથી હાથી, અશ્વ કે પરિવારની રાહ જોયા વિના જ પગે ચાલતા તે ઉદ્યાનમાં ગયા. ત્યાં હર્ષના અદ્ભુવડે પિતાના પાદનું પ્રક્ષાલન કરતા તેણે નમસ્કાર કર્યા. પિતાએ પણ તેને ઉભા કરી દઢ આલિંગન આપી તેના મસ્તકને સુંદયું. માતાએ પણ તેજ પ્રમાણે કરી તેને સેંકડે આશિષ આપી. પછી પરસ્પર ક્ષેમકુશળના પ્રશ્નાદિકવડે સર્વે આનંદ પામ્યા. તેટલામાં તે વાત જાણું તેની ત્રણે પ્રિયાઓ પણ પરિવાર સહિત શીધ્રપણે ત્યાં આવી ભક્તિથી સાસુસસરાને પગે લાગી. ગુણની ખાણરૂપ તે વહુઓને જોઈ તે બને એટલો બધો આનંદ પામ્યા કે જેથી તેઓ સેંકડો આશિષે કરીને પણ તે આનંદનો અંશ પણ પ્રગટ કરી શક્યા નહીં. પછી રાજાનું સર્વ સૈન્ય આવી પહોંચ્યું; એટલે રાજાએ પિતાને હસ્તીપર આરૂઢ કર્યા, અને વહુઓથી જેના ચરણકમળ સેવાતા છે એવી માતાને સુખાસનમાં બેસાડ્યા, તથા પિતાના મસ્તક પર પોતે છત્ર ધારણ કર્યું. આ રીતે લક્ષ્મીવડે સ્વર્ગને પણ જીતનાર એવા નગરમાં મહેંદ્રની જેમ ગૌરવથી પિતાને પ્રવેશ કરાવી પોતાના મહેલમાં તેમને લઈ ગયા. ત્યાં પિતાને સિંહાસન પર બેસાડી પોતે પાદપીઠ પર બેસી પિતાના પાદને પોતાના ખોળામાં રાખી તેણે સભાસદોને અત્યંત રંજન કર્યા. પછી સર્વ રાજવર્ગોએ અને રિજનોએ તેની પાસે ભેટર્ણ મુકયું, તેમને યથાયોગ્ય આલાપ અને દાનવડે સત્કાર કરી વિસર્જન કર્યા. પછી અવસર જણાવનાર અધિકારીએ ભેજનાદિકને અવસર જણાવ્યું, એટલે તે પિતાપુત્રે પરિવાર સહિત સ્નાન, જિનપૂજા અને ભજન વિગેરે ક્રિયા કરી. પછી અવસરે સ્નેહ અને ભકિતથી પુત્ર પિતાને પૂછયું કે –“હે પૂજ્ય ! અપિ =દ્ધિ અને પરિવાર સહિત તમારું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #374 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમે સર્ગ: (355) અકસ્માત્ આગમન કેમ થયું?” ત્યારે દુ:ખનાં અશ્રુથી જેનાં નેત્ર વ્યાપ્ત થયાં છે એવા તેના પિતાએ કહ્યું કે “હે વત્સ! સાંભળસિંહને રાજ્ય આપી મારા ભાઈ તાપસ થયા, તે વખતે તેની સાથે જ હું તાપસ થતા હતા. પરંતુ પિતાના રાજ્યની વ્યવસ્થા કરવા માટે સિંહે મને અત્યંત પ્રાર્થનાપૂર્વક ભકિત અને વિનયવડે પિતાની પાસે રાખ્યો. હું તેના પર વાત્સલ્ય રાખતો હતો અને તે મારા પર ભકિત દેખાડતું હતુંપરંતુ તે માયાવીનું મિષથી મને બોલાવ્યા. ત્યારે મારા તેવા પ્રકારના કર્મને યોગે વિશ્વાસને લીધે હું એકલો જ તેની પાસે ગયે. તે જ વખતે પ્રથમથી તૈયાર રાખેલી સામગ્રીવડે મને શસ્ત્રધારી તૈયાર રાખેલા પણ કેદખાનામાં જ રાખી. મારાપર ભકિતવાળા કેટલાક સુભ ને પણ તેણે વિશ્વાસ ઉપજાવી બાંધીને જુદા જુદા કેદખાનામાં નાંખ્યા, અને કેટલાક ખબર પડવાથી નાશી ગયા. પછી તેણે મારે કેદખાનામાં જ રાખ્યો અને ફરતી સુભટની ચોકી રાખી. મેં વિચાર કરતાં તેમ કરવાનું કારણ જાણ્યું કે મારે વિષે પ્રજાજનની પ્રીતિ જોઈ પિતાને રાજ્યલક્ષ્મીથી ભ્રષ્ટ થવાને ભય થવાથી તેણે તેમ કર્યું હતું. હવે સૂરદત્ત અને વીરદત્ત નામના મારા બે સેવકે મારાપર અતિ ભકિતવાળા હતા, તેઓ કોઈપણ પ્રકારે નાશી ગયા હતા અને સિંહ રાજાને સેવક તથા મિત્ર જે ધીરરાજ નામને છે, તે મારે વિષે તે રાજાથી છાની રીતે એકાંત ભકિતને ધારણ કરે છે, તેને ઘેર તે બને સેવક થઈને રહ્યા હતા. “મિત્રની મૈત્રીની પરીક્ષા અવસરે જ થાય છે.” પછી તે ત્રણે જણાએ તેના ઘરથી ગુપ્તગૃહ સુધી સુરંગ ખોદાવી, અને રાત્રીને વખતે નિપુણતાથી તેઓ પ્રિયા સહિત અને તેને ઘેર લઈ ગયા. “અવસરે જ ખરી સ્વામીભક્તિ જણાય છે, કે જે પ્રાણદિકની પણ અપેક્ષા રાખતી નથી.” પછી તેઓએ પ્રથમથી જ સર્વ સામગ્રી તૈયાર રાખી હતી; P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #375 -------------------------------------------------------------------------- ________________ (356) જયાનંદ કેવળી ચરિત્ર. તેથી અમે સવે ત્યાંથી નાશીને નીકળી ગયા. 8 સર્વ જાતનાં વિષમ કાર્ય પણ સત્ત્વવાન પુરૂષો સુખેથી સાધી શકે છે.” કહ્યું છે કે “સૂર્યના રથને એક જ ચક હોય છે, તેને સાત અશ્વો જોડેલા હોય છે, પણ તે સર્પરૂપી લગામથી બાંધેલા હોય છે, તે રથને ચાલવાનો માર્ગ પણ આધાર રહિત એટલે આકાશમાં અધર છે, તે રથને હાંકનાર સારથિ ( અરૂણ) પણ ચરણ વિનાને છે; તા. પણ સૂર્ય હંમેશાં અપાર આકાશના છેડા સુધી જાય છે, માટે ક્રિયાની સિદ્ધિ માત્ર મહાપુરૂષોના સર્વેમાં જ રહેલી છે, કાંઈ ઉપકરણ (સામગ્રી) માં રહેલી નથી.” ત્યારપછી કુટુંબ સહિત ધીરરાજ, સુરત અને વીરદત્ત સુભટેની સાથે તથા તેમના સંકેતથી શીધ્રપણે મળેલા બીજા કેટલાકની સાથે પ્રથમથી સજજ કરી રાખેલ અધાદિક સામગ્રીવડે હું સુખે કરીને અહીં આવ્યકેમકે પ્રાયે સર્વ ઠેકાણે મારા જ ભકતો વસેલા છે. તેથી માર્ગમાં મને કોઈ ઠેકાણે અડચણ આવી નથી, પરંતુ હે વત્સ! મારા કેટલાક સ્વજનાદિક હજુ સુધી કેદખાનામાં રહેલા છે, તેમને તાત્કાલિક સાર-સંભાળ કરવા તું સમર્થ છે અને ગ્ય છે.” આ પ્રમાણે પિતાનું વૃત્તાંત સાંભળી પેદ, આશ્ચર્ય અને હર્ષને પામેલા કુમારે કહ્યું કે--“અહો ! ઉપકાર કરનાર ઉપર પણ સિંહનું આવું દુર્જનપણું છે ! પ્રાયે કરીને સત્પરૂ પાણી પાનારને પણ પિતાની જેમ આરાધે છે, પરંતુ જેઓ ખળ હોય છે તેઓ તો વારંવાર પ્રાણદાતારને પણ વેરી જે જુએ છે. જુઓ ! ધૂમાડે કોઈ પણ પ્રકારે વાદળાનું સ્થાન પામીને વરસાદના જળવડે અગ્નિના પોતાના પિતાના) તેજને જ સમાવી દે છે. ખળ અને નીચ જન દેવગે જે કાંઈ પ્રતિષ્ઠા (મેટાઈ) ને પામે તો તે અવશ્ય પોતાના સ્વજનનો જ તિરસ્કાર કરનાર થાય છે. પિતાજી! તમે ખેદ કરશે નહીં. હું તમારો પુત્ર તમારી આજ્ઞાને જ વશ છું, તેથી કેદ કરેલા તઓની હું શિધ્રપણે સારી રીતે સારસંભાળ કરીશ, અપકાર કરનારને શિક્ષા આપીશ, દીનને ભિક્ષા આપીશ અને ઉપકાર કરનારને સન્માન દઈ પ્રસાદ આપીશ.” આ પ્રમાણે કહે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #376 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમો સર્ગ. (35) વાવડે પિતાને આનંદ પમાડી તે ત્રણે સુભટને બોલાવી તેણે બંદીની જેમ તેમના સત્ત્વ અને સ્વામીભકિત વિગેરે ગુણોની પ્રશંસા કરી. તેમજ કુટુંબ સહિત તેમનો વસ્ત્ર અને અલંકારાદિકવડે સત્કાર કરી તુષ્ટમાન થયેલા તે કુમારે દરેકને એક એક દેશ આપી પ્રસન્ન કર્યો. કહ્યું છે કે - આ સુવર્ણના પુષ્પવાળી પૃથ્વી પરથી ત્રણ માણસો જ તે પુષ્પોને ચુંટે છે. એક શૂરવીર, બીજે વિદ્યાવાન અને ત્રીજે જે સેવા કરવાનું જાણતો હોય તે.” ત્યારપછી તુષ્ટમાન થયેલા તેઓ રાજાની રજા લઈ તેના મોકલેલ સુભટો સાથે પોતપોતાને આપેલા દેશમાં જઈ તેને સ્વાધીન કરી પાછા ત્યાં આવી બન્ને રાજાની સેવા કરવા લાગ્યા. પિતાની સાથે આવેલા બીજાઓને પણ કુમારે સારે ગ્રાસ આપે. પછી સિંહસારને નિગ્રહ કરવા અને પિતાના માણસોને મુક્ત કરવા વિજયપુરમાં જવાને ઇચ્છતા કુમારે વિચાર્યું કે -" તે દુષ્ટ સિંહે રાજ્યભ્રષ્ટ થવાના ભયને લીધે પિતા ઉપર આવું દુષ્ટ આચરણ કર્યું છે, પરંતુ હમણું મેં જ તેને રાજ્યપર સ્થાપન કરાવ્યો છે, તે હમણા જ તેને નિગ્રહ કેમ થાય? કેમકે ઘડીકમાં દેવું અને ઘડીકમાં લઈ લેવું એમ કરવાથી તો હું કળા રહિત (કદર વિનાને) ગણાઈશ; તેથી લેખવડે તેને જણાવીને સ્વજનોને મુકત કરાવું. શું શિયાળ સિંહ પાસેથી માંસને લઈ જઈ તેને રાખવાને સમર્થ થાય? કદાચ તે લેખથી નહીં છોડે તે પછી તેનો નિગ્રહ કરતાં હું દોષિત નહીં થાઉં. શું પિતાને કુતરે પણ દૂધને અપવિત્ર કરે, તો તેને તાડન ન કરાય?” આ પ્રમાણે વિચારી તેણે સિંહ પર લેખ લ, તેમાં લખ્યું કે –“તેં જે મારા પિતાનું સર્વસ્વ લુંટી લીધું છે, તે સર્વ તારે જલદીથી અહીં મોકલી આપવું, અને જે અમારા સ્વજનાદિકને કેદ કર્યા છે, તેમને પણ શીધ્રપણે મુક્ત કરી સત્કારપૂર્વક અહીં મોકલવા. અન્યથા હું તારે નિગ્રહ કરીશ તે તારે યુદ્ધ કરવા સજ્જ થઈને રહેવું. “આ પ્રમાણે લેખવડે તથા દૂતના મુખવડે પણ તેણે સિંહને જણાવ્યું. તે ત્યાં જઈ તે પ્રમાણે લેખ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #377 -------------------------------------------------------------------------- ________________ (358) જયાનંદ કેવળી ચરિત્ર. તથા સંદેશ આપ્યો. તે જાણ ભય પામેલા સિંહસારે શ્રી વિજયનું સર્વ ધન તથા તેના સ્વજનાદિકને સત્કારપૂર્વક ભેટણ સહિત તત્કાળ મોકલ્યા. તેમ જ શ્રી વિજય રાજાનો દેશ જે પોતે કબજે કર્યો હતો, તે પણ તેને આધીન કરી ( પા છે સેંપી ) તે હકીકત વિજ્ઞપ્તિપત્ર અને દૂત દ્વારા નિવેદન કરી. તે સર્વ આવેલું છે પિતા અને પુત્ર આનંદ પામ્યા, તથા વિજય રાજાએ પોતાને તે દેશ સ્વજનાદિકને આપી દીધો. એકદા માતાપિતાએ પુત્રને કહ્યું કે “હે વત્સ! તું વિજયપુરથી નીકળ્યો ત્યારથી આરંભીને આજ સુધીનું તારૂં સર્વ વૃત્તાંત કહે.” ત્યારે મૂળથી જ પિતાનું ચરિત્ર પોતે કહેવાને નહીં ઈચ્છતા છતાં પણ માતપિતાની આજ્ઞાના ભંગથી ભય પામતા કુમારે સર્વ વૃત્તાંત યથાર્થ પણે કહ્યું. વિવિધ પ્રકારનું, પ્રોઢતાવાળું, ઉજવળતાવાળું (શુદ્ધ) અને ઘણું આશ્ચર્યોથી ભરપૂર તે ચરિત્ર સાંભળી માતાપિતા તેટલો આનંદ પામ્યા કે જે આનંદ તેમના હદયરૂપી સમુદ્રમાં નહીં સમાવાથી તે વૃત્તાંતને કહેવારૂપ પ્રનાળવાટે ઉછળીને અનુક્રમે નગરને વિષે, દેશને વિષે અને આખી પૃથ્વીને વિષે પણ તે પ્રસરી ગયા. પછી પુત્રની ભકિતથી ચમત્કાર પામેલા અને સર્વ રાજવર્ગથી સન્માન પામેલા વિજય રાજા ત્યાંજ સુખેથી રહ્યા. તેમના પુત્ર જયાનંદ રાજા પ્રજાઓને આનંદ આપતા સતા સ્વભુજાવડે ઉપાર્જન કરેલા મોટા સપ્તાંગ રાજ્યને ભોગવવા લાગ્યા. તેમનો સમગ્ર પૃથ્વીતળને , રંજન કરનાર અને સર્વોત્કૃષ્ટ ન્યાય તથા ઐશ્વર્યથી માટે થયેલા ઉજવલ યશને સમૂહ પૃથ્વી પર વિસ્તાર પામે. એકદા અત્યંત વિનયી હોવાથી ભક્તિ અને પ્રીતિવડે ભરપૂર થયેલા કુમારે તે પોતાનું રાજ્ય આગ્રહથી પિતાને આપ્યું. ત્યારે તે શ્રી વિજયરાજાએ પોતે ઉત્તમ અને નિ:સ્પૃહ હેવા છતાં ગુણી જનેમાં મણિની જેવા અગ્રેસર એવા પુત્રના અદ્વિતીય પ્રેમને લીધે દાક્ષિણ્યતાથી તેની પ્રાર્થનાનું ઉલ્લંઘન કરવાને અસમર્થ થઈ, ઈચ્છા વિના પણ તે રાજ્ય અંગીકાર કર્યું અને એકાંતવત્સલ શ્રીજયાનંદ કુમારને આનંદપૂર્વક સર્વથા પ્રકારે બીજા સર્વજનોએ જેની આજ્ઞા ઉલ્લંઘન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #378 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમે સર્ગ. ( 359) ન કરાય એવું અખંડિત યુવરાજપણું બળાત્કારે આપ્યું. પછી સરખા સિંહાસન પર બેઠેલા, સરખા વેષ અને અલંકારવાળા, સરખા રૂપ અને સંદર્યવાળા, સરખા ઉજવળ તેજવાળા, તથા ભીમ, મનહર, અને ઉન્નતપણું વિગેરે સર્વ લકત્તર ગુણોવડે સરખા, પાપવચન બોલવામાં મૈનપણાવાળા અને સર્વ પ્રકારની યશલમીથી સહિત એવા તે બન્ને રાજાઓને જાણે બે રૂપ કરીને રહેલા દેવેંદ્ર, સૂર્ય, ચંદ્ર, કામદેવ અથવા કૃષ્ણ હોય તથા જાણે બે જાતિના સંદર્ય એકત્ર મળ્યા હોય તેમ એકીસાથે લોક જેવા લાગ્યા. આ રીતે મોટા ઐશ્વર્યની લક્ષમીવડે જેમના ચરણ લાલનપાલન કરાતા હતા, એવા તે બન્ને રાજાને અત્યંત વિસ્તારવાળો અલાકક પ્રેમ પરસ્પર વૃદ્ધિ પામે. કેટલોક સમય ગયા પછી રાજાઓના મુગટ સમાન યુવરાજ શ્રીજયાનંદ દેશ જીતવાની ઇચ્છા થતાં પોતાના સમગ્ર રાજ્યની ચિંતા પિતાને સેંપી ઇંદ્રને પણ જીતી શકે તેવા પરાક્રમવાળા તેણે મધ્ય ખંડમાં રહેલા ઘણા રાજાઓને લીલામાત્રથી જીતી લીધા. ચકપુરનો સ્વામી અતિ પરાક્રમી ચકસેન નામનો રાજા, જયપુરને સ્વામી શત્રુઓને ચૂર્ણ કરવામાં નિપુણ જયી નામને રાજા, જયંતી નગરીને નાયક શત્રુઓને યમરાજ જેવો જયંત નામનો રાજા, પુરંદર પુરનો રક્ષક નરકેસરી નામનો રાજા, સૂર્યપુરને સ્વામી સૂર નામને રાજા, નંદીપુરને ઈશ નંદ નામને રાજા, ભેગાવતી પુરીને ભર્તાર ભીમ નામને રાજા અને કેશલ દેશનો ઈશ સુમંગલ નામને રાજા, તે સિવાય બીજા પણ પૃથ્વીચંદ્ર, કળાચંદ્ર અને કૃપ વિગેરે અનેક રાજાઓને સાધી તેણે પિતાના સેવક બનાવ્યા. આ પ્રમાણે અત્યંત મદવડે ઉદ્ધત થયેલા ઘણા રાજાઓને સાધીને મહા સિન્યના સાગરરૂપ તે શ્રીજયાનંદ રાજા મહત્સવ સહિત પિતાના નગરમાં પાછા આવ્યા અને પિતાને ભકિતથી પ્રણામ કરી શુદ્ધ મનથી તેની સેવા કરતા 1 દુષ્ટ જનને ભયંકર લાગે તેવા. 2 ઉત્તમ જનને મનોહર લાગે તેવા. 3 શરીરે ઉંચાઈવાળા અને મનની મેટાઈવાળા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #379 -------------------------------------------------------------------------- ________________ (360 ) જયાનંદ કવળા ચરિત્ર. તેણે રાજ્યની ચિંતાને સ્વીકાર કરી પોતાના રાજ્યને ઉન્નતિ પમાડ્યું. સર્વ રાજાઓમાં રાજરાજનું બિરૂદ ધારણ કરતા અને જેના ગુણે સર્વત્ર ગવાતા હતા એવા તે જયાનંદ રાજા પૃથ્વી પર અતિ પ્રસિદ્ધિ પામ્યા. શ્રી વિશાળપુરના રાજા વિગેરે અનુક્રમે શ્રીજયાનંદ રાજાનું વૃત્તાંત સાંભળી તેની નિશાનીઓથી તેને પોતાના જમાઈ તરિકે ઓળખી અત્યંત હર્ષ પામ્યા. પછી તે કુમારે પોતાના તે તે સસરાને નિશાની સહિત લેખ મોકલી પોતાની પરણેલી પ્રિયાએને બેલાવી; એટલે તેઓએ વિચાર્યું કે –“આ શ્રી જયાનંદ કુમાર સ્વામી હોવાથી પણ સેવવા લાયક છે, તે કરતાં સ્વજનપણાના સંબંધથી સેવવા તે વધારે શ્રેષ્ઠ છે.” એમ વિચારી તેઓએ ત્યાં આવી ભટણા સહિત પોતપોતાની પુત્રીઓ તેને સોંપી. શ્રીવિશાળપુરના શ્રીવિશાળ નામના રાજાએ પોતાના અંત:પુર સહિત લક્ષ્મીપુર નગરમાં આવી પિતાની મણિમંજરી પુત્રી કુમારને સેંપી. એજ પ્રમાણે હેમપુર નગરથી હેમપ્રભ રાજાએ આવી પોતાની પુત્રી સાભાગ્યમંજરી ઍપી. પદ્મપુરના પદ્મરથ રાજાએ અંત:પુર સહિત આવી પોતાની વિજયસુંદરી પુત્રી સેંપી; અને કમળપુરના કમળપ્રભ રાજાએ એજ રીતે આવી કમળસુંદરી પુત્રીને સેંપી. કુમારે તે સર્વ પ્રિયાઓને યેગ્ય આશ્વાસન આપી તેમજ તેમને યોગ્ય મહેલ અને ગરાસ આપી પ્રસન્ન કરી. પછી પોતાનું રાજ્ય પિતાને સેંપી કુમાર પ્રિયા સહિત મનોવાંછિત કળા વિલાસાદિકવડે ક્રીડા કરવા લાગ્યો. તે બન્ને રાજાઓએ પરિવાર સહિત સત્કાર કરેલા સસરાએ જમાઈની લક્ષ્મીથી ચમત્કાર પામી સ્વર્ગતુલ્ય તે લક્ષ્મીપુર નગરમાં કેટલોક વખત રહ્યા. એકદા શ્રી જયાનંદ રાજા પોતાના પિતા, સસરા અને બીજા રાજાઓ સહિત સભાસદની શ્રેણિથી મનહર એવી બહારની અસ્થિાન સભામાં બેઠા હતા, તેવામાં ત્યાં દેશાંતરથી કાઈક ગાયકોનું પેટક (પેડું) આવ્યું, તેમાં અતિ મધુર સ્વરવાળે સુકંઠ નામને મુખ્ય ગાયક હતો. તેને રૂપવડે રંભાને પણ ઉલ્લંઘી જાય એવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #380 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમો સર્ગ. (31) પ્રિયા હતી, તે સર્વ કળામાં નિપુણ હતી. અને વિશેષ કરીને શીધ્ર. પણે નવાં ગીત રચવામાં તે અત્યંત વિચક્ષણ હતી; તેથી તેણીએ તે વખતે પદ્મરથ રાજાની બે કન્યાના ચરિત્રને અનુસરતું નવું ગીત બનાવી પિતાના ભર્તાર સહિત ગાવાનો પ્રારંભ કર્યો. તેમાં નાની કન્યા ભિલને આપી એ વિગેરે હકીક્તવાળું અને મોટી પુત્રીના પાણિગ્રહણથી આરંભીને ગાયકે તેણીને ગ્રહણ કરી ત્યાં સુધીની હકીકતવાળું ગીત ગાયું. તે ગાતાં પૂર્વનાં સુખ અને દુઃખ સ્મરણમાં આવતાં તે સ્ત્રી રોવા લાગી. તેથી ગીતના રસનો ભંગ થયે જોઈ, સુકંઠે તેને કહ્યું કે–“હે સુંદરી ! ચિરકાળ સુધી તારા ગીતગાનના શ્રવણવડે રંજન થયેલી આ સભા તને હમણા વાંછિત દાન આપશે, તો અત્યારે તું કેમ આમ રૂદન કરે છે? ફરીથી આ અવસર મળવો દુર્લભ છે.” તે સાંભળી તેણીએ કોઈક પ્રકારે રૂદનને રૂંધી ગદ્ગદ્ સ્વરે ગીત ગાવાના મિષથી લોકોને આશ્ચર્ય પમાડે તેવું આ પ્રમાણેના અર્થવાળું ગાયન ગાયું–“કયાં પદ્દમપુર નગર ? કયાં પદ્મરથ રાજા? કયાં જયસુંદરી તેની પુત્રી? અને કયાં તેના પ્રિયનો પરાભવ કરી ભિલ્લે કરેલ તેનું ગ્રહણ? ત્યાંથી પણ કયાં જયસુંદરીનું ગાયકને ઘેર જવું? અને અરે! દેવથી હણાયેલી તે આજે ધનને માટે શું અહીં ગાયન કરે છે?” આવું ગીત અને પોતાના પતિનું નામ વિગેરે સાંભળી સભામાં બેઠેલી પદ્મા રાણ આશ્ચર્ય પામી અને તેણીને બરાબર જોવા લાગી એટલે તેણુએ તેણીને પોતાની પુત્રી છે એમ ઓળખી કાઢી અને તરત જ “હે પુત્રી! હે પુત્રી! તું કયાંથી? આ તારી શી દશા? “એમ બોલતી પદ્મારાણું તેની પાસે ગઈ. ત્યારે તે પણ ઉભી થઈ તેણના પગમાં પડી. તે બન્ને પરસ્પર કંઠે વળગી રોવા લાગ્યાં, એટલે પમરથ રાજા પણ તે પુત્રીને ઓળખી તેની પાસે આવ્યો અને તે પણ રેવા લાગ્યું. ત્યારે તે પુત્રી પણ તેના પગમાં પડી કરવા લાગી. આ ત્રણેના રેવાથી તે વખતે સમગ્ર સભા કરૂણ દેખાવવાળી થઈ ગઈ. સર્વે સભાસદ વિસ્મય પામી તેનું ચરિત્ર જાણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #381 -------------------------------------------------------------------------- ________________ (૩૬ર) જયાનંદ કેવળી ચરિત્ર. વાની ઇચ્છાવાળા થયા, તેથી જયાનંદ રાજાએ તેમને પિતાની પાસે બોલાવી “આ શું ?" એમ પૂછયું. ત્યારે કષ્ટથી રૂદનને રૂંધી ધેય ધારણ કરી પદુમરથ રાજ બોલ્યા કે “હે સ્વામી! મારે બે કન્યાઓ હતી. તેમને મેં એક સમશ્યા આપી હતી. તેમાં નાની કન્યાએ મારા ચિત્તને પ્રતિકૂળ લાગે તેવા અર્થોવડે તે સમસ્યાની પૂર્તિ કરી, તેથી મેં ક્રોધ પામીને માયાવી ભિલ્લ રૂપને ધારણ કરનારા તમને તે કન્યા આપી–પરણાવી, એ સર્વ તમે સ્કુટ રીતે જાણે છે. મેટી પુત્રી જયસુંદરીએ મારા ચિત્તને ઈચ્છિત સમશ્યાને અર્થ વિગેરે કહેવાથી મેં પ્રસન્ન થઈ તે કન્યા નરકેશરી રાજાના પુત્ર નરકુંજરને આપી. પછી તે નરકુંજર જમાઈને કેટલાક દિવસ મારે ત્યાં રાખી સત્કારપૂર્વક વિદાય કર્યો, એટલે તે પ્રિયા સહિત પોતાના પુરંદરપુરમાં ગયો. અત્યારે આ જયસુંદરીને ગાયન ગાતાં મેં એાળખી, અને ગીતને અનુસારે હું જાણું છું કે તે મારી પુત્રી ઘણી દુ:ખી અવસ્થા પામેલી છે; પરંતુ વિસ્તારથી તેનું વૃત્તાંત હું જાણતો નથી, તેથી તેનું વૃત્તાંત તે જ કહેશે.” એમ કહીને તે બંધ રહ્યો, એટલે પિતાના પૂછવાથી જયસુંદરીએ પિતાનું વૃત્તાંત આ પ્રમાણે કહ્યું પિતાજી! તે વખતે હું મારા પતિ સાથે સાસરે ગઈ. ત્યાં મારે પતિ મારામાં જ આસક્ત થઈ ભેગસુખમાં મગ્ન થઈ કીડા કરવા લાગ્યા..એકદા વસંતઋતુ આવી ત્યારે નગરથી બે કેશ દૂર નંદનવન જેવા કુસુમાકર નામના કીડાઉદ્યાનમાં વેળુની ભીંતવાળા, કેળના સ્તંભની શ્રેણિવડે મનહર અને પુષ્પની માળાથી ઢાંકેલા (છાયેલા) વિવિધ પ્રકારના કીડાગૃહો બનાવ્યા. પછી જાણે કામદેવના જ ઘર હોય તેવા તે ઘરમાં બે માસ રહેવાની ઈચછાથી સર્વ પ્રકારની ભેગસામગ્રી લઈ જઈને મારી સાથે તેમણે ત્યાં પ્રવેશ કર્યો. આજુબાજુ દૂર રહેલા સુભટોથી રક્ષણ કરાતા અને દાસીઓના સમૂહથી પરવરેલો તે મારા પતિ વેશ્યાઓનાં ગીતનાટ્યાદિકમાં લીન થઈ. નિરંતર તેમની સાથે ક્રીડા કરવા લાગ્યું. આ પ્રમાણે હાથણુઓ સાથે હાથીની જેમ સ્ત્રીઓના સમૂહ સાથે કીડા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #382 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમો સર્ગ. (363) કરતા અને ભોગમાં આસક્ત થયેલા તેને દૈવયોગે જે વિપરીત કાર્ય નીપજ્યું તે સાંભળ–સહસ્ત્રકૂટ પર્વતને સ્વામી મહાસેન નામનો પલ્લીપતિ કેઈ નગર લુંટવા માટે જિલ્લના સૈન્ય સહિત નીકળ્યો હતો. તેણે માર્ગમાં જ પિતાના 'હેરિક માણસેથી જાણ્યું કે તે નગર અત્યંત સારી રીતે રક્ષિત કરાયેલું છે, તેથી ત્યાં જવું નકામું છે, એટલે તેને ફેરે વ્યર્થ થા. પછી પાછા ફરતાં તેણે મારા પતિને નગર બહાર રહેલે જાણી તે વન પિતાની સેનાથી વીંટી લીધું. તે વખતે રાત્રીનો સમય હતો, તો પણ તમારા જમાઈએ પિતાના સૈન્ય સહિત તે ભિલે સાથે યુદ્ધ કર્યું. તેમાં છેવટે શૃંગના નાદવડે દિશાઓને ગજાવતા તે ઉત્કટ બળવાળા ભિલ્લોએ કુમારને હરાવ્યું. તેથી તે સૈન્ય સહિત નાશી ગયો. એટલે તે ભિએ ક્રીડાગ્રહને લુંટી લીધા, અને યેન (સીંચાણે) જેમ ચલ્લીને પકડે તેમ તે ભિવ્રપતિએ મને પકડી. પછી હર્ષ પામીને પલ્લી પતિ સૈન્યસહિત પિતાની પલ્લીમાં ગયે. ત્યાં ખેદ પામતી મને તેણે કહ્યું કે –“હું બળવાન પલ્લીપતિ તારો પતિ થવા ઈચ્છું છું, તેથી તું મારે વિષે ઈચ્છા પ્રમાણે ક્રીડા કર.” ત્યારે મેં શિયલને નાશ પામવાના ભયથી ત્રણ દિવસ ઉપવાસ કરી તેને રે. ત્યારે તે બોલ્યા કે -" તું આહાર કર. હું તારા પતિ પાસેથી તારા બદલામાં ધન લઈ તને તેને પાછી મેંપીશ.” તે સાંભળી મારા મનમાં કાંઈક ધીરજ આવી, તેથી મેં ભેજનાદિક કર્યું. પછી ભિલપતિની પ્રિયાને સપત્નીના શલ્યની શંકા થઈ, તેથી પર્વતની શ્રેણિમાં સુખેથી મળી શકે એવી કઈ ઓષધિનું ચર્ણ તેણીએ મને ભેજનમાં આપી દીધું. તેનાથી મને જળદરનો વ્યાધિ થયે, અને જીવિતના સંશયને પામી. ત્યારે પલ્લી પતિએ પિતાની સ્ત્રીએ કરેલું આ કૃત્ય જાણી વિચાર્યું કે –“અહીં વૈદ્ય તથા ઔષધ વિગેરે નહીં હોવાથી આ સાજી નહીં થાય.” તેટલામાં ત્યાં સુકંઠ નામનો ગાયક આવ્યો. તેના ગીતથી રંજીત થયેલા પલ્લી પતિએ મારી સારવાર કરવા માટે તથા પ્રીતિદાનની બુદ્ધિથી ૧.બાતમીદાર, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #383 -------------------------------------------------------------------------- ________________ (364) જયાનંદ કેવળી ચરિત્ર. પણ મને દાન તરીકે તેને આપી. મારા રૂપમાં લુબ્ધ થયેલા તેણે પણ “સારા વૈદ્યથી આ સાજી થશે” એવી આશાથી મને ગ્રહણ કરી. પછી તે મને વિજયખેડ નામના નગરમાં લઈ ગયો, ત્યાં તેણે ધન આપી સારી બુદ્ધિવાળા વૈદ્ય પાસે મારી ચિકિત્સા કરાવી. તેણે પણ રોગનું મૂળ જાણું વિરેચન વિગેરે આપી મારે વ્યાધિ દૂર કર્યો. પછી હર્ષથી સુકે છે તેને સત્કાર કરી મને પોતાની પ્રિયા કરી અને હું પ્રથમથી જ કેટલીક કળાઓને તો જાણતી હતી, તેથી મને તેણે વિશેષે કરીને ગીતકળા શીખવી. હું તેને પતિ માની તેના સાથે ગીત ગાઈ રાજાદિકનું રંજન કરી ઘણું ધન મેળવવા લાગી. એ રીતે આ સુકંઠ ધનવાન થઈ ગયે. ત્યારપછી જયાનંદ રાજા મેટા રાજા છે અને ઘણું રાજાઓ સહિત છે તેથી ત્યાં વધારે દાન મળશે એમ જાણી આજે ઘણે દિવસે સમય મળવાથી ગાવા માટે સુકંઠ સાથે હું પણ અહીં આવી છું. અહીં પિતા વિગેરેને બેઠેલા જાણુ મારા આત્માને જણાવવાની ઈચ્છાથી મેં મારા ચરિત્રવાળું ગીત બનાવીને ગાયું છે. ત્યારપછીનું સર્વ વૃત્તાંત તમે જાણે છે. હવે હું તમને પૂછું છું કે–તે વખતે ભિલને જે તમે વિજયસુંદરી આપી હતી, તેનું શું થયું? અને તે ક્યાં છે?” આ પ્રમાણે તેનું ચરિત્ર સાંભળી તેના જવાબમાં પમરથ રાજાએ કહ્યું કે “તે ભિલ્લ ન હતો, પરંતુ તે રાજપુત્ર હતો, અને તેણે પોતાના ભાગ્યની પરીક્ષા કરવા માટે તેવું રૂપ કર્યું હતું. જેણે પૂવે મોટાં મોટાં કાર્યો કર્યા હતાં અને મને પણ બાંધીને જે જગતમાં જય મેળવનાર થયે તે જ આ વિજયરાજાને પુત્ર જયાનંદ રાજેદ્ર છે, અને તેની ડાબી બાજુએ બેઠેલી જે આ રાજાના નેહ અને માનના સ્થાનરૂપ છે, તે જ સર્વ પત્નીઓમાં શ્રેષ્ઠ આ તારી બેન વિજયસુંદરી છે.” એમ કહી તેણે આંગળીવડે દેખાડેલી વિજયસુંદરી પાસે તે જેટલામાં ગઈ, તેટલામાં તો તે પણ ઉભી થઈ બહેનને કંઠે વળગી રહેવા લાગી. તે વખતે જયસુંદરી રૂદનને રૂંધી માટે સ્વરે બોલી કે “બહેન ! તને ધન્યવાદ ઘટે છે, કે જે તે શુદ્ધ શિયાળવાળી છે અને તેથી જ આવી ઉત્કૃષ્ટ લક્ષમીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #384 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમે સર્ગ. (365) પામી છે. દેવ, ગુરૂ અને ધર્મનું માહાસ્ય કહીને તે જ તત્વથી સમસ્યા પુરી હતી, તેથી તેનું ફળ પણ તું તેવું જ શ્રેષ્ટ પામી છે; પરંતુ નાસ્તિકવાદથી હણાયેલી મેં તો પિતાની ખુશામતનાં વચનવડે જેમ તેમ સમશ્યા પૂરી, તેથી તેના ફળ તરીકે હું વિપત્તિના સ્થાનરૂપ થઈ છું. રાજાદિકની પ્રસન્નતાથી કોઈ સુખી થતું નથી, અને તેની અપ્રસન્નતાથી કઈ દુઃખી થતું નથી, પરંતુ પોતાના પુણ્ય અને પાપવડે જ સૌ કોઈ સુખી અને દુઃખી થાય છે. બીજા તો નિમિત્ત કારણ છે. આ બાબતમાં આપણે બન્ને દષ્ટાંતરૂપ છીએ.” આ પ્રમાણે તે બન્ને બહેનનું ચરિત્ર સાંભળી જયાનંદ રાજાએ ધર્મ અને અધર્મના દષ્ટાંતવડે સભાજનને પ્રતિબધ કર્યો. તે સાંભળી વિસ્મય પામેલા સવે જનોએ જેનધર્મની પ્રશંસા કરી. પછી જયાનંદરાજાએ સુકંઠને વાંછિત ધન આપી તેની પાસેથી જયસુંદરીને છોડાવી અને તે પુત્રી તેના પિતાને સોંપી. પછી જ્યાનંદ રાજા પોતાના મહેલમાં ગયા, એટલે જયસુંદરીને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શુદ્ધ કરી પિતાએ પોતાની પાસે રાખી. પછી યોગ્ય અવસરે નરકુંજરને તેના નગરથી બોલાવી જ્યાનંદ રાજાએ ઠપકે આપવા પૂર્વક તેને જયસુંદરી સંપી. નરકુંજર પણ સસરાદિકથી માન પામી હર્ષથી પ્રિયા સહિત શીધ્ર પિતાના વીરપુર નગરમાં ગયે. પછી પરસ્પર સત્કાર કરવાથી જેમણે પ્રીતિમાં વૃદ્ધિ કરી હતી એવા બીજા પણ પમરથાદિક રાજાઓ જયાનંદ નરેન્દ્રની રજા લઈ પોતપોતાના નગરમાં ગયા, અને જયાનંદ નરેંદ્ર પણ પોતાનું રાજ્ય પિતાને આધિન કરી ચિંતા રહિત થઈ ધર્મકાર્ય કરવા સાથે પ્રિયા સહિત કળાઓ વડે સ્વેચ્છાએ ક્રિીડા કરવા લાગ્યા. ( આ પ્રમાણે તે બને રાજાએ ધર્મ અને સુખમય કેટલાક કાળ નિર્ગમન કર્યો, ત્યારપછી એકદા ઉદ્યાનપાળકે આવી નમસ્કાર કરી તેમને વિજ્ઞપ્તિ કરી કે-“જેમ તમે બન્નેએ આ પૃથ્વી અલંકૃત કરી છે તેમ છે સ્વામી ! વસંત ઋતુ અને દક્ષિણના વાયુએ વનલમીને અલંકૃત કરી છે–શેભાવી છે. હે પ્રભુ! હમણું તે વનલક્ષમી: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #385 -------------------------------------------------------------------------- ________________ ( 366) જયાનંદ કેવળી ચરિત્ર. જાણે નવી યુવાવસ્થાને પામેલી સ્ત્રી હોય તેમ ભેગકીડાને લાયક થઈ છે; કેમકે તે વિલાસ પામતી કેયલના સ્વરવાળી છે, ચંદન વૃક્ષના સુગંધને પ્રેરે છે–આપે છે, વિકસ્વર ચંપકના પુષ્પવડે કાંતિને ધારણ કરે છે, પુન્નાગવૃક્ષોની શ્રેણિવડે મોહ પમાડે છે, મનહર રંભા” (કેળ) વડે ઉરૂ (મેટી) લક્ષ્મીને ધારણ કરે છે, તેના વિકાસથી લેકે આનદ સહિત ઉલ્લાસ પામે છે. તે વનલક્ષમી મનીહર સ્થળમાં ઉત્પન્ન થયેલા વિકસ્વર કમળરૂપી નેત્રાને ધારણ કરે છે, તે કલાલિને ધારણ કરે છે, તથા તેમાં અદ્વિતીય માલર* (બીલી કે કોઠા) નાં વૃક્ષો ઉત્પન્ન થયાં છે.” આ પ્રમાણે ઉદ્યાનપાળના મુખેથી સાંભળી શ્રી વિજયરાજાએ પુત્રને કહ્યું કે–“ વત્સ ! અમે હવે વનક્રીડા કરવાને લાયક નથી, કેમકે અમારી યુવાવસ્થા નથી; તેથી વસંતઋતુવડે પવિત્ર થયેલા વનમાં ક્રીડા કરવા તું જ જા. તારા ગયા વિના લક્ષમીના સાગરરૂપ નાગરો (નગરના લેક) ક્રીડા કરવા જશે નહીં.” આ પ્રમાણે ઓળંગી ન શકાય તેવી પિતાની આજ્ઞા થવાથી કુમાર સર્વ સામગ્રી, અંત:પુર અને પરિવાર સહિત વનમાં ગયે. તેની પાછળ પોતપોતાની ઋદ્ધિને અનુસરતી યોગ્ય સામગ્રી લઈ પરસ્પર શોભાનામોટા ચેરરૂપ પરજને પણ ક્રીડાવનમાં ગયા. ત્યાં ઠેકાણે ઠેકાણે લેકે વેણુ અને વિણુ આદિક લાખ વાજિત્રોને તથા મૃદંગ અને પડહ વિગેરે વાદ્યોને વગાડવા લાગ્યા, સ્ત્રીઓ “ચર્ચરી દેવા લાગી, ગાયકે મધુર ગાયન કરવા લાગ્યા, નર્તકી એ મનહર નૃત્ય કરવા લાગી, ખેલ 1 સ્ત્રીના પક્ષમાં કેયલના જેવા સ્વરવાળી. 2 ચંદનનું વિલેપન સુગંધને આપે છે. 3 પુષ્પ જેવી ઉજ્વળ કાંતિને. 4 ઉત્તમ પુરૂષોની શ્રેણિને 5 રંભા જેવા ઉર–સાથળ વડે લક્ષ્મીને ધારણ કરે છે. 6 કમળ જેવાં નેત્રોને. 7 વનલક્ષ્મી કલ એટલે બોરડી કે સાલનાં વૃક્ષોની અલિ કેશ્રેણિને ધારણ કરે છે, અથવા કુલ એટલે મનહર અલિ એટલે ભમરાને ધારણ કરે છે, અને સ્ત્રી કલ એટલે મનહર આલિ એટલે સખીઓને અથવા કલાની આલિ એટલે શ્રેણિને ધારણ કરે છે. 8 સ્ત્રીને વિષે મનહર માલૂર એટલે સ્તન ઉત્પન્ન થયા છે. 9 એક બીજાની શોભાને હરણ કરતા પુરજો. 10 તાળીઓ પાડીને રાસડા લે છે તે ચર્ચરી કહેવાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #386 -------------------------------------------------------------------------- ________________ અગ્યાએ સર્ગ. (367) કરનારા ખેલ કરવા લાગ્યા, મશ્કરા લેક હાસ્યકળાની ક્રીડા કરવા લાગ્યા અને લક્ષમીને ક્રીડા કરવાના સ્થાનરૂપ મલ લોકો પરસ્પર મળીને કુસ્તી કરવા લાગ્યા. તે વખતે યુવાન પુરૂષ સ્વાદ કરવા લાયક તાંબૂળ વિગેરે સ્વાદ્ય વસ્તુને સ્વાદ લેતા હતા, મદિરાદિકનું પાન કરતા હતા, મનહર રીતે કૂદતા હતા, અને વિષયકીડામાં લીન થતા હતા. કેટલાક વિષયસેવનથી શ્રમિત થઈ પત્નીઓ સહિત નિશ્ચિતપણે સુખનિદ્રાએ કરીને કીડાગ્રહમાં સુતા હતા અને કેટલાક કદલીગૃહમાં સુતા હતા. પ્રિયા સહિત કેટલાક યુવાન પુરૂષ પતાના રૂપવડે કામદેવને જીતી જાણે તેના આયુધ લઈ લીધા હોય તેમ પહેરેલા પુષ્પોના અલંકારવડે શોભતા હતા, કેટલાક યુવાન પુરૂષો સમાન રૂપને લીધે મિત્રરૂપ થયેલા કામદેવને ભેટ કરવા માટે દરેક વૃક્ષેપરથી પુપોને ચુંટતા હતા. કેટલીક યુવતીઓ “આ પુષ્પો વડે કામદેવ અમને અકાળે ન હણો” એમ ધારી દરેક લતાનાં પુષ્પોને ગેડી નાંખતી હતી. કેટલીક સ્ત્રીઓના સ્તનપર પતિએ પુષ્પની માળાઓ નાંખી હતી, તે જાણે કે તેના હૃદયમાં પ્રવેશ કરતા કામદેવે પિતાના શસ્ત્રો બહાર મૂકયાં હોય તેવી શોભતી હતી. આવે અવસરે પુષ્પનું ઘર કરનારી દાસીઓએ કેળના સ્તભવાળું એક મનહર પુષ્પગ્રહ બનાવ્યું. તેમાં પુષ્પમય આસન પર વિવિધ પ્રકારના પુપોના અલંકારવડે સર્વ અંગે અલંકૃત કરાયેલ તે કુમારરાજ બેઠે. તે વખતે જાણે બીજી મૂર્તિને પામેલે સાક્ષાત કામદેવ હાય તેમ તે શોભવા લાગ્યા. ત્રણે પ્રિયાઓએ નાટયકળા, ગીતકળા અને નાદકળાના નવા નવા રસવડે અતિ રંજન કરાયેલે તે કુમાર કેટલેક સમય ત્યાં બેઠે, અને નંદનવનમાં ઈંદ્રની જેમ અપ્સરા જેવી સ્ત્રીઓ સાથે વિવિધ પ્રકારના કીડારસવડે બીજી પણ ક્રીડા કરી. પછી તે કુમારરાજ કમલિનીના પરાગવડે સુગંધી અને પીળા થયેલા જળવાળા ક્રિીડાસરેવરમાં જળક્રીડા કરવા ગયે. ત્યાં પ્રિયાઓને સુવર્ણની પીચકારીના જળવડે સિંચન કરતાં છતાં અને કમળ વડે ઢાંકી દેતા છતાં પણ કુમારે તેમને કામ પતાપવાળી કરી એ આશ્ચર્ય છે. ચોતરફ કામી જને વાછત્ર વગાડતા હતા અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #387 -------------------------------------------------------------------------- ________________ (368 ) જયાનંદ કેવળી ચરિત્ર. વેશ્યાઓ સિમતપૂર્વક મનહર ગીત ગાતી હતી. તે વખતે કુમાર ૨ની પ્રિયાએ મશ્કરીપૂર્વક કુમારને કમલિનીના પાંદડાઓ વડે પાણી છાંટી વ્યાકુળ બનાવી દીધું. આ પ્રમાણે હાથણીઓ સાથે હાથીની જેમ કુમાર પ્રિયા સાથે જળક્રીડા કરી તેઓને પરસ્પર જળક્રીડા કરવા માટે સરોવરમાં રાખી પોતે તે સરોવરની પાળના અલંકારરૂપ થ–પાળ ઉપર આવીને બેઠે. * આ અવસરે કુમારે પોતાની તરફ આવતાં એક ભિલને જે. તેણે વાઘનાં ચામડાં પહેર્યા હતાં, કુંડળરૂપ કરેલું ધનુષ્ય હાથમાં ધારણ કર્યું હતું, દોરડાથી બાંધેલા એક કુતરાને સાથે રાખ્યા હતો, તેની બંને બાજુએ ભાથાં લટકાવેલાં હોવાથી તે ભયંકર દે. ખાતો હતો અને તેણે મસ્તકપર મેરપિચ્છ વીંટ્યા હતા. આવા તે ભિલે તેમની પાસે આવી પ્રણામ કર્યા. કુમારે તેને પૂછયું કે તું કોણ છે?” ત્યારે તે બોલ્યો કે-“હે નરેંદ્ર! યમદુર્ગ નામના પર્વતની પલ્લીમાં ચંડસિંહ નામે પલીપતિ હતો. તેના સિંહ અને વ્યાવ્ર નામના બે પુત્રો છે. પિતાના મરણ પછી તે બન્ને ભાઈઓ વહેંચીને રાજ્ય ભેગવતા હતા. કેટલેક કાળે બળથી ઉદ્ધત થયેલ સિંહે વ્યાઘનું રાજ્ય તથા સ્ત્રી લઈ લીધાં, તેથી દુ:ખી થચેલે વ્યાધ્ર એકલો વનમાં ભમવા લાગ્યો અને શિકારવડે આજીવિકા કરવા લાગ્યું. હે રાજન! તે જ હું વ્યાવ્ર આજે અહીં આવ્યો છું, તથા તે મારો ભાઈ સિંહ પણ નગરની સમૃદ્ધિ જોવાની ઈછાવડે કેતુકથી અહીં જ સમીપના વનમાં આવ્યો છે. તે મારી પત્ની સાથે નિ:શંકપણે કીડા કરે છે. તેને જીતવાને હું અશક્ત છું, માટે દુર્બળનું બળ રાજા છે એમ ધારી હું તમારી પાસે આવ્યો છું. તમારા સુભટોને કેળાહળ સાંભળી તે દુર્બુદ્ધિ કયાંઈક નાશી જશે તેથી હે રાજન ! જે તમે શક્તિમાન છે, તો શીધ્રપણે એકલાજ મારી સાથે આવી મારી પ્રિયાને છોડાવો અને દુષ્ટને હણી મને મારું રાજ્ય અપાવો. પુરૂષો સ્વભાવથીજ વત્સલ હોય છે અને શરણે આવેલા ઉપર તો વિશેષ કરીને વત્સલ હોય છે. કહ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #388 -------------------------------------------------------------------------- ________________ અગ્યાર સર્ગ. ' (369) " સહુરૂષે બીજાની વિપત્તિમાં અત્યંત અધિક સૌજન્ય (સુજનપણું) ધારણ કરે છે. જુઓ, વૃક્ષે ઉનાળામાં ઉલટા ગાઢ અને કેમળ પાંદડાંની છાયાવાળા થાય છે.” આ પ્રમાણેના તેનાં વચન સાંભળી રાજાને તેના પર દયા આવી, તેથી તે કોલ કરીને બેલ્યા કે-“અરે તે દુષ્ટને બતાવ, કે જેથી તેને તત્કાળ નિગ્રહ કરું. મારી પૃથ્વીમાં રહીને પણ જે દુરાશય આવી અનીતિ કરે તેવા સજનતાને કલંક આપનારને હું ક્ષણમાત્ર પણું સહન કરી શકીશ નહીં.” એમ કહી તેઓ તેની સાથે માત્ર એક ખડ્ઝ સહિત કેઈ ન જાણે તેમ ગયા. “વિષમ કાર્યમાં પણ સાત્વિક પુરૂષને વિચાર હેતેજ નથી.” પછી વનના નિકુંજની પાસે જઈ તે ભિલે યાનંદને કહ્યું કે “આજ વનમાં તે રહેલો છે; તેથી આપ અંદર જાઓ, હું તે અહીંથી આગળ આવતાં ભય પામું છું.” ત્યારે રાજાએ તેને ત્યાં જ રહેવા દઈને પોતે એકલાતેનિકજમાં પ્રવેશ કર્યો. ત્યાં તેણે સર્વત્ર તપાસ કર્યો, પરંતુ કેઈને જે નહીં, એટલે તે પાછા ફરીને બહાર આવ્યા, તે ત્યાં તે ભિલ્લને પણ રાજાએ જે નહીં. ત્યારે તે સર્વ ઇદ્રજાળ હશે એમ માનતા રાજા નગર તરફ જવા લાગ્યા, તેટલામાં તત્કાળ આકાશથી ઉતરીને વિમાનમાંથી બહાર નીકળી કોઈ વિદ્યારે રાજાને નમી વિનયથી વિજ્ઞપ્તિ કરી કે –“હે સ્વામી! તમે હૃદયમાં કાંઈ વિકલ્પ કરશો નહીં. જિલ્લાનું રૂપ વિગેરે માયા કરીને હું તમને અહીં લઈ આવ્યો છું, તેનું કારણ કહું છું તે સાંભળો. વૈતાઢ્ય પર્વતની દક્ષિણ એણિમાં પચાસ નગર છે. તેમાં રથ. નૂપુરચકવાલ નામે મુખ્ય નગર છે. દક્ષિણ એણિના સર્વ વિદ્યાધરોએ માનવા લાયક હું પવનવેગ નામને રાજા છું. મારે વજુવેગ નામને પુત્ર છે. તેણે અનેક વિદ્યાઓ સિદ્ધ કર્યા પછી ઘણી કન્યાઓ સાથે પાણિગ્રહણ કરી હર્ષથી હેમશંગ નામના રમણીય પર્વત ઉપર હેમપુર નામનું નવું નગર વસાવ્યું, અને ઘણી વિદ્યાઓના બળથી 1 દુષ્ટ અંત:કરણવાળા. 47 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #389 -------------------------------------------------------------------------- ________________ (370) જ્યાનંદ કેવળી ચરિત્ર. ગર્વિષ્ટ થયેલો તે પરિવાર તથા પુરજનો સહિત કૈલાસ પર્વત પર ધનદ (કુબેર)ની જેમ તે પર્વત પર વેચ્છાએ ક્રીડા કરવા લાગ્યા. તે સ્થળે સુવર્ણ અને મણિના મહેલેથી શોભિત, ગિની (જોગણી) એને વસવાનું સ્થાન અને તેના જ પીઠથી સુશોભિત જાલંધર નામનું સુંદર નગર છે. તેનગરની સ્વામિની કામાક્ષા યોગિની ઘણી ઋદ્ધિ અને મોટા પરિવારવાળી છે. તે યોગિનીઓના સમૂહથી પૂજાય છે, અને તે નગરના મધ્યમાં આવેલા મહેલમાં રહે છે. તેની સન્મુખ સુવર્ણ અને મણિમય એક સુંદર પીઠ છે. તેના પર બેસીને સાધક પુરૂષે યોગિનીઓ સહિત તે કામાક્ષાની આરાધના કરે છે. તે પીઠને ચારે દિશામાં ફરતી મોટી ત્રાદ્ધિવાળી ચેસઠ યોગિનીઓ પરિવાર સહિત રહે છે. તેમનાં નામ આ પ્રમાણે છે–વારાહી 1, વામની 2, ગરૂડા 3, ઈદ્રાણું 4, આનેયી 5, વામ્યા 6, નિત્રયા છે, વારૂણી 8, વાયવ્યા 9, સૌમ્યા 10, ઈશાની 11, બ્રહ્મણ 12, વેષ્ણવી 13, મહેશ્વરી 14, વિનાયકી 15, શિવા 16, શિવદૂતી 17, ચામુંડી 18, જયા 19, વિજયા 20, અજિતા 21, અપરાજિતા 22, હરસિદ્ધિ ર૩, કાલિકા 24, ચંડા 25, સુરંડા 26, કનકદંતા 27, સુદંતા 28, ઉમા ર૯, ઘંટા 30, સુઘંટા 31, માંસપ્રિયા 32, આશાપુરી 33, લેહિતા 34, અંબા 35, અસ્થિભક્ષી 36, નારાયણે 37, નારસિંહ 38, કે મારા 39, વાનરતી 40, અંગા 41, વંગા 42, દીર્ઘદ્રષ્ટ્રા 43, યમદંટ્ટા 44, પ્રભા ૪પ, સુપ્રભા 46, લંબા 47, લંબાકી 48, ભદ્રા 4, સુભદ્રા 50, કાલી 51, હૈદ્રી પર, રેદ્રમુખી પ૩, કરાલા 54, વિકરાલા 55, સાક્ષી પ૬, વિકટાક્ષી પ૭, તારા 58, સુતારા 59, રજનીકરા 60, રંજના 61, શ્વેતા 62, ભદ્રકાલી 63, અને ક્ષમાકરી ૬૪–આ ચેસઠ યોગિનીઓ કામરૂપિકા એટલે ઈચ્છા પ્રમાણે રૂપ કરનારી છે. તેમની નિરંતર પૂજા કરવાથી તેઓ વરદાન આપનારી થાય છે. અણિમા, લઘિમા, ઐશ્વર્ય, વશિતા અને ગરિમા -વિગેરે તેમની વિવિધ શક્તિઓ છે, અને કોપ તથા તેષ વિગેરે તેમનું કામ છે. દિવ્ય શક્તિવાળી તેઓ મનહર પર્વત, વન, સરા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #390 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમે સર્ગ. (371) વર, મોટી નદી, કહ, દ્વીપ અને સમુદ્ર વિગેરે સ્થળોમાં સ્વેચ્છાએ કીડા કરે છે. તેઓ કોઇ પામે છે ત્યારે મનુષ્યલોકમાં મરકી વિગેરે ઉપદ્રવો કરી ઘણા જીવોને વિનાશ કરે છે, અને તુષ્ટમાન થાય છે ત્યારે અનેક સંપદાઓ આપે છે. અનેક પ્રકારનાં રૂપ, ક્રિયા (ચેષ્ટા) અને વંચનાદિકવડે રંક જનોને તેઓ ભય ઉપજાવે છે, અને મહા પુરૂષને હર્ષ પણ પમાડે છે, આ તેમની નિરંતરની ક્રીડા છે. હવે હેમશંગ નામને જે પર્વત છે તે તેમનું નિરંતરનું કીડાસ્થાન છે. આ વાતની ખબર વિના મારા પુત્રે ત્યાં નગર વસાવ્યું, તેથી કોપ પામેલી તેઓએ મરકી આદિ ઉપદ્રવ કરી સર્વ લોકને ભય ઉપજાવી તે નગર ઉજજડ (નિજન) કરી નાખ્યું છે. તેમ બનવાથી મારા પુત્ર વાવેગને તેઓને વશ કરી શકે તેવી અને ઈષ્ટ સિદ્ધિને આપનારી જ્વાલામાલિની નામની વિદ્યા સાધવાની ઈચ્છા થઈ. તે વિદ્યાદેવી શ્રીપર્વત ઉપર મહાજવાલાની દષ્ટિ પાસે લાખ બિલ્વફળના હોમવડે, જાપવડે અને ધ્યાનવડે સિદ્ધ થાય છે. વાવેગે ત્યાં તે દેવીના ગૃહમાં સર્વ સામગ્રી સહિત જઈ વિધિ પ્રમાણે તે જવાલા માલિની વિદ્યાને સાધવાનો પ્રારંભ કર્યો. તે હકીકત જાણું કપ પામેલી યોગિનીઓ સાતમે દિવસે ત્યાં આવી તેને પ્રતિકૂળ ઉપસર્ગોવડે ભ પમાડવા લાગી; પરંતુ તે સાત્વિક તેનાથી ક્ષોભ પામ્યો નહીં. ત્યારે તેઓ પ્રગટ થઈ પિતાનાં દિવ્ય અલંકૃત રૂપો બતાવી બોલી કે –“અહો ! તું અતિ સાહસિક છે, તેથી અમે તારાપર પ્રસન્ન થઈ છીએ, માટે તેને પતિરૂપ કરી અમે અમારી રૂપલક્ષમીને કૃતાર્થ કરવા ઈચ્છીએ છીએ. અમે દાસીની જેમ હમેશાં તારી સેવા કરશું, માટે મનુષ્ય છતાં પણ તું અતિ દુર્લભ દેવતાઈ ભેગ ભેગવ. હવે તારે વૃથા તપ, ધ્યાનાદિક કલેશ કરવાનું કારણ નથી. મોદક પ્રાપ્ત થયા પછી વાલ રાંધવાને કલેશ કેણ કરે ? તે હે નાથ! તમે ઉભા થઈને તમારા પર રાગવાળી અમને આર્લિગન આપો. અત્યાર સુધી તમે ખારા પાણીના રસને–આસ્વાદને જાણતા હતા, અને હવે અમૃતના રસને જાણનાર થાઓ.” આ પ્રમાણે કહી કામને ઉદ્દીપન કરે તેવી ચેષ્ટા કરવા લાગી, મેહ પમાડે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #391 -------------------------------------------------------------------------- ________________ (372) જયાનંદ કેવળી ચરિત્ર. તેવું ગીત ગાવા લાગી અને કંકણ તથા નપુરના શબ્દપૂર્વક નાટ્ય કરવા લાગી. તેના ધ્વનિને સાંભળી તથા તેમનાં મનોહર રૂપ જોઈ તે વાવેગ ક્ષેભ પામ્યો અને હદયમાં કામદેવ ઉત્પન્ન થતાં તેનું ધ્યાન નષ્ટ થયું; તેથી તે કાંઈક બોલવાનો વિચાર કરવા લાગ્યો, તેટલામાં તે પરસ્પર હાસ્ય કરતી તેઓ તેને પોતાના નગરમાં લઈ ગઈ, અને મંત્રવડે તેને નિગડિત કરી (બાંધી) તેની વિડંબના કરવા લાગી. આ સર્વ હકીકત મેં તેના માણસ પાસેથી જાણી, એટલે વિવિધ પ્રકારની પૂજા અને સ્તુતિ વિગેરેથી મેં તે યોગિનીઓને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો કર્યા, પરંતુ તેઓ કોઈ પણ પ્રકારે પ્રસન્ન થઈ નહીં અને વાવેગને છોડ્યો નહીં. - હવે તેજ તાત્ર્ય પર્વત ઉપર ઉત્તરશ્રેણિના ભૂષણરૂપ અને પિરજનેને વલ્લભ એવું ગગનવલ્લભ નામનું ઉત્તમ નગર છે. તેમાં ચકાયુધ નામને સર્વ વિદ્યાધરને સ્વામી (રાજા) છે. તે રાજા છતાં નિરંતર લેકને વિષે પલ્લાસ કરે છે. તેના ચરણકમળને વિષે સર્વ રાજાએ ભ્રમરના સ્થાનને ધારણ કરે છે, તેથી તેઓ લક્ષ્મીને પામે છે તે તો યુક્ત છે, પરંતુ વર્ણના ઉત્તળપણાને પણ પામે છે તે આશ્ચર્ય છે. જેમ જ્યોતિશ્ચકમાં સૂર્ય, પર્વતોમાં મેરૂ, વૃક્ષોમાં કલ્પવૃક્ષ અને પશુઓમાં સિંહ, આ સર્વના જેવો અથવા તેનાથી અધિક કોઈ નથી, તેમ સર્વ વિદ્યાધરેમાં વિદ્યા, એશ્વર્ય, બળ અને સમૃદ્ધિવડે તેના જેવો અથવા તેનાથી અધિક કઈ પણ નથી, તો પછી સામાન્ય મનુષ્યો તે તેની પાસે કેણ માત્ર જ છે? જેમ સર્વ દે ઇંદ્રને સેવે છે, તેમ હાલમાં બન્ને 1 રાજા એટલે ચંદ્ર. તે પટ્ટમ એટલે સૂર્યવિકાસી કમળનો ઉલ્લાસ કરી શકે નહીં. એ વિરોધાભાસને દૂર કરવા રાજા એટલે સ્વામી એ તે પદ્મા એટલે લક્ષ્મીનો ઉલ્લાસ કરે છે. 2 ભ્રમર કમળને પામીને લક્ષ્મી એટલે શોભાને પામી શકે છે, પણ તે શ્યામ હોવાથી વેત વર્ણ પામતા નથી. તે આશ્ચર્યનો પરિહાર કરવા માટે આવો અર્થ કરવો કે–રાજાઓ ચરણકમળને નમવાથી લક્ષ્મીને તથા ઉજ્વળ વર્ણને એટલે લાઘાને પામે છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #392 -------------------------------------------------------------------------- ________________ - અગ્યારમે સર્ગ. (373) શ્રેણિમાં રહેલા સર્વ વિદ્યાધરે અધિક આશ્વર્યવાળા તેને જ સેવે છે. તે મારે પણ સ્વામી હોવાથી મેં તેને આ હકીકત નિવેદન કરી. ત્યારે “હું તેને મૂકાવીશ, એમાં શું મોટી બાબત છે?” એવો તેમણે જવાબ આપે. ત્યારપછી મેં તેની પાસે વારંવાર વિજ્ઞપ્તિ કરી, પરંતુ હજુ સુધી તેણે મારા પુત્રને મૂકાવવાને કશે પ્રયત્ન કર્યો નહીં. “મોટા પુરૂષને વિષયાદિકમાં પ્રમાદીપણું લંપટપણું) હોય છે, અથવા તેવી ચેષ્ટા પણ હોય છે પરંતુ સારી રીતે શક્તિમાન છતાં આવાં પોપકારનાં કાર્ય કેમ કરતા નહીં હોય તેનું કારણ કાંઈ સમજાતું નથી અથવા તે તેવા પુરૂષમાં શક્તિ કેટલી છે તે પણ જાણી શકાય તેમ નહીં હોવાથી મારી જેવો માણસ આ કષ્ટ નિવારવાની તેની શક્તિ છે કે નહીં એ પણ શી રીતે જાણી શકે? વળી હે રાજન ! મારે વજસુંદરી નામની એક પુત્રી છે. તે રૂપાદિકવડે દેવસુંદરીની સમાન છતાં એક બાબતમાં તેમનાથી આધક છે, તે એ કે તે દેવસુંદરીઓ માત્ર પોતે જ નિમેષ રહિત નેત્રવાળી છે, અને આ મારી પુત્રી તે તેણીને જેનારા સર્વ સ્ત્રીપુરૂષના સમૂહને નિરંતર નિમેષ રહિત નેત્રવાળા કરી દેનારી છે. સર્વ ગુણ વડે શ્રેષ્ઠ અને જૈનધર્મની રૂચિવાળી તે મારા પુત્રની નાની બહેને યોગ્ય સમયે સમગ્ર કળાઓ ગ્રહણ કરી છે. નંદન વનમાં ઘણું વૃક્ષ છતાં કલ્પવૃક્ષ વિશેષ કરીને હેય છે, તેમ તેને વિષે સર્વ કળાઓ છતાં નાટ્યકળા વિશેષ કરીને સર્વોત્તમ છે. એકદા તેણીને ગુણે ચકાયુધ રાજાના સાંભળવામાં આવ્યા; તેથી તે સ્વામીએ દૂતના મુખથી મારી પાસે તેની માગણી કરી. પરંતુ તે કન્યા કરતાં ત્રણ ગણા વર્ષથી પણ અધિક અને ઘણી સ્ત્રીઓવાળે તે રાજા હોવાથી મારા પ્રાણથી પણ વધારે હાલી તે કન્યાને હું તેને આપવા ચહાત નથી. કહ્યું છે કે - “શરીર, શીળ,કુળ, વિત્ત, વય,વિદ્યા અને સનાથપણું-આટલા ગુણ જેનામાં હોય તેને પોતાની પુત્રી આપવા ગ્ય છે.” તથા– મૂર્ખ, નિર્ધન, દૂર દેશમાં રહેનાર, ઘણી ભાર્યવાળે, મિક્ષને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #393 -------------------------------------------------------------------------- ________________ (374) જયાનંદ કેવળી ચરિત્ર. અથી (સંસાર તજી દેનાર) અને ત્રણ ગણું વર્ષથી અધિક વયવાળા જે હોય તેને કન્યા આપવી યોગ્ય નથી.” આમ છતાં પણ મેં વિચાર્યું કે-“તે પૃથ્વીપતિ છે, તેથી તેને એકાએક નિષેધ કરી શકાય તેમ નથી. " તેથી મેં દૂતને મુખે એ ઉત્તર આપ્યો કે– ગિનીઓએ પકડેલો મારે પુત્ર અતિ દુઃખી છે, તેના દુઃખને લીધે મને વિવાહાદિક કાયો સાંભરતાં પણ નથી. તેથી હે સ્વામી ! તમે તેને મુક્ત કરાવે; ત્યારપછી સર્વ સારૂં થશે.” આ પ્રમાણે તે જઈ તેને વિજ્ઞપ્તિ કરી; પરંતુ તેણે કાંઈ પણ ઉત્તર આપે નહીં “સર્વ પ્રકારના સુખમાં મગ્ન થયેલાઓની તેવીજ લીલા હોય છે.” એકદા સભામાં કોઈ નૈમિત્તિક આવ્યું. તેને અપેક્ષા સહિત મેં સત્કાર કરી તેની પાસે ફળ પુષ્પાદિક મૂકી પ્રશ્ન કર્યો કે –“હે નૈમિત્તિક ! મારા બે કાર્યને ઉત્તર આપ. એક તો યોગિનીઓએ પકડેલા મારા પુત્રને કેણ છેડાવશે? અને બીજું ગુણેવડે સદશ એવો કેણું મારી પુત્રીનું પાણિગ્રહણ કરશે ?" નૈમિત્તિકે જવાબ આપે કે–આ બન્ને કાર્ય એકજ પુરૂષ કરશે. ત્યારે મેં પૂછ્યું કે–તેને શી રીતે ઓળખવે?” તે બોલ્યા કે—જે પદમરથ રાજાને બાંધી તેને પ્રતિબંધ પમાડશે, જે પોતાના કળાગુણે કરીને શ્રીપતિ રાજાની ત્રણ કન્યાઓને જીતીને પરણશે તથા જે સ્પર્ધા કરતા અનેક સુભટોને જીતશે, તે વીર તમારા પુત્રને મૂકાવી તમારી પુત્રીનું પાણિગ્રહણ કરશે.” આ પ્રમાણે તેનું વચન સાંભળી હું અત્યંત આનંદ પામ્યા, અને ફળ, અલંકાર તથા વસ્ત્રાદિકથી તેને સત્કાર કરી મેં તેને રજા આપી, એટલે તે મને આશીર્વાદ આપીને ગયે. ત્યારપછી તત્કાળ ચોતરફ માણસને મેકલી મેં શોધ કરાવી, એટલે નિમિત્તિયાએ કહેલા લક્ષણોવાળા તમને જાણી હું તમારી પાસે આવ્યા, પરંતુ જે તમારા પિતાદિક આ વૃત્તાંત જાણે તે તેઓ તમને એકલે નહીં, એમ ધારી ભિલ્લાદિકની માયા કરી હું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #394 -------------------------------------------------------------------------- ________________ :- અગ્યારમે સર્ગ. (375) તમને એકલાને જ અહીં લઈ આવ્યો છું. તો હે રાજન ! જે તમારી શક્તિ હોય તે મારા પુત્રને છોડાવે અને મારા ઉપર ઉપકાર કરો. તમારા જેવાને જન્મ જગતના ઉપકારને માટેજ હોયે છે. કહ્યું છે કે— નદીઓ જળને વહે છે પણ તે પોતે જળપાન કરતી નથી, વૃક્ષે ફળને ધારણ કરે છે પણ તે પિતે ખાતા નથી, તથા ખાણો વિત્તને ઉત્પન્ન કરે છે પણ પોતે તે દ્રવ્યને ભગવતી નથી. તે પ્રમાણે સપુરૂષોની વિભૂતિ પરોપકારને માટે જ હોય છે.” તથા-સપુરૂષ પરોપકાર કરતાં પિતાને થતા કલેશને પણ ગણતા નથી. “શું વૃક્ષે પિતે તડકે રહીને પણ બીજાને છાયો આપતા નથી ?" - “હે રાજેદ્ર ! હું અતિ દુઃખી છું, અને તમે પરના દુઃખને ક્ષય કરવામાં સમર્થ છે, તેમજ દેવગથી આપણે મેળાપ થયે છે, તે હવે જેમ ઉચિત લાગે તેમ કરો.” આ પ્રમાણે તેને સર્વ વૃત્તાંત સાંભળી ઉત્સાહવડે રોમાંચિત શરીરને ધારણ કરતા કુમારરાજે વિચાર્યું કે–“બહુ સારું થયું કે મને પરોપકાર કરવાને આ અવસર મળ્યો. જેમ શૂરવીરને રણસંગ્રામ કરવાનો સમય મળે, તર્કશાસ્ત્રના વિદ્વાનને વાદીને સમાગમ મળે, કારાગૃહમાં પૂરેલાને તેમાંથી નીકળી જવાનો વખત મળે, સેવકને તેના ઈચ્છિત કાર્યમાં સ્વામીની આજ્ઞા મળે, દુકાળમાં ભૂખ્યાને દાનશાળાનું નિમંત્રણ મળે, વૈદ્યને કોઈ અત્યંત પ્લાન માણસ બોલાવે, રેગીને ઉત્તમ વૈદ્યની પ્રાપ્તિ થાય અને નિર્ધનને અપૂર્વ નિધાન મળે, તેજ પ્રમાણે મહાપુરૂષને પરોપકાર કરવાને અવસર મળે તે ઉત્સવરૂપ હોય છે. એક તરફ પરેપકારનું પુણ્ય મૂકીએ અને બીજી બાજુ બીજા સર્વ પુણ્ય મૂકીએ તે તેમાં પહેલું પુણ્ય જ અધિક થાય છે એમ દેવે કહે છે. પ્રાયે કરીને સત્પરૂ પરોપકારના પુણ્યરૂપી અન્નવડે સંવિભાગ. ( દાન ) કરવામાં કંજુસ હેતા નથી; તેથી હું એકલેજ જઈને આ પરોપકારનું કાર્ય કરીશ. જેમ પાંપણ વિગેરે ઉપકરણ નેત્રની કીકીને માત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #395 -------------------------------------------------------------------------- ________________ (376) જ્યાનંદ કવળા ચરિત્ર. શોભા માટેજ છે અને કાનપાપડી વિગેરે ઉપકરણ કણે દ્રિયના શોભા માટે જ છે, તેમ શરવીને સંન્યાદિક સામગ્રી માત્ર શોભાને માટેજ છે, તેને તેની ખાસ જરૂર હોતી નથી.” એ પ્રમાશે વિચારી કુમારરાજે અતિ હર્ષથી તે વિદ્યાધરપતિને કહ્યું કે હું એકલો જ તમારું કાર્ય કરવામાં સમર્થ છું; અને તમારી સાથે આવવા તૈયાર છું.” - આ પ્રમાણે કહી વિદ્યાધરની સાથે કુમારરાજ તેના વિમાનમાં બેસી શ્રીપર્વત ઉપર ગયા. “સપુરૂષે પોપકારના કાર્યમાં વિલંબ કરતાજ નથી.” પવનવેગે લેખ સહિત પિતાના એક વિદ્યાધરને કુમારના પિતા પાસે મોકલી તેને ધીરજ રહેવા માટે કુમાર પોતાની સાથે આવેલા છે તે હકીકત જણાવી. પછી વિદ્યાધરપતિએ તેમને કહ્યું કે –“કુમારરાજ! યોગિનીઓને વશ કરવા માટે પ્રથમ આ વિદ્યા ગ્રહણ કરીને તે જ્વાલામાલિની દેવીને સાધો. આ વિદ્યા કુળક્રમથી આવેલી મારી પાસે છે, પરંતુ તેની સાધનામાં ઘણે પ્રયાસ કરવો પડતો હોવાથી અને મારામાં તેવું સાહસ નહીં હોવાથી હું તે વિદ્યા સાધી શક્ય નથી.” તે સાંભળી કુમારે તેની પાસેથી વિનયાદિક વિધિપૂર્વક સાધનાની વિધિ સહિત તે વિદ્યા ગ્રહણ કરી. પછી વિદ્યાધરને કહ્યું કે –“લાખ બિલ્વફળનો હેમ વિગેરે સાવદ્ય કર્મ કોણ કરે? વિદ્યા તો સત્વથી જ સિદ્ધ થાય છે, માટે અહીં સરવ જ સાધનરૂપ હો.” એમ કહી સ્નાનાદિક કરી પવિત્ર થઈ ઉ. પવાસ ગ્રહણ કરી સાધમિકની બુદ્ધિવડે તે દેવીની ભકિતપૂર્વક વિવિધ પ્રકારે પૂજા કરી ક્ષેત્રાધિષ્ઠાયિક વિગેરેના કાયોત્સર્ગો કરી બીજે પણ સમગ્ર વિધિ કરી પૂર્વાભિમુખે બેસી તે બુદ્ધિમાને પરમેષ્ટીના પદવડે (વાપંજર સ્તોત્રથી) પોતાની રક્ષા કરી. પછી દેવીની દષ્ટિ સન્મુખ દર્શાસનપર પદમાસને બેસી ધ્યાનને વિષે જ મનને લીન કરી સિરપણે તે વિદ્યાને જાપ કરવા લાગ્યા. બીજે જ દિવસે આ વૃત્તાંત જાણું સર્વ ગિનીઓ તત્કાળ ત્યાં આવી, અને તેની વિદ્યા જે સિદ્ધ થાય તો પિતાને તેને વશ થવું પડે એવી શંકા થવાથી તેઓએ અનેક પ્રકારનાં પ્રતિકૂળ ઉપસર્ગોવડે તેને #ભ પ. માડવાનો પ્રારંભ કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #396 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમો સર્ગ. ( 377 ) પ્રથમ તે દેવીઓએ મોટા શરીરવાળા અને કુંફાડા મારતા સેંકડો સર્પો વિકવ્યું. તેઓ તે નરેંદ્રને ચોતરફથી વીંટી વીંટીને તથા ડસી હસીને ઉલટા ખેદ પામ્યા. તેમની દાઢાઓ, અસ્થિ અને મણિએ પણ ભાંગી ગયા, તેથી તેઓ પાછા હઠ્યા; પરંતુ જૈનધર્મની રક્ષાના પ્રભાવથી તે કુમારનું એક રૂંવાડું પણ ભેદાયું નહીં. પછી દેવીઓએ ગર્જના કરતા હાથીઓ વિમુવીને મૂક્યા. તેઓએ દાંત વડે તેને વિવિધ પ્રકારે પ્રહાર કર્યા અને સુંઢ તથા પગવડે તેને હણ્યો, તે પણ તે ધ્યાનથી જરાપણ ચણિત થયે નહીં. એ જ પ્રમાણે તેઓએ ભયંકર શબ્દ કરતાં વ્યાધ્રો વિમુર્થી, તેઓ પણ તીક્ષણ દાંત અને નવડે તેને હણી હણીને ખેદ પામ્યા, તો પણ તેઓ કુમારના એક રૂંવાડાને પણ ક્ષેભ પમાડી શકયા નહીં. ત્યારપછી દેવીઓએ ધૂમાડાના સમૂહવડે દિશાઓના સમૂહને ચોતરફથી અંધ કરતો, ત્રડ ત્રડ શબ્દથી ભયંકર અને મોટી જવાળાએ કરીને સહિત એવો જાજવલ્યમાન અગ્નિ વિકુવ્યું. તેના મહા તાપવડે કુમાર જાણે ચોતરફથી ઓગળી ગયું હોય એવો થઈ ગયે, પરંતુ તેથી પણ તે ધ્યાનથી સ્મલિત થયે નહીં. ત્યારપછી તે યોગિનીઓ પોતે જ ભયંકર રૂપવાળી થઈ અને ભયંકર લે ચનવડે અગ્નિ જેવી દેદીપ્યમાન દેખાતી, પર્વતની ગુફા જેવા ભયંકર મુખમાંથી અગ્નિને વરસાવતી, ડમ ડમ શબ્દ કરતા ડમરૂના નાદવડે પર્વતની ગુફાઓને ગજાવતી, કૂકાર સહિત અટ્ટટ્ટહાસ્યવડે આકાશતળને ફેડતી, દેદીપ્યમાન ભાલા, ખ, તેમર અને મુગર વિગેરે શસ્ત્રોને નચાવતી તથા પાદના આઘાતવડે પૃથ્વીને કંપાવતી અને નાદ કરતી તેઓ બોલી કે - “અરે! મૂઢ! અમારી પૂજા કર્યા વિના તું વિદ્યા સાધે છે, તો શીઘ્ર ઉભું થા, નાશીને જતો રહે નહીં તે તું મરણ પામીશ.” એમ કહી તેઓ તેને હણવા માટે દેડી, અને વિવિધ પ્રકારનાં શસ્ત્રોવડે તેને હ. તે પણ તેના ઘાત તે કુમારના શરીર ઉપર લેશ માત્ર પણ અસર કરનારા થયા નહીં. જેની રક્ષા, સ્થિર ધ્યાન અને સાહસપણાના પ્રભાવથી આવા પુરૂષને મોટા 48 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #397 -------------------------------------------------------------------------- ________________ (378) જયાનંદ કેવળી ચરિત્ર. દેવ પણ ચળાવવા સમર્થ થતા નથી, તો આ યોગિનીઓ તો કોણ માત્ર હતી? આ પ્રકારે ત્રણ દિવસ સુધી વિવિધ પ્રકારના ઉપસર્ગો કર્યા છતાં પણ તેનું એક રૂંવાડું પણ ક્ષેભ પામ્યું નહીં, ત્યારે તેઓ અત્યંત ખેદથી નિર્વેદ પામી. ત્યારપછી અનુકૂળ ઉપસર્ગો કરવા માટે તે યોગિનીઓ દિવ્યાંગનાનાં રૂપ કરી સર્વ અંગે અલંકારેને ધારણ કરી રૂપ અને વૈવનવડે મનોહર દેખાતી લીલા સહિત કુમારેંદ્ર પાસે આવી. પૂણે ચંદ્રની સરખા મુખવાળી, કમળનાં પત્ર સરખા નેત્રવાળી, સુવર્ણ જેવી કાંતિવાળી, સર્વ અંગે મનહર આકારવાળી અને લાવણ્યરૂપી અમૃતે કરીને ભરેલી એવી તેઓ જાણે વિશ્વની સ્ત્રીઓના સારભૂત સૈભાગ્યના પરમાણુઓ ગ્રહણ કરીને બનાવી હોય એવી મનહર બની. પછી હંસની જેવી ગતિવાળી, શંખની જેવા કંઠવાળી, પુષ્ટ એવા બે સ્તનને ધારણ કરતી, દિવ્ય વસ્ત્રોને ધારણ કરતી, વિલાસના સમૂહને કરતી અને કોયલ જેવા મધુર સ્વરવાળી તેઓ મધુર સ્વરે બેલી કે–“હે સ્વામિન્ ! તમે ચિરકાળ જય પામે, જય પામે. અહો ! તમારું સત્વ અદ્દભુત છે, અહો! તમારું હૈય! અહો! શાય! અને અહો! તમારા ગુણ વૈભવ! આ સર્વ અદ્ભુત છે. અમે અમુક કારણસર તમને જે જે ઉપસર્ગો કર્યા, તેને તમે સહન કરે, અર્થાત્ માફ કરે; કેમકે ડાહ્યા પુરૂષોએ ત્રણની ચિકિત્સાની જેમ પિતાના અંગનું છેદન પણ સહન કરવા લાયક છે. અમારે તેમ કરવાનું કારણ એ છે કે–ભેગમાં આસક્તિવાળી અમે કઈ રૂપ, વન અને સાહસવડે યુક્ત પુરૂષને પતિરૂપ કરી તેને આધીન થઈ ક્રિીડા કરીએ એવા હેતુથી રૂ૫ અને વન યુકત તમને જોઈ અમે કૃત્રિમ ઉપસર્ગો કરી તમારા સત્ત્વની પરીક્ષા કરી છે; કેમકે સત્વ રહિતને વિષે અમે રાગ કરતી નથી. તેથી અમને કાંત તરિકે અંગીકાર કરી મનુષ્ય છતાં પણ તમે દેવતાઈ અને મનુષ્યને દુર્લભ ભેગ ભેગવો અને ઈચ્છા પ્રમાણે આ જગતમાં રહીને ક્રીડા કરે. વિદ્યાની સિદ્ધિને માટે ધ્યાન, તપ અને જપવડે વૃથા કલેશન પામે. અમે તમારી પનીઓ થઈ, એટલે તે વિદ્યા પોતાની મેળે જ તમને સિદ્ધ થઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #398 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમે સર્ગ. (379) જાણવી. વળી બીજી પણ અનેક હિતકારક પાઠસિદ્ધ વિદ્યાઓ અમે તમને આપશું કે જેના વડે આખું જગત વશ કરી તમે ચક્રવતી જેવા રાજા થશે, વળી તમારી ઈચ્છામાં આવે એવી બીજી સ્ત્રીઓનું પણ પાણિગ્રહણ ખુશીથી કરજે. અમે દર રહેલી એવી પણ તમારી સમગ્ર ઈષ્ટ વસ્તુઓ લાવી આપશું. અમારી સાથે ભેગા કરવાના પ્રભાવથી તમને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થશે નહીં, ઇંદ્રિયો હાનિ પામશે નહીં, વ્યાધિઓ થશે નહીં અને બળને ક્ષય પણ થશે નહીં. એક સાથે ઘણ રૂપ કરીને પણ અમારી સાથે તમે ક્રીડા કરી શકશો, એમ કરવાથી ઇંદ્રને પણ દુર્લભ એવું કામસુખ તમે પામશો.” આ પ્રમાણે જગતને મેહ કરનારી તેમની વિવિધ વાણી તે રાજાને વિષે જળથી ભરેલાં ઘડા ઉપર નાંખેલા જળની જેમ ઉપર થઈને ચાલી ગઈ, અથત્ નિષ્ફળ થઈ. ત્યારે તેઓ વારંવાર ભિન્ન ભિન્ન મિષવડે પિતાના સ્તન, સાથળ, નાભિવિગેરે અવયે પ્રગટ દેખાડવા લાગી અને વચ્ચે વચ્ચે ચુંબન તથા આલિંગન વિગેરે કરવા લાગી. તેમજ મૃદંગ અને પડહના ધ્વનિપૂર્વક વણા અને વાંસળી વિગેરેના નાદ સહિત નૃત્ય કરવા લાગી અને આ પ્રમાણે મેહ ઉત્પન્ન કરે તેવું ગીત ગાવા લાગી:– અમે આવી ચોસઠ જોગી, નિત્ય વિલસો નવ નવ ભેગી; અમે કામ મહાજર રેગીણી, રતિ ન લહે તુમ વિયેગીણી. 1. ' ઈમ ગાવે રંગે કામણ, નવ જીવણ નાચે જેગી. એ આંકણી. અમે રંભા ગોરી અંગીણી, નર સેહગ સુંદરી રંગીણી; જગ જાઈએ જીગણ લિંગી, સવિ સુરનર જતું રંગીણી. 2. ઈમ ગાઇ તવ રૂપ સોભાગે રાચતી, ઇંહાં આવી હરખે નાચતી; તુમ પ્રિયતમ પામી મલપતી,નવિમૂકું કહમવિ જીવતી. 3. ઈમગા. વર ચંપક સોવન ગેરડી, ગુણ ગાતી ભાંભડભેલડી; પય સેવા કરશું તોરડી, અમે છઈયે સેહગ એરડી. 4. ઈમ ગા. 1 કામરૂપી મહાવરના રોગવાળી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #399 -------------------------------------------------------------------------- ________________ (380) જયાનંદ કેવળા ચરિત્ર અમ અંગ સુગંધે મહમહે, દિસિં પરિમલ તેહતણે પસરે; નવ પઉમિણી માલતી કેવડી, હિમ વાલુઅ મૃગમદ બેવડી. 5. ઈમ ગાઇ, અમ પાયે નેઉર રણુઝણે, કરે કંચન કંકણ રણરણે; ઉર મોતી હારે લહલહે, તમ દેખી હયડાં ગહગહે. 6. ઈમ ગાવ. અમ કોને કુંડલ ઝળહળે, તણુ મનમથ કંડું ભલહલે અમ માથે ઝબકે રાખડી, ગલે ઝબકતી માણિક પદકડી, 7. ઈમ ગા. અતિ સહતિ નિલવટિ તિલડી, મણિ મેહલિ મેહે કટિતટી; ભૂજ અંગદ જુઅલિ મણિજડી, અમ સાંભળપિઉડા વાતડી. 8. ઇમગા. ઉતકંઠે આવી વહેલડી, ઘણે લાડે પ્રેમે ઘેલડી; રંગે નાચું લડત બાંહડી, તુમ કરિશ હું હાથે છાંહડી. 9. ઈમ ગા). અમે કંથ તુમારી દાસી, સિખિહિંસું તમ વિસાખડી, તુમ લેવું આણ ન લીહડી, ઉર ધરીશ હું તારી સીખડી. 10. ઈમ ગા. અમ સામું જેને સામીઆ, પૂરવ પુણ્ય અમે તુમ પામીઆ અમે દેવીઓ હંસગારિણી, તુમ પાસે આવી કામિણ. 11. ઈમ ગાળ. ઉઠ ઉઠ ને કંથ કરી કૃપા, અમે પરણી તુમને હવે નહિ તૃપા અમે તેવડી તેવડી બેનડી, સવિ એકમની સવિ નાનડી. 12. ઈમગાટ. અમે કાલ વિલંબણ નવિ સહું, તુજ આગળ એ પરમાર્થ કહું; અમ જીવનને ધરી હાથડા, કર તેડીને આપણ સાથડા. 13. ઈમ ગાવ. સુરસુંદરિ ચંગ સભાગિણ, કંથ કાંય ઉવેખે રાગિણું; અમે જીવીએ શરણે તુજતણે, હવે પડિવજ જોઈશું ઈમ ભણે. 14. ઈમ ગા. (આ ભાષાગીત માત્ર કેતુકથી સારા સ્વર ( કંઠ ) વાળા કેતુકી જનના હિતને માટે, રાજાના શીલગુણનું દઢપણું જણાવવા માટે તથા જેનધર્મની દીપ્તિને માટે રચ્યું છે. સભા જોઈને જ આ ગીત ગાવા (કહેવા) યોગ્ય છે. ડાહ્યા પુરૂષે સર્વ ઠેકાણે જેમ તેમ ગાવા લાયક નથી. આ ગીતમાં વસંતાદિક રાગે અને વિચિત્ર ઢાળે છે.) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #400 -------------------------------------------------------------------------- ________________ અમારો સર્ગ. (381) આ પ્રમાણે ત્રણ દિવસ સુધી વિશ્વને મોહ પમાડનારા અને મરી ગયેલા પણ શ્રી પર્વતની પૃથ્વભરના પ્રાણીઓને જીવાડે તેવા હાવભાવવડે તે ગિનીઓ પિતાની સર્વ શક્તિથી નાચી નાચીને તથા ગાઈ ગાઈને અતિ નિવેદ ( ખેદ ) પામી, તે પણ આ કુમારેદ્રનું એક રૂંવાડું પણ ચલાયમાન થયું નહી. " શું વજને વિષે ટાંકણુ લાગી શકે ?" ત્યારપછી સાતમે દિવસે અરૂણોદય વખતે મહાજવાળા નામની દેવી કુમારના મસ્તક પર પુષ્પવૃષ્ટિ કરતી પ્રગટ થઈ, તથા આકાશને પ્રકાશિત કરતી મૂર્તિમાન સિદ્ધ થયેલી વિદ્યા સહિત તે મહાજ્વાળા દેવી સૂર્યને જીતનારી પિતાની દેડકાંતિવડે ચોતરફથી દશે દિશાઓને પ્રકાશિત કરવા લાગી. સૂર્યની પ્રજાને જઈ ઘવડે નાસે તેમ તે દેવીને જોઈ લેગિનીઓ નાશી ગઈ. પછી દેવીએ મધુર સ્વરે કુમારને કહ્યું કે–“હે વત્સ! જગતને જીતનાર તારા ધ્યાન, શીળ અને સ્થિરતાથી હું તુષ્ટમાન થઈ છું; પરંતુ સાધવાની વિધિ વિના હું વરદાન આપવા સમર્થ નથી, તેથી હે વત્સ! જે મારી પાસેથી તું વરદાનને ઈચ્છતા હો તે બરાબર વિધિ કર.” તે સાંભળી કુમારે તેણુને નમસ્કાર કરીને કહ્યું કે - હે સ્વામિનિ ! તેનો શો વિધિ છે તે કહો.” ત્યારે તે બોલી કે–“મને પ્રસન્ન કરવા માટે એક જીવનું માંસ આપ.” તે બોલ્યો કે “હું જેનધમી હોવાથી નિરપરાધી જીવને હણતો નથી; છતાં જો તમે માંસથીજ પ્રસન્ન થતાં હો તે મારું માંસ કાપીને આપું.” દેવીએ કહ્યું–“ભલે એમ હો.” તે સાંભળી રાજા ખ વડે પોતાને સાથળ છેદવા લાગે, એટલે દેવીએ તેના હાથમાંથી ખ ઝુંટવી લઈ કહ્યું કે-“હે જગવીર ! જેનધર્મવાળી મારે માંસનું કાંઈ પણ પ્રયજન નથી. તારી દયા, સત્ત્વ અને ધર્મના તત્વની મેં આ રીતે પરીક્ષા કરી છે, તેથી તુષ્ટમાન થયેલી હું તને સાધમિકને પાઠસિદ્ધ આ આકર્ષિણી નામની વિદ્યા આપું છું. તેને તું ગિની વિગેરેનું આકર્ષણ કરવા માટે ગ્રહણ કર. " તે સાંભળી ખુશી થયેલા રાજાએ ઉભા થઈ ભક્તિથી દેવીને પ્રણામ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #401 -------------------------------------------------------------------------- ________________ ( 382) જયાનંદ કવળી ચરિત્ર. કર્યા, તથા તેની પૂજા કરી વિધિપૂર્વક તેની પાસેથી તે વિદ્યા ગ્રહણ કરી. પછી તેને દેવાદિક ત્રણ પ્રકારના ઉપદ્રવને હરણ કરનાર બે અંગદ (બાજુબંધ ), શત્રુના સમૂહરૂપી અંધકારને નારી કરનાર ચક્ર, સૂર્યહાસ નામનું પર્વ અને શક્તિ નામનું શસ્ત્ર આટલી વસ્તુ આપી; અને તેની કરેલા અર્યાદિકની પૂજાને ગ્રહણ કરીને તે દેવી અદશ્ય થઈ. પછી દિવ્ય મૂર્તિવાળી જવાલામાલિની નામની વિદ્યાની રાજાએ પૂજા કરી, તેને પ્રણામ કર્યા અને સ્તુતિ કરી, ત્યારે તે વિદ્યા બાલી કે–“હે વત્સ! સાંભળ, અત્યંત કષ્ટથી. લક્ષાદિક જાપ અને હમ વિગેરે કરવાવડે પણ હું ઘણે કાળે કઈ : કને જ સિદ્ધ થાઉં છું, પરંતુ તારા શિયળગુણ વડે અ૯૫ પ્રયાસથી જ હું તને સિદ્ધ થઈ છું, કેમકે શિયળગુણ સર્વ ધર્મમાં ઉત્કૃષ્ટ છે. તે ગુણવડે સર્વ દેવ આકર્ષાય છે અને સર્વ વિદ્યાઓ સિદ્ધ થાય છે.” એમ કહી કુમારે આપેલી (કરેલી) અર્ધાદિક પૂજાને ગ્રહણ કરી તે વિદ્યાએ તે રાજાના શરીરમાં પ્રવેશ કર્યો. વિશ્વને મેહ પમાડનારી તે વિદ્યા સ્મરણ કરવાથી સર્વે વાંછિત અર્થને આપે છે. ત્યાર પછી દેવીની મૂર્તિની પૂજા કરી તથા પાસે રહેલા દેવાને બલિદાનવડે પ્રસન્ન કરી તે રાજા દેવતાના ઘરની બહાર નીકળે. તેટલામાં પરિવાર સહિત તે વિદ્યાધરપતિએ આવી તેમને નમસ્કાર કરી સુખપૂર્વક વિદ્યાની સિદ્ધિ થવા સંબંધી હકીકત પૂછી, એટલે રાજાએ સર્વ હકીકત યથાર્થ કહી બતાવી. તે સાંભળી સર્વેએ ચમત્કાર પામી તેની સ્તુતિ કરી. પછી વિદ્યાધરોના આગ્રહથી ગંભીરતાના સમુદ્રરૂપ રાજાએ જિનપ્રતિમાની પૂજા કરી ગુરૂને વંદના કરી વિદ્યાધરેએ તૈયાર કરેલા અમૃત જેવા આહારવડે આઠમને દિવસે વિદ્યાધરે સહિત વિધિ પ્રમાણે પારણું કર્યું. પછી વિદ્યાધરપતિ પવનવેગે તે નરરત્નને શુભ મુહુર્ત આકાશગામિની વિગેરે ઘણું શ્રેષ્ઠ વિદ્યાઓ વિધિ સહિત આપી. ત્યારે માસાદિકવડે સિદ્ધ થઈ શકે એવી પણ તે વિદ્યાઓને તે રાજાએ શીળ અને સત્ત્વના પ્રભાવથી પહાર આ-: દિકવડે પાઠ સિદ્ધ કરીને સાધી લીધી. - ત્યારપછી તે જ્યાનંદ રાજા પવનવેગ સહિત જાલંધર નગરમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #402 -------------------------------------------------------------------------- ________________ અમ્યામે સગે. (83) ગયે. ત્યાં પીઠ પર બેસી સાધ્ય કરેલી વિદ્યાનું સ્મરણ કરી તેના પ્રભાવથી સર્વ ગિનીઓનું આકર્ષણ કરીને તેણે કહ્યું કે–“અરે! ગિનીઓ ! પવનવેગના પુત્રને એકદમ છુટ કરે. નહીંતે હું તમને છોડીશ નહીં.” તે સાંભળી વિદ્યાના પ્રભાવથી અસમર્થ થયેલી તેઓ બોલી કે-“હે સ્વામિન્ ! તમે અમને છેડે, તેને અમે મૂકી દેશું.” ત્યારે રાજાએ તેમને મૂકી દીધી, એટલે તેઓ ત્યાંથી ગઈ, અને શીધ્રપણે તે પવનવેગના પુત્રની બેડી ભાંગી તેને ત્યાં લઈ આવી તે બન્નેની પાસે ભેટ કર્યો. તે વખતે તે વગ પણ તેમના પગમાં પડ્યો. પવનવેગે પુત્રને આલિંગન કરીને તેને યોગિનીએ પકડ્યો ત્યારથી આરંભીને સર્વ વૃત્તાંત કહી બતાવ્યો. તથા કુમારરાજને લાવવા સંબંધી સર્વ વૃત્તાંત જણાવીને કહ્યું કે– ગિની પાસેથી તેને કોઈએ મૂકાવ્યું નહીં, પરંતુ હે વત્સ! આ રાજાધિરાજે તને મૂકાવી નવા પ્રાણ આપ્યા છે.” તે સાંભળી હર્ષ પામી વગે તે કુમારરાજની સ્તુતિ કરી. ત્યારપછી તે ત્રણે આકાશ માર્ગે જવા તૈયાર થયા. તે વખતે તે ગિનીઓએ કુમારેંદ્રને કહ્યું કે–“હે રાજન ! તમે અમારા ભાગ્યવડે અહીં પ્રાપ્ત થયા છે, તેથી આજ અમારા અતિથિ થાઓ.” તે સાંભળી રાજા તેમની પ્રાર્થનાના ભંગના ભયથી તે બન્ને વિદ્યાધર સહિત ત્યાં રહ્યો. યોગિનીઓએ પિતાને હાથે તેમને સ્નાનાદિક કરાવી અમૃત જેવા આહારનું ભોજન કરાવી ગીત અને નાટ્યવડે પ્રસન્ન કર્યા. પછી રાત્રીએ રાજાને વારાહીના ભવનમાં અને તે બે વિદ્યાધરોને બ્રાહ્મીના ભવનમાં સુગંધી અને અત્યંત કોમળ સ્પર્શવાળી દિવ્ય શસ્યાઓને વિષે સુવાડિયા પછી તેઓએ કામાક્ષી નામની પોતાની સ્વામિનીની પાસે જઈને હઠથી પિતાનું આકર્ષણ કરી આ કુમારે વિદ્યાધરને મૂકાવ્યો એ આદિ પિતાના થયેલા પરાભવનું વૃત્તાંત કહી બતાવ્યું. તે સાંભળી ક્રોધથી તે કામાક્ષી બેલી કે-“અરે! તે રાજાને શિયળથી ભ્રષ્ટ કરીને તથા બાંધી લાવીને હું તમને સોંપીશ. પછી તમે તમારૂં ઈચ્છિત કરજે. વિષ્ણુ, બ્રહ્મા, મહાદેવ અને ઈંદ્રાદિક પણ મારા રૂપના દર્શનથી જ મેહ પામે છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #403 -------------------------------------------------------------------------- ________________ (384) જયાનંદ કેવળા ચરિત્ર. તો આ મનુષ્યમાત્રનું શિયળ મારી પાસે કયા હિસાબમાં છે?” આ પ્રમાણે તેમને આશ્વાસન આપવાપૂર્વક વિદાય કરી તે કામાક્ષી જ્યાનંદ રાજા પાસે ગઈ અને વિશ્વને મેહ પમાડનાર પોતાનું દિવ્ય રૂપે પ્રગટ કરી યેગિનીની જેમ કામને જાગ્રત કરનાર અનેક ચેષ્ટાઓ કરી ભેગની પ્રાર્થના કરતી તેણીએ આખી રાત્રી તેને ક્ષોભ પમાડવા પ્રયાસ કર્યો, પરંતુ શિયળરૂપી અમૃતનું ભોજન કરનાર તે રાજાએ ઉચ્છિષ્ટ (એંઠા) જનની જેમ તેની ઈચ્છા પણ કરી નહીં. “શું જિનેશ્વરનાં વચનથી ભાવિત થયેલા સંપુરૂષે પરસ્ત્રી પર રાગ કરે ?" છેવટે તે કામાક્ષી અત્યંત ખેદ પામી, એટલે તેના શિયળથી ચમત્કાર પામીને પ્રાત:કાળે તેના પર તુષ્ટમાન થઈ તેની સ્તુતિ કરવાપૂર્વક તેને વજા જેવો લહનો મુદ્દગર આપે. તેમજ અખુટ તીરવાળાં બે ભાથાં, વજપૃષ્ઠ નામનું ધનુષ્ય અને આગ્નેય-નાગપાશ વિગેરે અનેક દિવ્ય શસ્ત્રો આપ્યાં. તથા સર્વ અંગે સુખ કારક સ્પર્શ આપનાર, ભાંગી ન શકે તે, અનશ્વર (નાશ ન પામે તે) નિરંતર પ્રકાશવાળો અને ગ્લાનિ ન પામે (ઝાંખે ન થાય) તે નેપથ્ય (વેષ) આપે, તે વેષ પહેરવાથી ટાઢ, તડકે, પાણું, અગ્નિને દાહ, વ્રણ, કોઢ, ખરજવું અને વર વિગેરે કાંઈ પણ થતું નથી. તથા મરકી વિગેરે ઉપદ્રવનો નાશ કરનાર મુગટ, જવરને નાશ કરનાર બે કુંડળ, કુષ્ટાદિક વ્યાધિને નાશ કરનાર કંઠાભરણ, વિષને નાશ કરનાર મુદ્રા (વીંટી), શાકિની અને વ્યંતરાદિકના દેષને હરણ કરનાર બે કેયૂર (બાજુબંધ), ઘાતાદિકના ત્રણની પીડાને હરનાર માણિક્યનાં કડાં, સર્વને વશ કરનાર હાર અને રાજ્યતંત્રાદિકની વ્યવસ્થા કરનાર કટિસૂત્ર આ પ્રમાણે અનેક પ્રકારનાં પ્રભાવવાળાં સર્વ અંગનાં આભરણે આપ્યાં. “તુષ્ટમાન થયેલા દે શું ન આપે?” દેવની પ્રસન્નતા શિયળથી જ થાય છે. આ પ્રમાણે અલંકારે આપીને રાજાએ આપેલી અર્યાદિક પૂજા ગ્રહણ કરી તે કામાક્ષી અદશ્ય થઈ અને ગિનીઓ પાસે જઈ બેલી કે–“હે યોગિનીઓ! મેં ઘણે ઉપક્રમ કર્યો, પણ જેમ વાયુ પર્વતને ચલાયમાન કરી ન શકે તેમ હું તેને શિયળથી ચલાવવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #404 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમો સર્ગ. . . ( 385), સમર્થ થઈ નહિ, તેથી તમારે પણ વિવિધ પ્રકારના સત્કાર વડે તેની આરાધના કરવી એગ્ય છે. આવો ઉત્તમ પુરૂષ આ લેકમાં ભાગ્યયોગે જ અતિથિરૂપે પામી શકાય છે.” તે સાંભળી પ્રથમથી જ તેના શીળ, સત્વ અને સ્થિરતાને અનુભવ હોવાથી ચમત્કાર પામેલી તે યોગિનીઓ વિશેષ તષ્ટમાન થઈ અને સવે મળીને તેની પાસે ગઈ. તેઓએ તે રાજાને ખમાવી અંત:પુરની સ્ત્રીઓને ઉચિત એવા પિતપતાના દિવ્ય નેપથ્ય (વેષ) અને અલંકાર વિગેરે આપ્યા; તથા અદશ્ય થવાય એવી તેમજ બીજી ઘણી શક્તિઓ અને દિવ્ય આયુધો આપ્યા. પછી વાગે કરેલી પૂજા, સ્નાત્ર અને અર્ચનાદિકવડે દ્વેષ રહિત થયેલી તેઓએ રાજાના કહેવાથી તેવી દાક્ષિણ્યતાથી વજગને હમણૂટ પર્વત આપે અને વાવેગે આપેલી અદિક પૂજા ગ્રહણ કરીને તેઓ અદશ્ય થઈ. તે કુમારનું આવું ચરિત્ર રસ સહિત રાસડા વિગેરેમાં જેડીને તે ગિનીઓ પર્વત અને વનાદિકમાં કીડા કરતી વખતે ગાવા લાગી. તેમની પાસેથી વિદ્યાધરીઓ અને તેમની પાસેથી ભૂચરની સ્ત્રીઓ પણ શીખીને ગાવા લાગી. એ રીતે તેનું ચરિત્ર આખી પૃથ્વી પર પ્રસિદ્ધ થયું. પછી તે ત્રણે હેમકૂટ પર્વત પર આવ્યા, અને ત્યાં પ્રથમની જેમ હેમપુર નગર ફરીને સ્થાપન કરી સ્વસ્થ હૃદયવાળા થઈને રહ્યા. આ પ્રમાણે શિયાળાદિક ગુણવડે જયાનંદ કુમાર વિદ્યા, ઔષધિ, દેવતાને સત્કાર તથા તેમની સ્તુતિને પામ્યા, અને વિદ્યાધરને પુત્ર વજગ શિયળ વિનાનો હોવાથી વિપત્તિને પામે. આ હકીકત જાણીને ઉત્તમ બુદ્ધિવાળા મનુષ્યોએ એક શિયળને જ અવશ્ય ધારણ કરવું; કેમકે તે શિયળ આ લેક અને પરલોકમાં કલ્યાણ તથા સર્વ પ્રકારનાં સુખને આપનારું છે. તેમજ સમગ્ર દુષ્ટ શત્રુઓની જયલક્ષમીને પણ આપનારું છે. ( આ પ્રમાણે શ્રી તપગચ્છના અધિરાજ પૂજ્ય શ્રી દેવસુંદર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #405 -------------------------------------------------------------------------- ________________ (386) જ્યાનંદ કેવળ ચરિત્ર. સૂરિના શિષ્ય શ્રી સોમસુંદર સૂરિના શિષ્ય શ્રી મુનિસુંદરસૂરિએ રચેલા જયશ્રીના ચિહવાળા શ્રી જયાનંદ રાજર્ષિ કેવળીના ચરિત્રને વિષે આ અગ્યારમે સર્ગ સંપૂર્ણ થયા. આ સર્ગમાં શ્રી જયાનંદને રાજ્યપ્રાપ્તિ તથા શિયળના પ્રભાવથી વિદ્યાસિદ્ધિ, યોગિનીઓને વશ કરવાપણું અને દિવ્ય શસ્ત્ર આદિક સમૃદ્ધિની પ્રાપ્તિ વિગેરે હકીક્ત આવેલી છે. ઈતિ એકાદશ સર્ગ દ્વારા સ. 12. જાંગુલિ મંત્રથી જેમ સપને સમૂહ (તેનું વિષ) નાશ પામે છે, તેમ જે પ્રભુના નામમંત્રથી પાપથી ઉદય પામેલે વિધ્રુને સમૂહ અત્યંત દૂર થાય છે, તે વૈભવ અને સુખ વિગેરે ઈચ્છિત અર્થને આપનાર શ્રી પાર્શ્વનાથ પ્રભુ મારા સમગ્ર ભયને છેદ કરનાર થાઓ. હવે જયાનંદ રાજાએ પોતાના આત્માને કૃતાર્થ માની પિતાના નગરમાં જવા માટે વિદ્યાધરપતિ પવનવેગની પાસે રજા માગી. ત્યારે તેણે વિચાર્યું કે–“ઉપકાર કરીને કૃતાર્થ થયેલ હોવાથી પ્રત્યુપકારથી ભય પામતા આ કુમારેંદ્ર મારી કન્યાનું પાણિગ્રહણ કરવા આવશે નહીં. કહ્યું છે કે આ જગતમાં સહુરૂષોનું કહી ન શકાય તેવું કઈ અલેકિક ચિત્તનું કઠોરપણું હોય છે, કે જેથી તેઓ અન્યને ઉપકાર કયો પછી તેના પ્રત્યુપકારના ભયથી દૂર નાસી જાય છે.” . તેથી બીજા કોઈ ઉપાયથી આમને તારાપર લઈ જઈ ભાગ્યથી નૈમિત્તિકની વાવડે પ્રાપ્ત થયેલા એમને અવશ્ય કન્યાદેવી યોગ્ય છે; કેમકે જગતમાં એમના જે બીજે કે ઉત્તમ પુરૂષ જણાતું નથી. " એમ વિચારી તેણે કહ્યું કે તમે . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #406 -------------------------------------------------------------------------- ________________ બારમે સર્ગ. (387) પરોપકાર કરવાથી કૃતાર્થ થયા છે; પરંતુ વૈતાઢ્ય પર્વત પર રહેલી વિવિધ પ્રકારની સિદ્ધાયતનમાં રહેલી જિનપ્રતિમાઓને વંદન કરવા માટે તમારે ત્યાં આવવું યોગ્ય છે.” આ પ્રમાણે સાંભળી હર્ષથી તે કુમારરાજ જિનેશ્વરને નમવા માટે ત્યાં જવા તૈયાર થતા હતા, તેટલામાં વિમાનમાંથી ઉતરીને કેઈ વિદ્યાધરે તેમને પ્રણામ કર્યા. ત્યારે તેને જયાનંદ રાજાએ પૂછયું કે –“તમે * કેણુ છે અને અહીં કેમ આવ્યા છે?” તે સાંભળીને તે વિદ્યાધર જવાબ આપતું હતું, તેટલામાં તેને જોઈ પવનવેગ બોલ્યા કે -" અહીં! બંધુ ચિત્રગતિ વિદ્યાધરરાજ ! તું ચિરકાળે દેખાય છે, પરંતુ તું શોક સહિત હોય તેમ કેમ જણાય છે? હે બુદ્ધિમાન! જે કારણ હોય તે સત્વર કહે. આ વીર પુરૂષ સર્વનાં દુખ હરનાર અને ઈચ્છિત કાર્યને કરી દેનાર છે.” તે સાંભળી તેણે જયાનંદ રાજાને કહ્યું કે–“હે પ્રભુ! મારે વૃત્તાંત સાંભળો– વૈતાઢ્ય પર્વતની દક્ષિણ શ્રેણિમાં હું ચંદ્રપુરને સ્વામી ચંદ્રગતિ નામને વિદ્યાધરરાજા છું. મારે ચંદ્રમાલા નામની પ્રિયા છે. તેનું રૂપ જોઈ મદ રહિત થયેલી ગોરી ( પાર્વતી ) વિરૂપાક્ષને વિષે પણ રાગ ધારણ કરે છે, રંભા કૌશિકને વિષે પણ રાગ ધારણ કરે છે, અને લક્ષમી જનાર્દનને વિષે પણ રાગ ધારણ કરે છે. તે પ્રિયા સાથે ભોગ ભોગવતાં મારે ચંદ્રસુંદરી નામની પુત્રી થઈ છે. તે અનુક્રમે સર્વ કળામાં નિપુણ થઈ વનને પામી છે, પરંતુ તેને યોગ્ય વર મળી શકતું નથી. કેમકે ઈદ્ર પણ તેના રૂપાદિક ગુણો વડે તેને તુલ્ય નથી. તેણીના વરને માટે મેં અનેક રાજાઓના તથા વિદ્યાધરોના અને બીજાના પણ ઘણા કુમાર જોયા, પરંતુ કોઈ તેને લાયક જે નહીં. એકદા હું નેહવાળી મારી પ્રિયા સહિત માનસસરવરે જઈ સંસારના સુખની વૃદ્ધિને લીધે જળક્રીડાવડે કીડા કરવા લાગ્યો. તેટલામાં ત્યાં કઈ દેવ વિમાનમાંથી ઉતરી સરોવરમાં સ્નાન કરી રૂપવડે દેવાંગનાને 1 વિરૂપ નેત્રવાળે. પક્ષે મહાદેવ. 2 ઘુવડ. પક્ષે ઈદ્ર. 3 લોકને પીનાર. પક્ષે વિષ્ણ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #407 -------------------------------------------------------------------------- ________________ (388) જયાનંદ કેવળી ચરિત્ર. ઓળગે તેવી મારી પ્રિયાને જોઈ કામદેવથી વ્યાપ્ત થઈ ગયો અને જેમ સીંચાણે પક્ષી ચકલીને પકડે તેમ તેને ગ્રહણ કરી પોતાના વિમાનમાં બેસી શીધ્રપણે આકાશમાં ચાલ્યો ગયે. તે વખતે ખી ખેંચી ક્રોધથી આક્રોશ કરતો હું તેની પાછળ દોડ્યો. મને પાસે આવેલ જેમાં ક્રોધથી ઉદ્ધત થયેલા તે દેવે વિમાનમાંથી આવી મારા મસ્તક પર મુષ્ટિને સપ્ત પ્રહાર કર્યો, તેના ઘાતથી વ્યથા પામેલી હું વાયુથી તુટી પડતા નાળીએરની જેમ કેઈ સરોવરમાં કમલિનીના સમૂહપર મૂછિત થઈને પડ્યો. પછી જળ, કમળ અને શીત વાયુથી મારી મૂછ દૂર થઈ, ત્યારે મેં તરફ દષ્ટિ નાંખી, તે લક્ષ્યમાં ન આવે તે તે અધમ સુર જ્યાં ચાલ્યા ગયે તેની ખબર પડી નહીં, તેથી પ્રિયાના વિયાગવડે પીડા પામતે હું વિલખ થઈને ઘણે વિલાપ કરવા લાગ્યા. પછી જાણે ચેતન્ય રહિત થયો હોઉં એમ હું મહા કષ્ટવડે મારા નગરમાં આવ્યો. ત્યાં મંત્રી વિગેરેના પૂછવાથી મેં મારે સર્વ વૃત્તાંત તેમને નિવેદન કર્યો. તે સાંભળી તેઓએ મને આશ્વાસન આપી તેણીની શોધ કરવા માટે ઘણું સુભટને ચોતરફ મોકલ્યા. તેઓએ અનેક સરોવર, નદી, વન, દ્વીપ અને પર્વત વિગેરે સ્થળોમાં ચિરકાળ સુધી મારી પત્નીની શોધ કરી, પણ તેણીને પત્તો નહીં મળવાથી વિલખા થયેલા તેઓએ પાછા આવી તે સ્વરૂપ મને નિવેદન કર્યું. તે સાંભળી નિરાશ થઈ હું મૂછ પામીને ભૂમિ ઉપર પડી ગયે. તે વખતે મંત્રીઓએ મને સજ કરી સદુપદેશવડે બાધ પમાડ્યો. પછી મને વિચાર થયો કે–“મારે સ્વામી ચક્રાયુધ રાજા વિદ્યાના બળથી મારા દુશ્મનને જાણીને મારી પ્રિયાને તેની પાસેથી છોડાવશે” આવી આશાને વશ થયેલા અને દુ:ખથી પીડિત થયેલા મેં વિદ્યાધરના રાજા ચક્રાયુધ પાસે જઈને તે હકીકત નિવેદન કરી; પરંતુ સમર્થ છતાં તેણે મારું દુઃખ દૂર કર્યું નહીં. “પુરૂષને ખરી રીતે પિતાનાં ભાગ્યે જ ફળે છે, સ્વામીની સેવા વિગેરે કાંઈ પણ ફળ આપતાં નથી.” કહ્યું છે કે-“ઈંદ્રને પણ સંતોષ પમાડ, ચક્રવતીની સેવા કર, મંત્રની સાધના કર, ચેટકાદિક (ભૂત પ્રેતાદિક) ને વશ કર, જંગલમાં અટન કર અને અતિ વિષમ સમુદ્રને તરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak. Trust Page #408 -------------------------------------------------------------------------- ________________ તા. આ સાપ, ભોગી, પરાભ બારમે સગે. ( 389) જા, તે પણ ભાગ્ય વિના ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થશે નહીં. ત્યાર પછી ચિંતાતુર એવો હું એકદા મારા નગરના ઉદ્યાનમાં ગયા હતા. ત્યાં મેં એક જ્ઞાની ચારણમુનિને જોયા. તેથી હર્ષ પામી ચિત્તના ઉલ્લાસપૂર્વક પરિવાર સહિત હું તેમને નમન કરી ગ્ય સ્થાને બેઠે. ત્યારે તે મુનિએ મને આશીર્વાદ આપવાપૂર્વક આ પ્રમાણે ધર્મોપદેશ આપે–“હે ભવ્યજી ! વીતરાગ (જિને ધર) દેવ, ચારિત્રવંત ગુરૂ, તેમને કહેજો દયાદિકથી પવિત્ર થયેલો. ધર્મ, વિનયવંત પુત્ર, પ્રેમવાળો પરિવાર અને મનને અનુકૂળ પત્નીઓ આ સર્વ પુણ્યના વેગથી જ પ્રાપ્ત થાય છે તથા નીચ કુળમાં જન્મ, દરિદ્વીપણું દુર્ભાગીપણું, વ્યાધિને સમૂહ, ખરાબ કુટુંબને યોગ, કઠોર વાણી, અન્યથી વધ, પરાભવ, અપયશ અને ઈષ્ટને વિયોગ-આ પાપવૃક્ષનાં ફળ છે તેથી ડાહ્યા પુરૂએ ઈષ્ટ અર્થની પ્રાપ્તિ માટે અને અનિષ્ટ વસ્તુના વિયેગ માટે પાપને ત્યાગ કરી જૈનધર્મને વિષે નિરંતર પ્રીતિ કરવી.” આ પ્રમાણે ગુરૂને ઉપદેશ સાંભળી મેં કહ્યું કે-“હે પૂજ્ય ! પત્નીના વિયોગની પીડાને લીધે મારા ચિત્તમાં સ્વસ્થતા નથી, અને સ્વસ્થતા વિના ધર્મ કરી શકાતો નથી, તેથી જ્ઞાની ! પ્રસન્ન થઈને કહે કે મારી પ્રિયા કેણે અને શા માટે હરણ કરી છે? તે ક્યાં છે? તેણીને હું પામીશ કે નહીં? મારી પુત્રીને લાયક કર્યો વર છે? તથા તમને જોઈને મારું મન કેમ હર્ષથી ઉલ્લાસ પામે છે? ઇત્યાદિ સર્વ વૃત્તાંત કહે. મારા ભાગ્યથી જ તમે અહીં પ્રાપ્ત થયા છે.” ત્યારે મુનિ બોલ્યા કે-“હે ભદ્ર! આપણું પૂર્વભવ વિગેરેને વૃત્તાંત તું સાંભળ. તે સાંભળવાથી જે તે પૂછયું તે સર્વ કારણ સહિત તારા જાણવામાં આવશે– આજ ભરતક્ષેત્રમાં સિદ્ધપુર નામના નગરમાં જૈનધર્મમાં આસક્ત પર્ણભદ્ર નામનો ધનિક શ્રેણી રહેતું હતું. તેને કેશલ અને દેશલ નામના બે પુત્રો હતા. તેઓ બાલ્યાવસ્થાથી જ જૈનધમી અને સમ્યકત્વ તથા વ્રતવડે શોભિત હતા. તેજ નગરમાં શ્રાવકના ગુણોથી અલંકૃત એક ગુણદત્ત નામે શ્રેણી વસતે હતે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #409 -------------------------------------------------------------------------- ________________ (390), જયાનંદ કેવળી ચરિત્ર. તેને ગુણમાળા નામની પ્રિય હતી, અને ગુણસુંદરી નામની પુત્રી હતી. તે ગુણસુંદરી અતિશય રૂપવાળી, સર્વ કળામાં નિપુણ, ગુરૂદેવાદિકની ભક્તિને ધારણ કરનારી અને બાલ્યાવસ્થાથી જ જૈનધર્મની ક્રિયા કરવામાં એકાંત રક્ત હતી. એકદા તે નગરના દેવરાજ નામના રાજાના સાગર નામના પ્રધાને તે કન્યાને ચેત્યમાં જોઈ; તેથી તેના પર પ્રીતિ થવાથી તેના પિતા પાસે તેની યાચના કરી, પરંતુ તે મિથ્યાષ્ટિ અને રાજાને અધિકારી હોવાથી શ્રેષ્ઠીએ તેને આપવાની ઈચ્છા કરી નહીં. “રાજ્યના અધિકારીઓ પ્રાયે કરીને પાપ (અન્યાય) વડે દ્રવ્ય ઉપાર્જન કરનારા હોય છે, અને તેમની લક્ષમી શીધ્ર નાશ પામવાવાળી હોય છે.” હવે શ્રેષ્ઠીપુત્ર કેશલ કે શ્રેષ્ઠ શ્રાવકની નામથી અને ગુણથી બંને પ્રકારે ગુણ વતી નામની પુત્રીને પરણ્યો. ત્યારપછી તેને પિતા પૂર્ણભદ્ર મરણ પામી સ્વર્ગે ગયે. કેટલાક દિવસ ગયા પછી કેશલે પોતાના ભાઈ દેશલને માટે ગુણદત્ત શ્રેષ્ઠી પાસે ગુણસુંદરીની યાચના કરી. ત્યારે સાધમકપણું વિગેરે ગુણેને લીધે શ્રેષ્ઠીએ તે દેશલને પિતાની પુત્રી આપી. તે બન્નેનાં લગ્ન થયાં, એટલે સમાન ધર્મ વાળા તે બન્ને દંપતી પ્રીતિપૂર્વક સુખ ભેગવવા લાગ્યા. આ વૃત્તાંત સાગર સચિવના જાણવામાં આવ્યું, એટલે જેમ જેમ તે તેણીને જેવા લાગે, તેમ તેમ તે ખેદ પામીને દેશલ ઉપર દ્વેષ ધરવા લાગ્યું. હવે તેજ સિદ્ધપુર નગરમાં વૈશ્રમણ નામને ધનિક શ્રાવક રહેતો હતો. તેને ગુણવડે શોભતા ધન, ધનપતિ, ધવલ અને સુયશ નામના ચાર પુત્રો હતા. તેમને પરિણામે હિત ઈચ્છનાર પિતાએ ગ્ય સ્થળે પરણાવ્યા હતા. પછી નિશ્ચિતપણે ધર્મ કરવાની ઈચ્છાથી તેણે તે ચારે પુત્રને ગ્યતા પ્રમાણે જૂદા જૂદા વ્યાપારમાં જેડી દીધા, એટલે તેઓ આદરપૂર્વક ધન ઉપાર્જન કરવા લાગ્યા. આ પ્રમાણે ઘણે કાળ વ્યતિત થયા પછી બુદ્ધિમાન અને ધર્મને જાણનાર વૈશ્રવણ શ્રેષ્ઠીએ મરણને ઉચિત સર્વ કાર્ય કરી પોતાના સ્વજનોને બોલાવી હર્ષથી સાત ક્ષેત્રમાં વ્યય કરવા માટે સાત લાખ દ્રવ્ય આપ્યું, અને પિતાના પુત્રોને કહ્યું કે-“તમારે સદા પરસ્પર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #410 -------------------------------------------------------------------------- ________________ - બારમે સર્ગ.. (391) પ્રીતિથી વર્તવું, તે સંબંધમાં શતાંગને વહન કરનારા વૃષભાદિકનું દષ્ટાંત 'જાણવું. છતાં કદાચિત્ દૈવયોગે પરસ્પર અપ્રીતિને લીધે તમારે જૂદા થવું પડે, તે ઘરના ચાર ખુણામાં ઈશાન વિગેરે વિદિશાના ક્રમે મેં સમાન ધનના ભાગવાળા ચાર કળશ દાટ્યા છે, તે અનુક્રમે લઈને તમારે જૂદા થવું. પણ ધનને માટે કલેશ કરે નહીં. કદાચ કઈ કલેશ કરે તે સ્વજનોએ તેમને વારવા.” આ પ્રમાણે પુત્રને તથા સ્વજનેને દઢ રીતે કહી કબુલ કરાવી તે બુદ્ધિમાન શ્રેષ્ઠી ધર્મનું આરાધન કરીને સ્વર્ગે ગયે. પછી તે ચારે પુત્રો પિતાની વાણીથી ચિરકાળ સુધી પરસ્પર પ્રીતિથી રહ્યા. . એકદા સ્ત્રીઓની પ્રેરણાથી તે ચારે ભાઈઓને જૂદા થવાની ઈચ્છા થઈ, તેથી તેમણે ઈશાન વિગેરેના ક્રમે પોતપોતાના નામના ચિન્હવાળા કળશ ભૂમિમાંથી કાઢીને જેયા, તે તેમાં તેઓએ માટીના કકડા 1, હાડકાં 2, લેખના કાગળ 3, અને સુવર્ણ તથા મણિ 4 જોયાં. તે જોઈ ખેદ પામેલા મોટા ત્રણ ભાઈઓએ વિચાર કર્યો કે –“અહો ! ધમીષ્ટ એવા અમારા પિતાએ અમને ત્રણને કેમ છેતર્યા? અને સર્વ લક્ષમી પિતાને વહાલા એવા નાના પુત્રને જ કેમ આપી? હવે તેણે તે ગમે તેમ કર્યું, પણ આપણે તે નાનાની પાસેથી સર્વ લક્ષ્મી ખુંચવીને ચારે સરખે ભાગે વહેંચી લેવી, કેમકે પિતાએ કરેલ ઠગબાજી આપણે પ્રમાણ કરવા યોગ્ય નથી.” આ પ્રમાણે વિચાર કરીને તેઓએ નાના ભાઈ પાસે વહેંચી લેવા માટે તેને મળેલ લક્ષમી માગી. ત્યારે તેણે પિતાની કહેલ હકીકત કહીને આપી નહીં, અને તે બાબતમાં સાક્ષી થયેલા સ્વજને પાસે જઈને તેણે તે વાત કહી. ત્યારે તેમને પરસ્પર કલહ થયે જાણું સ્વજને તેમની પાસે આવ્યા. એટલે ત્રણ મોટા ભાઈઓએ ચારે કળશની હકીક્ત તેમને જણાવી. તે જાણી એક તરફથી તે છોકરાએનાં પિતાનાં વચન પ્રમાણે કરાવવામાં પોતાનું સાક્ષીપણું અને બીજી તરફથી આવા પ્રકારનું વિચિત્ર સ્વરૂપ જે તે સ્વજને સંશયમાં પડ્યા. બહુ વિચાર કરતાં પણ તે સ્વજનથી તેમને વિવાદ * 1 આ દષ્ટાંત જાણવામાં આવ્યું નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #411 -------------------------------------------------------------------------- ________________ (૩૯ર) જયાનંદ કેવળ ચરિત્ર. ભાંગ્યો નહીં, ત્યારે તે ભાઈઓએ સ્વજન સહિત રાજકુળમાં જઈ રાજાને તે સ્વરૂપ જણાવ્યું. તે જાણી રાજા પોતે તેનો ન્યાય કરવાને અસમર્થ થવાથી તેણે પિતાના સાગર વિગેરે ચારસે નવાણ મંત્રીએને તેને ન્યાય કરવાની આજ્ઞા કરી. તેઓ પણ ઘણી સૂક્ષમ બુદ્ધિવડે વિચાર કર્યા છતાં તેને ન્યાય આપવાને શક્તિમાન થયા નહીં; ત્યારે રાજાએ આખા નગરમાં આઘોષણા કરાવી કે–“જે કઈ આ વિવાદને ભાંગશે, તેને હું સર્વ મંત્રીઓમાં મુખ્ય મંત્રી કરીશ.” આ હકીકત સાંભળી બુદ્ધિમાન કોશલે પડહનો સ્પર્શ કર્યો. પછી તેણે રાજા પાસે જઈ તેની સમક્ષ તે ભાઈઓને પૂછયું કે–“કહો. તમારા પિતા જીવતા હતા ત્યારે કયો ભાઈ ક્યો વ્યાપાર કરતો હતો ?" ત્યારે મોટે ભાઈ બે કે–“હું ક્ષેત્ર અને ધાન્ય વિગેરેને વ્યાપાર કરતો હતો.” કેશલે ફરી પૂછયું કે “તમારા પિતાને તે સમયે–તેની હયાતિમાં કેટલું ધાન્ય પાકેલું હતું?” તે બોલ્યા“સર્વ મળીને લાખ મુડા ધાન્ય થયેલ હતું અને તેની કીંમત તેને જાણનારા પંદર લાખ રૂપીઆની કરતા હતા.” પછી બીજા ભાઈને પૂછતાં તેણે કહ્યું કે મારી પાસે દશ હજાર અશ્વાદિક પશુ ક્રિય વિક્રય કરવાના છે તેની કિંમત આંકતાં પંદર લાખની થાય છે. પછી ત્રીજા ભાઈને પૂછતાં તેણે કહ્યું–“હું વ્યાજ વટાવ વિગરેને વ્યવહાર કરું છું, તેમાં માંડલિક રાજાઓ વિગેરેને ધીરેલ હોવાથી તે ઉઘરા ણીને સરવાળે પંદર લાખનો થાય છે.” પછી ચોથે બે કે--- “મને મારા પિતાએ ખજાનાનો સ્વામી બનાવ્યા છે. તેની કિંમત ગણતાં પંદર લાખની થાય છે.” આ પ્રમાણે તે ચારેના જવાબો સાંભળી કેશલ શ્રેષ્ઠી પુત્રે રાજાને કહ્યું કે–“હે સ્વામી ! જે ભાઈ જે કાર્યમાં નિપુણ હતા, તે ભાઇને તે કાર્યને અનુસરનારી લક્ષ્મી આપીને તેમના પિતાએ તેમને સરખેજ ભાગ આપે છે. એટલે કે-પહેલાને માટી આપવાથી ક્ષેત્ર અને ધાન્ય આપ્યાં છે, બીજાને અસ્થિ આપવાથી ચતુષ્પાદ–પશુઓ આપ્યાં છે, ત્રીજાને લેખના - કાગળો આપવાથી લેણું-ઉઘરાણી આપી છે અને ચોથાને સાક્ષાત લામી આપી છે. કેમકે તે એથે માત્ર કેશને અધિકારી હોવાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #412 -------------------------------------------------------------------------- ________________ બારમે સગ. ( 393) કાંઈ પણ વેપાર વિગેરે જાણતા નથી. આ રીતે તેને સરખો ભાગ આપ્યા છતાં આ ચારે ભાઈઓ વૃથા વિવાદ કરે છે.” આ પ્રમાણે તેની કરેલી વ્યવસ્થા સાંભળી તે ભાઈઓ તે વહેંચણું બરાબર જાણીને હર્ષ પામ્યા, એટલે તેઓ રાજાને નમી કોશલની બુદ્ધિની પ્રશંસા કરતા પિતાને ઘેર ગયા. પછી પરસ્પર પ્રીતિ અને બુદ્ધિના નિધાનરૂપ પિતા ઉપર ભક્તિ ધારણ કરતા તેઓ પિતાપિતાને ભાગ ગ્રહણ કરી વ્યાપારાદિ કરવા લાગ્યા. હવે કેશલની બુદ્ધિથી અત્યંત ચમત્કાર પામેલા રાજાએ તેને કહ્યું કે “આ મંત્રીની મુદ્રા ગ્રહણ કરી તું ચારસો નવાણ મંત્રીએને અગ્રેસર થા.” ત્યારે તે બોલ્યો કે–“મંત્રીની મુદ્રા ગ્રહણ નહીં કરું. કેમકે શ્રાવકધર્મ અંગીકાર કરતી વખતે મેં ખરકમ હોવાને લીધે નિગ (અધિકાર) આદિકનું પ્રત્યાખ્યાન કર્યું છે.” તે સાંભળી રાજાએ તેને મુદ્રા આપ્યા વિના પણ સર્વ કાર્યમાં પૂછવા લાયક મુખ્ય મંત્રી કર્યો અને તેને ઘરખર્ચ રાજા આપવા લાગ્યા. આ પ્રમાણે થવાથી કેશલ ઉપર સર્વે મંત્રીઓ ઈર્ષા રાખવા લાગ્યા, અને સાગર મંત્રી વિશેષ ઈર્ષા રાખવા લાગ્યું. “પ્રાય કરીને એક વસ્તુના બે અભિલાષીઓને પરસ્પર ઇષ્ય હોય જ છે.” એકદા મંત્રીઓએ રાજાને કહ્યું કે–“દેવગિરિનગરનો રિપુમદન નામનો રાજા દુખે કરીને દમી શકાય તેવો છે. તે તમારી અવગણના કરે છે તેથી ત્યાં કેશલને મલે કે જેથી તે તેની સાથે સંધિ કરી આવે. એમ કરવાથી તમે જે ગ્રાસ આપે છે તે સફળ થાય અને તેની બુદ્ધિની પણ પરીક્ષા થાય ત્યારે રાજાએ સાગરને કહ્યું કે “જે ઉત્તમ વસ્તુ તેના દેશમાં અપૂર્વ (નવીન) હોય અને તે રાજાને ઉપભેગા કરવા લાયક હોય એવી આપણા દેશની તેને લાયક વસ્તુઓ ભેટણાતરીકે કેશલને આપો કે જે લઈને તે ત્યાં જાય ત્યારે સાગર મંત્રીએ જાતિવંત અવે, વસ્ત્રો વિગેરે સહિત કેટલીક નવીન વસ્તુઓ કોશલને આપી, તથા ઈષ્યથી કોશલને વધ કરવા ઈચ્છતા સર્વ મંત્રીવર્ગની સંમતિથી ધૂળનો ભરેલ એક સુવર્ણને ઘડો 50 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #413 -------------------------------------------------------------------------- ________________ (394) જયાનંદ કેવળીં ચરિત્ર. કરંડીયામાં નાંખી તેને તાળું વાશી–પેક કરીને આપે. કેશલ પણ સરળતાને લીધે તેણે જે પ્રમાણે આપ્યું તેજ પ્રમાણે લઈને રાજાની આજ્ઞાને આધીન થઈ ચાલ્ય, અને અનુક્રમે દેવગિરિ નગરમાં જઈ તેણે રાજાની પાસે તે ભેટયું મૂકયું, એટલે તે રાજાએ ક્ષેમકુશળના પ્રશ્નવડે કેશલને હર્ષ પમાડ્યો, ત્યારે તે બે કે–“તમારી સાથે સંધિ કરવાને ઈચ્છતા અમારા દેવરાજરાજાએ પોતાના મિત્રરૂપ તમારાપર અત્યંત પ્રીતિ ધારણ કરી બહુમાનપૂર્વક આ પ્રાભૂત મોકલ્યું છે. હવે આ બાબતમાં તમારું ચિત્ત જ અનુકૂળ થવાની જરૂર છે.” પછી રાજાના માણસોએ તે પ્રાભૂત તપાસતાં કરંડીયામાંથી ઘડે કાઢી તે ઉઘા એટલે તેમાં માટી જોઈ રાજાને ક્રોધ ઉત્પન્ન થયે; તેથી તેણે કેશલને કહ્યું કે –“અરે! તારે સ્વામી ઉન્મત્ત થયેલ છે કે મરણ પામવા ઈચ્છે છે? શું થયું છે કે જેથી તેણે મારી પણ અવજ્ઞા કરીને ભેટમાં મને ધૂળ મકલી છે? આ સંબંધમાં પ્રથમ તો પરિવાર સહિત તને જ મારા ક્રોધરૂપી રાક્ષસના બળિદાનરૂપ કરતા, પરંતુ તે રાજાને પ્રધાન પુરૂષ હોવાથી અવધ્ય છે, માટે તું શીધ્ર જઈને તારા સ્વામીને મારે સંદેશે આપ કે હું મંદ થયેલા તને હણવા માટે આવું છું, તેથી તું યુદ્ધ માટે તૈયાર થજે.” તે વખતે કેશલે વિચાર કર્યો કે –“નીતિના કથનનું ઉલ્લંઘન કરીને દુમનમાં વિશ્વાસ રાખનાર મને ધિક્કાર છે! કેમકે દુષ્ટ બુદ્ધિવાળા મંત્રીઓએ મારાપરની ઈર્ષ્યાને લીધે મારાજ વધને માટે આ કાર્ય કર્યું છે.” એમ વિચારી ચારે બુદ્ધિના નિધાનરૂપ કોશલ તત્કાળ બુદ્ધિ ઉત્પન્ન થવાથી હસતા હસતે બોલ્યો કે–“હે રાજેદ્ર ! તમારું ભાગ્ય જ આશ્ચર્યકારક છે કે જેથી આવી બુદ્ધિ છતાં પણ તમે રાજ્ય ધારણ કરે છે. તે સાંભળી રાજાએ કહ્યું કે –“અરે! તું શું કહેવા માગે છે?” ત્યારે તે બોલ્યો કે–“હે ઈશ! શું કઈ પણ માણસ ખાસ કારણ સિવાય સુવર્ણના ઘડામાં ધૂળ નાંખે ખરે? શું આટલું પણ તમે વિચારતા નથી?” રાજાએ પૂછયું– જે મારાપર તમે પ્રસન્ન હો તે હું ખરી વાત કહું તે સાંભળો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #414 -------------------------------------------------------------------------- ________________ બારમો સર્ગ. ( 385) એકદા અમારા સિદ્ધપુર નગરમાં મેટે મરકીને ઉપદ્રવ થશે. તે વખતે રાજાએ આંધલરેણી નામની દેવીને પ્રયત્નથી સાધી, એટલે તેણીએ તુષ્ટમાન થઈ ઍટામાંથી ઘણી ધળ લઈ તેને આપીને કહ્યું કે–“આ ધુળવડે મસ્તકે તિલક કરવાથી અવશ્ય મરકીના ઉપદ્રવો શાકિની અને વ્યંતર વિગેરે કઈ પણ કરવા શક્તિમાન થશે નહીં.” આ પ્રમાણે તેણીના કહેવાથી રાજાએ તેણીની પૂજા કરીને તે ધૂળ ગ્રહણ કરી. પછી રાજાએ તે ધળવડે પિતાના અંત:પુરની સ્ત્રીઓને તથા પરજનોને પણ તિલક કરી સર્વ ઉપદ્રવને નાશ કર્યો. તે ઉત્તમ રાજન તે ધૂળમાંથી તેણે તમને આમાં કેટલીક ધૂળ ભેટ તરિકે મોકલી છે. કસ્તુરીની જેમ વસ્તુના ગુણ જ જેવા જોઈએ. બીજું કાંઈ પણ લેવાનું ન હોય. તે સાંભળી રાજા અતિ પ્રસન્ન થયે, અને લજજા પામી બોલ્યો કે –“હે ભદ્ર! ઉતાવળથી મેં તને આ પ્રમાણે કહ્યું છે પણ તે તારે જ જાણવું, કોઈ ઠેકાણે પ્રકાશ કરવું નહીં.” એમ કહી રાજાએ હર્ષથી પિતે તેનું તિલક કર્યું, તથા અંત:પુરની સ્ત્રીઓને, પરિવારને અને રિજનને પણ થોડી થોડી ધુળ સૌને મોકલી. પછી ખુશી થયેલા રાજાએ કેશલને કહ્યું કે –“હે ભદ્ર! તારા સ્વામીને કહેજે કે આપણે યાજજીવ અખંડ પ્રીતિ થઈ છે. તેથી મિત્રરૂપ થયેલા તમારે નિ:શંકપણે જે કાંઈ ઉચિત કાર્ય હોય તે મને જણાવવું.” એમ કહી રાજાએ કેશલને પૂછયું કે –“તારા રાજાની આજ્ઞાની શક્તિ કેવી છે?” કેશલ બેલ્યો કે–“હે રાજેદ્ર! તેની શક્તિ કહેવાને કોણ સમર્થ છે? હાથી વિગેરે પશુઓ પણ તેની આજ્ઞા આપવાથી તંભિત થઈ જાય છે.” આ પ્રમાણે કહે છે તેટલામાં દૂર કળાહળ થતે સાંભળી રાજાએ તેનું કારણ પૂછ્યું, ત્યારે સેવકોએ કહ્યું કે–“આપણે હાથી આલાન સ્તંભ (બંધનના ખીલા) ને ઉખેડીને છૂટે થઈ ગયો છે અને નગરમાં ઉપદ્રવ કરે છે.” તે સાંભળી રાજાએ કેશલને કહ્યું કે –“જો તું સત્ય બોલતા હો તે તારા સ્વામીની આજ્ઞાવડે આ હાથીને ખંભિત કર. કેમકે “વા અને વાચકનો ગ થાય ત્યારે 1 વાચ ઘડારૂપ પદાર્થ-વસ્તુ, અને વાચક ઘટ શબ્દ, એ બન્નેને વેગ થતાં જળ લાવવાની ક્રિયા થાય છે. તેમ અહીં પશુનું સ્તંભન કરનાર આસાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #415 -------------------------------------------------------------------------- ________________ (36) જયાનંદ કેવળા ચરિત્ર. તેને લગતી ક્રિયા કરી બતાવવી તે જ યોગ્ય છે, કે જેથી તેમાં કાંઈ પણ સંશય રહે નહીં.” : - આ પ્રમાણે રાજાએ કહ્યું, ત્યારે તે કેશલ પણ રાજાદિક સહિત હાથી પાસે જઈ મનમાં હસ્તીના સ્તંભનને મંત્ર ભણીને અને પ્રગટપણે સ્વામીની આજ્ઞા આપીને તેને ખંભિત કર્યો. તે જોઈ આશ્ચર્ય પામેલા રાજાએ કોશલને કહ્યું કે –“તારી લાવેલી અમૂલ્ય ધૂળ જેવી મારી પાસે કોઈ પણ દિવ્ય વસ્તુ નથી, કે જે હું તને આપું.” એમ કહી તેના રાજાને લાયક એવા ભેટણ સહિત તેજ હાથી તેને આપે અને વસ્ત્ર તથા અલંકારાદિવડે પરિવાર સહિત તેને સત્કાર કરી રાજાએ તેને રજા આપી, એટલે તે ત્યાંથી ચાલી અનુક્રમે સિદ્ધપુર નગરની સમીપે આવી પહોંચ્યો. તે વખતે ચર પુરૂષે દ્વારા તે વૃત્તાંત જાણું ધૂળનું ભેટશું આપવાથી ભય પામેલા મંત્રીઓએ તેની સન્મુખ આવી તેની અત્યંત ક્ષમા માગી તેને પ્રસન્ન કર્યો અને પોતાનો અપરાધ કેઈને નહીં કહેવા કબૂલ કરાવ્યું. પછી તે હાથી વિગેરે ભેંટણું આગળ કરી કેશલે રાજા પાસે આવીને તેને નમન કર્યું. રાજાએ પણ હર્ષ પામી તેને સ્વાગતાદિક પૂછ્યું. ત્યારે તેણે કહ્યું કે–“આપના મહિમાથી મારું ક્ષેમકુશળ છે. એમ કહી તેણે સર્વ વૃત્તાંત કહ્યો. માત્ર ધુળની હકિકત ગોપવી રાખી. તે મોટા અને ઉત્કટ રાજાની સાથે સંધિ કરી અને આવું ઉંચું ભેટછું લાવ્યો એ વિગેરે અસંભવિત કાર્ય તેણે કર્યું તેથી રાજા વિસ્મય અને આનંદથી વ્યાપ્ત છે, એટલે તેને એક દેશ આપવા તૈયાર થયે; પરંતુ લક્ષ્મીવંતમાં શ્રેષ્ઠ એવા કેશલે પાંચમા અણુવ્રતમાં પરિગ્રહનું પ્રમાણ કરેલું હોવાથી તે ગ્રહણ કર્યો નહીં. પછી રાજાએ સત્કાર કરેલ મંત્રીઓમાં અગ્રેસર કેશલ પોતાને ઘેર ગયો. રાજા તેને ઘેર ઘણું ધાન્ય અને વૃત વિગેરે માલવા લાગ્યો. કૈશલે ધૂળની વાર્તા છુપાવી હતી, તે પણ રાજાએ કેઈકની પાસેથી તે વાત સાંભળી. “દુર્ગધી વસ્તુની જેમ પાપ છાનું રહેતું નથી.” શક્તિરૂપ પદાર્થ, એ વાચ છે અને આજ્ઞા શક્તિ એ શબ્દ વાચક છે. તે બનેને યોગ થતાં આ હાથીના સ્તંભરૂપ કિયા થવી જોઈએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #416 -------------------------------------------------------------------------- ________________ બારમો સર્ગ. ( 7) તે વાત જાણ રાજાએ વિચાર્યું કે –“ધૂળની ભેટ કરીને પણ આ બુદ્ધિમાન કેશલે એવું કાર્ય સાધ્યું, કે જે કાર્ય સર્વ પુષ્કળ ખજાનો આપીને પણ બીજાઓ સાધી શકે નહીં. વળી તે દાનને લાયક છતાં પણ મારો આપેલો દેશ વિગેરે કાંઇ પણ ગ્રહણ કરતું નથી, માટે હું શું કરું? કઈ રીતે તેને બદલે વાળું ?" ઇત્યાદિક વિચાર કરતા રાજા તેના પર અત્યંત પ્રીતિ રાખવા લાગ્યો. પછી ધુળ આપવાને અપરાધ કરવાથી રાજાએ સાગર મંત્રીને દંડ કર્યો. તેથી તે સાગરે વિચાર્યું કે–“કેશલેજ મારો દેષ રાજા પાસે કહ્યો જણાય છે.” એમ વિચારી પ્રથમથી જે સ્ત્રી સંબંધી તેના પર દ્વેષ હતું તે વિશેષ વૃદ્ધિ પામે. “અધમ માણસો પિતાના દેષને બીજા પર આરોપ કરી તેના પર દ્વેષ ધારણ કરે છે.” એકદા રાજાએ કેશલને ઘેર પ્રીતિદાન તરિકે દશ હજાર ઘીના ઘડા અને દશહજાર ચોખાના મુંડા મોકલ્યા. તે પિતાના વ્રતના પરિમાણથી બમણા હતા, તેથી બુદ્ધિમાન કેશલે વ્રતભંગના ભયથી દેશલને કહ્યું કે—“ કાર્યની ઉતાવળ હોવાથી હું કયાંઈક જાઉં છું; પરંતુ હે વત્સ! આમાંથી પાંચ પાંચ હજાર ઘડા અને મુંડા રાજાને પાછા મોકલી દેજે, અથવા જલ્દીથી ધર્મના કાર્યમાં આપી દેજે. પણ આપણા વ્રતને ભંગ થવા દઈશ નહીં.” એમ કહીને કેશલ તે ગયે. પછી ધર્મમાં દઢતા રહિત અને લોભી સ્વભાવવાળા દેશલે વિચાર્યું કે—“આ ઘીના ઘડાને ચોખાના મુંડા રાજકુળમાં પાછા મેકલવાથી તે ફરીને મળવાના નથી માટે ત્યાં તે મોકલવા નહીં?” એમ વિચારી નિયમથી અધિક એવા તે ઘડા અને મુંડા તેણે સ્વજનને થાપણ તરીકે આવ્યા. આ પ્રમાણે ભાઈને વિશ્વાસ ઉપજાવવા માટે તેણે અન્યને આધિન કર્યો. - એ રીતે તે લેભી દેશલ વ્રતમાં અતિચાર લગાડી આયુષ્ય પૂર્ણ કરી અ૯૫ ત્રાદ્ધિવાળો વ્યંતર થયે અને ત્યાંથી એવી દરિદ્ર કુળમાં બ્રાહ્મણ થયે. પછી દરિદ્રી વણિક થયે. તે ધનને માટે ઘણા ઉપાય કરી કલેશ સહન કરવા લાગે; પરંતુ તેને ધનની પ્રાપ્તિ થઈ નહીં. “વ્રત મલિન કરવાનું ફળ આવું જ મળે છે.” . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #417 -------------------------------------------------------------------------- ________________ (38) જયાનંદ કેવળા ચરિત્ર. આ કેશલે અતિચાર રહિત શ્રાવકધર્મનું પાલન કરી સંવેગથી ધર્મગુપ્ત નામના ગુરૂ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. મન, વચન અને કાયાના વેગને સ્થિર રાખી ચિરકાળ સુધી અષ્ટાંગ યોગનું સાધન કરી સાતમા દેવલેકમાં સતર સાગરોપમના આયુષ્યવાળી મહર્ષિક દેવ થયે. આ પ્રમાણે પાંચમા અણુવ્રતની આરાધના અને વિરાધનાનું ફળ સાંભળી ભવ્ય પ્રાણીઓએ આ લેક અને પરલેકના સુખને માટે તેની સમ્યક્ પ્રકારે આરાધના કરવી.” હવે તે કેશલ દેવે અવધિજ્ઞાનવડે પિતાના બંધને દુઃખી જાણી તેને સમૃદ્ધિ આપીને પ્રાંતે સંવેગ પમાડી દીક્ષા ગ્રહણ કરાવી. તે પણ ચિરકાળ તપ કરી સાતમા દેવલોકમાં જ દેવ થયા. “પરસ્પર ધર્મના અનુરાગથી આ પ્રમાણે સારા બંધુપણાનું ફળ પ્રાપ્ત થાય છે.’ તે બન્ને દેવે પૂર્વભવના અભ્યાસથી પરસ્પર પ્રીતિવાળા અને અતિ સુખી થઈ ચિરકાળ સુધી જિનેશ્વરના અનેક તીર્થોમાં જઈ યાત્રાદિક પુણ્ય કાર્ય કરવા લાગ્યા. પ્રાંતે અત્યંત સુખવડે આયુષ્ય પૂર્ણ કરી કેશલ નામને દેવ સાતમા દેવલોકથી એવી પૂર્વના બાકી રહેલા પુણ્યવડે તાક્ય પર્વત પર મણિમંદિર નામના નગરમાં મણિધર નામના વિદ્યાધરરાજાની મણિપ્રિયા નામની પ્રિયાથી મણિશેખર નામે પુત્રપણે ઉત્પન્ન થયે. સર્વ વિદ્યા અને કળાના પાત્રરૂપ તે મણિશેખર યુવાવસ્થા પામ્યો ત્યારે બત્રીશ મનહર કન્યાઓને પરણ્યો, અને તેમની સાથે ભેગભગવતે સુખે ક્રીડા કરવા લાગ્યા. - દેશલને જીવ જે સાતમા દેવલેકમાં હતા તે ત્યાંથી અવીને તું ચંદ્રગતિ થયો છે. પૂર્વભવમાં જે તારી પ્રિયા ગુણસુંદરી હતી, તે તારા મરણ પછી ઉદ્વેગથી પ્રતિબંધ પામી વ્રત ગ્રહણ કરી ચિરકાળ સુધી ઘેર તપ કરી ચેથા દેવલેકમાં દેવ થઈ હતી. તે ત્યાંથી એવી શ્રેણીના કુળમાં રૂપ, લક્ષ્મી અને ગુણવડે યુક્ત ચંદ્રમુખ નામના પુત્રપણે ઉત્પન્ન થઈ. ત્યાં તેણે ચિરકાળ સુધી ભેગભગવ્યા. પછી ધમધર નામના ગુરૂની પાસે ધમ સાંભળી પ્રતિબધ પામી તેણે પ્રવ્રજ્યા ગ્રહણ કરી, અને સિદ્ધાંતને અભ્યાસ કરી વિવિધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #418 -------------------------------------------------------------------------- ________________ બારમે સર્ગ. (399) પ્રકારના તપ તપી તે પાંચમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાંથી આવી ચંદ્રમાલા નામે તારી પ્રિયા થઈ. પૂર્વના અભ્યાસથી તમારા બે વચ્ચે ઘણે નેહ થયે. હવે મિથ્યાષ્ટિઓમાં અગ્રેસર એ તે સાગર નામને મંત્રી તારા પર દ્વેષ કરી દુષ્ટ વ્યાપાર અને મહા આરંભને લીધે મરણ પામીને પહેલી નરકમાં નારકી થયા. ત્યાંથી નીકળી અનુક્રમે હાથી, મગ, અશ્વ વિગેરે અસંખ્ય ભવમાં પરિભ્રમણ કરી મહા દરિદ્રી બ્રાહ્મણ થયે. ત્યાં પરિવ્રાજકપણું ગ્રહણ કરી મરણ પામીને કયાં ઉત્પન્ન થયો તે તું સાંભળ.–વૈતાઢ્ય પર્વતને છેડે સમુદ્રની સમીપે જમીન ઉપર મનહર વનની શ્રેણિ છે. ત્યાં વજકૂટ નામને પર્વત છે, તે ઘણા દેવોને કીડા કરવાનું સ્થાન છે. તે ત્રણ જનની લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈએ કરીને શોભે છે. તે પર્વત ઉપર મધ્ય ભાગમાં એક ભવન છે, તે એક એક જન ઉંચું, લાંબું અને પહોળું છે. તે આખું ભવન મણિમય હોવાથી કાંતિએ કરીને નિરંતર સૂર્ય ચંદ્રની જેવું પ્રકાશવાળું છે. તે ભવનને અર્ધ ભાગ તે પર્વતની પૃથ્વીથી બહાર પડતો (ઝુલતો) છે અને અધ ભાગ પર્વતની ઉપર રહેલો છે. તે ભવન વન, વાપી અને સરવરવડે મને હર તથા સર્વ ઇંદ્રિયને સુખકારક છે. મનુષ્ય ન જઈ શકે તેવા તે ભવનમાં ચાર દેવી વિગેરે પરિવારવાળો વજમુખ નામને વ્યંતર દેવ કીડા કરતે વસે છે. તે ભવનના સ્વામીઓ બધાં તે જ નામથી ઉત્પન્ન થાય છે. હવે તે મંત્રીને જીવ કે જે બ્રાહ્મણ થઈ ૫રિવ્રાજક થયો હતો તે પરિવ્રાજકની દીક્ષાના પ્રભાવથી તે વમુખ નામે દેવ થયે. તેણે માનસ સરોવરમાં ક્રિીડા કરતી તારી પ્રિયાને જોઈ; એટલે પૂર્વભવના અનુરાગથી તેણે તેનું હરણ કર્યું. “જેમ કપાસીઆની રતાશ રૂમાં, સુતરમાં અને વસ્ત્રમાં પણ આવે છે, તેમ દઢ સંસ્કારરૂપ બીજવાળા રાગાદિક જન્માંતરમાં પણ પ્રાણીઓને અનુસરે છે. અથવા જેમ હડકાયા કુતરા વિગેરેનું વિષ શાંત થયા છતાં પણ મેઘને જોઈ ફરી ઉલ્લાસ પામે છે, તેમ શાંત થયેલા પણ રાગાદિક પૂર્વના સંબંધીને જોઈને ફરીથી ઉલ્લાસ પામે છે. તે દેવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #419 -------------------------------------------------------------------------- ________________ (400 ) જયાનંદ કેવળા ચરિત્ર. તને શત્રુરૂપ ગણી સપ્ત પ્રહાર કરીને શીધ્રપણે પિતાના ભવનમાં ગયે અને સેંકડે પ્રકારના ખુશામતનાં વચન બાલવાપૂર્વક તેણે તારી સ્ત્રની પાસે ભેગની પ્રાર્થના કરી. પરંતુ તે સતી તેને ઈચ્છતી નહિતી, તેથી અશુભ વખતને દૂર કરવાની ઈચ્છાથી તેણુએ કહ્યું કે“હે દેવ! અમુક વિદ્યાની સાધનાને માટે મારે એક માસનું બ્રહ્મચર્ય વ્રત છે, તેથી ત્યાં સુધીમાં જે તમે બળાત્કારથી મારા શિયળને લેપ કરશો, તો દાંતવડે જીભ કરડીને મરણ પામીશ. તેમાં જરા પણ સંશય રાખશે નહીં.” આવાં તેણુનાં વચનથી ભય પામેલે દેવ ભોગની આશાથી એક માસ સુધી રાહ જોતો રહ્યો છે. “જૈનધમી - હવે કેશલ દેવને જીવ જે મણિશેખર નામનો વિદ્યાધર થયે છે, તે સર્વ પ્રકારના સુખભેગમાં મગ્ન થઈ દેવની જેમ ક્રીડા કરતે હતો. તેવામાં એકદા તે ક્રીડા કરવા માટે ઉદ્યાનમાં ગયા. ત્યાં ધમરવિ નામના ગુરૂને તેણે દીઠા. તેને નમી તેની પાસે સંવેગરૂપી સમુદ્રના તરંગસમાન ધર્મદેશના સાંભળી લઘુકમી હોવાથી પ્રતિબંધ પામી તેણે તત્કાળ દીક્ષા ગ્રહણ કરી. “ધીરપુરૂષો રણસંગ્રામની જેમ ધર્મકાર્યમાં પણ વિલંબ કરતા નથી.” તેની બત્રીશ પ્રિયાએએ પણ સુવ્રતા નામની પ્રવર્તિનીની પાસે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે તે મણિશેખર મુનિ ગવડે ચાર જ્ઞાનને પામ્યા. તે હું છું. હે વિદ્યાધરના રાજા! પ્રિયાના વિયેગથી દુઃખી થતો તને જાણું પૂર્વભવના સ્નેહને લીધે તને પ્રતિબંધ કરવા માટે જ હું આજે અહીં આવ્યું છું, અને પૂર્વ ભવના અભ્યાસને લીધેજ મારાપર તને અધિક સ્નેહ આવે છે. હવે તું પ્રતિબંધ પામ અને વિરક્ત થઈ વ્રત ગ્રહણ કર. અરે! તને સાંભરે છે કે મહાશુક નામના સાતમા દેવલોકમાં દેદીપ્યમાન મણિમય મંદિરને વિષે દેવીઓના સમૂહમાં તું ચિરકાળ સુધી વચ્ચે સંબંધી શરીર ઉપર કેમ પ્રીતિ પામે છે? અનેક સાગરોપમ પ્રમાણુ ચિરકાળ સુધી દેવ સંબંધી કામગ ભેગવ્યા છતાં તેનાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #420 -------------------------------------------------------------------------- ________________ મારો સ. (401) તું તૃપ્ત ન થે, તે શું તૃષાવાળે થઈને બિંદુ સમાન મનુષ્ય સંબંધી કામગવડે તું તૃપ્તિ પામવાનો છે?” - આ પ્રમાણે પૂર્વભવનો સર્વ વૃત્તાંત સાંભળી મેં ગુરૂને કહ્યું કે–“હે મુનિ ! કલ્પવૃક્ષ જેવા તમે તમારું દર્શન મને આપ્યું છે, તેથી તમે ખરેખરા ભાઈને યોગ્ય કાર્ય કર્યું છે. હું તમારી વાણીથી પ્રતિબંધ પામ્યો છું, પરંતુ વ્યંતરદેવે હરણ કરેલી મારી પ્રિયા ઉપરના પૂર્વભવના સ્નેહને લીધે તત્કાળ સંસારને ત્યાગ કરવાને હું સમર્થ નથી. તેથી તેને પાછી લાવવાને ઉપાય તથા કન્યાને ચગ્ય વર બતાવ, કે જેથી તે બંને કાર્ય કરી કેટલીક વખત સંસારમાં રહી કૃતાર્થ થઈને પછી હું વ્રત ગ્રહણ કરૂં.” ત્યારે મુનિએ કહ્યું કે –“જે રાજા યોગિનીઓએ ગ્રહણ કરેલા પવનવેગના પુત્ર વાવેગને પોતાની શક્તિથી મૂકાવશે, તે જ ઉત્તમ બળવાન રાજા પ્રાર્થના કરવાથી તારી પ્રિયાને મૂકાવશે અને જગતમાં ઉત્તમ એ તે જ તારી કન્યાનો વર થશે. વળી તારૂં ભેગાવળી કર્મ કાંઈક બાકી છે, તે ભગવ્યા પછી તું પ્રવ્ર ગ્રહણ કરજે કે જેથી આ પણે બન્ને સાથેજ મોક્ષ પામશું.” આ પ્રમાણે મુનિનાં વચન સાંભળી પૂર્વભવની સ્મૃતિ થવાથી હું સંસારમાં આસક્તિ રહિત થયા છતાં પ્રિયાનું સ્મરણ કરતો મુનિને નમીને મારે સ્થાનકે ગયે. મુનિએ અન્યત્ર વિહાર કર્યો, ત્યારથી હું વાવેગના મુકાવનારની શોધ કરાવવા લાગ્યો, તેવામાં વિદ્યાધર સેવકો દ્વારા તમને તેના છોડાવનાર જાણે હું પિતાના કાર્ય માટે તમારી પાસે આવ્યો છું.” આ પ્રમાણે તેને સર્વ વૃત્તાંત સાંભળી તે પ્રાર્થના કરે ત્યાર અગાઉ કુમારરોજ તત્કાળ બોલ્યા. કેમકે પ્રાર્થના કર્યા પછી તો કામઘટ વિગેરે અચેતન પદાર્થો પણ ઈચ્છિત વસ્તુ આપે છે. તેના પ્રાર્થના પહેલાં જ કુમાર બોલ્યા કે—“અહો ! અહા ! મારે ભાગ્યદયથી આજે બે પ્રકારનો ઉત્સવ પ્રાપ્ત થયો છે. એક તે સજજન કાર્ય કરવાથી તૃપ્ત થતો નથી, લેબી લાંચથી તૃપ્ત થતું નથી, વ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #421 -------------------------------------------------------------------------- ________________ (402) જયાનંદ કેવળી ચરિત્ર. ણિક વ્યાપારથી તૃપ્ત થતો નથી, વેશ્યા કામગથી તૃપ્ત થતી નથી, રાજા દ્રવ્યથી તૃપ્ત થતો નથી, બ્રાહ્મણ પારકા અન્નથી તૃપ્ત થતા નથી, બળ પુરૂષ બીજાનાં છિદ્ર જેવાથી તૃપ્ત થતો નથી, તથા જેમ ધનને લેભી વેદ્ય ઘણા રેગીજનોની ચિકિત્સા કરવાથી પણ તૃપ્ત થતો નથી, તેજ પ્રમાણે ઉત્તમ પુરૂષ ઘણા પરોપકાર કરવાથી પણ તૃત થતા નથી.” વળી જે રાજા પોતાને પ્રયાસ થવાના ભયથી દેવોના અન્યાયને પણ સહન કરે છે, તે કુત્સિત રાજા કહેવાય છે. તેવા રાજાની પ્રજા શી સારી આશા રાખી શકે? તેથી જે હું વિજયરાજાનો પુત્ર હઈશ તો તે પર્વતને ચૂર્ણ કરી તે અધમ દેવને જીતી તારી પ્રિયાને લાવી આપીશ.” - આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી તે સાત્વિક રાજા શીધ્રપણે પવનવેગ અને ચંદ્રગતિ વિગેરે સહિત વજાકૂટ પર્વતના શિખર પર ગયા. ત્યાં ઉંચે સ્વરે કુમારરાજ બોલ્યા કે—“હે અધમ દેવ! જેમ સર્પ મેતીનો હાર હરણ કરી બિલમાં પેસી જાય, તેમ તું પરસ્ત્રીનું હરણ કરી પાતાળમાં કેમ પેઠે છે? જે તે શક્તિમાન હો તો મારી સમુખ યુદ્ધ કરવા તૈયાર થાય અથવા તે સ્ત્રીને પાછી આપ. નહીં તો આ પર્વતને ચૂર્ણ કરી તારે નિગ્રહ કરીશ.” આ પ્રમાણે ઉચે સ્વરે ત્રણ વાર બોલ્યા છતાં કઈ પણ દેવ પ્રગટ થયો નહીં, ત્યારે કોધથી ઉદ્ધત થયેલ જયાનંદ તે પર્વતને ચૂર્ણ કરવા લાગ્યા. કામાક્ષી દેવીએ આપેલા વજાના મુદ્દગરવડે તેણે ઘણું શિલાઓ ભાંગી નાંખી, ઘણું શિખર પાડી નાંખ્યા, અને ઘણા મહા વૃક્ષને મૂળ સહિત ઉખેડી નાંખ્યા. વિશ્વને ત્રાસ ઉપજાવે તેવા અને અતિ ભયંકર તે શિલાસમૂહ, શિખરે અને વૃક્ષેના પડવાથી થયેલા નિર્દોષ (શબ્દ) વડે સમગ્ર આકાશ અને પૃથ્વી ગાજી ઉઠી. ક્ષેભ પામેલા સમુદ્રને વિષે રહેલા મસ્યાના સમૂહને ત્રાસ પમાડનાર ઉછળતા જળના કલેવડે નક્ષત્રાદિક જ્યોતિષીઓ પણ ભીંજાઈ ગયા, દ્રહો સહિત મોટી નદીઓના જળને સમૂહ ઉન્માર્ગે ચાલવા લાગ્યો, તેથી પુર, ગામ અને ખેટ વિગેરે ચોતરફથી તેમાં તણાઈ જવા લાગ્યા. વાયુએ ઉડાડેલા શિલાનાં ચૂર્ણ સર્વ દિશાઓને ઝાંખી કરી દીધી; અને તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #422 -------------------------------------------------------------------------- ________________ - બારમો સર્ગ. (403) રાજાના પ્રતાપથી જાણે પરાજય પામ્યો હોય તેમ સૂર્ય પણ ગ્લાનિ પામે. તે પર્વતને ભંગ થવાથી બીજા પર્વતે પણ પિતાની જાતિના દુઃખથી અથવા ભયથી ઝરણાંરૂપી અથુજળના પ્રવાહડે રૂદન કરવા લાગ્યા અને શરીરે કંપવા લાગ્યા. તે પર્વત ચૂર્ણ કરાતો હતો તે વખતે પૃથ્વી પણ પિતાના આધારને ક્ષય થવાથી પોતાને પણ વિનાશનું દુઃખ થશે એવા ભયથી કંપવા લાગી. તે પર્વતના પડતા શિખરના નિર્દોષથી ધડધડ કરતી ને પડતી પૃથ્વીને શેષનાગે હજાર ફણાવડે પણ કઈથી ધારણ કરી. તે પર્વતના પડતા પથ્થરથી ચર્ણ થતી વૃક્ષોવાળા વનની ઝાડીમાંથી લાખ સિંહ, વ્યાધ્ર અને સર્પ વિગેરે પ્રાણીઓ બુમો પાડતા નાશી જવા લાગ્યા. તે પર્વતની ગુફા અને વૃક્ષોમાં કીડા કરતા કિનર અને વ્યંતરાદિક દેવ ઈદ્ર મૂકેલા વજની બ્રાંતિથી હાહાર કરતા નાશી ગયા. તેના નિર્દોષથી આકંદ કરતા ગિની, વ્યંતર, પ્રેત, ભૂત, રાક્ષસ અને તેમની પ્રિયાઓ સર્વે ત્યાંથી નાશી જતા જગતને ક્ષોભ પમાડવા લાગ્યા. આ પ્રમાણે વિદ્યા, ભાગ્ય, બળ અને બ્રહ્મચર્ય વડે ઉત્કટ એવે તે રાજા તે પર્વતને કરતા અર્ધ પ્રહરમાં તે તે દેવના ભવન સુધી પહોંચે. તે વખતે ઘોર શબ્દ સાંભળી તથા શીતવડે કંપતા વૃદ્ધ માણસની જેમ પિતાનું સ્થાન પડી જતું જોઈ “આ શું ?" એમ બ્રાંતિ પામેલો વજ મુખ દેવ વિર્ભાગજ્ઞાનવડે “જે નથી થયું અને નથી થવાનું એવું અદ્ભુત આ કાર્ય થયું” એમ જાણે ક્રોધથી જાજવલ્યમાન થયો, અને પરિવાર સહિત તત્કાળ ત્યાં આવીને ભયંકર રૂપવાળો તથા દેદીપ્યમાન નેત્રવાળે થઈ દિશાઓને ગજાવતો તે બોલ્યો કે–“રે રે મુખ! તે આ શું કર્યું? અકાળે મરવા કેમ ઈચ્છે છે ? આ પથ્થરમય પર્વત તે ભાંગી નાંખે, પરંતુ અહીં હું રહું છું, તે તું જાણતા નથી?” તે સાંભળી કુમારરાજ બોલ્યા કે –“હે મુખ! ઔષધિને હરણ કરી બિલમાં પેઠેલા ઉંદરની જેમ પરસ્ત્રીનું હરણ કરી બિલમાં પટેલે તું મારાથી શી રીતે છુટી શકીશ? અરે અધમ દુષ્ટ દેવ ! હમણાં આ પૃથ્વી મારવડે રાજાવાળી છે, તે તું જાણતો નથી ? કે જેથી આવી અન્યાયની ચેષ્ટા કરે છે? તું શીધ્રપણે ચંદ્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #423 -------------------------------------------------------------------------- ________________ (404) જયાનંદ કેવળી ચરિત્ર. ગતિની પત્નીને પાછી મેંપી દે, અથવા મરણને શરણ થા. આ મારે મુદગર પર્વત માંગવામાં પણ જે અખલિત છે, તે તારૂં પણ ચૂર્ણ કરી નાંખશે.” - ' તે સાંભળી પેલો દેવ અતિશય ક્રોધ કરીને બોલ્યો કે-“હે મનુષ્યના બાળક! સિંહ પાસેથી મૃગલીને મૂકાવાને ઈચ્છતા મૃગની જેમ મારી પાસેથી તે સ્ત્રીને મૂકાવવા ઈચ્છતે તું મરણ પામ્યા જ છું એમ જાણુ.” આ પ્રમાણે બોલી તે દેવ મુગરને ઉપાડી કુમારરાજને હણવા માટે દોડ્યો. તે જોઈ પવનવેગ વિગરે સર્વે ભય પામી રાજાની પાછળ સંતાઈ ગયા. તત્કાળ જયાનંદકુમાર વિદ્યાવડે તે દેવના પરિવારને સ્તબ્ધ કરી દઈ વજના મુલ્ગરને લઈ શીધ્ર તેના તરફ દોડ્યા. પરસ્પર મુગરના પ્રહારોથી ઉત્પન્ન થયેલા શબ્દવડે આકાશને ફાડી નાંખતા બને દ્ધાઓએ ચિરકાળ સુધી મુદગરવડે યુદ્ધ કર્યું. રાજાએ પોતાના મુગરવડે તે દેવના મુદ્દગરનું ચૂર્ણ કરી નાખ્યું, ત્યારે તે જાજવલ્યમાન ખ ઉંચું કરી ક્રોધથી તેની તરફ દોડયો. રાજાએ સૂર્યહાસ ખડના કકડા કરી નાંખ્યા. ધીર પુરૂષ વક થાય ત્યારે દેવ પણ શું કરી શકે?” પછી ગદા, ત્રિશૂળ વિગેરે વિવિધ પ્રકારનાં દિવ્ય શસ્ત્રોવડે તથા નાગપાશ વિગેરેવડે તે બને યુદ્ધ કરવા લાગ્યા, તે સર્વ યુદ્ધમાં જયાનંદ જ જય પામ્યા. જેને વિષે સમકિત તથા શ્રેષ્ઠ શિયળ હોય છે, તેવા ઉત્કૃષ્ટ શ્રાવકને જીતવા ઇંદ્ર પણ સમર્થ થઈ શકતો નથી, ત્યાં આ દેવ તો શી રીતે જ શક્તિમાન થઈ શકે ?" ત્યારપછી ખરી પડતાં પુષ્પો વડે જાણે રાજાના મસ્તક પર પુષ્પવૃષ્ટિ કરતા હોય તેમ તે દેવે રાજાના મસ્તકપર દઢ રીતે વૃક્ષો વડે પ્રહાર કર્યો, એટલે રાજાએ તેના અનેક વૃક્ષને વૃક્ષો વડે જ પીસી નાંખ્યા. ત્યારપછી મહા શિલાવડે તે બન્ને સુભટેએ ચિરકાળ સુધી યુદ્ધ કર્યું. તેમાં રાજાએ મુષ્ટિ અને શિલાવડે તેની શિલાઓને એવી રીતે ચર્ણ કરી નાંખી કે જેથી તે દુબુદ્ધિવાળા દેવના મુખમાં અને મસ્તકપર તેની ધૂળ પડી. તેથી ખેદ પામેલા અને નષ્ટ બુદ્ધિવાળા જામુખે સમગ્ર શસ્ત્રોનો ત્યાગ કરી ગર્વથી રાજાને મુષ્ટિયુદ્ધ કરવા બેલા. પરસ્પર મુષ્ટિના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #424 -------------------------------------------------------------------------- ________________ બારમા સર્ગ. (45) ઘાતથી ઉત્પન્ન થતા શબ્દવડે ભયંકર રીતે યુદ્ધ કરતા અને સર્વ પ્રકારે નિર્ભય એવા તે બન્ને પૃથ્વી, વૃક્ષો અને પર્વત સહિત કંપવા લાગ્યા. તે બનેની ગર્જનાથી દિશાઓ ગાજી ઉઠી, તેઓ નીચે પડતા ત્યારે પર્વત પડી જતા હતા, તેઓ ઉડતા હતા ત્યારે કેતુક સહિત દે આકાશમાં ઉડતા હતા, અને તેઓ પરસ્પર એક બીજાની પાછળ ભમતા હતા, ત્યારે તેમની પાછળ સર્વનાં નેગે ભમતાં હતાં. “કેણ બુદ્ધિમાન માણસે સ્વામીઓને ને અનુસરે ?" આ પ્રમાણે ચિરકાળ સુધી યુદ્ધ કર્યા પછી રાજાએ તે દુષ્ટ દેવને તેના પગે પકડી ક્રોધથી પોતાના મસ્તક ફરતો ફેર, અને પછી ધોબી જેમ વસ્ત્રને પછાડે તેમ તેને એક શિલાપર પછાડી તેની છાતી પર પગ મૂકી જગતને જીતનાર રાજાએ તેને કહ્યું કે–“રે રે! દુષ્ટ દેવ ! હજુ પણ જે તારામાં કાંઈ બળ હોય તે તે બતાવ. નહીં તે ઈષ્ટ દેવનું સ્મરણ કર, અને એમ પણ ન કરવું હેય તે હરણ કરેલી સ્ત્રીને પાછી આપ.” તે સાંભળી આકંદ કરતે તે દેવ બે કે “હે જગતમ! મને મૂકી દે, હું તારે દાસ છું, સર્વદા તારી સમગ્ર આજ્ઞાને હું પાળીશ.” તે સાંભળી કૃપાળુ જ્યાનંદ રાજાએ તેને મૂકી દીધો, અને દેએ તેના પર પુષ્પવૃષ્ટિ સહિત જય જય શબ્દ કર્યો. પછી શીઘપણે તે દેવે પિતાના ભવનમાં જઈ તે સ્ત્રીને લાવી, રાજાને ભેટ કરી અને તેને નમસ્કાર કરી પિતાને અપરાધ ખમાવ્યા. પવનવેગ વિગેરેએ હર્ષના શબ્દ કર્યા અને રાજાએ સ્તંભનથી મુક્ત કરેલા તે દેવના પરિવારે રાજાને નમસ્કાર કર્યો. પછી દેવે રાજાને કહ્યું કે–“હે વીર ! સુર, અસુર અને મનુષ્યને વિષે તારી જે પરાક્રમી, નીતિવાળે અને દયાળુ બીજે કઈપણ નથી. હું અત્યાર સુધી કેઈથી જીતાયે નથી, આજે તેં મને લીલામાત્રથી જ જીતી લીધો છે અને કૃપા કરીને મને મુક્ત કર્યો છે, તે હવે તને શું આપીને હું કૃતાર્થ થાઉં?” તે સાંભળી રાજાએ તેને કહ્યું કે—મારે તારી પાસેથી કાંઈપણ જોઇતું નથી, પરંતુ અનંત ભવ સુધી દુખ આપવાના કારણરૂપ મિથ્યાત્વાદિકનો તું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #425 -------------------------------------------------------------------------- ________________ (406) જયાનંદ કેવળા ચરિત્ર. ત્યાગ કર. મિથ્યાત્વ અને આરંભથી ઉત્પન્ન થયેલા પાપવડે નરકાદિકના ભામાં પૂર્વે તેં જે જે પ્રકારનાં દુઃખને સમૂહ ભેગવ્યા છે તે સાંભળ.” એમ કહી મુનિની વાણુ વડે જાણીને ચંદ્રગતિએ તેનું જે ચરિત્ર કહ્યું હતું, તે સર્વ ચરિત્ર રાજાએ તેના હિતને માટે તેને કહી સંભળાવ્યું. તે સાંભળી પોતાના કષ્ટમય ભાનું સ્મરણ કરી તે દેવે દુઃખના ભયને છેદવામાટે જાણવાની ઈચ્છાથી રાજાને વિશુદ્ધ ધર્મ પૂછો, ત્યારે રાજાએ તેને દેવ, ગુરૂ અને ધર્મનું સ્વરૂપ ટુંકામાં જણાવ્યું. એટલે પ્રતિબંધ પામેલા તે દેવે તેની વાણીવડે સમકિત અંગીકાર કર્યું. પછી દેવ અને ગુરૂ વિગેરેની પૂજા કરવાનો નિયમ લઈ તે દેવે રાજાને કહ્યું કે –“ધર્મને બોધ આપનાર તમારે હું કોઈપણ રીતે અણુ રહિત નહિ થાઉં; કેમકે બધિ (સમકિત) ના દાન જેવું બીજું કેઈપણ દાન નથી, કે જે બેધિ આપવાથી પ્રાણુ મોક્ષ સુધીના સર્વ સુખની લક્ષ્મીનું પાત્ર થાય છે. તે પણ બેધિ આપનારા તમને હું મારી શક્તિ પ્રમાણે કાંઈક આપવા ઈચ્છું છું.” એમ કહી દેવે તે નરરત્નને ચિંતામણિ રત્ન આપ્યું; તથા જે વિદ્યાનું સ્મરણ કરવાથી પોતાનું અને અન્યનું જેવું રૂપ કરવાની ઈચ્છા હોય તેવું રૂપ કરી શકાય તથા પોતાનાં ઘણું રૂપો પણ કરી શકાય તેવી કામિતરૂપ નામની વિદ્યા તેણે સાધન અને વિધિ સહિત આપી. તે બન્ને વિધિપૂર્વક ગ્રહણ કરી રાજાએ હર્ષથી તે દેવની સ્તુતિ કરી કે “હે દેવ ! તને ધન્યવાદ ઘટે છે કે જેથી તે પરસ્ત્રીને ત્યાગ કર્યો અને થોડાજ ઉપદેશથી બધિરત્નને પામ્યો.” આ પ્રમાણે તેની પ્રશંસા કરી રાજાએ તેને ખમાવ્યો, અને ચંદ્રગતિની સાથે તેની મિત્રી કરાવી. પછી રાજાએ તેની અર્ધાદિકવડે પૂજા કરી એટલે તે દેવ પરિવાર સહિત અદશ્ય થયે. - પછી રાજાએ ચંદ્રગતિને તેની ચંદ્રમાળા પ્રિયા સેંપી, ત્યારે તે હર્ષ પામીને બોલ્યા કે –“હે નાથ! ચાલો, મારી સાથે આવી મારી કન્યાનું પાણિગ્રહણ કરે.” તે સાંભળી કુમારરાજ જયાનંદે “અવસરે આવીશ” એમ કહી ચંદ્રગતિને રજા આપી, એટલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #426 -------------------------------------------------------------------------- ________________ બારમો સર્ગ.. (407). તે પણ રાજા વિગેરેને નમસ્કાર કરી જવા તૈયાર થયો. તે વખતે તેને પવનવેગે કાનમાં કહ્યું કે–“હે મિત્ર ! મારી કન્યાના પાણિગ્રહણ વખતે તું તારી કન્યાને પણ ત્યાં લાવજે.” પછી ચંદ્રગતિ રાજાને નમી પ્રિયા સહિત પોતાને સ્થાને ગયો. ત્યાં રાજાને વૃત્તાંત સાંભળી સર્વ વિદ્યારે મોટા ઉત્સવો કર્યા. અહીં જ્યાનંદ રાજાએ પિતાને ધીરજ આપવા માટે વિદ્યાધરો સાથે વિજ્ઞપ્તિને લેખ અને ગિનીઓએ આપેલા અલંકારાદિક મોકલ્યા. - ત્યારપછી શ્રી જયાનંદ રાજાએ પવનવેગાદિક સહિત વૈતાઢ્ય પર્વત પર જઈ ભાવયુક્ત હૃદયવડે હર્ષથી અનેક જિનચૈત્યોને વંદના કરી. પછી પવનવેગ બહુ પ્રાર્થના કરી દાક્ષિણ્યતાના સમુદ્રરૂપ રાજાને પિતાના પુરમાં લઈ ગયે અને અનેક પ્રકારના ગૌરવ સહિત ત્યાં રાખ્યા. પછી તે વિદ્યાધરના રાજા પવનવેગે પિતાની પુત્રી વજસુંદરીને તથા ચંદ્રગતિ વિદ્યાધરે લાવેલી તેની પુત્રી ચંદ્રસુંદરી બનેને શુભ લગ્ન ઉત્સવ સહિત ચકાયુધના ભયથી થોડા વિસ્તારપૂર્વક અત્યંત પ્રાર્થના કરીને શ્રી જ્યાનંદ રાજા સાથે પરણાવી. તે પ્રસંગે તે બન્ને વિદ્યાધર રાજાઓએ તેને હસ્તી, અશ્વ વિગેરે ઘણી વસ્તુઓ આપી.. - હવે પવનવેગની પાસે શત્રુમર્દન નામની વિદ્યા હતી, પરંતુ તે કષ્ટસાધ્ય હેવાથી તેને સાધવામાં તે સમર્થ થયા નહોતે, તેથી આ કુમારરાજ પોતાના ભાગ્ય, શીળ, સત્ત્વ અને ગુણવડે ઉત્તમ હેવાથી સાધી શકશે” એમ ધારી તે વિદ્યા સાધવાની વિધિ સહિત જયાનંદને આપી. તેણે આપેલા મણિના મહેલમાં કુમારરાજ બન્ને સ્ત્રીઓ સહિત આનંદથી રહ્યો. " જે ચકાયુદ્ધની સાથે યુદ્ધ કરવાને પ્રસંગ પ્રાપ્ત થાય તો તું સૈન્ય સહિત આવી પહોંચજે.” એમ પવનવેગે ચંદ્રગતિને કહી તેને તેના રાજ્યમાં રવાને કર્યો. જૈન ધર્મના પ્રભાવથી દેવને પણ જીતે એવા પરાક્રમવાળા શ્રી જયાનંદ રાજા વિદ્યાધરીઓએ રચેલા વનાદિક સ્થાનોમાં બન્ને પ્રિયાઓ સહિત ક્રીડા કરવા લાગ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #427 -------------------------------------------------------------------------- ________________ (408); જયાનંદ કેવળી ચરિત્ર. પાંચમા વ્રતની શુદ્ધિવડે કેશલને જીવ ( મણિશેખર મુનિ) મોક્ષલક્ષમી પાપે, અને જયાનંદ રાજા પણ પરસ્ત્રીની ઈચ્છા રહિત હોવાથી ઠેકાણે ઠેકાણે અનેક પ્રકારની સંપત્તિ પામ્યા. આ પ્રમાણે જૈનધર્મનું ફળ જાણુને તે ધર્મ કરવામાં હે ઉત્તમ જનો ! તમારે અત્યંત ઉદ્યમ કર, કે જેથી બાહ્ય અને અભ્યતર બન્ને પ્રકારના શત્રુઓની વિજયલક્ષ્મી મેળવીને શીધ્રપણે મોક્ષસુખની સંપત્તિ પામી શકે. આ પ્રમાણે તપગચ્છના નાયક પૂજ્ય શ્રી દેવસુંદર સૂરિના શિષ્ય શ્રી જ્ઞાનસાગર સૂરિના શિષ્ય શ્રી સમસુંદર સૂરિના શિષ્ય શ્રી મુનિસુંદર સૂરિએ રચેલા “જયશ્રી” એ શબ્દના ચિન્હવાળા શ્રી જયાનંદ રાજર્ષિ કેવળીના આ ચરિત્રને વિષે બારમે સર્ગ સમાપ્ત થયે. આ સર્ગમાં પાંચમા વ્રતને નિરતિચાર અને સાતિચાર પાલન કરવાના વિષય ઉપર કોશલ અને દેશલની કથા આપવાપૂર્વક શ્રી જયાનંદ રાજાએ વજાકૂટ પર્વતને ચૂર્ણ કર્યો, વજા મુખ દેવને પરાજય કર્યો, તે દેવ પાસેથી ચિંતામણિ રત્ન અને મહાવિદ્યા પ્રાપ્ત કરી, તથા વજસુંદરી અને ચંદ્રસુંદરીનું પાણિ ગ્રહણ કર્યું આટલી હકિકત આપી છે. ઇતિ દ્વાદશ સર્ગ. 12 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #428 -------------------------------------------------------------------------- ________________ ત્રણ સ 13. જે શાંતિનાથ પ્રભુ સ્મરણ કરવા માત્રથી પણ ત્રણ જગતના સમગ્ર દુઃખરૂપી અંધકારના સમૂહને નાશ કરે છે, તે નવીન સૂર્ય સમાન શ્રી શાંતિનાથ ભગવાન પાપરૂપ વિઘના સમૂહને શાંત કરે. એકદા પવનવેગની સાથે આઠ ખેચરરાજાઓએ આવી શ્રી જયાનંદ રાજાને નમસ્કાર કર્યા. તેમને રાજાએ ક્ષેમકુશળના પ્રશ્નાદિકવડે હર્ષ પમાડી ગ્ય આસન પર બેસાડ્યા, પછી પવનવેગે તેમને વૃત્તાંત આ પ્રમાણે કહ્યો–“હે કુમારરાજ! અહીં ભેગપુર 1, વજપુર 2, રત્નપુર 3, મણિધામપુર 4, વીર. પુર 5, રત્નાલયપુર 6, કનકકૂટપુર 7, અને ગિરિચૂડપુર 8, આ આઠ નગરોએ કરીને આ વૈતાઢ્ય પર્વતની દક્ષિણ એણિ શોભે છે. આ આઠે નગરના અધિપતિઓ અનુક્રમે આ ભેગરતિ 1, ચંદ્રબાહુ 2, મહાબાહુ 3, ચંદ્રગ 4, રવિપ્રભ 5, રત્નચૂ 3 6, તડિકૅગ 7 અને ચંદ્રાભ 8 નામના રાજાઓ છે. તે સર્વને મળીને બત્રીશ પુત્રીઓ છે, એટલે કે આ દરેક રાજાને ભિન્ન ભિન્ન પ્રિયાએથી ઉત્પન્ન થયેલી ચાર ચાર પુત્રીઓ છે. તે સર્વે પુત્રીઓ પ્રાયે દૈવયોગથી વય, રૂપ, કળા અને ગુણે કરીને સમાન છે. જ્યારે અપ્સરાઓ અને તે પુત્રીઓ પરસ્પરનાં રૂપોને જુએ છે ત્યારે પહેલીની એટલે અપ્સરાઓની દષ્ટિ નિમેષ રહિત થઈ જાય છે અને બીજી એટલે તે કન્યાઓની દષ્ટિ નિમેષ સહિત થાય છે. તે સર્વ કન્યાઓ એક સાથે જ કીડા, વિદ્યા, કળા અને અભ્યાસ કરતી હતી, તે વખતે તેઓએ પરસ્પરના પ્રેમને લીધે એક જ પતિ સાથે પરણવાની પ્રતિજ્ઞા કરી છે. 1 અર્થાત કન્યાઓનું રૂપ એટલું બધું મનોહર છે કે જેથી અપ્સરાઓની દ્રષ્ટિ નિમેષ રહિત થઈ, અને અપ્સરાઓનું રૂપ જોતાં કન્યાઓની દ્રષ્ટિ આશ્રર્ય નહીં પામવાથી નિમેષવાળી જ રહી. પર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #429 -------------------------------------------------------------------------- ________________ (410) જયાનંદ કેવળ ચરિત્ર. એકદા સર્વ સ્ત્રીઓમાં સર્વથી તે કન્યાઓને સુંદર જાણી ચકાયુધ રાજાએ પોતાના પુત્રો માટે દૂત દ્વારા તેમના પિતા પાસે તેની માગણી કરી. ત્યારે તેઓએ ઉત્તર આપે કે—“વર કન્યાની લેણુદેવી વિગેરે જેવરાવીને પછી અમે પોતે જ ત્યાં આવી આપને વિજ્ઞપ્તિ કરશું.” આ પ્રમાણે ઉત્તર આપી દતને રજા આપી. પછી તે આઠે મિત્રો ભેગરતિની પાસે એકઠા થઈ પરસ્પર આ પ્રમાણે પરિણામે હિતકારક વિચાર કરવા લાગ્યા–જે આપણે ચકાયુધના કોઈ પણ એક કુમારને સર્વ કન્યાઓ આપીએ તો તેના બીજા કુમારો ઇર્ષ્યા કરે, અને જૂદા જૂદા કુમારને આપીએ તે તે કન્યાઓ જ ભિન્ન ભિન્ન પતિને ઈચ્છતી નથી, તેમજ જે સર્વથા પ્રકારે તેના કુળમાં કન્યા આપણે નહીં આપીએ તો તે આપણા જીવિત અને રાજ્યને સંદેહમાં લાવી મૂકશે. તો એવા સંકટમાં આપણે શું કરવું?” આ પ્રમાણે તેઓ વિચાર કરતા હતા, તેવામાં ત્યાં એક નૈમિત્તિક આવ્યો, તેને તેઓએ બહુમાનપૂર્વક આ વિષમ કાર્યને નિર્વાહ મૂક્યો. ત્યારે તેણે નિમિત્તના બળથી જાણુને કહ્યું કે –“હે રાજાઓ ! ચકાયુધનું રાજ્ય હવે થોડાદિવસ જ છે, તેથી તેનાથી તમે શા માટે ભય પામે છે? " તે સાંભળી તેઓએ પૂછયું કે –“તેનું રાજ્ય મૃત્યુથી કે શત્રુથી કોનાથી હરણ થશે ?" ત્યારે તે જ્ઞાની બે કે–“શત્રુથી તેને પરાભવ થશે એમ મારા જેવામાં આવે છે. આવું તેનું અસંભવિત વચન સાંભળી તેઓએ પૂછ્યું કે –“તેને શત્રુ એવો કોણ થશે ? ”જ્ઞાનીએ કહ્યું—“જે ગિનીઓ પાસેથી વોવેગને છોડાવશે, તથા વાકૂટ પર્વતને ચૂર્ણ કરી વમુખ દેવને જીતી જે ચંદ્રગતિની પત્નીને પાછી લાવી આપશે તે વીર પુરૂષ તેને પરાભવ કરશે. હે રાજાઓ ! તમારે તે જગ્ય વરને તમારી સર્વ કન્યાઓ આપવી; કેમકે તે જ રાજા ભરતાદિકની જે વિશ્વનું પાલન કરનાર થશે.” આ પ્રમાણે સાંભળી હર્ષથી તેઓએ તે નૈમિત્તિકને યોગ્ય સત્કાર કરી તેને વિદાય કર્યો. પછી તરતજ ચંદ્રગતિને સર્વ વૃત્તાંત પૂછી તમારું ચરિત્ર તેની પાસેથી જાણે તેઓ પિતાનાં કાર્યની સિદ્ધિને માટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #430 -------------------------------------------------------------------------- ________________ તેરમે સર્ગ, (411) અહીં આવ્યા છે. તો ચક્રાયુધના ભયથી ગુપ્ત રીતે લગ્ન કરવાની ઈચછાવાળા આ રાજાઓને તેમની કન્યાઓનું પાણિગ્રહણ કરી તમે કૃતાર્થ કરે.” આ પ્રમાણે કહી પવનવેગે તે રાજાઓને પ્રેરણા કરી, એટલે તેઓ પણ બોલ્યા કે—“હે કુમારરાજ ! અમારી કન્યાઓને પરણવા માટે અમારા નગરમાં પધારો. હે વાંછિતને આપનાર ! તમે અમારી આ પ્રાર્થનાને ભંગ ન કરશે.” તે સાંભળી જયાનંદ રાજાએ કહ્યું કે–“જ્યાં સુધી તમને ચક્રાયુધ રાજાને ભય છે, ત્યાં સુધી ગુપ્ત રીતે વિવાહ કરવામાં શો રસ આવે ? માટે થોડા દિવસ રાહ જુઓ.” એમ કહી તે રાજાએ તેમને વિદાય કર્યા ત્યારે તેમને પવનવેગે કાનમાં કહ્યું કે–ચકાયુધની સાથે યુદ્ધનો પ્રસંગ આવે ત્યારે સૈન્ય સહિત અહીં આવજે.” તે સાંભળી “બહુ સારૂં” એમ કહી તેનું વચન અંગીકાર કરી તેઓ હર્ષ પામી ' પિતપોતાના નગરમાં ગયા. ત્યારપછી જયાનંદ રાજા પવનવેગની અનુમતિ લઈ સિદ્ધકૂટ પર્વત પર ગયા, અને ત્યાં શ્રીસિદ્ધની પ્રતિમાની પાસે વજમુખી દેવે અને વિદ્યાધર પવનવેગે આપેલી અને વિદ્યાઓને વિધિથી સાધવાનો પ્રારંભ કર્યો. જે વિદ્યાઓ ઘણે કાળે અને ઘણા કષ્ટવડે સિદ્ધ થઈ શકે તેવી હતી તે બન્ને વિદ્યાઓ તેના ઉત્કટ ભાગ્યથી થોડા દિવસમાં જ સિદ્ધ થઈ ગઈ. ત્યારપછી વિદ્યાધરોના સમૂહથી પરવરેલા સિદ્ધવિદ્યાવાળા તે રાજા પવનવેગના નગરમાં આવ્યા. તે વખતે વિદ્યાધરીઓએ તેમનું માંગળિક કૃત્ય કર્યું. ત્યાં તે રાજા બને પ્રિયા સહિત ઈચ્છા પ્રમાણે સભામાં અથવા મહેલમાં જેમ સુખ ઉપજે તેમ અનેક પ્રકારની ક્રીડા વિગેરે કરી આનંદમાં રહેવા લાગ્યા. એકદા પવનવેગ વિદ્યાધરનો રાજા પોતાની રાજસભામાં બેઠે હતું, તે વખતે ચેડા પરિવારવાળે ચકાયુધ રાજાને દૂત ત્યાં આવ્યો. એટલે તે ખેચર રાજાએ ઉભા થઈને તેને માન આપી સુવર્ણના આસન પર બેસાડ્યો, અને ક્ષેમકુશળના પ્રશ્નાદિવડે તેને આનંદ પમાડી આગમનનું કારણ પૂછ્યું. ત્યારે તે દૂત બેલ્યોકે– P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #431 -------------------------------------------------------------------------- ________________ (412) જયાનંદ કેવળા ચરિત્ર. “હે રાજા ! ખેચર ચક્રવતી ચકાયુધ રાજા તમને આજ્ઞા કરે છે કે તમારી વજસુંદરી કન્યાને સ્વયંવર તરીકે મારી પાસે મેકલે.” આવું તેનું વચન સાંભળી પવનવેગ ક્ષેભ પાપે, તે પણ સાહસ ધારણ કરીને બોલ્યા કે–“હે દૂત ! જે તેમની આવી ઈચ્છા હતી તો તેમણે મારા પુત્રને છોડાવવામાં આટલો બધો વિલંબ કેમ? હવે તો જયાનંદ રાજા મારા પુત્રને મૂકાવી મારા ઉપકારી થયા છે, તેથી મેં પ્રતિજ્ઞા કરેલી હોવાથી મારી કન્યા તેને આપી છે અને તેની સાથે તે પરણ્યા પણ છે. મેં સ્વામીની પાસે ઘણું વાર વિનંતિ કરી હતી, પણ તેમણે મારા પુત્રને છોડાવે નહીં, તેથી બીજે ઉપાય નહીં હોવાને લીધે તેને મૂકાવનારને મેં મારી કન્યા આપી છે. " તે સાંભળી દૂતે કહ્યું કે–પરણેલી એવી પણ એને પાછા કન્યાને વેષ પહેરાવીને મારી સાથે મોકલો, નહીં તો તે બળવાન સ્વામી જરૂર તમારી ઉપર ક્રોધ પામશે; એટલે પછી તમારી અને તમારા જમાઈની શી ગતિ થશે તે વિચારજો.” તે સાંભળી પવનવેગ વિદ્યાધર બે કે “હે દૂત! મારા પ્રાણનો નાશ થાય તેપણ હું એવું નિંદ્ય કર્મ તો નહીં કરું. એમ કરવાથી મારું વિદ્યાધર કુળ લજજા પામે અને તે તારો સ્વામી પણ લજજા પામે. તેથી આ વૃત્તાંતને સ્વામી પાસે જઈ તું સામ વચનવડે સમજાવજે, હું પણ તેને પ્રસન્ન કરવાની બીજી યુકિત વિચારું છું.” આ પ્રમાણે સાંભળી તે દૂત ત્યાંથી ચાલ્યો ગયો. ત્યારપછી પવનવેગે પ્રધાનો સાથે વિચાર કરી લેવામાં નિપુણ એવા એક પંડિતને પ્રધાન સહિત ચક્રાયુધના નગરમાં મેકલો. દૂતે જઈને પ્રથમથીજ બધે વૃત્તાંત કહ્યો હતો, તેથી તે વિદ્યાધર ચક્રવતી ક્રોધ પામ્યો હતો, તેવામાં તેઓએ જઈ તેને નમસ્કાર કર્યો. પછી તે પંડિત બોલ્યા કે –“હે પ્રભુ! તમે જય પામે, તમે વિશ્વના સ્વામી છે, કુલીન જનમાં અગ્રેસર છે, ઇંદ્રને પણ જીતે તેવું તમારું બાહવીર્ય છે, તમે સર્વ દુષ્ટ નીતિરૂપી અંધકારને નાશ કરવામાં સૂર્ય સમાન છે, નીતિરૂપી લતાના વનને વિકસ્વર 1 પિતાની મેળે વરને વરનારી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #432 -------------------------------------------------------------------------- ________________ | તેરમો સર્ગ. (13) કરવામાં મેઘ સમાન છે અને રાજાઓના પણ રાજા છે. કલંક રહિત ચંદ્રની કાંતિ જેવી ઉજ્વળ તમારી જે કીર્તિને મેરૂ પર્વતના વનમાં વિદ્યાધર, કિન્નર, સુર અને અસુરના યુગલે નિરંતર ગાયા કરે છે, તે કીર્તિને એક સ્ત્રીને માટે કેમ મલિન કરો છે ? આ જગતમાં લાવણ્યવડે અદ્દભુત રૂપવાળી કરોડો ઉંચ કુળની કન્યાઓ છે, તેમને પરણું ઈચ્છા પ્રમાણે ક્રીડા કરે, અને કીર્તિને હણનારી પરનારીને ત્યાગ કરો. હે પૃથ્વીના ઇંદ્ર ! તમે શુદ્ધ વંશમાં ઉત્પન્ન થયા છે, અને દેવ, ગુરૂ તથા ધર્મનું સત્ય તત્ત્વ તમે જાણેલું છે, તે કુળને કલંક લગાડનાર બીજાએ પરણેલી સ્ત્રીને અભિલાષકરતાં તમને શું લજજા આવતી નથી ? હે ભુવનવીર ! લક્ષ્મી, જ્ઞાન, ધર્મ, ધૃતિ અને કીર્તિ વિગેરેનો નાશ કરનાર કામદેવને ધિકાર છે કે જે કામદેવના વશથી તમારી જેવાની બુદ્ધિ પણ આ પ્રમાણે કુમાર્ગમાં પગલું ભરવા ધારે છે. તે બુદ્ધિમાન રાજા ! પિતાના સેવક રાજા ઉપર પ્રસન્નતા લાવીને મનહર એવી બુદ્ધિને તમે ધારણ કરે અને હે ભકતવત્સલ ! અમુક કારણથી થયેલા એમના આ અપરાધને સહન કરો.” આ પ્રમાણેના સદુપદેશવાળા તેના મધુર વચનના સમૂહવડે તે ખેચરચકીને કપાગ્નિ કાંઈક શાંત થયે, તેથી તે બે કે– આવી મધ્ય વયમાં હું કામના વશવતીપણાને લીધે તે સ્ત્રીને માગું છું એમ નથી, પરંતુ હું આજ્ઞાને ભંગ સહન કરી શકતો નથી. આજ્ઞાભંગ એ સ્વામીને શસ્ત્ર વિનાને વધ કહેલો છે. તે હવે રાજ્ય અને જીવિતની ઈચ્છાથી પવનવેગે તથા જીવવાને ઈચ્છનાર તેના જમાઈએ આ પ્રમાણેની મારી આજ્ઞા પાળવી, તે એ કે–આ પવનવેગ પોતાની પુત્રીના બંને હાથમાં “આ ચકાયુધની દાસી છે.” એવા અક્ષરના ચિન્હવાળા કંકણ નિરંતર પહેરાવે, અને તેને જમાઈ “આ ચકાયુધની દાસીને પતિ છે” એવા અક્ષરેએ અંકિત મારા આપેલા મુગટને નિરંતર મસ્તકપર ધારણ કરે, તથા તે વજસુંદરી અહીં આવી મારી ચક્રસુંદરી નામની પુત્રીને નાટ્ય કળા શીખવે. પછી મારા આપેલા કંકણ પહેરીને તે અહીંથી પાછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #433 -------------------------------------------------------------------------- ________________ (414) 'જયાનંદ કેવળ ચરિત્ર. જાય. આ પ્રમાણે કરવાથી તેમને રાજ્ય, જીવિત અને સુખ પ્રાપ્ત થયેલું રહેશે, અન્યથા નહીં રહે. હવે તું કંઈપણ અધિક બોલીશ નહીં, કેમકે આજ્ઞારૂપી જ ધનવાળે હું આજ્ઞાભંગને સહન કરી શકીશ નહીં.” આ પ્રમાણેની તેની વાણી સાંભળીને તે પંડિત અને પ્રધાને બીજી કોઈ ગતિ નહીં હોવાથી તેનું વચન અંગીકાર કરીને પિતાના પુરમાં પાછા ગયા અને તેઓએ પવનવેગને અને જયાનંદ રાજાને ચકાયુધને સર્વ વૃત્તાંત નિવેદન કર્યો. ત્યારપછી પવનવેગ, જયાનંદ રાજા અને મંત્રીઓ એકાંતમાં બેસીને આ કાર્ય સંબંધી વિચાર કરવા લાગ્યા. તે વખતે જયાનંદ રાજાએ કહ્યું કે –“ચકાયુધે કહેલું સર્વ અંગીકાર કરે, કેટલાક કાળ સુધી વજસુંદરીને અહીંજ ગુપ્ત રાખે, હું વજસુંદરીનું રૂપ ધારણ કરીને કેટલીક સ્ત્રીઓના પરિવાર સહિત ચકાયુધ પાસે જઈ તેની કન્યાને ભણાવીશ; તથા બીજું પણ જે કાંઈ ઉચિત કરવા લાયક હશે તે સર્વ હું યોગ્ય રીતે કરીશ. છેવટ હું તમને અહીં જ આવીને મળીશ. તમારે કેઈએ મારી કાંઈ પણ ચિંતા કરવી નહીં.” આ પ્રમાણે નિર્ણય કરીને તેઓ સર્વે પિતાપિતાને સ્થાને જવા લાગ્યા, તેટલામાં તે ખેચરચકવર્તના પ્રધાન પુરૂષ ત્યાં આવ્યા. તેમને પવનવેગે ઉચિત ભક્તિવડે પ્રસન્ન કર્યા. ત્યારે તેઓએ પવનવેગને કહ્યું કે “ચક્રધર તમને આજ્ઞા કરે છે કે જે મેં આજ્ઞા આપી છે તે સર્વ જે તમે અંગીકાર કરતા હે તે મારી કન્યાને નાટ્ય શીખવવા માટે વાસુંદરીને મેકલે, નહીં તો હું ત્યાં આવ્યા જ છું એમ સમજી યુદ્ધને માટે તત્કાળ તૈયાર થજો, અથવા રાજ્યને ત્યાગ કરીને તમે સવે ચાલ્યા જજે, એ સિવાય બીજી કોઈ તમારી ગતિ નથી.” તે સાંભળી પવનવેગે તેમને કહ્યું કે –“સ્વામીની આજ્ઞા કે ન માને ? માટે યોગ્ય સામગ્રી તૈયાર કરીને તમારી સાથે જ હું વજસુંદરીને મોકલીશ. તેથી આજે તમે અહીં રોકાઓ.” એમ કહી તેમને આનંદ પમાડી તેમને માટે ભેજના દિકની સામગ્રીનો બંદોબસ્ત કરી તેમને ઉતારે મોકલ્યા. હવે રાત્રીએ જયાનંદ રાજાએ પરીક્ષાપૂર્વક શસ્ત્ર, શાસ્ત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #434 -------------------------------------------------------------------------- ________________ તેરમે સર્ગ. ) (415) અને કળામાં નિપુણ એવા વીરાંગદ, મહાબાહ, સુષ, અને સુમુખ વિગેરે પાંચસો યુવાન સુભટોને એકઠા કરી તેમને વિદ્યાવડે ઉત્તમ અલંકારાદિક સહિત એક સરખા સ્ત્રીરૂપ બનાવ્યા, અને પોતે શ્રેષ્ઠ અલંકાર સહિત વજસુંદરીનું રૂપ ધારણ કર્યું. તેને ચિંતામણિના પ્રભાવથી અલંકારાદિક કાંઈ દુર્લભ નહોતું. પછી પ્રાત:કાળે પવનવેગે વજસુંદરીને ગુપ્ત કરી પ્રધાન પુરૂષોની સમક્ષ માયાથી થયેલ વજસુંદરીને આજ્ઞા આપી કે –“હે પુત્રી ! તું આ પ્રધાન પુરૂષો સાથે જા અને ત્યાં અમારા સ્વામીની પુત્રીને નાટ્યકળા શીખવીને તેને પ્રસન્ન કરજે.” તે સાંભળી માયાપુત્રીએ કહ્યું કે “પિતાને આદેશ મારે પ્રમાણ છે.” એમ કહી પરિવાર સહિત તે સર્વે વિમાનમાં આરૂઢ થયા. તે વખતે તેઓએ શસ્ત્રોને ગુપ્તપણે પોતાની પાસે રાખ્યા હતા અને નાટ્યની સામગ્રીને પ્રગટપણે રાખી હતી. પછી ચકીના પ્રધાન પુરૂષોનું એક અને એક સ્ત્રીઓનું એમ બે વિમાન આકાશમાર્ગે ચાલ્યા, અને તત્કાળ છેચરચકીના નગરના ઉદ્યાનમાં પહોંચ્યા. પછી તે સર્વ સ્ત્રીઓને ત્યાં જ રાખી પ્રધાન પુરૂષાએ શીધ્રપણે જઈ ચક્રીને હર્ષથી તેમના આવવાના સમાચાર આપ્યા. ત્યારે તેમને બોલાવી લાવવા માટે આનંદ પામેલા ચકીએ દાસીને સમૂહ મોકલ્યા. તેટલામાં તેમાયાવી સ્ત્રીઓએ પિતાનાં શસ્ત્રો પર્વત પર કોઈ ઠેકાણે સંતાડી દીધાં. પછી દાસીઓના બોલાવવાથી તે સર્વે માયાવી સ્ત્રીઓ રાજાની પાસે આવી અને તે માયાવી વજસુંદરી લજજાવડે નીચું મુખ કરી ઉભી રહી. તેને જોઈ રાજાએ વિચાર્યું કે -" ખરેખર વિધાતાએ અપ્સરાએને ઘડી ઘડીને (બનાવી બનાવીને) જ્યારે અભ્યાસની નિપુણતા થઈ ત્યારે જ પોતાની કળાની સીમારૂપ આ સ્ત્રીને પ્રયત્નપૂર્વક બનાવી જણાય છે. આના રૂપને અનુસાર આને વિષે કળાઓ પણ તેવી ઉત્તમ જ હશે.” એમ વિચારી રાજાએ તેણુને નાટ્ય કરવાની આજ્ઞા આપી. એટલે તેણીએ તે માયાસ્ત્રીઓ સહિત ગીત અને વાજિત્રથી મનોહર એવું અદભુત નાટ્ય કર્યું. તે જોઈ રાજાદિક સર્વે પ્રસન્ન થયા. રાજા તેઓના સમાન અને સર્વોત્તમ નેપચ્ચ અને અલંકાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #435 -------------------------------------------------------------------------- ________________ જમાનંદ કેવળી ચરિત્ર. જોઈ આશ્ચર્ય પામ્યો, અને તેથી કરીને તેમને ઇનામ તરીકે વસ્ત્ર અને અલંકાર આપવામાં મંદ થયે. (શું આપવું તે તેને સૂઝયું નહીં.) પછી રાજાએ તેમને બહુમાનથી ગરાસ, દાસી વિગેરે સામગ્રી આપીને એક મહેલમાં રહેવા મકલી, અને નાટ્ય શીખવવા માટે પોતાની પુત્રી તેને સેંપી. ત્યાં પરિવાર સહિત રહેતી વાસુંદરી પિતાની જેવા રૂપવાળી ચકસુંદરીને નાટ્ય શીખવવા લાગી. વિનયવાળી, સિભાગ્યવાળી, સર્વ ગુણવાળી, મધુર ભાષણ કરનારી, વજસુંદરી ઉપર પ્રીતિને ધારણ કરનારી અને બુદ્ધિવડે સરસ્વતીને તિરસ્કાર કરનારી તે ચકસુંદરી તેની પાસે શીખવા લાગી. તેમાં ગાવાને પ્રસંગે માયાવી સ્ત્રીઓ ગિનીઓએ રચેલું શ્રી જયાનંદ કુમારરાજનું ચરિત્ર ગીતમાં ગાતી હતી. પ્રિઢ અને ઉજવળ વૃત્તાંત વાળું તે ગીત સાંભળી તે કન્યા તે કુમારપર પ્રીતિવાળી થઈ, તેથી તેણુએ એકદા તે સખીઓને પૂછયું કે–“હે સખીઓ! જેનું તમે નિરંતર ગીત ગાઓ છે તે શ્રીજયાનંદ કુમાર કોણ છે અને ક્યાં છે? આવો કુમાર તો ચક્રવતી અથવા ચક્રવતી જેવોજ સંભવે છે. બીજામાં તેવા ગુણો હોવા સંભવતા નથી.” તે સાંભળી તે માયાસ્ત્રીઓ બેલી કે—“કીડાપર્વત પર ગાયન કરતી યોગિનીઓના સમૂહ પાસેથી સાંભળીને આ ગીત અમે શીખ્યા છીએ. તે કુમારને અમે સારી રીતે તે ઓળખતી નથી, પરંતુ ગુણોવડે આ વજસુંદરીના ભર્તાર તે સંભવે છે. કેમકે જ્ઞાનીએ આ ભરતક્ષેત્રમાં વર્તમાનકાળે તેને જ સર્વોત્તમ પુરૂષ કહ્યો છે.” તે સાંભળી તેની કળા, પ્રકૃતિ અને સજજનતા વિગેરે ગુણોથી અત્યંત રંજીત થયેલી તે કન્યા માયાવી વજાસુંદરીને ભગિનીપણે માની તેની સાથે જ રહેવાનું ઈચ્છવા લાગી. તેમજ તે વિચારવા લાગી કે–“મારાં એવાં ભાગ્ય કયાંથી હોય કે જેથી મારે આવા ગુણવાળે પતિ થાય અને આવી બહેનને નિરંતર સમાગમ રહે? પરંતુ વાસુંદરીનું હઠથી પાણિગ્રહણ કરવાને લીધે તે કુમારપર મારા પિતા તે દ્વેષ રાખે છે, તેથી તે મને શી રીતે તેને આપે? માટે હું ધારું છું કે મારાં અભાગ્ય જ છે.” આ રીતે નિરંતર ચિંતા કરતી તેણીને જોઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #436 -------------------------------------------------------------------------- ________________ તેરમે સર્ગ.. (417) એકદા તે માયાવી સ્ત્રીઓએ તેને કહ્યું કે –“બહેન! સ્ત્રીઓને વિષે રંભા જેવી તું શું ઇંદ્ર જેવા તે નરરત્નને પતિ કરવા ઈચ્છે છે?” : તે બોલી કે “જે પિતાના હાથ વડે ચંદ્રને ગ્રહણ કરવા ઈચ્છે તે અવશ્ય હાંસીને પાત્ર બને છે. તેની જેવા આ અસાધ્ય કાર્યમાં હું શું બોલું?” ત્યારે તેઓ બોલી કે–“વજસુંદરીને કાંઈ પણ અસાધ્ય નથી; કેમકે તે કળાવડે અને પરાક્રમવડે પણ જગતને જીતે એવી છે; પરંતુ તારા મનની સ્થિરતાને અમે બરાબર જાણું શકતા નથી. કેમકે પ્રાયે સ્ત્રીઓનું હૃદય નેત્રના અગ્રભાગ જેવું ચપળ હોય છે. માટે ચળાચળ એવા ચિત્તના પ્રજનવાળા વિષમ . કાર્યમાં કેણ ડાહ્યો માણસ યત્ન કરે ?" તે સાંભળી તે કન્યા બોલી કે–“તમારા સંગથી મારું હૃદય દઢ જ છે. જેમ નિર્ધન માણસ નિધાનની, રેગી માણસ અમૃતની અને તારા માણસ નિર્મળ જળની ઈચ્છા કરે છે, તેમ વિશ્વને વિષે ઉત્તમ એવા તે વરની ઈચ્છા કેણ ન કરે?” ત્યારે તેઓ બોલી કે– જે તું સત્ય કહેતી હોય તે શીધ્રપણે તૈયાર થા.”તે સાંભળીને તે કન્યા પિતાના વસ્ત્ર અને અલંકાર વિગેરે લઈ તૈયાર થઈ તેમની પાસે આવી. ત્યારે તેઓએ આ સર્વ હકિકત માયાવી વજસુંદરીને નિવેદન કરી. તે . સાંભળી તેણીએ વિદ્યાવડે એક મોટું વિમાન બનાવ્યું. તેમાં તે કન્યાને તથા તે માયાવી સ્ત્રીઓને બેસાડી પોતે આકાશમાગે વિમાન ' ચલાવ્યું અને રાજાના મહેલ ઉપર જઈ તેણીએ મટે સ્વરે ઘોષણા કરી કે પોતાના આત્માને વીર માનનારા તે વિદ્યાધરરાજના સુભટ ! સાંભળો- જયાનંદ કુમારને માટે આ ચક્રાયુધ રાજાની પુત્રીને હું હરી જાઉં છું, માટે જે બળવાન હોય તે આને મૂકાવા આવો. પાછળથી તમે મને છળ કપટ કરનાર કહેશો નહીં.” આ પ્રમાણે કહી તે માયાવી સ્ત્રી નગરની બહાર ગઈ, અને કેટલીક . સ્ત્રીઓને મોકલી પ્રથમથી ગુપ્ત કરેલાં (છુપાવેલાં) શસ્ત્રો મંગાવી લીધાં. અહીં તેણીનાં કહેલાં વચનો સાંભળી ખેચરચકી આશ્ચર્ય પાપે કે –“અહો ! એક સ્ત્રી પણ આવું પરાક્રમ અને આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #437 -------------------------------------------------------------------------- ________________ (418)) જયાનંદ કેવળી ચરિત્ર. અન્યાય કરે છે?” એમ બોલતાં તેણે ઘણું સુભટને તેની પાછળ મેકલ્યા. કન્યાને પાછી લાવવા ચકીએ આજ્ઞા જેને આપેલી તે સુભટોએ તે માયાવી સ્ત્રીઓની સાથે યુદ્ધ કર્યું. તેમાં માયાવી સ્ત્રીઓએ તત્કાળ તેમને હરાવ્યા, એટલે તેઓ પાછા હઠી શહેરમાં આવ્યા. સ્ત્રીઓથી પોતાનો પરાજય લજજાને લીધે તેઓ કહી શક્યા નહીં, પરંતુ તેમને લેહીથી વ્યાપ્ત થયેલા જોઈ ચક્રીએ આશ્ચર્ય અને ક્રોધ પામી મોટું સૈન્ય મેકવ્યું. ત્યારે તે સૈન્યમાં વિમાન, હસ્તી અને . અશ્વપર આરૂઢ થયેલા મોટા સુભટેએ તે સ્ત્રીઓ સાથે મેટું યુદ્ધ કર્યું. તેમાં સુભટસ્ત્રીઓ ભગ્ન થઈ તે જોઈ તેમનું રક્ષણ કરવા માટે તે કુમારસ્ત્રી વિવિધ શસ્ત્રોવડે તે વિદ્યાધરના સૈન્યની સાથે યુદ્ધ - કરવા લાગી. તેમાં તેણએ તત્કાળ ગદાવડે પાપડની જેમ વિમાનોને ચૂર્ણ કરી નાખ્યા, હાથીઓને તેની ઉપર બેઠેલા દ્ધા સહિત ગંડશેલની જેમ આળોટતા કરી દીધા, જાણે ગરૂડ ભમતા હોય તેમ રથોને આકાશમાં ભમતા કરી દીધા અને ચંચપુરૂષની જેમ, લીલાવડે પત્તિઓને ભૂમિપર પાડી દીધા. એ રીતે જેમ હાથી કેળના વનને ભાંગે અને હિમ કમળના વનને બાળે તેમ સ્ત્રીરૂપ કુમારે ક્ષણવારમાં વિદ્યાધરનું સૈન્ય ભાંગી નાંખ્યું. કુમારરૂપ સ્ત્રીના પ્રતાપથી રૂધિરને ઝરતા તે સુભટે માન મૂકી, પ્રાણેને ગ્રહણ કરી, લજજાને ત્યાગ કરા, શીધ્ર નાશી જઇને નગરમાં પેસી ગયા. સ્ત્રીઓથી પરાજય પામ્યાની લજજાવડે ખેચરપતિને પોતાનું મુખ દેખાડવા અશક્તિમાન થયેલા તેઓને વૃત્તાંત ચર પુરૂષોએ ચક્રીને . જાહેર કર્યો, ત્યારે ખેદ, લજજા, આશ્ચર્ય અને ક્રોધથી વ્યાકુળ થયેલો ખેચરપતિ પુત્રીને પાછી લાવવાની ઈચ્છાથી પોતે યુદ્ધ કરવા ઉો તૈયાર થયે; પરંતુ તેને વિચાર થયો કે–“વિદ્યાધર સુભટને : વિનાશ કરનારા મારા બાણો સ્ત્રીઓ ઉપર પડતાં લજજા પામશે, તેમ મને પણ સ્ત્રીઓ સાથે યુદ્ધ કરતાં લજા આવશે.” એમ વિ. ચારી તે પાછે બેસી ગયો અને શું કરવું તેને વિચાર કરવા લાગ્યો. - 1 નાની ટેકરી : ' : = ; . 2 ખેતરમાં રક્ષણ કરનાર પુરૂષના આકારવાળા કૃત્રિમ પુરૂષ–ચાડીઓ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #438 -------------------------------------------------------------------------- ________________ : - તેરમે સર્ગ. (41) - શત્રુના જયમાં બીજાને ભાગ નહીં આપવાના વિચારવાળા–લોભી પ્રકૃતિવાળા કુમારરાજની સંમતિ લીધા વિના જ માયાવી સ્ત્રીઓએ બોલાવવાથી સૈન્ય સહિત પવનવેગ વિદ્યાધરરાજ ત્યાં આવી પહોંચ્યો. તેના બોલાવવાથી ભેગરતિ વિગેરે આઠે બેચર રાજાઓ પણ ત્યાં આવ્યા. બેચરરાજા ચંદ્રગતિ પણ આવ્યા, તથા તેમની સાથેનાં મિત્રાઈના સંબંધથી બીજા પણ ઘણું ખેચરરાજાઓ શીધ્રપણે સૈન્ય સહિત આવ્યા. પ્રાયે કરીને દક્ષિણ શ્રેણિમાં પવનવેગ રાજા ઘણું ખેચર રાજાઓને માનવા રોગ્ય હતો, તેથી તેના બેલાવવાથી તેઓ સર્વે આવ્યા. સમગ્ર યુદ્ધની સામગ્રી સહિત સૈન્ય વડે વૈતાઢ્ય પર્વતને કંપાવતા તથા વાજિત્રાવડે દિશાઓને ગજાવતા તે વિદ્યાધર રાજાઓને જોઈ ચકાયુધ રાજાના નગરમાં મીન રાશિમાં રહેલા. શનિની જેમ સર્વ જ જાણે રક્ષણ રહિત થયા હોય તેમ ભયથી માટે ક્ષેભ પામ્યા. તે વખતે ભયંકર શબ્દવાળા કહલ નામના વાજિત્રે તડતડ વાગવા લાગ્યા, ભયંકર શબ્દો કરવાવડે વાચાળ થયેલા શસ્ત્રધારી સુભટ આમતેમ દોડવા લાગ્યા, . ભયના કેળાહળથી વ્યાપ્ત થયેલા. કાયર મનુષ્ય નાશી જવા લાગ્યા, ભયથી ત્રાસ પામેલી સ્ત્રીઓ કેડમાં બાળકને ધારણ કરી આકંદ કરવા લાગી, ત્રાસથી ઉદ્ધત થયેલા હાથીઓ બંધનના ખીલાને મૂળથી ઉખેડી તરફ યથેચ૭૫ણે ભમવા લાગ્યા, અન્ધો સ્વારેને પાડી નાંખી ભયંકર હિષારવ કરતા ભમવા લાગ્યા, ગાય બંધનના દેરડાને તોડી ભેંકાર શબ્દ કરતી ભયંકર દેખાવા લાગી, ભયથી વિલંળ થયેલી ભેંશ કાને અને મુખ ઉંચા રાખી ભયંકર શબ્દ કરવા લાગી, દરેક શેરીઓમાં ત્રાસ પામેલા પશુઓના સમૂહો પગના આઘાતવડે પૃથ્વીને કંપાવી ભય પામતા સ્ત્રી, પુરૂષ અને બાળકને પાડી દેવા લાગ્યા, જળ ભરનારી સ્ત્રીઓના અંગ કંપવાથી તેમના મસ્તક પર રહેલા ઘડાઓ પડીને ફૂટી જવા લાગ્યા, સ્ત્રીઓનાં અંગે પરથી આભૂષણે પડી જવા લાગ્યા જેની તેમને પબર પણ ન પડી,. કુમારેંદ્ર આવે ત્યારે જાણે સાથીઆ પૂરવા માટે જ હોય તેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #439 -------------------------------------------------------------------------- ________________ (420) સ્ત્રીઓના હાર તુટી તુટીને મોતીના ઢગલા થવા લાગ્યા. આ પ્રમાણે વ્યાકુળ થયેલું નગર જોઈ કેટલાક બેલ્યા કે–“અહા ! આવા આપણા નગરને સ્ત્રીઓ પણ ક્ષોભ પમાડે છે તે આશ્ચર્ય છે.” ત્યારે બીજા બેલ્યા કે—“આ સ્ત્રીઓ નથી, પણ સ્ત્રીરૂપધારી કઈ મહા સુભ જણાય છે. કેટલાક બેલ્યા કે –“આ તે સ્વર્ગને સ્વામી ઈદ્ર કે કઈ લેકપાળ શત્રુરૂપ થઈ સૈન્ય સહિત આવ્યા જણાય છે, કેમકે આ ચકાયુધ સાથે બીજે કોઈ યુદ્ધ કરી શકે તેવો નથી. વળી કેટલાક બોલ્યા કે–“આ મુગ્ધ જને શા માટે ફેગટ ભય પામે છે? કેમકે આપણા ચકી રાજા પાસે બીજા સુભ, શત્રુઓ કે સિન્થ શું હિસાબમાં છે?” - આ પ્રમાણે શત્રુના સૈન્યના આવવાથી પિતાના નગરને ક્ષોભ થતે જાણી શકાયુધ ક્રોધ પામીને બોલ્યો કે–“ અરે ! કેણુ આ મરવાની ઈચ્છાવાળા આવ્યા છે?” ત્યારે ચરપુરૂષોએ પવનવેગ વિગેરે સર્વ ખેચર રાજાઓનાં નામ આપીને સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળી ચકી બે કે– અહે ! હું પણ મારા નગરને ક્ષેભ જોઈ રહું એ આશ્ચર્યકારક છે. અહ! એક રંડાએ પણ મારું સિન્ય ભાંગ્યું, અને મારા પુરને ભયભીત કર્યું, તથા શત્રુઓએ સીમાનું ઉલ્લંઘન કર્યું. આ સર્વ થતાં તે મારૂં જીવિત હાંસીના સ્થાનરૂપ થયું. અથવા તે ચિરકાળે મારા ભુજદંડની ખરજ જશે, તેથી આ તે ઉત્સવને અવસર આવ્યો છે, અથવા આ શત્રુરૂપી ઈધણ વડે મારા પ્રતાપરૂપી અગ્નિ દેદીપ્યમાન થાઓ; પરંતુ જે અધમ સુભટે સ્ત્રીઓને આગળ કરીને યુદ્ધ કરવાના છે, તેમનાથી મારું યુદ્ધનું કેતુક શી રીતે પૂર્ણ કરી શકાશે? તે પણ પોતાના આત્માને નહીં જાણનારા તેઓ મારી પ્રજાને અત્યંત ભય પમાડે છે, તેથી કાગડા જેવા તેઓને હું ત્રાસ પમાડી મારી કન્યાને પાછી લાવું.” * આ પ્રમાણે વિચાર કરી ચકાયુધ રાજાએ સૈન્ય તૈયાર કરવા માટે રણભેરી વગડાવી, એટલે તેના નાદવડે સર્વ સુભટે રણસંગ્રામને ૧રીએ. P.P. Ac. Gunratnasuri M.S. Page #440 -------------------------------------------------------------------------- ________________ તેરમો સર્ગ. ' (421) માટે તૈયાર થયા. પછી તે ચકાયુધ રાજા પૂવાચળ ઉપર સૂર્યની જેમ પિતાના મદોન્મત્ત હસ્તીપર ચઢવાને ઉભે થયો, તે વખતે તેના મસ્તકપરથી મુકુટ પડી ગયો, જાણે ભય પામ્યો હોય તેમ તે હાથીને એકી વખતે ઝાડે પેશાબ થઈ ગયા, સામે છીંક થઈ, ચાલતાં વસ્ત્રથી પગની સ્કૂલના થઇ, ચામર ધારણ કરનારીના હાથમાંથી ચામર પડી ગયા, અને કારણ વિના છત્રનો દંડ પડતા પડતા કંપવા લાગ્યું. આવાં અપશકુને જોઈ મંત્રીઓએ તે ખેચરરાજને વિજ્ઞપ્તિ કરી કે–“હે વામી ! આવાં અપશુકનો થવાથી તમારે યુદ્ધ માટે યાત્રા કરવી એગ્ય નથી, માટે અમારી વિનંતિ ધ્યાનમાં લે, અને એકવાર આસન પર બેસો.” તે સાંભળી ખેચરરાજાએ તે પ્રમાણે કર્યું. “હિતવચનને કોણ ન માને?” પછી મંત્રીઓ બોલ્યા કે–“હે સ્વામી! વીરોના સમૂહથી યુક્ત એવું તમારું સૈન્ય અત્યાર સુધી પૂર્વે કઈ પણ ઠેકાણે પાછું હઠયું નથી, તે સન્ય જેણે એક કીડામાત્રમાં ભાંગી નાંખ્યું, તે સ્ત્રીજાતિ શી રીતે હોઈ શકે? તથા તે બીજી સ્ત્રીઓને પણ શી રીતે હિંમત આપી શકે? તેમ જ સ્ત્રીના પરિવારમાં પણ સ્ત્રીઓ જ સુભટના જેવી હોય, તે પણ કેમ સંભવે? વળી પિતાને જ સુભટ તરીકે માનવાવાળા તે પવનવેગ વિગેરે તથા ભેગરતિ વિગેરે મોટા રાજાઓ એક સ્ત્રીને અનુસરે એ પણ કેમ સંભવે ? તેથી દેવીઓએ જેના ગુણ ગાયા છે એ આ વજસુંદરીનો ભર્તાર તમારી પરાભવની વાણીથી ક્રોધ પામેલ શ્રી જયાનંદ કુમાર જ સંભવે છે. “તમે સ્ત્રીથી જીતાયા ”એવી પ્રસિદ્ધિવડે તમને દુર્યશ અપાવવાની ઈચ્છાવાળા તેણે પરિવાર સહિત વિદ્યાવડે સ્ત્રીના શરીરવાળી આકૃતિ ધારણ કરી જણાય છે. આવી રીતે અહીં આવી તે વીરને યોગ્ય એવી ચેષ્ટા કરે છે, કારણ કે જે ક્ષત્રિયપુત્ર હોય, તે આપે કહેવરાવ્યું હતું તેવા પ્રકારનું મુગટ અને કંકણનું બંધન કેમ સહન કરે? આવું વિચાર વિનાનું ગર્વથી કહેલું વચન પણ પરિ. - 1 પ્રયાણ કરવું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #441 -------------------------------------------------------------------------- ________________ (22) જયાનંદ કેવળી ચરિત્ર. . ણામે દુઃખકારક થાય છે. હે સ્વામી! આ પ્રમાણે અમે ચિહેવડે અને અમારી બુદ્ધિવડે જાણીએ છીએ. આ કુમારનાં કાર્યો કે એ ગવાતા ગીતમાં સંભળાય છે કે–શ્રી વિશાળજય નામના રાજાને તેણે બુદ્ધિ અને પરાક્રમવડે રંજન કર્યો છે, તેણે ગિરિમાલિની વિગેરે દેવીઓને વશ કરી છે, સાક્ષાત્ જાણે કાળ (યમ) હોય તેવા ગિરિચડ નામના દેવને તેણે લીલામાત્રથી જ જીત્યો છે, તે બળવાને મલયમાળ નામના ક્ષેત્રપાળનો પરાજય કર્યો છે, દેવતાઓએ તેને અનેક પ્રકારનાં અલંકાર અને ઔષધિઓ આપી તેની પૂજા કરી છે, તેણે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી કોટિ સુભટના સૈન્યવાળા પદ્મરથ નામના કૌલધમી રાજાને જીતી, બાંધી તથા વાંદરો બનાવી તેની વિડંબના કરી છે, ક્રીડાથી વામન રૂપ ધારણ કરી રાજકુમારે છતી કળાવડે જીતાયેલી શ્રીપતિ રાજાની ત્રણ કન્યાઓને તે પરણ્ય છે, ચેસઠ થોગિનીઓથી #ભ પામ્યા વિના મહાવિદ્યાને સાધી તે ગિનીઓ પાસેથી બળાત્કારે તે વરે જોવેગને મૂકાવ્યું છે, મહાવાળા, કામાક્ષા અને ગિનીઓએ તેની પરીક્ષા કરી તેની ઉપર તુષ્ટમાન થઈ તેને ભક્તિથી દિવ્ય શસ્ત્રો અને શક્તિઓ આપી છે, તથા સારિવકને વિષે અગ્રેસર એવા તેણે વાકુટ ગિરિને ભાંગી વિમુખ દેવને જીતી ચંદ્રગતિની પ્રિયાને પાછી લાવી આપી છે. તે આ ત્રણ જગતમાં મલ્લ સમાન સ્ત્રીનું રૂપ ધારણ કરનાર કુમારરાજ કેઈથી જીતી શકાય તેવું નથી, એમ હે રાજન ! તમે અવશ્ય જાણો, અને પ્રસન્ન કરવા લાયક એવા તેને તમે ક્રોધ ન પમાડે. વળી પુત્રી તે બીજા કોઈને પણ આપવાની જ છે, તો પછી આ વર બીજે મળશે નહીં, માટે મુગટ અને કંકણની વાત ભૂલી જઈ તેને તમારી કન્યા આપ. તમારા કહેવાથી પવનવેગ પોતાના સ્વાર્થને માટે તેને પ્રાર્થનાપૂર્વક તમારી પાસે લાવશે, તેથી તે કન્યાઓને પરણું તમારાપર નેહવાળો થઈ પિતાના રાજ્યમાં જતો રહેશે. આમ કરવાથી પવનવેગ વિગેરે જેઓ તમારા પ્રથમથી જ સેવકો છે તે વિશેષે કરીને તમારા ઉપરજ એકાંત પ્રીતિવાળા થશે. માટે હે રાજન ! અવસરે નીતિને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #442 -------------------------------------------------------------------------- ________________ : તેરમો સર્ગ. (23) માન આપી નિર્ભયપણે રાજ્ય ભેગ. રાજાઓને સિંહાદિક શ્વાપદોની જેમ એકાંતપણે શૌર્ય દેખાડવું એ હિતકારક નથી.” . આ પ્રમાણે મંત્રીઓની વાણું સાંભળી તે ચકાયુદ્ધ ખેચરેશ્વર બેલ્યો કે–“હે મંત્રીઓ ! તમે જે અનિષ્ટની શંકા લાવે છે, તેનું કારણ મારાપરને સ્નેહ જ છે. પરસ્ત્રીએ હઠથી ગ્રહણ કરેલી મારી પુત્રીને જે હું સહન કરૂં–લઈ જવા દઉં તો પોતાની સંતતીનું પણ નહીં રક્ષણ કરવાથી મારે મહિમા થાય? આ પવનવેગની પુત્રી વિદ્યા અને કળાવડે ઉન્મત્ત થયેલી અને તુચ્છ પ્રકૃતિવાળી છે અને તેથી તેણુએ જ આ ચેષ્ટા કરી છે, કેમકે સ્ત્રીઓને પરિણામિકી બુદ્ધિ કયાંથી હોય? અથવા સ્ત્રીનું રૂપ ધારણ કરનાર ભલે તે જયાનંદ હોય, પણ તેનાથી મને કાંઈ ભય નથી. જે એક તુચ્છ મનુષ્યથી હું ભય પામું તો મારું વિદ્યાધર ચકવતીપણું કેવું કહેવાય? જે કદાચ તેણે કીડા જેવા મનુષ્ય કે દેવોને જીત્યા, કે કીડી જેવી દેવીઓને જીતી, તેથી શું તેણે મારાં શસ્ત્રો કુંઠિત કર્યા કહેવાય? જે કદાચ તેણે શિલાકુદક (સલાટ) ની જેમ કેટલીક શિલાઓ ભાંગી નાખી તો તેટલાથી તે કાંઈ મારા દિવ્ય શસ્ત્રોની શ્રેણિને સહન કરશે એવું અનુમાન નહીં થાય. આ દક્ષિણ ભરતાધના નિવાસી મનુષ્ય, દેવ, અસુર અને વિદ્યાધરમાં મારી આજ્ઞા ઓળંગીને ઉન્મત્ત થયો હોય એવો કોઈ શું તમે જે કે સાંભળે છે? વિદ્યા અને દિવ્ય શસ્ત્રોથી ઉત્પન્ન થયેલું મારું ભુજાબળ શું કઈ પણ ઠેકાણે ન્યૂન થયેલું તમે જોયું છે? કે મારે પરાભવ થયેલો તમે જોયો છે? કે જેથી તમે મને શત્રુને ભય બતાવો છો? જે કદાચ તે ઈંદ્ર, કાર્તિકસ્વામી, બ્રહ્મા, સૂર્ય, વિષ્ણુ કે શંકર હોય તો પણ તેમને હું જતું તેવો છું. પવનવેગ વિગેરે જેઓ ચિરકાળ સુધી મારા સેવક થઈને આજે એક સ્ત્રીને અનુસરી શત્રુરૂપ થયા છે, તેમને મારું ચક શી રીતે સહન કરે? હું તેમને લીલામાત્રથી જ ત્રાસ પમાડીશ, અથવા મૃગલાએને સિંહ હણે તેમ હું હણી નાંખીશ, તે તમે સાક્ષાત્ જેશે. સંપુરૂષને વાણીને આડંબર કર યોગ્ય નથી.” . . છે. આ પ્રમાણે ચકાયુધ રાજાનાં વચન સાંભળી મંત્રીઓ બેલ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #443 -------------------------------------------------------------------------- ________________ (44) જયાનંદ કેવળી ચરિત્ર. –“હે સ્વામી! જે તમારે આવો જ નિશ્ચય હોય તે તમે તમારા સર્વ ખેચરરાજાઓને સૈન્ય સહિત બેલાવો; કેમકે તેજસ્વી પણ સહાય રહિત હોય તો તે શત્રુથી પરાભવ પામે છે. જેમકે સૂર્ય એકલે જ (સહાય રહિત) આકાશમાં ભમે છે, તે તે રાહુથી પ્રસાય છે, અથવા તે પૂર્ણિમાને વિષે ચંદ્ર અલ્પ પરિવારવાળો હેવાથી રાહુવડે પ્રસાય છે, અને બીજ વિગેરે તિથિઓમાં તે ઘણું પરિવારવાળા હોય છે, તેથી તે પ્રસાતા નથી.આ પ્રમાણેનાં મંત્રીઓના વચને સાંભળી એકને વક્ર કરી ભુજા અને વિદ્યાના બળથી ગર્વિષ્ઠ થયેલો રાજા જે કે અન્યની સહાય વિના જ જય મેળવવાને અથી હતો, પણ તે મંત્રીઓ માનવા લાયક હોવાથી તેણે તેમનું વચન માન્ય કર્યું, અને શત્રુઓને કહેવરાવ્યું કે“સંગ્રામની સામગ્રી તૈયાર કરીને હું આજથી ત્રીજે દિવસે યુદ્ધ કરવા આવીશ, ત્યાં સુધી તમારે સજજ રહીને રાહ જોવી.” ત્યારપછી તે ચક્રીએ એકીસાથે ચોતરફ તો મેલીને બન્ને શ્રેણિમાં રહેલા રાજાઓને પોતપોતાના સૈન્ય સહિત બોલાવ્યા, એટલે સ્વામીના કાર્યમાં તત્પર એવા તેઓ શીધ્રપણે ત્યાં આવ્યા. પછી ખેચરરાજાને પ્રણામ કરી, તેની શિક્ષાને અંગીકાર કરી તથા તેને સત્કાર પામી તેઓ સૈન્ય સહિત હર્ષવડે રણસંગ્રામ માટે તૈયાર થયા. હવે સંકેત (મુકરર) કરેલા દિવસે યુદ્ધ કરવાને ઉત્સુક થચેલા બેચરેદ્ર પ્રાત:કાળે શુભ અવસરે દેવપૂજા અને ભોજન વિગેરે કર્યું. ત્યારપછી મંગળ આચાર કરી તે વિદ્યાધર ચક્રવતી યુદ્ધને લાયક સર્વ સામગ્રી સહિત ઉન્મત્ત હાથી પર આરૂઢ થયે. મસ્તકપર છત્ર ધારણ કરી ચામરોથી વીંઝાતે તે રાજમહેલમાંથી બહાર નીકળે. તેની પાછળ વિવિધ શસ્ત્રોથી ભરેલા તૈયાર રાખેલા રથ ચાલ્યા. તેમજ ચકવેગ 1, મહાગ 2, વીરાંગદ 3, મહાબળ 4, સુષેણપ, સુમુખ 6, નંદ 7, ધરસેન 8, દઢાયુધ, ચંદ્રસેન 10, મહાસેન 11, વજનન 12, મહાયુધ 13, સુધીર 14, ભાનુ 15, ભૂવાર 16, શૂરવીર 17, રવિપ્રભ 18, વજાક્ષ 19, વજમાલી 20, સિહ 21, ચંદ્રમુખ 22, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #444 -------------------------------------------------------------------------- ________________ તેરમે સર્ગ. ' , (૪રપ ) અશનિ 23, મહાબાહ 24, મહાવીય 25, ચંદ્રાભ ર૬, અને ચંદ્રકેતન 27 વિગેરે નામવાળા અને જગતમાં અદભુત પરાક્રમવાળા તેના બાર હજાર કુમાર હતા. તેઓ પણ વિવિધ પ્રકારનાં શસ્ત્રોને ધારણ કરી હાથી, અશ્વ, રથ, સિંહ, ભૂંડ, સર્પ અને મૃગ વિગેરે મોટા અને વિચિત્ર વાહનપર આરૂઢ થઈ યુદ્ધમાં આવવાને તૈયાર થયા. શીધ્રપણે અંધકારનો વિનાશ કરવામાં સમર્થ એવા અને તેજસ્વી તે સર્વ કુમારે સૂર્યની ફરતા કિરણની જેમ તે ચક્રીને ચોતરફથી વીંટાઈ વળ્યા. પછી પ્રલયકાળના મેઘની ગર્જનાને તિરસ્કાર કરવામાં ધુરંધર ઘણા વાજિંત્રેના શબ્દો એકીસાથે આકાશમાં પ્રસરી ગયા. તે નગરના રહેવાસી તથા બીજા નગરમાંથી આવેલા સર્વે સુભટો “પહેલો, હું પહેલો” એમ કહેતા યુદ્ધને માટે નીકળ્યા. અનેક સુભટોની માતાઓ અને પ્રિયાઓ તેમને જય થવાને માટે દેવોની ઘણા પ્રકારની માનતાઓ માનવા લાગી. વીરેની જ્યલમીને માટે સ્નેહવાળી તેમની માતાઓ, પ્રિયાઓ અને બહેનો વિચિત્ર પ્રકારનાં મંગળ કરવા લાગી. માતાઓ રવીના કપાળમાં જાણે ભાગ્યલક્ષમીની રેખા હોય અથવા જાણે જયલમીની ગાદી હોય એવા માંગળિક તિલક કરવા લાગી. માંગળિક આચાર કરીને યુદ્ધમાં જવા તૈયાર થયેલા પોતાના પુત્રના પગને હર્ષના અધૂવડે સ્નાન કરાવતી કોઈ માતાએ કહ્યું કે“હે પુત્ર! હું વીરની પુત્રી છું, વીરની પત્ની છું, અને વીરની બહેન પણ છું, તે હવે તું એવું યુદ્ધ કરજે કે જેથી હું વરની માતા પણ કહેવાઉં.” કઈ સ્ત્રી બોલી કે–“હું વરની પુત્રી, પત્ની, પુત્રવધૂ અને માતા પણ છું, તો હે ભાઈ ! હવે હું વીરની બહેન પણ થાઉં તો બહુ સારું.” યુદ્ધમાં જતા કોઈ ભરથારે પોતાની પ્રિયાને આલિંગન કર્યું, ત્યારે તે બોલી કે –“હે સ્વામી !. તમે મને હમેશાં કહેતા હતા કે “તું મને પ્રાણથી પણ વધારે વહાલી છે.” આ તમારૂં વચન સત્ય જ થશે, કેમકે જે તમે યુદ્ધમાં પ્રાણને ત્યાગ કરશે તે હું અગ્નિમાર્ગે શીધ્રપણે સ્વર્ગમાં આવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #445 -------------------------------------------------------------------------- ________________ (46) જયાનંદ કેવળા ચરિત્ર. તમને જ સેવીશ.”કેઈ સ્ત્રી બેલી કે–“હે પ્રિય! અત્યારસુધી તે મને સપની (શાક) રહિત જ ભેગ મળ્યા છે, પણ હવે તે જયલક્ષ્મી વડે અથવા અપ્સરાઓ વડે હું સપત્ની સહિત થઈશ.” કઈક સ્ત્રી બોલી કે હે પ્રિય ! મારા સ્નેહને લીધે તમે રણસંગ્રામમાં પ્રમાદી થશે નહીં, કેમકે તમારે જય થશે કે પ્રાણને ક્ષય થશે, તો પણ હું તે તમારી પાસે જ છું.” કોઈ સુભટે પિતાની પ્રિયાને કહ્યું કે “હું જાઉં છું.” ત્યારે તે બોલી કે–“હે સ્વામી! અસત્ય કેમ બેલે ? તમે તો મારા હૃદયમાંથી કઈ વખત ગયા નથી અને જવાના પણ નથી.” કઈ કી બેલી કે “હે ઈશ ! તમે અપ્સરાઓને ભજશો નહીં, કેમકે તેઓ કાંઈ મારાથી અધિક નથી, પરંતુ એક જલક્ષમી જ મારાથી અધિક છે અને વિશ્વમાં સ્તુતિ કરવા લાયક છે, તેથી મારી સાથે તેણુને જ સેવજે.” કોઈ સ્ત્રી બેલી કે “હે નાથ! શું તમને કીર્તિ કે અપ્સરાએ મારાથી અધિક વહાલી નથી? છે જ; કેમકે તમે તેનાજ અથી હોવાથી મારો ત્યાગ કરીને રણસંગ્રામમાં જાઓ છો.” પતિવડે આલિંગન કરાયેલી કે સ્ત્રી બોલી કે “હમણાં તે તમે નેહ બતાવે છે, પરંતુ જયલક્ષ્મીને કે અપ્સરાઓને વરે ત્યારે મને ઓળખ-સ્નેહ બતાવજે. તે વખતે મને ભૂલી જશે નહીં.” વળી કોઈ સ્ત્રી બોલી કે –“હે પ્રિય! હાથીના કુંભસ્થળથી નીકગેલા મોતીના સમૂડને લેતા આવજે, કે જેથી તે મોતીવડે તમારા જયને નિમિત્તે હું સાથિયા પૂરી શકું.” આ રીતે બોલતી પ્રિયાએને કોઈ પણ પ્રકારે સ્વસ્થ કરીને તે વીર પુરૂષ યશને જ આગળ કરી મોટા ઉત્સાહથી નીકળી પડ્યા. - હવે શત્રુરૂપી વૃક્ષોને બાળવામાં દાવાનળ સમાન ચંડવેગ નામને સેનાપતિ કરડે સુભટે સહિત સિંહ જોડેલા રથમાં બેસીને નીકળ્યો. તેની પાછળ વજકંઠ 1, તડિગ ર, ભાનુકેતુ 3, મહાભુજ 4, નરવીર 5, કળાચંદ્ર૬, કેશલ 7, પવન 8, અંગદ 9, હરિવીર 10, મહાકીર્તિ 11, સુયશ ૧ર, નંદન 13, પૃથુ 14, બલવીર 15, કૃતાંત 16, ધૂમકેતુ 17, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #446 -------------------------------------------------------------------------- ________________ તેરમે સર્ગ. (૪ર૭ ) સુભીષણ 18, અને ધૂમાક્ષ 19 વિગેરે કાયર જનથી તે જોઈ પણ ન શકાય તેવા લાખ ખેચર રાજાઓ હાથીવડે જોડેલા રથમાં બેસીને નીકળ્યા. તેમની પાછળ મદન 1, કાસર 2, કામકેતુ 3, ભીમ 4, મહાયશ 5, પ્રતાપ 6, તપન 7, અક્ષોભ 8, રમણ 9, અને કામનંદન 12 વિગેરે લાખો વિદ્યાધર રાજાઓ વીરના સમૂહને પણ ભય ઉપજાવતા સિંહથી જોડેલા રથમાં બેસીને શીધ્રપણે નીકળ્યા. તેમની પાછળ પ્રલાદ 1, ચપળ 2, ચંડવેગ 3, શત્રુદળ 4, અંકુશ 5, ગદાધર 6, મહાપાણિ 7, સુવત્ર 8, અને વજકેતન 9, વિગેરે મહાબળવાન અને શત્રુઓને તૃણ સમાન ગણતા લાખ બેચર રાજાએ વાઘથી જોડેલા રથમાં બેસીને નીકળ્યા. તેમની પાછળ સાગર 1, ક્રોધને 2, ભીમ 3, વયુધ 4, શતાયુધ 5, રણચંદ્ર 6, મહાશૂર 7, સુતેજ 8, કુલિશાયુધ 9 પૂર્ણચંદ્ર 10, અને મહાસ્ર 11 વિગેરે યુદ્ધના ઉત્સાહવડે રોમાંચિત થયેલા શરીરવાળા લાખ રાજાઓ અશ્વથી જોડેલા મોટા રથમાં બેસીને નીકળ્યા. તેમની પાછળ બળ 1, કમાંકુર 2, ધમાલી 3, સિંહ 4, શતાયુધ 5, વજુમાલી 6, મહાવક 7, વિજય 8, ચકધારી 9, દુરંત 10 અને દુર્ધર 11 વિગેરે મોટા પ્રમાણવાળા (ઘણા) ખેચર રાજાએ પરિવાર સહિત વિમાનમાં બેસીને નીકળ્યા. ત્યારપછી ગજસિંહ 1, ગજાનંદ 2, ગજદેવ 3, ગજપ્રભ૪, ગજવીર 5, ગજપ્રીતિ 6, ગજકેલિ 7, ગજવીજ 8, ગજવેગ 9 ગજાધાર 10, ગજસેન 11, ગજાનન 12, 8 અને ગજવિકમ 13 વિગેરે રાજાએ હાથી પર બેસીને નીકળ્યા. ત્યારપછી હવેગ 1, મહાવાજી 2, મહા 3, હયવાહન 4, હયવીર 5, હયાનંદ 6, હયસાર 7, હોદય 8, અધવીર 9, અશ્વસેન 10, અશ્વાનંદ 11, અશ્વવિક્રમ 12, હયસેન 13, અને હયાસ્ત્ર 14 વિગેરે લાખો રાજાઓ અશ્વપર આરૂઢ થઈ નીકળ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #447 -------------------------------------------------------------------------- ________________ (428). જયાનંદ કેવળી ચરિત્ર - ત્યારપછી સિંહ ૧,સિહગતિ , સિંહવિક્રમ 3, સિંહવાહન 4, સિંહવીર 5, મહાસંહ 6, સિંહાસ્ત્ર 7, સિંહકેસરી 8, સિંહકેતુ 9, સિંહમાલી 10, નૃસિંહ 11, સિંહ કેતન 12 અને સિંહસેન 13 વિગેરે રાજાએ સિંહપર આરૂઢ થઈ લડાઈ કરવા ચાલ્યા. ' * વ્યાધ્રમાલી 1, મહાવ્યાધ્ર 2, વ્યાધ્રાસ્ત્ર 3, વ્યાધ્રવિક્રમ 4, અને વ્યાવ્રસેન 5 વિગેરે ખેચર યોદ્ધાઓ વ્યાઘપર આરૂઢ થઈને શીધ્રપણે ચાલ્યા. શાર્દુલ ૧,શાર્દૂલાસ્ત્ર 2, શાલાનંદ 3, શાર્દૂલકેતન 4, અને શાર્દૂલવિકમ 5 વિગેરે સુભટે શાર્દૂલ (શિયાળ) પર આરૂઢ થઈને ચાલ્યા. તે જ પ્રમાણે કેટલાક વરાહ (ભુંડ) ના વાહનવાળા, કેટલાક સના વાહનવાળા, કેટલાક પાડાના વાહનવાળા અને કેટલાક શરભ (અષ્ટાપદ મૃગ) ના વાહનવાળા એમ વિવિધ પ્રકારના વાહને વડે વિચિત્ર પ્રકારના શસ્ત્ર અને ધ્વજને ધારણ કરતા કરડે વિદ્યાધર સુભટો તથા પતિઓ રણસંગ્રામમાં ઉત્સુક થઈ ઉતાવળા ચાલ્યા. આ રીતે કરોડે વિદ્યાધરવડે પરવરેલો ખેચરેશ્વર ચકાયુધ ગર્વને આવેશથી થયેલા અપશકુનને પણ નહીં ગણતે સૈન્યના કેળાહળવડે તથા વાજિત્રેના નાદવડે દિશાઓને ગજાવતો મનુષ્યને વિષે ચક્રવતી સમાન બનેલો શત્રુ તરફ ચાલે. એ રીતે ઉત્સાહથી શીધ્રપણે નગર બહાર નીકળી સાયંકાળ થતાં પિતાના નગરના સીમાડાઉપર કુમારના સૈન્યની નજીકમાં નીતિ જાણવામાં નિપુણ એવા તે ચક્રાયુધે પડાવ નાંખે. આ પ્રમાણે સૈન્ય સહિત ખેચર ચકીચકાયુધને આવ્યો જાણું શ્રી જ્યાનંદના સૈન્યમાં પણ ખેચરે એકઠા થયા. ચકાયુધના સૈન્યમાં એક હજાર અહિણી સેના મળી હતી અને કુમારના સૈન્યમાં એક સો અક્ષોહિણુ સેના મળી હતી. એક અક્ષોહિણી સેનામાં 21870 હાથી, 21870 રથ, 65610 અ અને 10450 પત્તિઓ હોય છે. સૈન્યના કળકળ શબ્દથી સૂર્યના રથના અશ્વો પણ ત્રાસ પામ્યા, તેથી તે સૂર્ય આકાશમાર્ગને ત્યાગ કરી પશ્ચિમ સમુદ્રમાં પડ્યો. નારીનું રૂપ ધારણ કરનાર કુમારે પિતાના ખેચરરાજા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #448 -------------------------------------------------------------------------- ________________ તેરમો સર્ગ. (૪ર૯) ઓની સલાહથી પવનવેગના પુત્ર વજગને સેનાપતિ તરિકે સ્થાપન કયે. હવે બન્ને સૈન્યમાં ધીર પુરૂષ પ્રથમ શસ્ત્રપૂજાના ઉત્સાદિકવડે અને પછી શસ્ત્રધારી પુરૂષની કથાદિકવડે શસ્ત્રજાગરિકા કરવા લાગ્યા; કેમકે યુદ્ધમાં જય મેળવવાના સર્વ સાધનને વિષે શસ્ત્રો જ મુખ્યતાને ધારણ કરે છે, તેથી વીર પુરૂષાએ પ્રથમ પાટલા ઉપર ચકાદિક શસ્ત્રો મૂક્યાં. તે આ પ્રમાણે.–ચક 1, ખ 2, ધનુષ્ય 3, વજા 4, ત્રિશૂળ પ, કુંત 6, તોમર 7, મક્ષિકા 8, પરશુ 9, શકિત 10, ભડત્માલ 11, ભાલા 12, ફ્યુરિકા 13, મૂશળ 14, સીર 15, તરવાર 16, ગદા 17, ઘન 18, મુષ્ટિ 19, પક્રિશ 20, ફેટ 21, મુલ્ગર 22, કપાલિકા 23, કણપ 24, કંપન 25, પાશ 26, ગુલિકા 27, લુંટ 28, શંકુ 29, ગ્રહ 30, ફણ 31, કુદ્દાલ 32, કર્તરી 33, કરપત્ર 34, બસ 35, અને યષ્ટિ 36. આ છત્રીશ જાતિના શસ્ત્રોને દેવની જેમ ભક્તિથી સુભટોએ શુદ્ધ જળવડે સ્નાન કરાવ્યું. પછી સુગંધી ચંદનનું વિલેપન કરી, મનેહર પુપિવડે પૂજા કરી, તેમની પાસે ધુપ ઉખેવી, વાજિત્રના મધુર ધ્યાનપૂર્વક ગીત અને નાટ્ય કર્યું. પછી બખ્તર, મસ્તકના ટોપ, પત્તિ, હસ્તી, રથ, અશ્વ તથા વ્યાધ્રાદિક વાહનોના સંસ્કારાદિક કરવામાં સમગ્ર રાત્રી વ્યતીત કરી. ત્યારપછી યુદ્ધના કેતુકને ઈચ્છતા શૂરવીર મિત્રોને જોવા તથા તેમને પ્રસન્ન કરવા માટે સૂર (સૂર્ય) ઉદયાચળ પર્વતના શિખર પર આવ્યા, તે વખતે બન્ને સન્યામાં ભેરી 1, મર્દલ 2, કંસાલ ૩,મૃદંગ૪, તલિમ 5, ભંભા 6, ઢક્કા 7, હુડુક્ક 8, ઝલ્લરી 9, શંખ 10, કાહલ 11, પટહ 12, ખરમુખી 13, ભુંગળ 14, મરક 15, કરટ 16, પાનક 17, અને ભાનક 18 વિગેરે તથા ચંબક 19, બઈરી 20, અને નિ:સ્વાન 21 વિગેરે અનેક પ્રકારના રણવાજિંત્રો વાગવા લાગ્યા. મેરૂ પર્વતથી ક્ષેભ પામેલા સમુદ્રના જાણે નાદ હોય એવા બંને સૈન્યના નાદવડે કંપાયમાન થયેલા શેષનાગે પોતાના પૃષ્ઠ પર મહાકષ્ટ કરીને પૃથ્વીને ધારણ કરી. તે વખતે સર્વ દિશાઓ ગાજી ઉઠી, પર્વતની ગુફાઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #449 -------------------------------------------------------------------------- ________________ (430) જયાનંદ કેવળી ચરિત્ર. નાદ કરવા લાગી, આકાશ જાણે ફૂટી જતું હોય અને પૃથ્વી જાણે ચોતરફથી પડી જતી હોય એવો ભયંકર દેખાવ થઈ રહ્યો. સિંહ અને શરભ વિગેરે ક્રૂર શ્વાપદે પણ ભય પામીને શીધ્રપણે ગુફા ઓમાં પેસી ગયા અને મેટા સર્પો પાતાળમાં પેસી ગયા. વનના પાડાઓ ત્રાસ પામીને ચોતરફથી વનના વૃક્ષેને ભાંગવા લાગ્યા, અને વ્યંતર વિગેરે દેવ રણસંગ્રામ જેવાની ઈચ્છાવડે દૂર દૂરથી આવવા લાગ્યા. બંને સૈન્યમાંથી ઉછળતા નાદવડે સુભટનાં શરીરે વૃદ્ધિ પામતા ઉત્સાહથી રોમાંચિત થયા અને યુદ્ધ કરવા માટે સજ્જ થઈ ગયા. મોટા પર્વત પર પાંખની જેમ મદિરાપાનથી ઉન્મત્ત થયેલા હાથીઓ ઉપર વીર પુરૂષ શબ્દ કરતી ઘુઘરીઓના સમૂહવાળી શારિને બાંધવા લાગ્યા. હાથીઓના દાંત ઉપર ધારવાળા ખો બાંધવા લાગ્યા, કેટલાક હાથીઓના તે દાંતનેજ લઢાવડે મઢયા, તેથી તે દાંતેજ શસ્રરૂપ થયા. દેદીપ્યમાન વજના બખતરથી મઢેલી હાથીઓની સંઢમાં મુદગર, કુંત અને ભાલા વિગેરે શસ્ત્રો ભરા વ્યા. હાથીઓની બન્ને બાજુએ લોઢાના પાંજરા બાંધ્યા, અને તેમાં વટવૃક્ષની શાખા ઉપર સપની જેમ ધનુષ્યધારી વીરે ઉભા રહ્યા. બખતર ધારણ કરીને હાથીઓની પીઠપર વીર મહાવતે બેઠા હતા, તેથી તે હાથીએ જેના શિખર પર ગરૂડ બેઠેલા હોય એવા પાંખોવાળા પર્વતની શોભાને ધારણ કરતા હતા. હાથીઓની બંને બાજુએ બાંધેલી ઘંટાઓ રણરણ શબ્દ કરતી હતી અને તેમના પગમાં પહેરાવેલા નૂ પુરે (ઝાંઝર) પણ મધુર શબ્દ કરતા હતા. આ રીતે વીર પુરૂષોએ વજમણિથી જડિત એવા બખ્તરવડે હાથીઓને બખ્તરવાળા ક્ય-સજર્યો. એજ રીતે બખ્તર પહેરાવી તૈયાર કરેલા, શબ્દ કરતી ઘુઘરીઓના સમૂહને ધારણ કરતા અને જેમના પર સ્વારો બેઠા હતા એવા અશ્વો પણ વિગચ્છ સહિત ગરૂડની શોભાને ધારણ કરતા હતા. ચપળતાવાળા, ઉછળતા અને બખ્તર પહેરાવેલા અને જાણે કમલિનીનાં પાંદડાં અને સેવાળવડે યુક્ત એવા સમુદ્રના તરંગો હોય 1 હાથીનું બખ્તર-ઝુલ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #450 -------------------------------------------------------------------------- ________________ તેરમો સગે. (431) તેવા શોભતા હતા. કેટલાક અરોચકી રાજાઓ પોતાની રક્ષા કરતાં વાહનની રક્ષાને અધિક ઈચ્છતા હોવાથી પોતાની જાતે જ હસ્તીઓને તથા અશ્વોને બખ્તર પહેરાવતા હતા. બખ્તર પહેરાવતી વખતે મેટા ગજરવ કરતા હાથીઓને અને હેકારવ કરતા અને શકુનરૂપ માનતા કેટલાક સુભટે તેમની પૂજા કરતા હતા. - વિલાસ કરવાને આવતી લક્ષ્મીના જાણે કીડાગ્રહ હોય એવા રથોને પણ સુભટ ચવડે અને બખ્તરવડે દઢ કરતા હતા. કેટલાકે સારથીઓને પિતાથી અધિક મજબુત બખ્તરો આપ્યાં. કેમકે રથીઓના યુદ્ધમાં તે સારથીઓજ જયના સાક્ષીરૂપ હોય છે. જેણે મસ્તકપર ટોપ પહેર્યા હતા અને શરીર પર બખ્તર ધારણ કર્યા હતા એવા સુભટ જાણે કે યમરાજાએ પોતાના વીરે મોકલ્યા હોય તેવા શોભતા હતા. વીરના બખ્તરે તેમના શરીર પ્રમાણે બનાવવામાં આવ્યાં હતાં, તોપણ કેટલાકનાં શરીર યુદ્ધના ઉત્સાહથી કુલી ગયાં હતાં, તેથી તેમના શરીરે બખ્તરને વિષે સમાયા નહીંશરીરપર બખ્તર ચડી શકયાં નહીં. કેટલાક શ્રેષ્ઠ વીરે યુદ્ધના ઉત્સાહથી શીધ્રપણે બખ્તર પહેરી તૈયાર થયા અને પછી મિત્રોની રાહ જોવાના હેતુથી તે આવે ત્યાંસુધી શસ્ત્રોવડે કસરત કરવા લાગ્યા. કેટલાએક મોટા શરીરવાળા સિંહને અને સપને બખ્તર પહેરાવવા લાગ્યા. કેમકે તેમ કરવાથી તેઓ “પાખરેલો સિંહ અને પાંખવાળે સર્પ " એ કહેવતને સત્ય કરી બતાવતા હતા. એજ રીતે શ્રેષ્ઠ વિદ્યાધરેએ શાલ, ભુંડ અને રીંછ વિગેરે બીજા વાહનોને પણ ઉચિતતા પ્રમાણે બખ્તર પહેરાવ્યા, તેમજ સર્વે દ્ધાઓએ દૂરથી પોતાને જણાવવા માટે પોતપોતાનાં વાહનોમાં વિચિત્ર ચિન્હવાળા વજસ્ત ઉભા કરીને દંઢ રીતે બાંધી લીધા, કેમકે મહા સુભટે પિતાની નિશાનીથી પ્રગટપણે જ રહે છે. તે વખતે વીર સુભટોએ અનેક પ્રકારનાં શસ્ત્રોવડે પોતાના રથને ભરી દીધાકેમકે યુદ્ધમાં જનારા સુભટને તે તેજ અખૂટ ભાતું છે. કેટલાક વીરોએ શસ્ત્રોવડે ભરેલા રથ, પાડા અને ખર્ચ 1 બીજાનું કામ પસંદ નહીં કરનારા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #451 -------------------------------------------------------------------------- ________________ (432) જયાનંદ કેવળી ચરિત્ર. તૈયાર કર્યા; કેમકે વીરેના દાનવીરપણામાં શસ્ત્રનું દાન જ પુષ્કળ હોય છે. (બીજા દાન તો હોય કે ન હોય.) યુદ્ધમાં બશ્નર વિગેરે પહેરવાવડે દાનવીરપણું જતું રહેશે એમ ધારી તે દાનવીરપણાને જાળવી રાખવા વીર પુરૂષાએ અનેક ઉંટને બખ્ખર વિગેરેથી ભરીને સાથે લીધા. કેટલાક વીરે નોકરથી અપાતા બશ્નરેને ત્યાગ કરતા હતા-પહેરતા નહોતા, કેમકે બશ્નર પહેરવાથી તે યુદ્ધમાં પિતાનું વિરાધિવીરપણું કલંકિત થાય છે. કેટલાક વિરોએ પ્રથમ શોભાને માટે શસ્ત્રો ધારણ કર્યા હતાં, તેને પણ ત્યાગ કર્યો, કેમકે તેઓ ગર્વથી પિતાના પગ, મુષ્ટિ અને નખોને જ શસ્ત્રરૂપે માનતા હતા. “અમે શત્રુના વીરેને તેમનાં જ શસ્ત્રોવડે હણશું” એમ માનતા અસમાન વીરવતથી ઉત્કટ થયેલા કેટલાક વરેએ શસ્ત્રોને સાથે લીધાં જ નહીં. મહા યોદ્ધાઓ જે જે હાથી, અશ્વ કે રથાદિકપર આરૂઢ થયા હતા, તેવાં બીજાં ઘણાં વાહનોને પિતાની પાછળ ચલાવવા માટે તેઓએ તૈયાર રાખ્યા હતા. કેમકે પ્રથમ પિોતે સ્વીકારેલાં વાહનોને શ્રમ કે ઘાત વિગેરે લાગે તો પિતાને રણ સંગ્રામમાં વિદ્ધ થાય, તે નહીં થવા દેવાની બુદ્ધિથી તેમણે બીજા તેવાં જ વાહને તૈયાર રાખ્યાં હતાં, કેમકે તેઓને મહાયુદ્ધને રસ કાંઈ એક વાહનથી જ પૂર્ણ થઈ શકતો નહોતે. જેઓને રણસંગ્રામની તૃષ્ણ તુટતી-છીપતી ન હોય તેઓને બીજી (પાની) તૃષ્ણા ન થાઓ, એવા હેતુથી જંગમ પરબની જેવા જળથી ભરેલા પાડાઓ તૈયાર કરવામાં આવ્યા. દ્ધાઓ પોતે ભૂખ્યા નહીં છતાં બીજા યોદ્ધાઓએ કરીને જાણે યમરાજની સુધા હણવાને ઈચ્છતા હોય તેમ તે દ્ધાઓએ ખાદ્ય અને સ્વાઘાદિક પદાર્થોવડે ગાડા વિગેરે ભરીને સજજ કર્યા. સુભટોએ ઔષધિ ભરેલી ગુણીવાળા બળદને તૈયાર કર્યા. “સપુરૂષે ઉત્સુક હોય તો પણ સ્વપરના ઉપકારમાં આવે તેવી ચીજને સાથે રાખવાનું ભૂલતા નથી.” વિવિધ પ્રકારના તપ, જપ, મુદ્રા, આસન અને યેગને સાધવાવડે પણ જે ગતિ પ્રાપ્ત થતી નથી, તે ગતિને આ દ્ધાઓ સ્વામીના હિતને માટે કે મનુષ્યોના રક્ષણ માટે સંગ્રામ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #452 -------------------------------------------------------------------------- ________________ - તેરમે સર્ગ. ' (433). રૂપી અગ્નિમાં પિતાના પ્રાણે હેમીને પ્રાપ્ત કરે છે. જેઓ રણસંગ્રામમાં શત્રુઓને પોતાની પીઠ આપે છે–દેખાડે છે ( નાસી જાય છે) અને પોતાના કુળને અપયશ આપે છે, તેઓને નટની જેમ વિવિધ પ્રકારનાં શસ્ત્રોના શ્રમથી શું ફળ છે? આ જગતમાં બન્ને ભવ સંબંધી ઉત્તમ ફળ આપનારું યુદ્ધ જેવું કોઈ પણ તીર્થ નથી; કેમકે તે યુદ્ધમાં જીવતા રહે તે લક્ષમી તથા યશ મળે, અને મરી જાય તો શીધ્રપણે સ્વર્ગનું સુખ મળે. દી એક ક્ષણવાર જ પ્રકાશ કરી શકે છે, સૂર્ય દિવસે જ પ્રકાશ કરી શકે છે અને ચંદ્ર રાત્રીએ જ પ્રકાશ કરી શકે છે, પરંતુ યુદ્ધમાં પરાક્રમથી ઉત્પન્ન થયેલી કીર્તિ તે યુગાંત કાળ સુધી રહેવાથી દેદીપ્યમાન રહે છે. આવા ઉત્સાહ, પરાક્રમ, સ્વામીભક્તિ અને પ્રજાનાં હિત કરવાથી દેવો તમારા વિદ્ગોને દૂર કરી તમને જય આપશે.” આ પ્રમાણે વિરાની સ્તુતિ કરતા અને પોતાના વાંછિત અર્થને કહેતા ભાટ ચારણોને તે સુભટે ઈચ્છિત દાન આપી પ્રસન્ન કરતા હતા. આ પ્રમાણે ભાટ ચારણેએ આપેલી પૂજ્ય આશીષ અને શુભ શકુન વિગેરેવડે દ્ધાઓ બમણું ઉત્સાહ અને શક્તિવાળા થઈ યુદ્ધ કરવા ઉત્કંઠિત થયા. હવે સ્ત્રીરૂપધારી કુમારરાજના સૈન્યમાં રણસંગ્રામ નિમિત્તે બખર વિગેરે ધારણ કરીને નીકળેલા મહા કીર્તિવાળા કેટલાક સુભટનું નામ ગ્રહણ કરવા પૂર્વક કર્તા કહે છે કેહું કીર્તન કરૂં છું. રણસંગ્રામના જ એકરસીયા વજગ સેનાપતિ વિગેરે હજારે વિરે બપ્પર ધારણ કરી સિંહ જોડેલા રથમાં બેઠા, ઘણુ બળવડે ગર્વિષ્ઠ થયેલા ચંદ્રોદય વિગેરે ખેચરે હર્ષવડે યુદ્ધને માટે બશ્વર ધારણ કરી વાઘ જોડેલા રથમાં બેઠા, શત્રુના સુભટને તૃણ સમાન ગણતા પવનવેગ વિગેરે વિદ્યાધરે હાથીથી જોડેલા રથવડે યુદ્ધના કાર્ય માટે શીધ્રપણે તૈયાર થયા, ભેગરતિ વિગેરે ખેચર રાજાઓ શસ્ત્રોથી ભરેલા ઘડા જોડેલા રથમાં બેસી યુદ્ધ કરવા ઉત્સુક થયા, મહા અભિમાની ચંદ્રગતિ વિગેરે વિદ્યાધર રાજાઓ રણસંગ્રામમાં - 55 - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #453 -------------------------------------------------------------------------- ________________ (434). જયાનંદ કેવળા ચારિત્ર ઉત્સુક થઈ પરિવાર સહિત વિમાનમાં બેઠા. શ્રીધર 1, શ્રીપતિ રે, કાંત 3, અરિજય 4, દત્ત 5, વિક્રમ 6, નંદ 7, આનંદ 8, નરવ્યાધ્ર 9, જય 10, વિજય 11, મણિચૂડ૧૨ અને અચલ 13 વિગેરે હર્ષથી જાણે મહત્સવને માટે તૈયાર થતા હોય તેમ રણસંગ્રામને માટે બખ્તર પહેરી તૈયાર થઈ બખ્તરવાળા હાથી પર આરૂઢ થયા. હાથી, ઘોડા, સિંહ, વાઘ, શાર્દુલ અને પાડા વિગેરે બીજાં વાહને પણ ઉચિતતા પ્રમાણે તૈયાર કરવામાં આવ્યાં અને તેમની દરેકની ઉપર શ્રીકાંત અને શ્રીધર વિગેરે હજારે અને લાખો ખેચશ્વરે બખ્તર પહેરી આરૂઢ થયા. - હવે સ્ત્રીરૂપે શત્રુઓને મેહ પમાડતા શ્રી જ્યાનંદ કુમારે દ્ર સ્નાન કરી, જિદ્રની પૂજા કરી, ભક્તિથી સ્તુતિ અને નમસ્કાર કરી, ધ્યાનમાં લીન થયેલા હૃદયવડે પંચ પરમેષ્ઠી નમસ્કાર મંત્રનું સ્મરણ કરી ચતરફ મણિઓવડે દેદીપ્યમાન વામય બખ્તર ધારણ કર્યું. યુદ્ધના ઉત્સાહથી ઉસ પામતું તે બખ્તર તેના શરીર પર ગાઢ રીતે ચૂંટી ગયું, તેથી તે શરીર જાણે બીજી સુવર્ણની ચામડીવાળું થયું હોય તેવું શોભવા લાગ્યું. તેણે લેહમાં જડેલા મણિઓવડે દેદીપ્યમાન ટેપ મસ્તાર ધારણ કર્યો, તેથી તે વીજળી અને મેઘથી વીંટાયેલા મેરૂપર્વતના શિખરની જેમ શોભવા લાગ્યા. તેમણે અખૂટ બાણવાળા બે ભાથા બે પડખે બાંધ્યા અને ડાબા હાથમાં વપૂર્ણ નામનું ધનુષ્ય ધારણ કર્યું. પછી પ્રથમ કહેલી યુદ્ધને લાયક સામગ્રીવડે સજજ કરેલા અંજનગિરિ જેવા મદોન્મત્ત હસ્તીપર રાજાઓમાં હસ્તી સમાન તે કુમારરાજ આરૂઢ થયા. બખ્તર વિગેરે સામગ્રીવડે સજજ કરેલા હાથી પર બખ્તર પહેરીને આરૂઢ થયેલા અને સ્ત્રીરૂપને ધારણ કરનારા પાંચસે ઉત્તમ શૂરવીરેથી વીંટાયેલા તે રાજા અતિ શોભવા લાગ્યા. આ કુમારના યુદ્ધ માટે સજજ થયેલું અને કેટિ સુભટવાળું સમગ્ર સૈન્ય ચોતરફથી આવી તે કુમારને વીંટાઈ વળ્યું. વિચિત્ર વાહનો ઉપર બેઠેલા અને વિવિધ પ્રકારના આયુધ અને ધ્વજાદિક ચિન્હને ધારણ કરતા તે સૈન્ય વડે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #454 -------------------------------------------------------------------------- ________________ તેરમો સર્ગ. , (435) વીંટાયેલા કુમાર ગજદંત વિગેરે પર્વતોથી યુક્ત અને ભદ્રશાળ વનવડે ચોતરફથી વીંટાયેલા મેરૂપર્વતની જેમ શોભવા લાગ્યા. - હવે આ તરફ ખેચર ચક્રવતી ચકાયુધે વિધિ પ્રમાણે શ્રી જિનેશ્વરની પૂજા, નમસ્કાર અને સ્તુતિ કરી પંચ પરમેષ્ઠીનું સ્મરણ કર્યું. પછી તેણે મણિઓવડે દેદીપ્યમાન ટેપ અને બખ્તર શરીરપર ધારણ કર્યા, તેથી તે તારાઓથી વીંટાયેલા અને રાહુની છાયામાં રહેલા ચંદ્રની જે જણાવા લાગ્યું. પછી બન્ને બાજુએ ભાથાવડે શોભતા અને હાથમાં ધનુષ્યને ધારણ કરતા તે યુદ્ધને માટે સજજ કરેલા વેત હાથી પર ઈંદ્રની જેમ આરૂઢ થયે. મધ્યે રહેલા મહા જંબવૃક્ષની ફરતા વલયાકારે રહેલા બીજાં જંબવૃક્ષની જેમ તે ચકીને બખ્તરવાળા અને ઘણા વાહનપર આરૂઢ થયેલા તેના સર્વે કુમારે એ વીંટી લીધો. હજારે કુમારોવડે, લાખો વવડે અને યુદ્ધ માટે સજજ થયેલા ચતુરંગ સૈન્યવડે વીંટાયેલે તે ચકી હાથી અને અશ્વાદિક રૂપ જળતંતુ તથા તરંગોથી વ્યાપ્ત થઈને લવણ સમુદ્રવડે વીંટાયેલા જંબુદ્વીપની મધ્યમાં રહેલા મેરૂપર્વતની જેવો શોભવા લાગે. ( આ પ્રમાણે યુદ્ધમાં સજજ થયેલા કુમારરાજ અને ખેચરરાજ પિતપોતાના સન્યની મધ્યે રહેલા હતા, તેથી તેઓ વનથી વીંટાયેલા ધાતકીખંડના બને મેરૂપર્વતની જેવા શોભતા હતા. તે બને કલ્પવૃક્ષની જેમ યાચકોને ઇચ્છિત દાન આપતા હતા, સૂર્યની જેમ સર્વ તેજસ્વીઓનાં તેજને નાશ કરતા હતા, કલ્પાંત કાળના સૂર્યની જેમ તેમની મહા ઉગ્ર મૂતિઓને કેઈ જોઈ શકતું નહોતું. તેઓ દૂરથી પણ પોતાના સુભટોને નેહયુક્ત દષ્ટિવડે જોતા હતા; સિંહની જેમ મહા બળવાન તે બન્ને, શત્રુના સુભટને તૃણ સમાન ગણતા હતા, અને ઉલ્કાપાત જેવી મહા ભયંકર કાંતિવાળી દષ્ટિને શત્રુઓ ઉપર નાંખતા હતા. ત્યારપછી છત્ર ચામર સહિત પોતપોતાના સૈન્ય મધ્યે રહેલા કુમારરાજ અને ખેચરરાજ એ બન્ને એક બીજાની સન્મુખ ચાલ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #455 -------------------------------------------------------------------------- ________________ : (436) જ્યાનંદ કેવળી ચરિત્ર. કેઇ સુભટ યુદ્ધ કરતે ન હોય, અથવા તેણે શસ્ત્ર મૂકી દીધું હોય, અથવા દીન થયો હોય, અથવા નાસી જતો હોય, અથવા પડી જતો હોય તે તેનાપર સામા રહેલા સુભટે પ્રહાર નજ કરે, એવો તે બન્ને રાજાઓને સિદ્ધાંત હતો. પછી સમાન શ્રેણિમાં રહેલા તે બને સૈન્યને પિતાપિતાના સ્વામીની આજ્ઞાથી વાંસળી (બીંગલ) નામના વાજિત્રને શબ્દ ચાલવાની પ્રેરણા કરી, ત્યારે અનુક્રમે ચાલતા તે બન્ને સૈન્ય મુગર જેવા હાથીના પગ વડે હણીને પૃથ્વીને ફેડતા હતા, રથના ચાલતા ચકની ધારાવડે પૃથ્વીને ફાડતા હતા, અશ્વના પગરૂપી ગદાના આઘાતવડે પૃથ્વીને અત્યંત નિર્દોષવાળી કરતા હતા, પોતાના મોટા ભારવડે નાગરાજની હજાર ફણાઓને પીડા ઉપજાવતા હતા, કઠણ પૃષ્ઠવાળા કમઠ (કાચબા)ને પ્રાણને સંશય પમાડતા હતા, અને વરાહ (ભુંડ) ની અત્યંત દઢ દાઢાને પણ ભાંગી નાંખતા હતા. કેઈપણ વખત પ્રાપ્ત નહીં થયેલા પરસ્પરના સમાગમસુખને પ્રાપ્ત કરવા માટે તે બન્ને પૂર્વ અને પશ્ચિમ સમુદ્ર જેવા સૈન્ય એક બીજાની સન્મુખ ઉતાવળે ચાલવા લાગ્યા. “હું પહેલે, હું પહેલ” એમ બેલી યુદ્ધની ઉત્સુકતાને લીધે શ્રેણિને ભંગ કરી શ્રેણિની બહાર નીકળી આગળ ચાલતા પોતપોતાના સુભટને પોતપોતાના પ્રતિહારે નિવારતા હતા. સૈન્યએ ઉડાડેલી અને શત્રુઓને અત્યંત અંધતા આપનારી સુભટના જેવી ધૂળ જાણે પ્રથમ યુદ્ધ કરવામાં ઉત્સુક થઈ હોય તેમ આગળ ચાલી. ભુંડ, સિંહ, શાર્દૂલ, હાથી, વાઘ અને પાડા વિગેરે તથા અશ્વ, સર્પ, વાનર, મૃગ, મેર, ધેટે અને વૃક્ષ વિગેરે વિવિધ પ્રકારનાં ચિહોવડે દૂરથી પણ સામા સુભટને ઓળખી ઓળખીને તેમનું નામ ગ્રહણ કરવાપૂર્વક પ્રગટપણે યુદ્ધને માટે પસંદ કરીને સુભટ ચિરકાળે પ્રાપ્ત થયેલા બાંધની જેમ તેમને ઉંચે સ્વરે બોલાવવા લાગ્યા. એ રીતે ઉત્કંઠા સહિત ચાલતા બનેનાં અગ્રસૈન્યને પરસ્પર ભેટભેટ થઈ ગયે. તેમાં જાણે પાંખેવાળા પર્વત હોય તેવા હાથીઓ પરસ્પર મળ્યા, એજ રીતે જાણે ગરૂડ હોય તેવા અશ્વો, સાક્ષાત પૃથ્વીના વિ I ITI P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #456 -------------------------------------------------------------------------- ________________ કે તેરમો સર્ગ. (437) માન હોય તેવા રથે, તથા હાથી, વાઘ, અશ્વવિગેરેનાં સરખાં યુગલો તેજ પ્રમાણે સિંહ, શાર્દુલ, હાથી, વાઘ વિગેરે સરખે સરખા વાહનો અને આકાશમાં ચાલનારા મોટા મહેલો હોય તેવા વિમાને બને સન્યમાં પરસ્પર યુદ્ધને માટે એકઠા મળ્યા. તે વખતે આકાશને ફેડનારા, પૃથ્વીને કંપાવનારા, દિશાઓને ગજાવનારા, પર્વતાદિકને ચળાવનારા અને પર્વતની ગુફાઓને નાદવાળી કરનારા ભયંકર અને દુર્ધર ગરવની સાથે ભંભા, ભેરી, મહાઢકા, હુડુક અને કાહળ વિગેરે રણવાજિત્રાને સમૂહ નાદ કરવા લાગ્યા. પછી બંને બાજુની આજ્ઞા થવાથી માંસભક્ષણ માટે ભૂખ્યા થયેલા પ્રેત હોય તેવા વીરે વિવિધ શસ્ત્રોવડે યુદ્ધ કરવા લાગ્યા. “યુદ્ધમાં અમારા સ્વામીને આ ધૂળ ઉડીને વિધ્ર ન કરે” એમ ધારીને મોટા હાથીઓએ મદરૂપી જળવડે ધળને શાંત કરી દીધી. દ્ધાઓનાં વાહનેની ઉપર રહેલા ધ્વજ વાયુના સમૂહવડે ફરતા હતા, તેથી જાણે કે પોતાના સ્વામીઓનું યુદ્ધમાં પરાક્રમ જોઈ હર્ષથી તે નૃત્ય કરતા હોય તેવા શોભતા હતા. કોડે સુભટેના પરસ્પર બોલાવવાથી, મોટા ગજરવથી, ભુજાઓના અત્યંત આશ્લેટનથી, હાસ્યથી, બલ્કારથી, પરસ્પર હાકોટા કરવાથી અને પરસ્પર યુદ્ધ કરતા અને ક્રોધ, ઈર્ષ્યા અને દુધર્ષવડે ભયંકર એવા સિંહ વ્યાધ્રાદિકેએ મૂકેલા ફુટ સિંહના દાદિકવડે, કરડે હાથીઓની ગર્જનાવડે, દુર્ધર અશ્વોના હેષારવવડે, રથના ચકના ચીત્કાર શબ્દવડે, ખાદિક શસ્ત્રોના ખડખડ શબ્દવડે, ધનુષ્યની પ્રત્યંચાના ટંકાર શબ્દવડે, જય જય શબ્દના સમૂહવડે, જેનારાઓના અટ્ટટ્ટહાસ્યના સમૂહવડે, તેમની હર્ષસહિત વગાડેલી હાથની તાળીઓ વડે, દિશાઓ અને પર્વતની ગુફાઓમાં પ્રસરતા મોટા પડછંદાવડે અને ત્રાસ પામતા વનના પશુઓના ભયંકર આકંદ શબ્દવડે અતિ વૃદ્ધિ પામેલે, લાખો વાજિંત્રોથી ઉત્પન્ન થયેલા, ચાતરફથી બ્રહ્માંડને ફેડી નાંખતે, આકાશ તથા પૃથ્વીના ઉદર [મધ્યભાગ) ને ભરી દેતો અને જાણે કે રણસંગ્રામ જોવામાં કેતુકવાળા દેવોને પણ બોલાવતો હોય એ માટે નિર્દોષ જગતને ભ પમા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #457 -------------------------------------------------------------------------- ________________ (438), જયાનંદ કેવળી ચરિત્ર. ડવા લાગ્યા. તથા–“અરે વીર! આવ, આવ, ઉભું રહે ઉભું રહે, યુદ્ધ કર, યુદ્ધ કર, હે મુઢ! શીધ્ર નાશી જા, નાશી જા, હજુ ઉભે છે? હણ, હણાયે, આયુધને ત્યાગ કર, ત્યાગ કર. મુખમાં તૃણ ગ્રહણ કરીને જીવંત રહે, જીવતે રહે. રે મૂઢ! વાણવડે ગર્વ કેમ કરે છે? હાથવડે તારૂં બળ બતાવ. અરે! શત્રુને વિષે પ્રવેશ કરતાં તું લાજ, લાજ. ખરેખર આજે તારાપર યમરાજ કપ પામે લાગે છે.” આવા ભયંકર શબ્દો દરેક સુભટામાં પરસ્પર પ્રવર્તી. પ્રલય કાળને મેઘ જેમ તરફ કરાની વૃષ્ટિ કરે તેમ સુભટ પરસ્પર વિચિત્ર આયુધોની વૃષ્ટિ કરવા લાગ્યા. ચોતરફ ધારાને ફેલાવતા જાણે નવીન મેઘ હોય તેમ મહાવીરે ચોતરફ બાણની વૃષ્ટિ કરવા લાગ્યા. વાયુએ ઉડાડેલા વનથકી ચોતરફ આકાશમાં જેમ પક્ષીનાં ટેળાં ઉડે તેમ બને સૈન્યમાંથી વિચિત્ર શસ્ત્રો આકાશમાં ઉડવા લાગ્યા; અને પછી ફળવાળા વૃક્ષો ઉપર જેમ ચેતરફથી આવીને પક્ષીઓ પડે તેમ તે શસ્ત્રો આકાશમાં ભમીને વીરેના શરીર પર પડવા લાગ્યા. તે રણસંગ્રામ કોઈ ઠેકાણે બાણમય, કોઈ ઠેકાણે ખ, કુંત અને ગદામય, કેઈ ઠેકાણે ચક્રની શ્રેણિમય, કોઈ ઠેકાણે ફૂલ અને શક્તિમય, કોઈ ઠેકાણે મુષ્ટિ અને યષ્ટિમય અને કેઈ ઠેકાણે મુગરના સમૂહમય, એમ વિવિધ પ્રકારના આયુધવડે ભયંકર દેખા. ક્ષણવારમાં શત્રુઓના આયુધથી હણાયેલા અનેક પત્તિ ભૂમિ ઉપર પડી ગયા, તે જાણે પૃથ્વી પર . લેટતા વીરેના કીડા કરવાના કંદુક(દડા) હોય તેવા દેખાતા હતા. તે રણભૂમિ કેઈ ઠેકાણે સ્થળ વડે કરીને મારવાડની ભૂમિની જેમ પડેલા હાથીઓ વડે અને ઢગલારૂપ થયેલા અવડે દુખે કરીને ચાલી શકાય તેવી થઈ પડી. કેઈ ઠેકાણે મસ્તકેવડે, કેઈ ઠેકાણે હ સ્તવ અને કોઈ ઠેકાણે પાદાદિક અવયવડે જાણે કે વિધાતારૂપી સૂત્રધારની મનુષ્ય ઘડવાની શાળા હોય એવીતે દેખાવા લાગી. કોઈ ઠેકાણે દૂર રહેલા શત્રુને ધ્વજના ચિન્હથી ઓળખી તેને હણવા માટે જળકાંત મણિ જેમ સમુદ્રમાં પેસે તેમ સુભટે સેનાને કેડી (એક તરફ કરી, તેમાં પ્રવેશ કરતા હતા. કોઈ ઠેકાણે ભાંગી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #458 -------------------------------------------------------------------------- ________________ તેરમો સર્ગ. (439) ગયેલા રથના અવયવડે તે રણભૂમિ જાણે પુષ્પને સમૂહ રચ્યો હોય અને હાથીના કુંભસ્થળમાંથી ઉડેલા મોતીના સાથિયા પૂર્યા હોય તેવી શોભતી હતી. યુદ્ધનું કૌતુક જેવા માટે વ્યંતરાદિક દેવો આકાશમાં એકઠા થયા હતા, તેઓ રણસંગ્રામમાં પરાક્રમ કરનારા વીરેની સ્તુતિ કરવાવડે વાચાળ થઈ ચોતરફ ભમતા હતા. વૃદ્ધિ પામેલા યુદ્ધને જોઈ આનંદ પામેલા ક્ષેત્રપાળ મોટા ચિત્કાર શબ્દવડે આકાશને ભરી દઈ તથા પ્રચંડ ભુજદંડને ઉંચા કરી નૃત્ય કરવા લાગ્યા. શાકિની, ડાકિની અને કાકિની વિગેરે દેવીઓ વિકસ્વર હાસ્ય કરી, કૈ,કથી ઉતાવળી થઈ તથા કીડાવડે કિલકિલ શબ્દ કરી નૃત્ય કરવા લાગી. વિચિત્ર રૂપવાળી યોગિનીઓ હર્ષથી કેતુકવડે વિકસ્વર નેત્ર કરી ઉચેથી હાથની તાળીઓ પાડતી રાસડા લેવા. લાગી. રાક્ષસી સહિત રાક્ષસો ભજનની પ્રાપ્તિના હર્ષથી ભયંકર અટ્ટહાસ્યના સમૂહવડે પર્વત અને આકાશના તટને ફેડી નાંખી ચોતરફ ફરવા લાગ્યા. માંસ અને રૂધિરની ગૃદ્ધિવાળા ગીધ પક્ષીઓ દાનશાળાની જેમ વીરેને પ્રદક્ષિણા દેતા ચેતરફ ભમવા લાગ્યા અને સુભટના જયને વિષે આશ્ચર્યથી વિકસ્વર થયેલા દેવ હર્ષવડે પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા અને વિવિધ વાજિંત્ર વગાડવા લાગ્યા. - હવે દયાના સમુદ્રરૂપ કુમારરાજે શસ્ત્રની પીડા દૂર કરવા માટે પ્રથમથી જ જે વિદ્યાધરીને હુકમ કર્યો હતો, તેઓ તે વખતે રણભૂમિમાં ચોતરફ ભમીને બન્ને સૈન્યમાં શસ્ત્રવડે શલ્યવાળા થયેલા સુભટોને અને અધાદિક તિર્યંચને પણ કુમારે આપેલા ઓષધના જળવડે સજ કરવા લાગ્યા. પડી ગયેલા તે વીરો અને તિર્યો તત્કાળ સજ્જ થઈ ગયા, એટલે તેઓ બમણું ઉત્સાહવાળા થઈને ફરીથી યુદ્ધ કરવા લાગ્યા. “ભવ ભવને વિષે ક્રોધ અભિમાન વિગેરે જે દોષોને અભ્યાસ આ જીવે કરેલ છે, તે દોષ પ્રાયે કરીને પ્રાણાતે પણ વિરામ પામતા નથી, તેથી આ સંસારને જ ધિક્કાર છે. તેઓ યુદ્ધને વિષે જે સાહસ કરે છે, તે તે સર્વ પ્રાણુઓમાં સુલભ છે; પરંતુ તે જ સાહસ જે અરિહંતના ધર્મને વિષે કરતા હોય તે કર્મ શું હિસાબમાં અને ભવ પણ શું હિસાબમાં છે?” P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #459 -------------------------------------------------------------------------- ________________ (44) જયાનંદ કેવળી ચરિત્ર પાપના પ્રભાવવડે કેટલાક અંગના ક્ષયને, કેટલાક મરણને અને કેટલાક પરાભવને પામ્યા; કેમકે સર્વ અશુભ ફળનું કારણ પાપ જ છે. આવા ઘોર સંગ્રામમાં પણ પુણ્યના પ્રભાવથી કેટલાકે અક્ષત અંગવાળા રહી શત્રુઓને નાશ કર્યો અને જયને પામ્યા; કેમકે સર્વ શુભ ફળને વિષે પુણ્ય જ હેતુભૂત છે. ત્યારપછી પૂર્વે થઈ ગયેલા વિરેને યશ મેળવવાને ઈચ્છતા, જય મેળવવામાં વૃદ્ધિવાળા, સ્વામીના ગ્રાસનું અનુણપણું અને પિતાના કુળને ઉદ્યોત કરવાને ઈચ્છતા, ક્રોધ, ઈર્ષ્યા અને અભિમાનને વશ થયેલા, શત્રુઓને વશ કરનારા અને વિવિધ આયુધવડે ભયંકર એવા વીરે અનેક પ્રકારે યુદ્ધ કરવા લાગ્યા. તેમાં કેટલાક વીરે સારથી સહિત શત્રુના દ્ધાને હણી કૃપાવડે અશ્વોને જીવતા રાખી તેના જ રથવડે શત્રુના સુભટ તરફ ચાલ્યા. કેટલાક સુભટો ગર્વથી શસ્ત્ર ગ્રહણ કર્યા વિના જ પિતાના બે હાથવડે શત્રુના પગ પકડી તેમને પરસ્પર અફળાવને હણવા લાગ્યા. બન્ને પક્ષના પત્તિઓ કુકડાની જેમ આકાશમાં ઉડતા અને નીચે પડતા પરસ્પ રના બાણાવડે હણાઈને પૃથ્વી પર પડવા લાગ્યા. ગર્વથી કેટલાક સુભટોએ મદ ઝરતા હાથીઓને આકાશમાં ઉછાળ્યા, તે વખતે તે હાથીઓ જાણે હાડકાંને વહન કરનારા વાદળાં હોય તેમ આકાશમાં આમ તેમ ભમવા લાગ્યા. કેટલાક વીરો ગદા વિગેરે શસ્ત્રોવડે શત્રુના રથને ભાંગી તેના જ ચક્રોવડે શત્રુને વિનાશ કરવા લાગ્યા, તે વખતે ઘણા ચકરૂપ શસ્ત્રવાળા જાણે ઘણું ચકવતીએ હોય તેમ જણાવા લાગ્યું. ભુજના ગર્વથી ઉદ્ધત થયેલા કેટલાક વીરેએ શત્રુના હાથીઓને આકાશમાં ઉછાળ્યા, તે હાથીઓએ પર્વતના શિખરની જેમ પડતાં પડતાં રથ, પત્તિઓ અને અશ્વાદિકને પીસી નાંખ્યા. આવા મહા ઘોર રણસંગ્રામમાં કુમારરાજના સૈનિકે એ ખેચરચકવતીના અગ્ર સૈનિકને તત્કાળ ભાંગી નાંખ્યા. સમુદ્રની ચડતી વેળા (ભરતી) ની જેમ ખેચરચકીની સેના કેટલીક ભૂમિ સુધી જઈ શત્રુથી પરાભવ પામીને પાછી હઠી. તે વખતે કુમારના સૈન્યમાં ચેતરફ જયના વાજિંત્રો વાગવા - T TTTTTTTTTTTTTTTTTTTT P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #460 -------------------------------------------------------------------------- ________________ તેરમે સર્ગ. (441) લાગ્યા અને જયની પ્રાપ્તિથી હર્ષ પામેલા સુભટો ઘંઘાટ કરવા લાગ્યા. પોતાના સમાન નામવાળા શત્રુના શૂરાઓને રણમાં પરાભવ થયો, તે જેવાને અસમર્થ થયેલ શૂર (સૂર્ય) પશ્ચિમ સમુદ્રમાં પડયો. ત્યારપછી પોતપોતાના સેનાપતિની આજ્ઞાથી સર્વ વીરે યુદ્ધને ત્યાગ કરી જેમ પક્ષીઓ માળામાં જાય તેમ પોતપોતાના ઉતારામાં ગયા. ત્યારપછી કુમારે કૃપાવડે કંઠે રહેલા પ્રાણવાળા પત્તિ, હાથી અને અધાદિક કે જેઓ રણભૂમિમાં પડેલા હતા અને શસ્ત્રના ઘાતથી પીડા પામતા હતા, તેમને પોતાના સેવકો પાસે સભ્યશ્ન પ્રકારે બન્ને સૈન્યમાં શોધાવી તેમને ચિહેવડે જીવતા જાણી પોતાના અને શત્રુના વિભાગના સર્વને પિતાની ઔષધિના જળસિંચનવડે સાવધ કરાવ્યા. “મોટા પુરૂષની દયા આવી જ હોય છે.” આ પ્રમાણે રણભૂમિની શુદ્ધિ કરી પોપકાર કરવામાં તત્પર કુમાર ખેચરચકીને પુષ્કળ ઔષધિનું જળ મોકલાવી પરિવાર સહિત પોતાને ઉતારે ગયા. તે વખતે હર્ષ પામેલા બંદીજને તેના જયના ઉત્કૃષ્ટ ગુણની સ્તુતિ કરવા લાગ્યા. કુમારરાજરૂપી સ્ત્રીના સૈન્યમાં જે સુભટોએ યુદ્ધમાં જય મેળવ્યું હતા, તેમને વૃદ્ધ સ્ત્રીઓએ હર્ષથી મંગળ કર્યા. ચકાયુધ રાજા પણ રણભૂમિની શુદ્ધિ કરી પરિવાર સહિત પિતાને ઉતારે ગયે. પોતાની વિદ્યાના બળવડે અને કુમારરાજે આપેલા જળવડે પણ શલ્યવાળા છતાં જીવતા એવા પોતાના સમગ્ર દ્ધાઓને સજર્યા. પછી રાત્રીએ બન્ને સૈન્યમાં રણસંગ્રામથી થાકી ગયેલા સુભટ અને હાથી વિગેરે તિર્યો યથાગ્ય આહાર કરી સુખનિદ્રા પામ્યા. આ પ્રમાણે શ્રી જયાનંદ ચરિત્રને વિષે ચકાયુધ નામના વિદ્યાધર ચક્રવર્તીના યુદ્ધના અધિકારમાં સામાન્યથી પ્રથમ દિવસનું યુદ્ધ કહ્યું. 1 શર એટલે શરીર અને સૂર્ય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #461 -------------------------------------------------------------------------- ________________ (૪જર), જયાનંદ કેવળી ચરિત્ર બીજા દિવસનું યુદ્ધ હવે સુભટને આલિંગન કરીને નિદ્રારૂપી સ્ત્રી સુખે વિલાસ કરતી હતી, તેણીને રાત્રીને છેડે સપત્ની તુલ્ય રણચિંતા દૂર કરી. હજુ સુધી જેમના ચિત્તમાં યુદ્ધનું કેતુક સંપૂર્ણ થયું નથી એવા વીરેને હું શા માટે વિન કરૂં? એમ વિચારીને રાત્રી ક્ષય પામીજતી રહી. એટલે કેણુ ભગ્ન થયા? કે મરણ પામ્યા? કેણ નાસી ગયા અને કોણે જય મેળવ્યું? એ સર્વ જાણે જેવાને ઈચ્છતો હોય એમ સૂર્ય ઉદયાચળ પર આરૂઢ થયો. તે વખતે પ્રથમ દિવસની જેમ બન્ને સેન્યમાં રણવાજિ વાગવા લાગ્યા, અને બન્ને સૈન્ય મોટા ઉત્સાહથી તૈયાર થયા. બન્ને સૈન્યના અગ્રભાગે પોતપોતાના સેનાપતિ અને મધ્ય ભાગે પોતપોતાના નાયક પ્રથમ દિવસની જેમ રહેલા હતા. પછી તે બન્ને સૈન્ય પરસ્પર એકઠા થઈ યુદ્ધ કરવા લાગ્યા. તેમાં વીરોએ મૂકેલા બાણો આકાશમાં ચોતરફ વ્યાપી ગયા, તે જાણે કે ઉત્પાત (પ્રલય)કાળે ઉત્પન્ન થયેલા પાંખોવાળા સર્પ હોય તેમ શેભવા લાગ્યા. કેટલાક ધુરંધર વીરેના બાણે શ્રેણિમાં રહેલા સર્વ શત્રુઓને ભેદીને પણ આગળ ચાલ્યા, તેને પર્વતના શિખરોએ જ અટકાવ્યા. સુભટના બાણસમૂહો આકાશમાં, પૃથ્વી પર, સર્વ દિશાઓમાં, વૃક્ષો ઉપર અને પર્વતના શિખર ઉપર સર્વ ઠેકાણે વ્યાપી ગયા, તેથી આખું જગત બાણમય થઈ ગયું. અહો ! એક જાતના જ શસ્ત્રને ધારણ કરવાના વ્રતવાળા કેટલાક સુભટો શત્રુઓના ગદા, મુગર અને ચકાદિક શસ્ત્રોને પણ કેવળ બાણો વડે જ છેદતા હતા. શત્રુનાં ઘણાં શસ્ત્રોને વારંવાર પેદવાથી ઉદ્વેગ પામેલા કેટલાક સુભટેએ ક્રોધથી શસ્ત્રોને ગ્રહણ કરવામાં અને મૂકવામાં સમર્થ એવા શત્રુઓના હાથ જ બાણેવડે છેદી નાંખ્યા. કેટલાકવીરે સુભટોના બાણોથી વ્યાકૂળ થયા અને કેટલાક વીરો શસ્ત્રને ગ્રહણ કરવામાં અને મૂકવામાં અશક્ત થયા, ત્યારે તેઓએ માત્ર મુખવડે તૃણ જ ગ્રહણ કર્યું. જેમાં શ્રીકૃષ્ણ એક જ બાણવડે એકીસાથે સાત તાલવૃક્ષોને વીંધ્યા હતા, તેમ કેટલાક વિરોએ એક જ બાણવડે સમાન શ્રેણિમાં રહેલા ઘણા હાથી, ઘેડા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #462 -------------------------------------------------------------------------- ________________ તેરમે સર્ગ. ( 443) વિગેરેને વીંધી નાંખ્યા. જેમ અગ્ય વચન બોલતા બળ પુરૂષને તેમના મુખ પર લાત મારી નિષેધ કરાય છે, તેમ બાને મૂકતા એવા શત્રુઓના ધનુષ્યને કેટલાક વીરોએ પિતાના બાવડે છેદીને જ તેને નિષેધ કર્યો. જેમ વાદીઓ તર્કવડે પ્રતિવાદીઓના તર્કને છેદી નાંખે છે, તેમ કેટલાક વીરા શત્રુવીરેના આવતા અને પોતાના શરોવડે જ છેદતા હતા. કેટલાક ધીર ધુરંધરોએ કળાવડે જે બાણે મૂક્યા, તે બાણે શત્રુને હણું આકાશમાં ગયા, તે જોઈ ભય પામેલા દે મુશ્કેલીથી નાશી ગયા. વીરના બાણોથી છેદાયેલા સુભાટેનાં મસ્તકે આકાશમાં ગયાં, તે જાણે કે યુદ્ધ જેનારી દેવીઓના મુખરૂપી ચંદ્રોને ગ્રાસ કરવા રાહુ આવતા હોય તેમ શોભતા હતા. શરીરમાં ચૂંટી ગયેલા વીરના બાવડે રણભૂમિમાં ઉડતા સુભટો જાણે શરીર સહિત સ્વર્ગમાં જવાની ઈચ્છાથી પાંખવાળા થયા હોય તેમ શોભતા હતા. બખ્તર ધારણ કરેલા કેટલાક વીરોના શરીરમાં બાણો ચૂંટી ગયા, તે બાણો જાણે કે વેરને લીધે ગરૂડને પ્રસવા માટે સર્પો એકઠા થયા હોય તેવા શોભવા લાગ્યા. વીરાએ મૂકેલા બાણે મોટા હાથીઓના શરીરમાં ચૂંટી ગયા, તેથી જાણે ચોતરફ દુર્વા કરો જેમાં ઉગેલા હોય એવા ચળાચળ પર્વતની જેવા તેઓ શોભવા લાગ્યા. વીરના બાવડે હણાયેલા હોવાથી રૂધિરને ઝરતા (અવતા) કેટલાક હાથીઓ પૃથ્વી પર પડ્યા હતા, તે જાણે કે ગેમિશ્રિત નિઝરણાંવાળા પર્વતો હોય તેવા લાગતા હતા. ભુજાબળવાળા વીરોએ ઉછાળેલા અશ્વો આકાશમાં ગયા, તે જાણે કે ગરૂડધ્વજ (વિષ્ણુ) ને મળવાની આશાથી શરીરમાં અર્ધા પેઠેલા બાણેવડે પાંખોવાળા થયેલા હોય તેવા શોભતા હતા. વીરોના બાણેથી ભેદાયેલા વિમાનના અવયે આકાશમાંથી નીચે પડતા હતા, તે જાણે કે તુષ્ટમાન થયેલા દેવોએ વરસાવેલા પુષ્પો હોય તેવા શોભતા હતા. પહેલે દિવસે ખેચરચક્રીના દ્વાએ ભગ્ન થયા હતા તેથી ઉત્પન્ન થયેલા અધિક ક્રોધવાળા તેઓએ વિવિધ શસ્ત્રોની વૃષ્ટિ કરી 1 ધના અંકુરા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #463 -------------------------------------------------------------------------- ________________ (444) જયાનંદ કેવળી ચરિત્ર. એવું યુદ્ધ કર્યું કે જેથી કુમારરાજના સૈનિકો તરફથી ભગ્ન થયા, અને સમુદ્રની વેળા (ભરતી) થી હણાયેલા નદીના પ્રવાહની જેમ તેઓ પાછા હટ્યા. તેમને પાછા હઠતા જોઈ ભેગરતિ વિગેરે બેચરપતિ આઠે મિત્રે ક્રોધથી ઉદ્ધત થઈ પિતપોતાના સૈન્ય સહિત યુદ્ધ કરવા ઉભા થયા. ક્રોધથી તે વીરોએ ચોતરફ એવી બા ની શ્રેણિ મૂકી, કે જેથી મોટા વીરોને પણ આશ્ચર્ય ઉત્પન્ન થયું. જેમ ગર્જના કરતા મેઘવડે પુષ્કર જાતિને મૃગ તિરસ્કાર પામે તેમ વિરેએ નિરંતર મૂકેલા બાણેની વૃષ્ટિવડે શત્રુનું સૈન્ય તિરસ્કાર પામ્યું. સુભટેના આવતા બાણને કેટલાક વિરેએ નિપુણતાથી છેતર્યા-ચુકાવ્યા, તેથી તે બાણોએ સીધા જઈ પર્વત સાથે અથડાઈ પાછા વળીને પંખ (છેડા) વડે તે મૂકનાર શત્રુને જ હણ્યા. જેમ ગુરૂની વાણું સપુરૂષોની મિથ્યાત્વરૂપી તંદ્રા (આલસ્ય) ને છેદી તેના હૃદયમાં પ્રવેશ કરે, તેમ સુભટના બાણે શત્રુઓના બખ્તરરૂપી ચામડીને ભેદી તેમના હૃદયમાં પઠા. જેમ ગુરૂની વાણી દુબુદ્ધિ જનના એક કાનમાં પેસી બીજા કાનથી નીકળી જાય, તેમ કેટલાએક વીરના બાણે પડખે નેત્ર રાખીને ઉભેલા શત્રુના એક કાનમાં પેસી બીજા કાનથી નીકળી ગયા. જેમ સત્પરૂષની વાણું બળ પુરૂષના એક રૂંવાડાને પણ ભેદી ન શકે, તેમાં કેટલાક મોટા બળથી પણ મૂકેલા સુભટના બાણોએ વીર શત્રુઓનું એક રૂંવાડું પણ લેવું નહીં, નેત્રને યુદ્ધ જેવાની ઈચ્છા છે, અને મન ભયથી નાશી જવા ઈચ્છે છે, તેમ આકાશમાં વીરના બાણે જવાથી દેવમાં પણ પરસ્પર વિચારેને વિરોધ થયે. (અથવા વીરેના બાણે આકાશમાં જવાથી દેવનાં નેત્રને યુદ્ધ જેવાની ઈચ્છા હતી અને મનને ભયથી નાશી જવાની ઈચ્છા હતી, તેથી દેવામાં પણ માનસિક વિરોધ થયે-અવ્યવસ્થિતપણું થયું.) હવે જેમ પ્રલયકાળના વાયુ પ્રસરતી (ઉડાડેલી) રજવડે દિશાઓને ઢાંકી દે, તેમ તે ભેગરતિ વિગેરે આઠે મિત્રએ પ્રસરતા (ફેકલા) બાવડે શત્રુઓ અને દિશાઓને પણ ઢાંકી દીધી. તે ધુરંધર વીર યુદ્ધ કરતા હતા ત્યારે કેટલાક શત્રુઓને મદ સહિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #464 -------------------------------------------------------------------------- ________________ તેરમો સર્ગ, (445) રથના બખ્તર ભાંગી ગયા, કેટલાકના પ્રબળ ભુજ સહિત ધ્વજો પડી ગયા, કેટલાકના મનેર સહિત મસ્તકે પણ પડી ગયાં, કેટલાકના પરાક્રમ સહિત દઢ એવા ધનુષ્ય પણ ભાંગી ગયાં, કેટલાક શત્રુઓના પ્રાણે સહિત સારથીઓ નાશી ગયા, કેટલાકના પરાક્રમ સહિત શસ્ત્રોના કકડા થઈ ગયા, કેટલાકના ભયને લીધે હૃદયે સહિત પડખાં શન્ય થઈ ગયાં, કેટલાક કની જીતવાની ઈચ્છા સાથે જ હાથમાંથી શસ્ત્રોને સમૂહ પડી ગયો, અને કેટલાક લજજા, યશ અને વીરદ્રત વિગેરે સહિત નાશી ગયા. આ પ્રમાણે યુદ્ધ કરતા તે ભેગરતિ વિગેરે આઠે વિદ્યાધરેએ ઉપદ્રવ કરેલું ચક્રવતીનું સન્ય ધર્મથી અભવ્યની જેમ યુદ્ધભૂમિથી પાછું હઠયું. તે સૈન્યને પાછું હઠતું જોઈને સિંહે જોડેલા રથમાં બેલે અંડેવેગ સેનાપતિ પિતાના કરડ સુભટેના સૈન્ય સહિત પિતાના સૈન્યને ધીરજ આપતે રણભૂમિમાં આવ્યું, અને ભેગરત્યાદિક સાથે યુદ્ધ કરવા લાગ્યું. તેમજ મદન 1, તપન 2, ભીમ 3, પ્રતાપ 4, અક્ષોભ પ, કાસર 6 અને રમણ 7 વિગેરે ચોદ્ધાઓ પણ સિંહ જોડેલા રથમાં બેશી યુદ્ધ કરવા લાગ્યા. તે સેનાપતિ ચોતરફ પ્રસરતા બાવડે યુદ્ધ કરતા હતા ત્યારે પ્રચંડ વાયુ વાવાથી વનની જેમ કુમારરાજનું સેન્ય કંપવા લાગ્યું. સેનાપતિએ કેટલાક શત્રુને હૃદયમાં, કેટલાકને મુખમાં, કેટલાકને નાભિમાં, કેટલાકને હાથમાં અને કેટલાકને પગમાં તીક્ષણ બાવડે વીંધી નાખ્યા. . ત્યારપછી ભેગરતિ વીરે યુદ્ધમાં સેનાપતિને રૂં. એ જ રીતે ચંદ્રબાહુએ મદનને, મહાબાહુએ તપનને, ચંદ્રવેગ ખેચરે ભીમને, ચંદ્રચુડ રાજાએ પ્રતાપને, રત્નડ રાજાએ અક્ષોભને, તડિÀગે કાસરને તથા ચંદ્રામે યુદ્ધની ઉત્કંઠાથી રમણ રાજાને બેલા. એ જ પ્રમાણે બીજા પણ શ્રેષ્ઠ વીરો પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. વીરોના પ્રાણવાયુનું પાન કરી બળને પામેલા ( બળવાન થયેલા)સુભટના બાણરૂપી સર્પો શત્રુઓને ડસી ડસીને ચેતના રહિત કરવા લાગ્યા. જેમ સદ્દગુરૂ સદુપદેશવડે ભવ્ય પ્રાણીના મિથ્યાત્વને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #465 -------------------------------------------------------------------------- ________________ (446) જ્યાનંદ કેવળીચરિત્ર, છે, તેમ ભેગરતિએ બાણાવટે ચંડવેગ સેનાપતિનું ધનુષ્ય છેદી નાંખ્યું. ત્યારે સેનાપતિએ નવું ધનુષ્ય લઈ બાણવડે ભેગરતિનું ધનુષ્ય છેદી નાંખ્યું. પછી ભેગરતિએ પણ નવું ધનુષ્ય લઈ તામસ નામનું અસ્ત્ર ( બાણ ) મૂકયું. તેનાથી સેનાપતિના સૈન્યમાં અંધકાર વ્યાપી ગયે, ત્યારે સેનાપતિએ દેદીપ્યમાન સૂર્યાસ્ત્રવડે તે અંધકારને નાશ કર્યો, અને બાવડે વેરીને ઢાંકી દીધો. બાણથી વ્યાકુળ થયેલા ભેગરતિએ જલધર ( મેઘ ) નામનું આયુધ મૂકયું, તેને સેનાપતિએ પવનાઅવડે નિષ્ફળ ર્યું, અને પછી તેના ધનુષ્યને છેદી, બશ્નરને ભેદી બાવડે જર્જરિત કરી તેને નાગપાલવડે બાંધી લીધે. પછી જ્યારે સેનાપતિ તેને ગ્રહણ કરવા જતો હતો ત્યારે સેનાપતિને કુમારરાજના સેનાપતિ વજાવેગે બાવડે છાતીમાં વીંધી નાખે. તે વખતે તેના બાણેથી વ્યથા પામેલે તે સેનાપતિ ભેગરતિને મૂકીને ક્રોધથી વેગવડે વાવેગની સાથે યુદ્ધ કરવા દોડ્યો. તે બન્ને સેનાપતિઓ પરસ્પર બાવડે યુદ્ધ કરતા હતા, તે વખતે “કને વરૂં?” એ સંશય થવાથી જયલક્ષમી બન્નેની વચ્ચે આવીને ઉભી રહી. હવે અહીં મદને ચંદ્રબાહુના ધનુષ્ય વિગેરે છેદી તેને આયુધ રહિત અને શ્રમિત કરી નાગપાલવડે બાંધી લીધો. પછી તે ચંદ્રબાહુને ગ્રહણ કરવા ઉદ્યમી થયે, તેટલામાં તેને ચંદ્રગતિએ રૂ, ત્યારે તે પણ તેની સાથે શીધ્ર યુદ્ધ કરવા લાગે. એ જ પ્રમાણે તપને મહાબાહુને બાવડે પીડિત કરી બાળે, અને પછી તેને ગ્રહણ કરતા તેને ચંદ્રોદય રાજાએ રૂ. તે બન્નેને બાવડે ઘોર સંગ્રામ થયે. તેને જોઈ દે પણ ભય પામ્યા અને તેમની પ્રશંસા કરવા લાગ્યા. તે જ પ્રમાણે ઉગ્ર પરાક્રમવાળા ભીમે ચંદ્રવેગને બાળે, અને સૂર્ય જેવા પ્રતાપવાળા પ્રતાપે ચંદ્રચૂડને બાંધે. પછા પરસ્પર ગ્રહણ કરતા તે બંનેને ચંડ અને ભીમે રૂંધ્યા, અને તે ધનુધરેને પરસ્પર બાવડે યુદ્ધ થયું. તે જ પ્રમાણે દેવગથી રત્નચડ, તડિક્વેગ અને ચંદ્રાભને અનુક્રમે અભ, કાર અને રમણે બાંધ્યા. તેમને ગ્રહણ કરતા તેઓને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #466 -------------------------------------------------------------------------- ________________ તેરમે સર્ગ. (0) અનુક્રમે બાણોની વૃષ્ટિ કરતા ચિત્રવીર્ય, મહાવીર્ય અને ભદ્રવીરે નિવાર્યા (રૂધ્યા). આ પ્રમાણે કર્મના વશથી બંધાયેલા જીવોની જેમ શત્રુઓએ બાંધેલા તે આઠે મિત્રોને પવનવેગે શીધ્રપણે લઈ કુમારરાજને સેવા; એટલે સેવકવત્સલ કુમારે તત્કાળ ગારૂડી વિદ્યાવડે તેમના નાગપાશ છેદી ઓષધિના જળવડે તેમને સજજ કર્યા. આ રીતે તે નરનાથના હસ્તસ્પર્શના પ્રભાવથી પહેલાંના કરતાં પણ અધિક બળ, ઉત્સાહ, તેજ અને વૈયદિક સંપત્તિને તેઓ પામ્યા. “પત્થરે પણ સૂર્યના કિરણોના સ્પર્શથી શું તેજસ્વી નથી થતા?” પછી તે આઠે મિત્રે પ્રથમના પરાભવથી ઉત્પન્ન થયેલા ક્રોધથી ફરી યુદ્ધ કરવા દડ્યા. હવે તે બને સેનાપતિઓને યુદ્ધમાં તત્પર જોઈ અને સેનાના સર્વ સૈનિકે વિશેષ કરીને યુદ્ધમાં પ્રવર્યાં. દૂર સુધી જનારા વીરોના બાણો જાણે જ્યોતિષી દેવોને પોતપોતાના સ્વામીના શેર્યગુણે કહેવા જતા હોય તેમ ચોતરફ આકાશમાં પ્રસર્યા. વીરોના બાણે વેરીઓનાં શરીર પર અમોઘ (સફળ)પણે પડવા લાગ્યા. કારણ કે માર્ગ પામવા લાયક અ૯પ દ્રવ્યને પણ તજતા નથી, તે લક્ષને કેમ તજે? જેમ સૂર્યના કિરણે ચંદ્રાદિકના કિરણોને દૂર કરે, તેમ કેટલાક વરના બાણ શત્રુના બાણોને દૂર કરતા હતા. જેમ અલ્પ સત્ત્વવાળાના ધર્મક્રિયાના મોરથો વિબ્રોવડે નિષ્ફળ થાય, તેમ કેટલાકના બાણો ઢાલની સાથે અથડાઈને નિષ્ફળ થતા હતા. શત્રુઓના બખ્તર તથા ઢાલ છેદવાથી પછી તેઓ સુખે કરીને જીતી શકાશે એ જ જાણે વિચાર કર્યો હોય તેમ તથા જેમ આસન્નસિદ્ધિ જીવો કર્મરૂપી શત્રુને જીતવા માટે પ્રથમ વિવેકાદિક મહા આયુધોવડે મિથ્યાત્વ અને લેભાદિકને છેદે છે તેમ કેટલાક વિરેએ બાવડે શત્રુઓના બખ્તર અને ઢાલ છેદી નાંખ્યાં. હવે જેમ કોઈક દિવસે આકાશમાં ઉદય પામતા અને અસ્ત 1 યાચક અને બાણ 2 લાખ અને નિશાન છે વિધ્ર આવવાના ભયથી 4 વદ એકમની સવારે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #467 -------------------------------------------------------------------------- ________________ (48) જયાને કેવળ ચરિત્ર. પામતા સૂર્ય અને ચંદ્ર એ બન્નેના કિરણે સામસામા વ્યાસ થાય છે, તેમ આ બન્ને સેનાપતિના યુદ્ધમાં આકાશ બન્નેના બાણમય–બાવડે વ્યાપ્ત થઈ ગયું. પછી ચંડવેગે બાવડે વાવેગનું ધનુષ્ય છેદી નાંખ્યું, ત્યારે તે વજગે પણ બીજું ધનુષ્ય લઈ તીક્ષણ બાવડે તે ચંડવેગનું ધનુષ્ય ભાંગી નાંખ્યું. પછી ગર્વથી ઉદ્ધત થચેલા ચંડવેગે નવું ધનુષ્ય લઈ તત્કાળ બાણ વડે વાવેગને રથ ભાંગી નાંખે, અને તેમાં જોડેલા સિંહોને હણી પાડી દીધા, ત્યારે વાવેગ જેટલામાં નો રથ ગ્રહણ કરતા હતા, તેટલામાં ક્રોધથી અંધ થયેલા ચંડવેગે તેને છળથી મર્મસ્થાનને વીંધનારા બાવડે છાતીમાં પ્રહાર કર્યો, તેથી તે વજગ મૂછવડે વિëવળ થઈ ગયું. પછી હણવાને ઈચ્છતે ચંડવેગ જેટલામાં તેને બીજા બાવડે હણવા તૈયાર થાય છે, તેટલામાં ભેગરતિ રાજાએ અકસ્માત્ ત્યાં આવી પ્રથમ તેણે પિતાને પરાભવ કર્યો હતો તે વૈરથી ચંડવેગને બિંદિપાલવડે મસ્તકમાં એવી રીતે દઢ પ્રહાર કર્યો કે જેથી તે મૂછિત થઈ પૃથ્વી પર પડી ગયે. તેને જ્યારે ભેગરતિ ગ્રહણ કરવા તૈયાર થયે, ત્યારે બેચર ચક્રવતીના પુત્ર મણિમાલીએ આવી તેને (ચંડવેગને) ઉપાડી લીધે અને ચક્રવતીને સેંગ્યો, એટલે ચકીએ વીરના સમૂડમાં અગ્રેસર એવા તે સેનાપતિને વિદ્યા અને ઔષધિના સિંચનથી સજી કર્યો. અહીં ભેગરતિએ મૂછ પામેલા વાવેગને કુમારરાજને સેં, એટલે તેમણે પણ સુભટેમાં અગ્રેસર એવા તે વાવેગને મહા - ષધિના જળવડે સજજ કર્યો. આ રીતે ભેગરતિ શીધ્રપણે ઉપકાર કરનાર વાવેગને પ્રત્યુપકાર કરી અને અપકાર કરનાર ચંડેગને અપકાર કરી આનંદ પામે. “માનનું ફળ આવું જ હોય છે.” એ જ રીતે ચંદ્રબાહુ પણ પૂર્વના બંધના પરાભવના વેરથી ચંદ્રગતિની આગળ થઈ મદન નામના શત્રુ સાથે યુદ્ધ કરવા લાગ્યા, અને જેમ મેઘ વૃષ્ટિવડે બકરાના સમૂહને વ્યાકૂળ કરે તેમ તેણે શરની વૃષ્ટિવડે પરિવાર સહિત મદનને વ્યાકૂળ કરી નાખ્યો. પછી તે મદનનું ધનુષ્ય છેદી, રથ ભેદી, રણથી શ્રમિત થયેલા તેને બાંધી લીધે. તે મદનને લેવા માટે ખેચરચકીને પુત્ર મણિમાલી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #468 -------------------------------------------------------------------------- ________________ 1:, તેરમે સર્ગ. (449) દેડતે આવ્યું, પણ તેને ચંદ્રબાહુએ બાણની વૃષ્ટિ કરીને રૂપે, તેટલામાં ચંદ્રગતિ તે મદનને પોતાની શિબિરમાં ઉપાડી ગયે. - ત્યારપછી મહાબાહુ પણ યુદ્ધથી થાકેલા ચંદ્રોદયને નિવારી પૂર્વના વેરથી તે જ પ્રમાણે તપન સાથે યુદ્ધ કરવા લાગ્યો. એટલે ક્રોધવડે અત્યંત દુધર્ષ તે બન્ને સુભટે ભયંકર યુદ્ધ કરવા લાગ્યા. તેમાં તેઓએ વીરેના ઉત્કટ મદસહિત અનેક શત્રુઓના પ્રાણે હરણ કર્યા, અને પિતાનાં કુળને યશરૂપી દૂધવડે ધોઈ ઉજવળ કર્યું. છેવટે શત્રુને તાપ પમાડનાર તપનને મહાબાહુએ બાંધી લીધો. સૂર્ય પણ ભરણના પુત્ર (ચંદ્ર) ને પરાભવ કરનાર થાય છે.” બાંધેલા તપનને છોડાવવા માટે ચિત્રાયુધ નામનો સુભટ દોડ્યો, પરંતુ પર્વત જેમ નદીના પૂરને રેકે–અટકાવે તેમ તેને મહાબાહએ અટકાવ્યો. તેવામાં જેમ મહા આરંભને સમૂહ બુદ્ધિ રહિત પ્રાણીને દુર્ગતિમાં લઈ જાય, તેમ ચંદ્રગતિ તેતપનને હર્ષથી પિતાના સૈન્યમાં લઈ ગયે. હવે શત્રુના બાણથી તાડના પામેલા ચંડને નિવારી ચંદ્રવેગે ભીમ સાથે યુદ્ધ કરી છેવટ તેને નાગપાશવડે બાંધી લીધો. તે વખતે તેને છોડાવવા ચિત્રવીર્ય સામે આવ્યા. તે વેરીની સાથે ચંદ્રવેગ યુદ્ધ કરવા લાગ્યો, એટલામાં ચંદ્રગતિ તે ભીમને પિતાના સૈન્યમાં લઈ ગયે. પછી શસ્ત્ર રહિત થયેલા ભીમને જોઈ મેહ પ્રાણીને સંસારમાં રેકે તેમ ચંદ્રચુડે પ્રતાપને યુદ્ધમાં કર્યો. તેની સાથે ચિરકાળ સુધી યુદ્ધ કરી તેનું ધનુષ છેદી તથા રથ ભાંગી જેમ લોભ મૂઢ પ્રાણને અશુભ કર્મવડે બાંધે તેમ તે ચંદ્રચુડે પ્રતાપને નાગપાશવડે બાંધી લીધો. તેને લેવા માટે ચંદ્રાંકે ઈચ્છા કરી ત્યારે ચંદ્રચૂડે તેને રૂંધ્ય; તેટલામાં તે જેમ ચર પુરૂ ચરને કેદખાનામાં લઈ જાય તેમ ચંદ્રગતિ તે પ્રતાપને પોતાના સૈન્યમાં લઈ ગયો. 1 પરાભવ પમાડી ન શકાય તેવા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #469 -------------------------------------------------------------------------- ________________ (450). જયાનંદ કેવળ ચરિત્ર. એજ રીતે રત્નડ, તડિક્રેગ અને ચંદ્રાભ રાજાઓ પણ યુદ્ધમાં ઉદ્યમ કરતા ચિત્રવીર્ય, મહાવીર્ય અને ભદ્રવીરને નિષેધ કરી અનુક્રમે અક્ષભ, કાસર અને રમણ સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેમની સાથે ચિરકાળ સુધી યુદ્ધ કરી છેવટ તેમના ધનુષ વિગેરે છેદી તેઓએ તે અભ, કાસર અને રમણને બાંધી લીધા. તેમને લેવાની ઈચ્છાથી ચંદ્રભદ્ર, યશશ્ચંદ્ર અને ચંદ્રકીર્તિ નામના વિદ્યાધરે આવ્યા, તેમને તે ઉત્તમ સુભટેએ યુદ્ધવડે રૂંધ્યા. તેવામાં જેમ મિથ્યાત્વ જ્ઞાનાદિક રહિત જંતુઓને સંસારમાં લઈ જાય, તેમ ચંદ્રગતિ તે બાંધેલા અક્ષેભાદિકને પિતાના સિન્યમાં લઈ ગયો. આ પ્રમાણે એક ભોગરતિ વિના બીજા સાતે મિત્રરાજાએ શત્રુઓને બાંધી પૂર્વના પરાભવને તરી ગયા. ચંદ્રબાહુ વિગેરે સાત મિત્ર યુદ્ધમાં પ્રથમ બંધાયા હતા, તેઓએ જ મદનાદિકને બાંધ્યા, તેનું કારણ એ કે તે મદનાદિક ચિરકાળ યુદ્ધ કરવાથી થાકી ગયા હતા તથા તેમનું પૂર્વભવનું અશુભ કર્મ ઉદયમાં આવ્યું હતું. પ્રાણુ યુદ્ધમાં પણ પૂર્વના અશુભ કર્મથી જ પરાભવ પામે છે, અને અશુભ કર્મથી જ હણાય છે. વળી શત્રુને જય અને લક્ષમીની પ્રાપ્તિ પણ શુભ કર્મથી જ થાય છે. આ પ્રમાણે શુભ અને અશુભ કર્મ જ શુભ અને અશુભ ફળને આપનારૂં છે એમ જાણ સારી બુદ્ધિવાળા પ્રાણીઓએ શુભ કર્મ ઉપાર્જન કરવા પ્રયત્ન કરવો. ચંદ્રબાહુ વિગેરે સાતે વીરાએ એવી રીતે યુદ્ધ કર્યું કે જેથી ખેચરચક્રીની મોટી સેના પણ ભગ્ન થઈ ગઈ. તે વખતે વિરેને યુદ્ધશ્રમ જોઈને તે શ્રમ જાણે પોતાને વિષે સંક્રમે હોય તેમ સૂર્યો પશ્ચિમ સમુદ્રમાં સ્નાન કરી તે શ્રમને દૂર કર્યો. પછી શુભાશુભ કર્મથી જય અને પરાજય પામેલા વિરે બન્ને સેનાપતિઓની આજ્ઞાથી યુદ્ધકને ત્યાગ કરી પિતાના સ્થાને ગયા. સાત વીરેના બંધનથી કાંઈક મંદ થયેલા ઉત્સાહવાળી ખેચરચક્રીની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #470 -------------------------------------------------------------------------- ________________ તેરમે સર્ગ. ' (45) સેના ધીમે ધીમે યુદ્ધભૂમિથી પાછી ફરી. જેમાં વીરાની ગર્જના અને વાજિત્રના નાદ થતા હતા, તથા મંગળપાઠકે જેની સ્તુતિ કરતા હતા એવું જયાનંદ રાજાનું સૈન્ય પોયણના વનની જેમ આનંદ પામ્યું. તેમણે ઔષધિના જળવડે સર્વ સુભટો તથા પશુએને પ્રથમની જેમ સજજ કર્યા. તેજ રીતે ચક્રીએ પણ પોતાના સુભટે અને પશુઓને વિદ્યાવડે અને ઔષધિના જળવડે સજજ કર્યા. ઔષધિના જળવડે સજ કરેલા તે મદનાદિક સાતે રાજાઓને પવનવેગે લોહવિગેરેના પાંજરામાં નાંખ્યા. યુદ્ધની શ્રાંતિએ આલિંગન કરેલા વીરોને ઈર્ષાના વશથી શીધ્રપણે સર્વ અંગે સુખ કરનારી નિદ્રાએ આલિંગન કર્યું. આ પ્રમાણે જયાનંદના ચરિત્રમાં યુદ્ધના અધિકારને વિષે બીજે દિવસે ભેગરતિ વિગેરે આઠે મિત્રોને જય થયે, એ હકીકત આવી છે.' - ત્રીજો દિવસ. " - જયાનંદ રાજા જયલક્ષમીને લાયક છે, તે જયલક્ષમી યુદ્ધ વિના મળી ન શકે; તેથી યુદ્ધને અવકાશ આપવા માટે ત્રીજે દિવસે પ્રાત:કાળમાં સૂર્ય પૂર્વાચળ પર આરૂઢ થયે. કેટલાક સુભટે પરાભવના વશથી, કેટલાક અર્ધ જય પ્રાપ્ત થવાથી અને કેટલાક મંગળવાજિત્રના શબ્દથી રણસંગ્રામના ઉત્સાહવાળા થઈ જાગૃત થયા. પ્રથમની જેમ બન્ને સેનાઓમાં સર્વ યુદ્ધસામગ્રા તૈયાર કરી અને સેનાપતિની આજ્ઞાથી વીરો યુદ્ધ કરવા ચાલ્યા. જેમ મદિરા પીનારા મવડે, રાજાએ ધનવડે અને બ્રાહ્મણો પરના અન્નવડે તૃપ્ત થતા નથી, તેમ ભુજાના બળથી ઉન્મત્ત થયેલા મહાવીરે યુદ્ધવડે તૃપ્ત થતા નથી. જેમ દાન દેવામાં ચતુર દાતાર જમવા માટે યાચકને આમંત્રણ કરે, તેમ સુભટ વજાદિક ચિન્હાવડે ઓળખી ઓળખીને સામા સુભટને આમંત્રણ કરવા લાગ્યા. પિતાના કુળના ઉત્કર્ષને કહેતા, અન્યના કુળોની નિંદા કરતા, પરસ્પરની નિંદા, મર્મ (રહસ્ય), મશ્કરી અને પ્રશંસાવડે અન્યને 1 પોયણીના પક્ષમાં રાજા એટલે ચંદ્ર. 2 થાક-શ્રમ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #471 -------------------------------------------------------------------------- ________________ (452) જયાનંદ કેવળા ચરિત્ર. તિરસ્કાર કરતા તથા ભુજાફેટને કરતા અને સૈન્યના વીર કાંસ્યતાલ (કાંસી) ની જેમ પરસ્પર મળ્યા, અને ક્રોધથી અધિક અધિક યુદ્ધ કરવા લાગ્યા. વિરેએ એકબીજાની ઉપર મૂકેલા બાણે આકાશ માં અને અન્ય અફળાતા હતા, તેથી તે આકાશમાં યુદ્ધ કરતા જાણે પાંખોવાળા સર્પ હોય તેવા શોભતા હતા. રાજાની અને ચક્રીની બહુ રૂપી વિદ્યાના પ્રભાવથી વીરેએ મૂકેલાં ચક્રો આકાશમાં ચોતરફ ભમવા લાગ્યાં. વીરેએ પરસ્પર યુદ્ધ કરવા માટે પ્રેરણા કરતા વાહનના હાથીએ પોતાના સ્વામીઓનું પરાક્રમ પિતાને વિષે સંક્રમવાથી (પ્રાપ્ત થવાથી) અધિકાધિક પરાક્રમવડે યુદ્ધ કરવા લાગ્યા. ગર્જના કરવા પૂર્વક પરસ્પર અફળાતા તે હાથીઓના દાંતના આઘાતથી અગ્નિની જવાળા નીકળતી હતી, તેથી તે હાથીએ વીજળી સહિત જાણે મેઘ હોય તેવા શોભતા હતા. યુદ્ધ કરતી વખતે ઉચ ઉડતા અને નીચે પડતા બખ્તરવાળા હાથીઓ જાણે પાંખવાળી પર્વત હોય તેમ કેના આશ્ચર્યને માટે તથા ભયને માટે ન થાય ? કારણ કે તેઓ પાદના આઘાતવડે પૃથ્વીતળને છેદી નાંખતા હતા, મદના જળવડે ઝરણું સહિત દેખાતા હતા, ઝરતા રૂધિરવડે ગેરૂ નામની ધાતુ સહિત દેખાતા હતા, દાંતવડે અને તેમાં બાંધેલા ખગ્ગવડે તથા સુંઢવડે અને તેમાં પકડેલા મુગરાદિકવડે પરસ્પર દ્રઢ પ્રહાર કરતા હતા, અને તેમની મુખરૂપી કંદરાઓ (ગુફાઓ) ગર્જના કરતી હતી. સિંહો સિંહનાદવડે હાથીઓના સમૂહને ત્રાસ પમાડવા લાગ્યા, પુંછડાના પછાડવાથી રથને શબ્દ કરાવવા લાગ્યા તથા દાઢી અને નવડે હણીને પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. મોટા કુંફાડાવડે દુર્ધર એવા સર્પો ભયંકર ફણાઓના આઘાતથી–અફબાવાથી મણિઓની સંધિઓને ફાડી નાખે એવું પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. ઘેર એવા ઘુરઘુર શબ્દવડે દુર્ધર, આકાશમાં ઉછળતા, પરસ્પર અથડાતા અને તીક્ષણ દાઢાવડે હણતા એવા ભંડે (ડુક્કર, યુદ્ધ કરવા લાગ્યા. એજ પ્રમાણે શરભ (અષ્ટાપદ) મૃગ, શાર્દૂલ, પાડા વિગેરે વિદ્યાધરોનાં વાહનો અને બીજા પશુઓ પણ 1 પર્વતે પૃથ્વીમાં પ્રવેશ કરેલા હોય છે. ર પરાભવ ન પામે તેવા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #472 -------------------------------------------------------------------------- ________________ . તેરમો સર્ગ. '' , (453) અનાદિ ભવના અભ્યાસથી, વિરેના નિરંતરના સંગથી, ક્રોધ અને અભિમાનાદિકવડે યુક્ત હોવાથી અને પોતપોતાના સ્વામીની પ્રેરણાથી પ્રાણોને પણ તૃણ સમાન ગણતા, શત્રુને ક્ષય થાય ત્યાં સુધી શત્રુને પીઠ નહીં દેખાડતા, જાણે વીરેંદ્રો હોય તેમ ચિરકાળ સુધી યુદ્ધ કરવા લાગ્યા. આ પ્રમાણે પશુઓનું પણ શેર્ય જોઈ અધિક અધિક ગર્વિષ્ટ થતા વીરો પોતાના સમગ્ર બળવડે સંગ્રામ કરવા લાગ્યા. તેમાં કોપનો આટેપ (આવેશ) થી યુદ્ધ કરતા ખેચરચકીના સુભટેએ કુમારરાજનું કેટલુંક સૈન્ય ભાંગી નાંખ્યું, તેથી તે દીનતા ધારણ કરવા લાગ્યું. તેને ત્રાસ પામતું જોઈ યુદ્ધ કરવા ઈચ્છતા સ્ત્રીરૂપધારી કુમારરાજને સ્વામીભક્તિથી નિવારી મદોન્મત્ત હાથીઓ પર આરૂઢ થયેલા, જાણે કે વિશ્વના સમગ્ર વિરેની શક્તિ ગ્રહણ કરીને તેવડે બનાવ્યા હોય એવા બળવાન, યુદ્ધને વિષે પ્રસિદ્ધ કીતિવાળા, નવા બળવાળા અને માયાવડે સ્ત્રીઓનાં શરીરને ધારણ કરનારા વીરાંગદ, મહાબાહ, સુષ અને સુમુખ વિગેરે પાંચ સુભટેએ શત્રુઓને યુદ્ધ કરવા બોલાવ્યા. તેઓએ કયારે બાણે ગ્રહણ કર્યા અને ક્યારે મૂક્યા છે કેઈન જાણવામાં આવ્યું નહીં; પરંતુ તેના બાણેથી હણાઈને પડેલા શત્રુઓ જ જોવામાં આવ્યા. ક્રોધના આવેશવાળા તેઓએ ઘણું વીરોને પૃથ્વી પર દીર્ઘ નિદ્રાવડે સુવાડી દીધા, અને બીજા સાજા વીરો પણ મરણના ભયથી તે સુતેલાઓની અંદર જ પટનિદ્રાથી સુઈ ગયા. તેઓએ રથીઓને રથ રહિત કર્યા અને રથોને રથી રહિત કર્યા, સ્વારને અશ્વ રહિત કર્યા અને અશ્વોને સ્વારે રહિત કર્યા, હાથીના સ્વારોને હાથી રહિત કર્યા અને હાથીઓને હસ્તસ્વાર રહિત કર્યા, વિમાન નિક યોદ્ધાઓને વિમાન રહિત કર્યા અને વિમાનને વિમાનિક દ્ધા રહિત કર્યા, તથા પગે ચાલનારા ઘણુ પત્તિઓને તેમના 1 અનેક વાર યુદ્ધમાં જય પામેલા હોવાથી. 2 હજુ સુધી યુદ્ધમાં ઉતરેલા ન હોવાથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #473 -------------------------------------------------------------------------- ________________ (454) જયાનંદ કેવળી ચરિત્ર પગે છેદી પગે ચાલી ન શકે તેવા કર્યા, આ પ્રમાણે ખેચરચક્રીનું સમગ્ર બળ (સૈન્ય) બળ રહિત કરી નાંખ્યું. આ રીતે ખેચરચક્રીનું ભાંગેલું સૈન્ય નાશી જવા લાગ્યું, તે વખતે હાથીપર આરૂઢ થયેલા ગજસિંહ નામનો ખેચરસુભટ યુદ્ધમાં દેડ્યો, અને યુદ્ધના ઉઘમમાં ભગ્ન થયેલી પિતાની સેનાને આશ્વાસન કરતો (ધીરજ આપતે) બોલ્યો કે “જે કઈ યો હોય તે મારી સામે આવીને મને રોકે–રૂધે.” તે વખતે બીજા પણ હાથીના વાહનવાળા ગજાનન, ગજદેવ વિગેરે પાંચસો દ્ધાઓ યુદ્ધ કરવા દોડયા. તેમને બેલાવવાપૂર્વક માયાસ્ત્રીના રૂપવાળા વીરાંગદાદિક વીરએ તેને મની સાથે યુદ્ધ કરીને રોક્યા. ત્યારે તેમને ગજસિંહાદિક દ્ધાઓએ કહ્યું કે-“હે રંડાઓ! તમે યુદ્ધને લાયક નથી. અહીંથી જઈને જળના ઘડા વહન કરો અને સૂત્ર કાંતે; કેમકે શત્રુ થયેલી છતાં પણ નારીઓની હત્યા અમે કરતા નથી.” તે સાંભળી સ્મિતવડે સુંદર મુખવાળી માયાસ્ત્રીઓ બોલી કે-“અમે વેરીઓની નારીએને રંડાપ આપનારી છીએ, તેથી અમે રંડાઓ કહેવાઈએ છીએ; માટે તમે શીધ્ર યુદ્ધ કરે, કે જેથી અમારૂં રંડા નામ સાથે થાય. તમે અમારાથી યુદ્ધમાં હણાશે, તેથી તમને જળાંજળી આપવા માટે પહેલેથી જ જળ તૈયાર રાખવામાં આવ્યું છે, તેથી અમારે જળના ઘડા વહેવાની જરૂર પડશે નહીં. વળી પુષ્કળ વૈરીએને બાંધવા માટે સૂત્ર પણ ઘણું તૈયાર છે, તેથી અમે શા માટે સૂત્ર કાંતીએ? હમણાં જ યુદ્ધમાં અમારાથી તમારૂં બંધન કે પલાયન થશે, માટે તમારી કીર્તિરૂપી સ્ત્રીને વધ કરવાથી ખરેખર તમને સ્ત્રી હત્યા લાગવાની છે.” આ પ્રમાણે મર્મસ્થાનને વીંધનારા તેમના વચનરૂપી બાવડે વ્યથા પામેલા તે સુભટે તે માયાસીએ ઉપર સારભૂત બાણેની વૃષ્ટિ કરવા લાગ્યા. તે વૃષ્ટિને તે માયાસ્ત્રીઓએ વાયુના સમૂહ જેવા બાણોના સમૂહવડે હરી લીધી–દૂર કરી. “વિઘોથી હણાયેલા અભાગીઆના મનોરથો શીરીતે સિદ્ધ થાય?’ જેમ વૈદ્ય એષવડે રોગીઓના રોગોને હણે છે, તેમ તે સ્ત્રીસુભટોએ સારી રીતે પ્રયોગ કરેલા (મૂકેલા) મોટા શસ્ત્રોવડે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #474 -------------------------------------------------------------------------- ________________ તેરમો સર્ગ. (55) શત્રુઓના ગર્વને હણી નાંખ્યા. તે વખતે સૈન્ય સહિત તે હજાર યોદ્ધાઓને મહા સંગ્રામ યમરાજના જ પોષણ અને સંતોષને માટે થયે. સીરૂપ પણ મહાવીર વીરાંગદ યુદ્ધમાં વૈરીને સંહાર કરવાથી યમરાજની ઉપમાને ધારણ કરતો હતો. ગજસિંહે પણ તીક્ષણ બાવડે શત્રુઓને ક્ષય કરી અને ચિરકાળ સુધી યુદ્ધ કરી તે વિરાંગદને વ્યાકૂળ કરી દીધું. ત્યારે વીરાંગદે તેનાપર નગવિદ્યાએ કરીને એક મોટો પર્વત મૂકે, તેને ગજસિંહ અશનિવિઘાવડે ચૂર્ણ કરી નાંખે. પછી ગજસિંહે વીરાંગદ ઉપર વિદ્યાસિંહ મૂકે, એટલે ક્રોધથી ઉદ્ધત થયેલે તે વિદ્યાસિંહ જેટલામાં તેવીરાંગદ હૈદ્ધાના વાહનરૂપ હાથીને ખાવા જાય છે, તેટલામાં તે વીરાંગદે શરભ વિદ્યાનું સ્મરણ કર્યું, તેથી તત્કાળ શરભ પ્રગટ થયો, અને તે વેગથી શત્રુઓના સિંહોને હણવા લાગે એટલે તે શરભને હણવા માટે ગજસિંહે તેના પર ઘણું બાણ મૂક્યાં, તથા ખર્ક અને ગદા વિગેરે હજારો આયુધ મૂક્યાં. તે પણ તે દુષ શોભે ગર્જના કરી આકાશમાં ઉડી સર્વ શાસ્ત્રના સમૂહને ભેદી ગજસિંહને નખોવડે હણને પાડી દીધું. પછી હાથીને બાંધનાર પુરૂષ જેમ વારિમાં પડેલા હાથીને રડાવડે બાંધીને પકડી લે તેમ પડી ગયેલા ગજસિંહને વીરાંગદે નાગપાશવડે બાંધીને પકડી લીધો. તેમ જ સ્ત્રીરૂપધારી મહાબાહુએ ચિરકાળ સુધી બાણનું યુદ્ધ કરીને ગજાનનના ઉપર અગ્નિને વરસાવતી શક્તિ મૂકી. તે શક્તિને ગજાનને પણ જેમ અનિત્ય ભાવનાવડે ડાહ્યો પુરૂષ સંસારની તૃષ્ણને હણે તેમ લીલામાત્રમાં સામી શક્તિ વડે હણી નાખી. ત્યારપછી તે મહાબાહુએ તે ગજાનન વૈરી ઉપર મહાસ મૂકયું, તેનાથી તે મેહ (મૂછી) પાપે એટલે તેને બાંધીને પકડી લીધે. એજ પ્રમાણે સ્ત્રીરૂપધારી સુષ વિગેરે વિરે પોતાની સામે યુદ્ધ કરનારા યોદ્ધાઓને ચિરકાળ સુધી લેહનાં દિવ્ય શસ્ત્રોવડે ભયં. કર એવા યુદ્ધવડે ખેદ પમાડી, વિવિધ શસ્ત્રોવડે જરિત કરી તથા શ્રમિત લથપોથ) કરી નાગપાશાદિકવડે બાંધીને એકી સાથે પોતાના શિબિરમાં લઈ ગયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #475 -------------------------------------------------------------------------- ________________ (456). જયાનંદ કેવળી ચરિત્ર. . ' આ પ્રમાણે પોતાના પાંચસો સુભટને બાંધીને લઈ ગયા જઈ વિદ્યાધરચવતીનું આખું સૈન્ય ત્રાસ પામ્યું અને વીખરાઈ ગયું, તે જોઈ વિદ્યાધરચક્રવતી એક વખતે ક્રોધ, ગર્વ અને પરાભવવડે અત્યંત વ્યથા પામી જેટલામાં યુદ્ધભૂમિપર યુદ્ધ કરવા આવે છે, તેટલામાં સંગ્રામને વિષે તૃષ્ણાવાળા તેના ત્રીજા પુત્ર મણિમીળીએ બે હાથ જોડી ભક્તિથી ચકી પિતાને વિજ્ઞપ્તિ કરી કે “હું પિતાજી ! કીડીઓને વિષે ગરૂડની જેમ આ રંડાઓને વિષે ઇંદ્રને પણ નાશ પમાડનારા એવા દેદીપ્યમાન બળવડે આપને સંગ્રામને આરંભ શામાટે કરવો જોઈએ? મેં પીપણાને લીધે તેમની ઉપેક્ષા કરી હતી, પરંતુ તે તે ઉદ્ધત થઈ ગયેલ છે, તેથી હવે અપરાધવાળી તેઓને હું નિગ્રહ કરીશ અને તેમણે ગ્રહણ કરેલા આપણા સુભટને હું પાછા લઈ આવીશ.” આ પ્રમાણે કહીને પિતાને નિષેધ કરી હાથીના કુંભસ્થળપર બેસી તે મણિમાળી શત્રુઓની શ્રેણિને દળતો દળને શત્રુઓના લશ્કરમાં પેઠે. જેમ તળાવમાં પાડે પ્રવેશ કરે ત્યારે શબ્દ કરતા દેડકાએ તેના માર્ગ મૂકી બાજુપર થઈ જાય તેમ તે મણિમાળીએ સેનામાં પ્રવેશ કર્યો ત્યારે દ્ધાઓ તેને માર્ગ મૂકી બાજુપર થઈ ગયા. તે વખતે તે મણિમાળી બોલ્યા કે “રે કપટ લક્ષમીના કરંડ સમાન રંડાઓ! આવો. હમણાં હું તમને નાક કાન રહિત કરું છું, અને શુરવડે મસ્તકે મુંડી નાંખું છું.” આ પ્રમાણે તેનું તિરસ્કારવાળું વચન સાંભળી તે સ્ત્રીસુભટો તત્કાળ દોડી આવ્યા. “વીર પુરૂષો અને સિંહે વીરના ધિક્કારને સહન કરી શકતા નથી.” તે સ્ત્રીસુભટોમાંથી વીરાંગદ વિરે મણિમાળીને રૂં, અને જેમ મેઘ પર્વત પર જળધારાની શ્રેણિને વરસાવે તેમ તેણે તેના પર બાણની શ્રેણિ વરસાવી. આ પ્રમાણે સ્ત્રીરૂપે યુદ્ધ કરતા વીરાંગદ વરને ઉત્કટ બળવાન મણિમાળીએ બાણની શ્રેણિવડે ઢાંકી દીધે. તેવામાં મણિમાળીના બીજા (49) ભાઈઓ કિરણમાળી વિગેરે મહા દ્ધાઓ યુદ્ધમાં દોડી આવ્યા. તેમને પણ તત્કાળ વીરાંગદ સિવાયના બીજા (49) મહા બળવાન સ્ત્રીભટેએ બાણની વૃષ્ટિ કરવાપૂર્વક યુદ્ધને માટે બોલાવ્યા. તેઓના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #476 -------------------------------------------------------------------------- ________________ તેરમે સગે. (457): યુદ્ધમાં દિશા, વિદિશા, આકાશ કે પૃથ્વી કાંઈ પણ દેખાતું નહેતું, માત્ર ચોતરફ બાણે જ દેખાતા હતા. હવે મણિમાળીએ વીરાંગદ ઉપર વાળાવડે વ્યાસ એવી શક્તિ મૂકી, તેને તત્કાળ વીરાંગદ વીરે સામી શક્તિ મૂકીને ભેદી નાંખી. પછી ધીર એવા વીરાંગદે વૈરીના પ્રાણોને હરનાર અને ઘોર એવા ઘુરઘુર શબ્દવડે દુર્ધર એવા વિદ્યાથી ઉત્પન્ન કરેલા ભંડો મૂક્યા. તેમને આવતા જોઈ મહાસુભટ મણિમાળીએ વિદ્યાવડે ઉત્પન્ન કરેલા સિંહને મૂકો, તે સિંહે સર્વ ભંડેને તત્કાળ નાશ કર્યો, અને પછી તે સિંહ વીરાંગદ તરફ દોડ્યો. તેને આવતા જોઈ વીરાંગદે પ્રથમની જેમ વિદ્યાવડે શરમ મૂકો, તે શરભ સિંહને ખાઈ ગયું. પછી તે મણિમાળી તરફ દોડ્યો. તેને આવતો જોઈ શીધ્રપણે મણિમાળીએ વિદ્યાવડે ઉતારેલા ગર્જના કરતા મેઘવડે મૃત્યુ પમાડ્યો. પછી મણિમાળીએ બાણ વડે વીરાંગદના હાથીને પાડી નાંખ્યું. તે વખતે પવનવેગે સિંહે જોડે થે આપે. તેમાં બેસી હર્ષ પામેલા વીરાંગદે પણ બાણોના સમૂહવડે મણિમાળીના મન્મત્ત હાથીને પાડી નાંખે. ત્યારે મણિમાળીએ વિદ્યાથી કરેલા નવા રથમાં બેસી ક્રોધ પામી વીરાંગદના શરીર ઉપર અનેક બાણ નાંખી તેને વ્યાકુળ કર્યો. પછી તેના અનુક્રમે સાત ધનુષ્ય છેદી નાખ્યાં, તેથી તે વીરાંગદ શરને ગ્રહણ કરવા કે મૂકવા શક્તિમાન થે નહિ. ત્યાપછી તે મણિમાળીએ તત્કાળ પ્રસ્થાપન શસ્ત્રવડે વીરાંગદને તથા બીજા સર્વ સ્ત્રીસુભટોને પણ સુવાડી દીધા; અને જેમ આરંભ મૂઢ પ્રાણને કર્મથી બાંધે તેમ મણિમાળીએ નિદ્રા પામેલા તે વીરાંગદ ભટને નાગપાશથી બાંધી લીધો. એ જ પ્રમાણે ચિરકાળ યુદ્ધ કરવાના શ્રમથી વ્યાકુળ થયેલા મહાબાહુ વિગેરે સર્વે સુભટ મણિમાળીના શસ્ત્રવડે નિદ્રા પામ્યા, તેમને જુદા જુદા નાગપાશવડે બાંધી લીધા. પછી જેમ મચ્છીમાર જાળમાં મને ગ્રહણ કરે તેમ મણિમાળી પણ વિદ્યાથી બના. વેલા મોટાપટને વિષે બાંધેલા સ્ત્રીસુભટને ગ્રહણ કરવા તૈયાર થયે, તેવામાં પવનવેગાદિકે તેને યુદ્ધ કરવા બોલાવ્યું, એટલે 58 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #477 -------------------------------------------------------------------------- ________________ જ્યાનંદ કેવળી ચરિત્ર. મણિમાળી તે સ્ત્રીસુભટેને મૂકી તેની સામે સંગ્રામ કરવા આવ્યા. વીરને યુદ્ધનું અને બ્રાહ્મણોને ભેજનનું આમંત્રણ કરવામાં આવે, તો તે વખતે તેમનાં બીજાં સર્વે કર્યો અદશ્ય થાય છે–પડ્યા રહે છે એમ કહેવાય છે.” સિંહની સાથે હાથીઓ જેમ યુદ્ધ કરે તેમ તે મણિમાળીની સાથે ભેગરતિ વિગેરે બીજા ઘણુ વિદ્યાધર વીરે યુદ્ધ કરવા લાગ્યા. તો પણ તે એકલો વીર મણિમાળીએ શસ્ત્રોવડે ઘણું વીરેને મદ રહિત કરી દીધા. “સૂર્ય પરિમિત તેજવાળે છે, તે પણ તે એકલે ઘણા ચહેને નિસ્તેજ કરે છે. યુદ્ધ કરતા એવા તે મણિમાળીએ ભૂકુટિની સંજ્ઞાથી કિરણમાનીને પ્રેરણા કરી એટલે તે પેલા બાંધેલા સ્ત્રીસુભટને લઈને ચાલ્યા. ચંદ્રગતિએ તે વૃત્તાંત જણાવવાથી તદ્મળ કુમારરાજ ત્યાં આવ્યા, અને તેણે કિરણમાળીને ખંભિની વિદ્યાવડે ખંભિત કરી દીધો. તથા પિતાના સ્ત્રીસુભટને ગારૂડી વિદ્યાવડે નાગપાશના બંધનથી મુક્ત કરી પ્રબોધિની વિદ્યાવડે સર્વને જાગૃત કર્યા. એટલે જ થયેલા તે સ્ત્રીસુભટ છેદેલી જાળમાંથી ચકલા ઉડીને આવે તેમ તે પટને ભેદી ઉડીને કુમારરાજની પાસે આવ્યા. તેમને કુમારરાજે નવા વાહનો અને શસ્ત્રો વિગેરે આપીને સત્કાર કર્યો, અને દયાને લીધે કિરણમાળીને પણ સ્તંભન રહિત-છુટો કર્યો. કિરણમાળી પિતાના સ્તંભનથી અને પછી બંધનના મેલથી અત્યંત ક્રોધ પામી પિતાના આત્માને-શક્તિને પણ નહીં જાણતા અને ઊંચું કરી કુમારરાજને હણવા દોડ્યો. એટલામાં તે વીરભાની કુમા પર અસિને પ્રહાર કરે છે, તેટલામાં કુમારરાજે તેની અસિ ઉડાવી દઈ તેને માત્ર કમળ (પચી) મુઠીનેજ પ્રહાર કર્યો. આ રીતે તે દયાળુ રાજાએ તેને હણ્ય નહીં, તોપણ તે મૂચ્છિત થઈ ભૂમિપર તે પડ્યો. “શું સિંહના કેમળ ચપેટાને પણ મૃગ સહન કરી શકે ? તેને ચંદ્રગતિએ બાંધી રાજાના આદેશથી ઔષધિના જળવડે સજી કરી ત્યાંથી ઉપાડી પૂર્વે બાંધેલા સુભટની સાથે મૂકી દીધે; એટલામાં નામ અને પ્રતાપવડે પોતાની સમાન એવા કિરણમાળીને બંધાયે 1 સૂર્યનું નામ પણ કિરણમાલી કહેવાય છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #478 -------------------------------------------------------------------------- ________________ તેરમો સગ . (459) જાણુ સૂર્ય જાણે ભય પામ્યા હોય તેમ પાશ્ચમ સમુદ્રમાં છુપાઈ ગયે. પુત્ર અને સુભટોના બંધનથી સૈન્ય સહિત ખેચરચક્રવર્તી સૂર્યો નષ્ટ ક્ય છે કિરણ જેના એવા ચંદ્રની જેમ કાંતિ રહિત થયે. કાવ્યને વિષે બાંધવા (રચવા) લાયક અર્થ બંધાવાથી (રચાવાથી) જેમ કવિ ખુશી થાય, તેમ ઘણું વેરીએ બંધાવાથી કુમારરાજનું સૈન્ય હર્ષ પામ્યું. - ઈતિ શ્રી જયાનંદ રાજર્ષિના ચરિત્રને વિષે ખેચર ચક્રવતી અને શ્રીજયાનંદ રાજાના યુદ્ધના અધિકારમાં ત્રીજા દિવસના યુદ્ધને વિસ્તાર પૂર્ણ થયે. . . . . :: ચેાથો દિવસ. . .' હવે સુભટોએ નિદ્રારૂપી અભિસારિકાને બે ત્રણ પ્રહર સુધી ભગવી સૂર્યોદયને સમય થતાં તેને વિદાય કરી, તેથી તે તત્કાળ ચાલી ગઈ. યુદ્ધમાં મરાતા સુભટવડે પોતાના પુત્રને યમરાજને) તૃપ્ત કરવા માટે યમરાજના પિતાએ (સૂર્યો) યુદ્ધના આરંભને અટકાવનાર અંધકારને દૂર કર્યો. ઉદય પામતા કિરવડે સૂર્યની જેમ બન્ને સેનામાં સુભટોન: સમૂહ યુદ્ધના ઉત્સાહ વડે દેદીપ્યમાન થયે. સમગ્ર સામગ્રીવડે દેદીપ્યમાન, ઉત્કટ તેજવાળી અને દઢ બળવાળા બન્ને સેન્ચે યુદ્ધ કરવા માટે રણભૂમિમાં પ્રાપ્ત થયા. પત્ર(વાહન) વાળા અને ફળ (ઢાલ)ના સમૂહને ધારણ કરતા શૂરવીરેના સમૂહથી પત્રિએ (બાણ) અને વૃક્ષોથી પતત્રિએ (પક્ષિઓ ) ઉડવા લાગ્યા. પરસ્પર મૂકેલા બાવડે ઘાયલ થયેલા અને તેથી રૂધિર નીકળવાવડે. રાતા થયેલા વીરે ફૂલેલા કિંશુક (કેસુડા) નાં વૃક્ષની તુલ્યતાને પામ્યા. ચોતરફ વીરેએ મૂકેલા બાણે આકાશમાં પરસ્પર અથડાવા લાગ્યા, તેથી જાણે પાંખોવાળા સર્પો તુંડાતુંડી કરતા હોય તેવા દેખાતા હતા. ખડોવડે એકી સાથે છેડાયેલા કેટલાક વિરેનાં મસ્તકે આકાશમાં ઉછળ્યાં. તે જાણે કે રાહુની જેમ દંતાદંતી કરતા હોય તેવાં દેખાતા 1 રખાયત પતિની પાસે પિતાની મેળે જનારી સ્ત્રી. 1 વૃક્ષના પક્ષમાં પાંદડાં. 2 પક્ષે ફળે, 3 સામ સામા મુખવડે યુદ્ધ. 4 દાંત દાંતવહે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #479 -------------------------------------------------------------------------- ________________ જયાનંદ કેવળા ચરિત્ર. હતા. આ પ્રમાણે ઘેર સંગ્રામ પ્રવર્યું. તેમાં સમુદ્રના તરગોવડે નદીઓના તરંગની જેમ ચાકીના સુભટોએ કુમારરાજના સૈનિકોને પાછા હઠાવ્યા. તેમને પાછા હઠતા જોઈ શત્રુરૂપી ઘાસના સમૂહને બાળવામાં દાવાનળ જે વાવેગસેનાપતિ)સિંહે જોડેલા રથમાં આરૂઢ થઈ રણભૂમિમાં આવ્યું. તે જ્યાં જ્યાં દ્ધાઓને જોવા લાગ્યા, ત્યાં ત્યાં તેમને હણવા લાગ્યા. જ્યાં જ્યાં ઘાસ હોય ત્યાં ત્યાં દાવામિ તેને બાળે જ છે.” પછી પવનવેગ પણ રથમાં આરૂઢ થઈ રણસંગ્રામના પારને પામવાની ઈચ્છાથી શત્રુની સેનાને પરાજય કરવા પ્રાપ્ત થયું. “જેમ 'દુર્ભાવવડે પીડા પામતા ધર્મિષ્ટ જન કલેશના મૂળ કારણની નિંદા કરે, તેમ તે પવનવેગના બાવડે વ્યથા પામેલા સુભટો પ્રથમથી જ થયેલા વૈરની નિંદા કરવા લાગ્યા.” પછી યશલમીની સ્પૃહાવાળો વિર ચંદ્રગતિ પણ યુદ્ધમાં પ્રવત્યી. સુભટોપર પ્રહાર કરતા એવા તેની ગતિને કઈ પણ વીર ખલના પમાડી શકે નહીં. એજ રીતે યશને વિષે પ્રીતિને ધારણ કરતા ભેગરતિ વિગેરે સુભટે પણ શત્રુને સર્વથા નાશ કરે તેવા ક્રોધથી રણભૂમિમાં યુદ્ધ કરવા લાગ્યા, અને તે સર્વેએ પિતાની સેનાને રક્ષણ કરનારા તથા વૈરીના પ્રાણને હરવામાં રાક્ષસ જેવા બાવડે શત્રુસુભટને દીનતા પમાડી ચકીના સિન્યને ઢાંકી દીધું. જેમ કષાયે સંયમને ઉપદ્રવ કરે તેમ વિચિત્ર શસ્ત્રોવડે યુદ્ધ કરતા તેઓએ શત્રુના બળવાન સૈન્યને ભારે ઉપદ્રવ કર્યો, તેઓએ બાવડે કેટલાક શત્રુઓનાં ધનુષ્ય છેદી નાંખ્યા, કેટલાકનાં ધનુષ્યની પ્રત્યંચા તેડી નાંખી, કેટલાકનાં બાણોને ભાંગી નાંખ્યા, અને કેટલાકના મૃત્યુના સંશયને છેદી નાંખ્યા (મૃત્યુ પમાડ્યા). આ રીતે ચક્રીના સુભટે અત્યંત વ્યાકુળ થઈ ગયા, ત્યારે ભવના ભીરૂ ભવ્ય પ્રાણુઓ જેમ મિથ્યાત્વથી પાછા હઠીને સમ્યકત્વને શરણે જાય તેમ તેઓ યુદ્ધથી પાછા હઠીને ચક્રીને શરણે ગયા; એટલે પિતાની સેનાને પવનવેગાદિકે ભાંગેલી જોઈ ચક્રીને અત્યંત ક્રોધ જાગૃત થયે, તેથી તેણે વિદ્યાધરેને કહ્યું કે–“અહો! બાલ્યાવસ્થાથી જ જે મારા 1. મનના માઠા અધ્યવસાય.. * * * * * * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #480 -------------------------------------------------------------------------- ________________ - તેરમો સર્ગ (461) સેવકો થઈ મારી આજ્ઞાવડે જ માત્ર જીવનારા છે, તેઓ આજે મારા સૈન્યને ભાંગે છે, અને મારા પુત્રાદિકને બાંધે છે; તોપણ ખેદની વાત છે કે હું જીવતો છતો જ આવા પરાભવને સહન કરૂં છું અને વિદ્યાધરચક્રવતીના અભિમાનને ધારણ કરું છું. માટે મને ધિક્કાર છે. મારે તો હવે એ પવનવેગાદિક દુષ્ટોને શીધ્ર હણવાજ જોઈએ.” આ પ્રમાણે વિચારી તે યુદ્ધની ઇચ્છાથી રથ પર આરૂઢ થતા હતા, તેવામાં તેના સર્વ પત્રમાં મોટા ચકવેગ નામના પુત્રે શત્રુના સૈન્યને તૃણ સમાન ગણું ખેચરચકીને ભક્તિ સહિત વિજ્ઞપ્તિ કરી કે “પિતાજી! શેષનાગ તમારા બાણથી ભય પામીને પાતાળના મૂળમાં જઈ રહ્યો છે, તેથી તે યુદ્ધ કરવા લાયક નથી, આ પૃથ્વી સર્વ પ્રાણીઓને આધાર હોવાથી તમારા બાણુના સમૂહવડે ફાટી જાય તે યોગ્ય નથી, સમુદ્ર પણ તમારા શસ્ત્રના ભયથી નિરંતર આકંદ કર્યા કરે છે, તેથી તે પણ વધારે શેષણ કરવાને ગ્ય નથી, શકઈ પ્રથમથી જ આ પર્વતની પાંખો કઠીન વાના તટવડે કાપી નાંખી છે, તેથી પર્વતે પણ હણવા યોગ્ય નથી, અગ્નિદ્વારા ભજન કરનારા આ દેવો સ્વર્ગમાં જ સ્થિતિ કરવાથી પ્રીતિવાળા થયા છે, તેમને શા માટે જીતવા જઈએ? યમરાજ જગતને અનિષ્ટ છે તો પણ તેના પગ શીર્ણ થયેલા (સડી ગયેલા) છે, તેથી તે પણ વધ કરવા યોગ્ય નથી. વિશેષ શું કહું? ત્રણ લેકમાં કઈપણ એ વીર નથી કે જે યુદ્ધમાં તમારી સામે ઉભે રહી શકે, તો હે પિતા ! કોને જીતવા માટે આ રણ રણ શબ્દ કરતા શસ્ત્રને તમે ધારણ કરે છે? વળી પોતાના આત્માને સુભટ માનનારા આ મનુષ્ય તમારા મોટા અપરાધવાળા હોય તોપણ નિઃસાર હવાથી તમારે વધ કરવા લાયક નથી. હાલમાં કેઈપણ ચક્રવતી કે વાસુદેવ યુદ્ધમાં તૈયાર થઈને સામે આવ્યું નથી, તેમજ અસુરેંદ્રો રસાતલ (પાતાળ) રૂપી બિલમાં પેસી ગયા છે અને દેવે અનંતવનમાં પેસી ગયા છે, તે હમણાં સંપૂર્ણ વીર્યવાળ કેણું દ્ધો રણસંગ્રામના તમારા કૌતુકને પૂરનારો થાય તેમ છે? કદાચ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #481 -------------------------------------------------------------------------- ________________ . (462), જયાનંદ કેવળી ચરિત્ર. તેઓએ હીન બળવાળા આપણા દ્ધાઓને પરાજય કયી ત: તેમાં શા માટે ખેદ કરવું જોઈએ? શું કાગડાઓ પણ કીડાઓને ત્રાસ નથી પમાડતા? તેથી તેઓને વિષે આ તમારે શું યુદ્ધના આરંભ? હું જ તેમને શીધ્રપણે જીતી લઈશ. પરશુ (કુહાડી ) .લતા છેદવા માટે ગ્ય છે, વજી પાસે લતા છેદવાનું કામ કરાવાય નહીં. ત્રણ જગતને જીતનાર તમે છે, તેથી અમને રણસંગ્રામ - સુલભ છે, માટે આજે અવસરે પ્રાપ્ત થયેલું તમારા પુત્રનું શેય પણ તમે જુઓ. શું હું આજે આ પૃથ્વીને ભેદી શીધ્રપણે નાગકુમારની શ્રેણિને ત્રાસ પમાડું? કે શું પાકાં આમ્રફળ (કેરી) ની જેમ નક્ષત્રના સમૂહને બાવડે પૃથ્વી પર પાડી દઉં? કે શું શક્તિવડે સમુદ્રનું શોષણ કરું? કે શું પતેને ચૂર્ણ કરી નાખું? આવા પ્રકારની સર્વ શક્તિવાળા મને તમારા જેજ પુત્ર જાણે." - આવાં વચનોવડે આનંદ પામેલા પિતાને નિષેધ કરી તેની અનુમતિ લઈ તે ચકવેગ શત્રુઓના સમૂહને અનુક્રમે હણતા હિતે આગળ ચાલ્યા. નદીના મોટા પૂરની જેમ રણસંગ્રામમાં પ્રસરતા તેને પત્તિ, રથી, ઘોડેસ્વાર કે હસ્તીસ્વાર કોઈપણ ખલના પમાડી શકશે નહીં. શરીરમાં ચેતરફ અર્ધ પેઠેલા તેના બાવડે મહા સુભટ જાણે શીશાળીઆથી વ્યાપ્ત શરીરવાળી શાહુડીએ હોય તેવા જણાવા લાગ્યા. શત્રુઓને ત્રાસ પમાડતા તેને જોઈ પવનવેગે તેને યુદ્ધ માટે બોલાવ્યું, ત્યારે રણસંગ્રામનાં અથી એવા તેને જોઈ ચકવેગે કહ્યું કે—“ગર્વથી અંધ થયેલાની બુદ્ધિ નાશ પામે છે, તેની જેમ હે મૂર્ખ ! તું કેમ કરવાની ઈચ્છાવાળા થયે છે કે જેથી આજકાલને તું દુર્બદ્ધિએ કરીને મારી સન્મુખ ઉભે રહેવા ઈચ્છે છે? રે મૂઢ! બાલ્યાવસ્થાથી જ મારા પિતાને સેવક થઈને આજે શત્રુપણું ધારણ કરી એક તુચ્છ નારીના બળથી ધીઠે થાય છે? આજે હું તને અવશ્ય હણું નાખીશ, તે વખતે તે નારી તારૂં રક્ષણ નહીં જ કરી શકે. “સિંહથી ગળાતા મૃગનું શું મૃગલી રક્ષણ કરી શકે?” તેણુએ પિતાનું રક્ષણ કરવા માટે જ મારી સાથેના સંગ્રામમાં તને માફ જણાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #482 -------------------------------------------------------------------------- ________________ તેરમે સગ, શું શિકારીઓ પ્રથમ વ્યાઘના મુખમાં કુતરાને નથી નાંખતા? તારો તથા પોતાને સુભટ તરીકે માનનારી તેને પણ આજે હું લીલામાત્રથી જ નિગ્રહ કરીશ. સૂર્ય હો કે ચંદ્ર છે, પણ તે - બને રાહુના તો ભક્ષ્યજ છે.” આવાં તેનાં વચન સાંભળી પવનવેગ પણ બોલ્યો કે-“તારો પિતા માટે સ્વામી જ છે; પરંતુ ઉન્માર્ગે ચાલનાર તે તારે પિતા પરણેલી સ્ત્રીની ઈચ્છા કરે છે, તેથી તેણે જ સ્વામીપણાને ત્યાગ કર્યો છે. નાસિકા રહિત દેવની પ્રતિમા પૂજવા લાયક રહેતી નથી, તેમ ન્યાયનો ત્યાગ કરનાર સ્વામી પણ સેવવા લાયક રહેતું નથી. અન્યાયીઓની લક્ષમી કદીપણ સ્થિર રહેતી નથી, તેનો અનુભવ તને હવે થશે. આ સેન્યની જે સ્વામિની તરીકે પ્રસિદ્ધ છે, તે નારી નથી, પરંતુ તે તે અકાળે ક્ષય કરનાર તમારૂં દુર્ભાગ્ય જ છે. તારાથી મારું મૃત્યુ છે કે મારાથી તારૂં મૃત્યુ છે તે યુદ્ધવડેજ જણાશે. માટે આ વાણુરૂપી નગારાનો આડંબર મૂકી દઈને યુદ્ધજ કર.” આવી તેની વાણીવડે વાયુવડે દાવાનળની જેમ અત્યંત જાજવલ્યમાન થયેલ તે ચકવેગ વૈરીરૂપી વનને બાળવા માટે બાણેરૂપી વાળાને મૂકવા લાગ્યું. તે આવતી એવી બારૂપી જ્વાળાને ગર્જના કરતા ઉન્નત મેઘની જેમ પવનવેગ બાણોની શ્રેણિરૂપી જળધારાવડે નિવારવા લાગ્યો. હવે મોટા ભાઈને મોટા યુદ્ધવડે યુદ્ધ કરતો જોઈ ખેચરચકવતીને બીજે મહાવેગ નામનો પુત્ર પણ યુદ્ધ કરવા દોડ્યો. તેને શત્રુરૂપી અંધકારને નાશ કરવાનાં સૂર્ય સમાન ચંદ્રગતિએ રૂં, એટલે સીમા રહિત ઉત્સાહ અને શાર્ય વડે યુક્ત એવા તે બન્નેનું શરાશરી યુદ્ધ થવા લાગ્યું. એજ રીતે ચકીને ત્રીજો પુત્ર મણિમાળી નામને અગ્રેસર સુભટ થઈને યુદ્ધ . કરવા દેડ્યો. તેને ભોગરતિ વરે રૂ. પછી ધનુષને ધારણ કરી ચંડવેગ નામને ખેચરચક્રને સેનાપતિ યુદ્ધ માટે દેડ્યો, તેની સાથે સ્થિરતાપૂર્વક યુદ્ધ કરવા માટે કુમારરાજના સૈન્યને વનવેગ સેનાપતિ પ્રાપ્ત થયો. ત્યારપછી આ આઠે દ્ધાઓ જાણે દિગ્ગજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #483 -------------------------------------------------------------------------- ________________ (44) જયાનંદકેવળી ચરિત્ર. હોય તેમ મહા રણસંગ્રામમાં ગર્વથી ઘોર ગર્જના કરી આકાશને પણ ગજાવવા લાગ્યા. તે વખતે શરીર અને બખ્તર વિગેરેને ભેદનારા તેમના બાણો ઉડવા લાગ્યા, અને કેટલાક જેનારા ચદ્ધા એવા ભયથી રક્ષણ રહિત થયેલા પ્રાણે પણ ઉડવા લાગ્યા. તે વખતે બન્ને સૈન્યના બીજા સિનિકો પણ શત્રના સૈનિકોને પરસ્પર નામ ગ્રહણ કરી કરીને મોટા આગ્રહથી યુદ્ધને માટે બોલાવવા લાગ્યા. આ પ્રમાણે બને સૈન્યમાં રહેલા કોડે સુભટ હાથમાં ધનુષ્ય બાણ ધારણ કરી યુદ્ધ કરવા માટે સામસામા પ્રાપ્ત થયા. હવે પવનવેગની સાથે અસમાન કોપથી અત્યંત દુર્ધર અને વિશ્રાંતિનું અસ્થાન એવું ચકવેગનું મહાયુદ્ધ થયું. તેમાં જેમ મર્મનું વચન હદયને ભેદે તેમ ચકવેગે પવનવેગના ધનુષ્યને ભેજું, એટલે પવનવેગે નવું ધનુષ્ય લઈ તપ જેમ કર્મને છેદે તેમ તે ચકવેગનું ધનુષ્ય છેવું. દુબુદ્ધિવાળા બે ભાઈઓ જેમ દુર્વચનવડે સ્નેહને ભાગે તેમ તે બન્નેએ એકી સાથે બિંદિપાળવડે પરસ્પરના રથ ભાંગી નાંખ્યા. પછી ચકવેગ ગદા ઉપાડી પવનવેગ તરફ દેડ્યો ત્યારે તે પવનવેગે પણ પથ્થરવડે પથ્થરને ભાંગે તેમ ગદાવડે તેની ગદાને ચૂર્ણ કરી. પછી હાથી જેવા તે બન્ને દ્ધાઓએ મુદ્દગરવડે યુદ્ધ કર્યું. તેમાં તે મુળરે જ પરસ્પર અફળાઈને ભાંગી ગયા, પરંતુ તે સુભટો ભાંગ્યા નહીં. પછી મેહ જેમ પ્રાણી ઉપર તૃષ્ણને મૂકે તેમ ચકવેગે આકાશમાં ઉછળી એક મોટી શિલા પવનવેગ ઉપર મૂકી, ત્યારે જેમ બુદ્ધિમાન પુરૂષ સમક્તિના લાભવડે લાંબી ભાવસ્થિતિને છેદે તેમ પવનવેગે પણ સુગરવડે હણીને તે શિલાને પીસી નાંખી. પછી તે બને સુભટ વિદ્યાએ આપેલા રથ ઉપર આરૂઢ થઈ ચિરકાળ સુધી વીરેના મદરૂપી જવરને હરણ કરનાર શિરે મૂકવા લાગ્યા. પછી ચકવેગે પવનવેગ ઉપર જયલક્ષ્મીના મૂળરૂપ શૂળ મૂકયું. તેને પવનવેગે બાવડે કેળના સ્તંભની જેમ ભાંગી નાંખ્યું. જેવા તેવા શસ્ત્રવડે પવનવેગ જીતી શકાય તેમ નથી એમ જાણું ચકવેગે શત્રુઓને ખાઈ જનારી, ભયંકર અને વાળાવાળ શક્તિનું સ્મરણ કર્યું, એટલે તડતડ શબ્દ કરતી અને પ્રાણને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #484 -------------------------------------------------------------------------- ________________ તેરમે સર્ગ. (65) હરનારી તે શક્તિ તેના હાથમાં આવી, તેને તત્કાળ ચકવેગે. ભમાડી પવનવેગ ઉપર મૂકી. તેને ભેદવા માટે પવનવેગે તથા બીજા વીરોએ પણ શસ્ત્રની શ્રેણિ મૂકી; પરંતુ દુર્જનની સલ્કિયાની જેમ તે શસ્ત્રશ્રેણિ નિષ્ફળ થઈ, એટલે તે શક્તિવડે હૃદયમાં હણાયેલો પવનવેગ તત્કાળ મૂચ્છ પામીને રથમાં પડી ગયો, અને પછી. જેમ સ્પેની (સિંચાણી) ચકલાને પીડા ઉત્પન્ન કરી મૂકનારના હાથમાં પાછી આવે તેમ તે શકિત ચક્રવેગના હાથમાં પાછી આવી. પવનવેગને મૂછ પામેલા જાણી જેમ કામદેવ સ્ત્રીમાં મૂઢ થયેલા પ્રાણીને પુત્રાદિક સંતતિવડે બાંધી લે તેમ તેને ચકવેગે નાગપાલવડે બાંધી લીધા. - હવે ચંદ્રગતિની સાથે બાવડે ચિરકાળ સુધી યુદ્ધ કર્યા છતાં પણ મહાવેગ મિથ્યાત્વની ક્રિયા કરનાર પ્રાણું ભવને ન જીતે તેમ તેને જીતી શક્યું નહીં ત્યારે મહાવેગે તેનાપર અતિ ભયંકર આગ્નેય શસ્ત્ર મૂકયું, તેને ચંદ્રગતિએ શીધ્રપણે વારૂણ અશ્રવડે ઓલવી નાંખ્યું. પછી જેવાથી જ વૈરીના મસ્તકમાં શૂળ ઉત્પન્ન કરે તેવું ત્રિશૂળ મહાવેગે મૂકયું, તેને ચંદ્રગતિએ તીરવડે છેદી નાંખ્યું. છેવટે મહાવેગે યંત્રવડે લેહને ગેળો મૂક્યો, તે શસ્ત્રોવડે પણ અલના પામ્યો નહીં. તેના પ્રહારથી તે ચંદ્રગતિની છાતીમાં વાગે. તેનાથી તે યાચના કરેલા કૃપણની જેમ મૂચ્છિત થઈ રથમાં પડી ગયે. અને તરત જ મહાવેગે તેને નાગપાશવડે બાંધી લીધો. એજ પ્રમાણે લેહથી અને વિદ્યાથી ઉત્પન્ન થયેલા વિવિધ પ્રકારનાં બે આયુવડે ચિરકાળ સુધી મહાયુદ્ધ કરી મણિમાંનીએ ભેગરતિને અત્યંત શ્રમિત કર્યો. પછી તેણે તે ભોગરતિને નાગપાશવડે એવી રીતે બાંધી લીધો કે જેથી તે શ્વાસોચ્છવાસ લેવાને પણ શકિતમાન રહ્યો નહીં. તેમજ ચક્રવેગ જેવા ચંડવેગ નામના સેનાપતિએ વજુવેગ સેનાપતિને ચિરકાળ યુદ્ધવડે શ્રમિત કરીને બાંધી લીધે.. આ પ્રમાણે જેમ ધર્મના ઉપશમાદિક સુભટેવટે મેહના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #485 -------------------------------------------------------------------------- ________________ જયાનંદ કેવળી ચરિત્ર. કષાયસુભટે બંધાય તેમ ચકીના ચારે સુભટેએ રાજાના ચાર સુભટને બાંધી લીધા, અને પછી તે ચકવેગાદિક બાંધેલા એવા તે પવનવેગાદિકને પોતાની કાખમાં નાંખી પિોતપોતાના રથમાં બેસીને લઈ જતા હતા, ત્યારે વીરાંગદે તત્કાળ તેમનું સ્વરૂપ શ્રી જયાનંદ રાજાને નિવેદન કર્યું, એટલે શીધ્રપણે રાજાએ આવી બાણેની વૃષ્ટિવડે તેમને રૂંધ્યા. મર્મસ્થાનને પડનારા તેના બાણેવડે એકી સાથે તે સર્વે ચક્રવેગાદિક અત્યંત વ્યથા પામ્યા, એટલે તે બાંધેલાઓને છેડી તેઓ તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેઓની સાથે યુદ્ધ કરતા જયાનંદ રાજાએ આકર્ષિણી વિદ્યાવડે તે બાંધેલા પવનવેગાદિકનું આકર્ષણ કરી તેમને પિતાના રથમાં લઈ લીધા. પછી ગારૂડી વિદ્યાવડે તેમના નાગપાશાને તેડાવી વીરાંગદની પાસે ઔષધિના જળવડે તેમને સજજ કરાવ્યા એટલે તરત જ તેઓ પોતપિતાના રથમાં આરૂઢ થઈ ફરીથી યુદ્ધ કરવા દોડ્યા. કેમકે વીરેને . પરાભવ તેજરૂપી અગ્નિની વૃદ્ધિ કરવામાં વાયુ સમાન હોય છે. ' : હવે શ્રીજયાનંદ રાજા સાથે યુદ્ધ કરતા ચંડવેગને જોઈ ક્રોધવડે દાંતને પીસતા પવનવેગે પુત્રના પૂર્વે કરેલા પરાભવના વૈરથી તેને યુદ્ધ કરવા બોલાવ્યું. ત્યારે સિંહ જે તે પણ પવનવેગ સામે આવીને ક્રોધથી બે કે–“પ્રાણુના સંદેહને પામ્યા છતાં પણ બીજાના જોરથી બડાઈ શું મારે છે. બીજાથી બળ પામેલ મનુષ્યોને ગર્વ પ્રાયે ચિરકાળ સુધી રહેતો નથી. સૂર્યનાં કિરણેથી તપેલી વાળુકા (રેતી) કયાં સુધી ઉષ્ણ રહે? હવે ચક્રવેગની જેમ હું તને શિથિલ બંધનથી બાંધીશ નહીં, અને બાંધ્યા પછી : મૂકીશ પણ નહીં. જે તું મારી શક્તિને જાણતો ન હોય, તો તારા પુત્રને જ પૂછી જો; અને જે તને મૂકાવનાર છે, તેને પણ હમણાં જ, ચકવેગે પ્રાણના સંશયમાં મૂકે છે એમ જાણજે. તે ચકવેગના , વિયેને તે અનુભવ કર્યો જ છે. ચિરકાળ સુધી સ્વામી સાથેની તારી, એકાંત મિત્રતા હોવાથી હું તને મૂકી દઉં છું, તું ચાલ્યો જા; અથવા તો સ્વામીને દ્રોહ કરનાર થયેલ હોવાથી તું તારી મેળેજ શલભના માર્ગને પામ અને મર.” તે સાંભળી પવનવેગ બોલ્યા કે –“અરે! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #486 -------------------------------------------------------------------------- ________________ અથવા તે ? બતાવીને મો પરાભવ કરી : "તેરમો સર્ગ. : (467) એક વાર બીજા કોઈએ જય મેળવ્યો અથવા પિતે એક બાળકને છો, તે બાબત ગાઈ બતાવીને ગર્વથી કેમ ગાજે છે એકવાર મારે પરાભવ કરી ગર્વથી અંધ બની તે ચકવેગ પોતે જ શલભના માર્ગને પામ્યા હતા, તેને વેરને લીધે હણવાની ઈચ્છા છતાં મેં તેની ઉપેક્ષા કરી છે, અને બાળને પીડા ઉપજાવવાથી પાપી થયેલા તને હણવા માટે હું આવ્યો છું. શું સિંહ પોતાના બાળકને પીડા કરનાર ભુંડને સહન કરે? અથવા તે આવી યુક્તિપ્રયુકિતથી શુ ફળ છે? શાસ્ત્રને વાદ કરતી વખતે જ યુક્તિપ્રયુકિત સારી ગણાય છે. યુદ્ધમાં તે શસ્ત્ર જ શ્રેષ્ઠ છે, તેથી જો તું સુભટ હોય તે શસ્ત્રને જ ગ્રહણ કર.” આવી તેની વાણુ વડે કોર્ષ પામેલા પ્રચંડ પરાકમવાળા ચડગે તેને બાવડે ઢાંકી દીધું, ત્યારે પવનવેગે પણ તેને બાવડે ઢાંકી દીધું. એ રીતે ચિરકાળ સુધી શરાશરી યુદ્ધ કરીને પવનવેગે ચંડવેગને અત્યંત શ્રમથી વ્યાકુળ કર્યો, અને ત્રિશળવડે તેની છાતીમાં દઢ, પ્રહાર કર્યો. એટલે તે ચંડવેગ મૂચ્છથી પડી ગયે, તેને તત્કાળ પવનવેગ નાગપાશવડે બાંધી વેરને બદલે વળવાથી હર્ષ પામી પોતાના શિબિરમાં લઈ ગયે. . - " અહીં શ્રીયાનંદ રાજાએ ચકગાદિક સાથે યુદ્ધ કરતાં તેમના રથને એકીસાથે ભાંગી નાંખ્યા, એને ઉછળી ઉછળીને તે સર્વેને ધનુષ્યથી મૂકેલા બાવડે પીડિત કર્યો, તથા બાવડે ઝરતા તેમના રૂધિરથી કાદવવાળી થયેલી પૃથ્વી પર તેમને આંટતા કરી દીધા. તે પણ અતિ પરાક્રમને લીધે તેઓ ફરીથી વિદ્યાવડે બનેવેલા બીજા રથ પર આરૂઢ થઈ યુદ્ધ કરવા લાગ્યા. ત્યારે રાજાએ પણ ફરીથી લીલામાત્રમાં જ તેમને તે જ પ્રમાણે પૃથ્વી પર આળોટતા કર્યા. આ પ્રમાણે અનેકવાર થયું તે પણ કૃપાળુ રાજાએ તેમને હણ્યા નહીં–પ્રાણ રહિત કર્યા નહીં. તે જોઈ દેવતાઓ તેમની દયા અને તેમના સાહસની પ્રશંસા કરવા લાગ્યા. છેવટે રાજાએ તે ત્રણે ભાઈઓને એકીસાથે નાગપાશવંડે બાંધી લીધા. “ગરૂડની સાથે સર્પો કેટલા વખતસુધી યુદ્ધ કરી શકે? પછી રાજાની આજ્ઞાથી ચંદ્રગતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #487 -------------------------------------------------------------------------- ________________ (468 ) જ્યાનંદ કેવળી ચરિત્ર તેમને સ્કંધાવાર (શિબિર) માં લઈ ગયા. ત્યાં કિરણમાળી તેમને જઈ બંધુઓને સમાગમ થવાથી હર્ષ પામ્યો. - : : હવે આરાસ્ત્રોનાક્ષત (ઘાત ) થી વિરેના અંગોમાંથી ઉછળેલા રૂધિરવડે વ્યાસ અને રક્ત થયેલે સૂર્ય સ્નાન કરવા માટે પશ્ચિમ સમુદ્રમાં ગયે; એટલે પિતપિતાના સ્વામીની આજ્ઞાથ બન્ને સૈન્યને અવહાર થ, ત્યારે બે પ્રકારે મુક્તસંખ્યાવાળા સુભટે પોતપોતાને સ્થાને ગયા. તે વખતે તે બન્ને સૈન્ય જય અને પરાજયથી ઉત્પન્ન થયેલા આનંદ અને શોકવડે, દિવસ અને રાત્રીવડે ઉજવળ અને શ્યામ થયેલા મેરૂપર્વતના બે પડખાની ઉપમાને ધારણ કરવા લાગ્યા. રાત્રીએ વિદ્યાધરચક્રવતી પોતાના બંધાયેલા પુત્રો માટે શેક કરવા લાગ્યો, અને યુદ્ધમાં તેમની રક્ષાને માટે પિતાની જ પ્રમાદ માનવા લાગ્યો. પછી પ્રથમના સેનાપતિને બાંધેલી જાણ ચકીએ તે સેનાપતિના સ્થાનને શોભાવવાના આશયથી કે બે પ્રકાર મહાબળ નામના પિતાના પુત્રને જ તે સ્થાને સ્થાપન કર્યો. પછી કંઠગત પ્રાણવાળા સર્વ સુભટો અને ગજાદિક પશુઓને પ્રથમના જેમ સજજ કરવામાં આવ્યા, એટલે તેઓએ યુદ્ધના શ્રમને છેદવા માટે નદીમાં સ્નાન કર્યું. નિદ્રાના આલિંગનનું સુખ અનુભવતા સુભટે તેવા સુખ રહિત દેવતાઓને પણ નિંદવા લાગ્યા, અને પિતાની પ્રિયાઓને પણ ભૂલી ગયા. . ઈતિશ્રી જયાનંદ રાજર્ષિના ચરિત્રને વિષે શ્રી જ્યાનંદ રાજા અને ખેચરચક્રીના મહા યુદ્ધના અધિકારમાં ચોથા દિવસના યુદ્ધને વિસ્તાર સંપૂર્ણ થયે. પાંચ દિવસ. અંધકાર દાનાદિક શુભ વસ્તુઓને પણ રાત્રી યુદ્ધ કરાવે તેવું છે એમ જાણે તે અંધકારને ત્રાસ પમાડવા માટે જાણે ક્રોધથી રક્ત થયા હોય તેમ સૂર્ય ઉદય પામ્યું. શ્રી જયાનંદ રાજાએ ચિંતારત્નના પ્રભાવથી સર્વ દ્ધાઓને વાહન અને શસ્ત્રાદિક 1 અણિયાળાં શસ્ત્રો. 2 યુદ્ધમાંથી પાછું ફરી શિબિર તરફ જવું તે 3 યુદ્ધ રહિત તથા સંખ્યા રહિત. 4 નામથી અને ગુણથી. * / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #488 -------------------------------------------------------------------------- ________________ ' ' તેરમો સર્ગઃ - (469) સર્વ ઈચ્છા પ્રમાણે આપ્યું. ગાઢ અંધકારને હણતા સૂર્યના કિરણોને જઈ વરે જાણે તેમની સ્પર્ધા કરતા હોય તેમ શત્રુના સમૂહને હણવા ઉત્સુક થયા. પ્રથમની જેમ બને સેનામાં રહેલા યોદ્ધાઓ પોતપોતાના પરાક્રમને નિર્વાહ કરવા માટે સર્વ સામગ્રી સહિત યુદ્ધ કરવા તૈયાર થયા. પછી યુદ્ધ શરૂ થતાં આંતરા રહિત ફે કેલા બાવડે સૂર્ય ઢંકાઈ ગયે, ત્યારે વીરેનાં શસ્ત્રોનાં પરસ્પર સંઘટ્ટથી ઉત્પન્ન થયેલા અનિવડે ઉદ્યોત થયો. તે વખતે પવનવેગાદિક સુભટોએ ખેચરચકવતનું સૈન્ય ભગ્ન કર્યું, એટલે ઈદ્રની જેવા પરાક્રમવાળે મહાબળ વીર સેનાપતિ યુદ્ધ કરવા ઉભે થયે. તે શ્રેષ્ઠ વિરે યુદ્ધમાં કેટલાક શત્રુ યોદ્ધાઓના અને તેમના બાણોના પૃષ્ટ ભાગ જ જોયા, પણ તેમનાં મુખ જોયાં નહીં. તેણે રાજાના સૈન્યના સુભટને બાણેવડે એવા હણ્યા કે જેથી તેઓ જળના નાના તળાવમાં પાડાના પ્રવેશથી પ્લાન થયેલા કમળના સમૂહ જેવા દેખાવા લાગ્યા. તે મહાબળ બીજા સુભટથી અજેય (જીતી ન શકાય તે) છે એમ જાણે શત્રુરૂપી અંધકારને નાશ કરવામાં સૂર્ય સમાન શ્રી જયાનંદ રાજા પોતે જ બાણરૂપી કિરણોની શ્રેણિને ફેંકતા યુદ્ધભૂમિ પર આવ્યા. તેને યુદ્ધની ધૂસરીને વહન કરવામાં અદ્વિતીય ધીર એવા મહાબળે રૂંધ્યા અને પ્રબળ ધનુષ્યનું આસ્ફાલન કરી બાવડે સૈન્ય સહિત તેમને ઢાંકી દીધા. ત્યારે રાજાએ બાણાવળીઓને અકસ્માત ઘાત કરે તેવા તીણ બાણે મૂકી સેના સહિત તે સેનાપતિને અત્યંત વ્યાકુળ કરી દીધું. ભયને આપનારા તે રાજાના બાણ જ્યાં જ્યાં પડતા હતા, ત્યાં ત્યાં તે બાણેની જાણે સ્પર્ધા કરતા હોય તેમ સામાવાળાના દ્ધાઓ પણ પડતા હતા. તે રાજાના બાણના થાતથી ભય પામેલા અને તેથી કરીને જ નાશી જતા એવા વીરેના હાથમાંથી શીધ્રપણે શસ્ત્રો પડી ગયાં અને કેડપરથી વસ્ત્રો પડી ગયાં. જયાનંદ રાજા આ પ્રમાણે શત્રુના સૈન્યને હણવા લાગ્યા, ત્યારે ચકીના પાંચ ઓછા એવા બાર હજાર કુમાર તથા બીજા યોદ્ધાઓ પિતાને વીર પુરૂષમાં અગ્રેસર માનતા, વિવિધ વાહન અને શસ્ત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #489 -------------------------------------------------------------------------- ________________ (470.). જયાનંદ કેવળ ચરિત્ર. વાળા તથા ફેગટના અભિમાનને ધારણ કરનારા હાઈને શ્રી જયાન રાજાને ઉપદ્રવ કરવા ઉદ્યમવંત થઈ તત્કાળ એકીસાથે દોડ્યા. ધન વ્યને ધારણ કરનાર તેઓ સવેએ સ્ત્રીરૂપ ધારણ કરનાર જયાન રાજાને જલદીથી એકી સાથે બાણની શ્રેણિ વરસાવી ઢાંકી દીધા. તે ઘણાઓને જઈ રણસંગ્રામનાં કેતકી રાજા પણ અતિ આન દ પામ્યા, અને તેણે વેરીના પ્રાણેને તાત્કાળિક હરણ કરનાર બાણે તેમના પર મૂક્યા. ચતરફ ઘણું બાણરૂપી કિરણોને મૂતા એવા તે એકલા રાજા પોતાના સૈન્યરૂપ કમળના વનમાં સૂર્યની અને શત્ર ગુના સેન્ટરૂપી કમળના વનમાં ચંદ્રની સશતાને ધારણ કરતા હતા. સામી બાજુ યુદ્ધ કરનારા અનેક વીરેને તેઓ એકલાજ હણવા લાગ્યા. “સિંહ એકલેજ ઘણુ મૃગને હણે, તે પણ તેને પ્રયાસ લાગતું નથી.” ક્ષણમાં રથ પર આરૂઢ થઈ, ક્ષણમાં આકાશને વિક રહી, ક્ષણમાં ભૂમિપર રહી, ક્ષણમાં સેનાના અગ્ર ભાગે, ક્ષણમાં મધ્ય અને ક્ષણમાં છેડે રહી તરફ ભમતા તે રાજાએ કેટલાકને પાદના દઢ પ્રહારવડે પાડી નાંખ્યા, કેટલાકને કરતલના ઘાત (લપાટ) વડે, કેટલાકને વા જેવી મુષ્ટિવડે, કેટલાકને કઠણ કેવડે અને કેટલાક શત્રુવીરને ગદા, મુલ્ગર, દંડ અને ખડું વિગેરે વિવિધ શસ્ત્રોને પરસ્પર અફળાવવાવડે પાડી દીધા. પછી તેમના પર કૃપા આવવાથી તે રાજાએ રથમાં જ બેસી માત્ર પિતાની સાથેજ યુદ્ધ કરનારા વીરેને શસ્ત્રોવડે જર્જરિત કર્યા. આ પ્રમાણે વિવિધ શસ્ત્રોવડે યુદ્ધ કરીને તેમણે કેટલાક શત્રુ રાજાઓને શરણ રહિત, કેટલાકને બખ્તર રહિત અને કેટલાકને શસ્ત્ર રહિત કરી. દીધા. પછી તે સર્વમાં અગ્રેસર તરીકે મહાબળ વિગેરે સે કુમારી હતા, તેમને તત્કાળ યુદ્ધમાં શ્રમિત કરી શ્રી જયાનંદરાજાએ નાગપાલવડે બાંધી લીધા. તે મુખ્ય વિરેને તેમની ઈચ્છાને નાશ કરી બાંધેલા જોઈ બીજા સર્વ કુમાર ચકલાની જેમ નાશી ગયા. ભયથી નાશી જતા તે કુમારની કુમારરાજે ઉપેક્ષા કરી–નાસવા દીધા. સર્વ કણો (દાણા) લઈ લીધા પછી શું ફેતરાં ઉડાડી ન દેવાય?” પછી રાજાએ ભૂકુટિની સંજ્ઞાવડે પવનવેગને પ્રેરણા કરી, એટલે તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #490 -------------------------------------------------------------------------- ________________ તેરમે સર્ગ. (.471) જેમ ચોરેને કારાગૃહમાં લઈ જાય તેમ તે સર્વે બાંધેલા કુમારોને તત્કાળ પોતાના સ્કંધાવારમાં લઈ ગયો. ' . : હવે પોતાના પુત્રોને ભગ્ન થયા જેઈ તથા કેટલાકને બંધાયેલા જાણી તેમને મૂકાવવા માટે ચકી ક્રોધથી ધમધમતે દેડ્યો અને અરે ! મસ્તક છેદવા લાયક તે રંડા કયાં છે? અને મારા બાંધેલા કુમારે કયાં છે?”એમ પ્રલાપ કરતા તે ચક્રી શત્રુની સેનામાં અખ્ખલિતપણે પેઠે. ધનુષ્ય તથા ભાથાને ધારણ કરતો તે અતિરથી રથમાં બેઠેલું હતું, તે વખતે તેના ભયંકર ક્રોધના દેખાવને લીધે જાણે યમરાજની બીજી મૂર્તિ હોય તેમ તેને સુભટોએ ધાર્યો. તે ચક્રીએ ધનુષ્યપર માત્ર એક જ બાણ ચડાવ્યું, તે જોઈ સર્વ સુભટે ચોતરફ નાઠા, એટલે તેમના પર કરૂણા ઉત્પન્ન થવાથી ઈદ્રને પણ જીતનાર પરાક્રમવાળો તે ચકી બે કે-“સુભટના વર્ગો મંગળને ધારણ કરે, અને શત્રુઓ પણ સારી સ્થિતિવાળા થાઓ, કેમકે હું યુદ્ધમાં હીનજનોને હણતા જ નથી, પરંતુ જે કઈ આ જગતમાં મારી સમાન કે અધિક હશે, તેને જ હું હણવાવાળે છું. ભયંકર અને અકાળે જાગૃત થયેલા યમરાજના બળવાન અને ઉંચા ભુજાના આસ્ફાલનવડે મોટા સર્પો જેવા ભયંકર, શ્યામ અને અત્યંત ચપળફરકતા કેશને ધારણ કરનાર, પર્વતને ભેદે તેવા મોટા ગજરવને કરનાર અને મોટા ભુજબળવાળા સર્વે સુભટો ચેષ્ટાવડે કરીને યુદ્ધમાં મારા મનને કરૂણાયુક્ત કરે છે, તેથી તમે સર્વે ભયરહિત થાઓ; પરંતુ મને જલદીથી તે રંડા બતાવે, કે જેથી તેણીના ગર્ભમાંથી મારા પુત્રોને હું કાઢું.” આવું તેનું વચન સાંભળી સ્ત્રીરૂપ ધારણ કરનાર જ્યાનંદ રાજાએ શીધ્રપણે સામે આવીને કહ્યું કે-“અરે ! અરે ! તેજ હું રંડા છું, કે જે તારી પ્રિયાઓને રંડાપો આપશે. અરે ! જે તારા પુત્રો સાથે મેળાપ કરવાની તારી ઈચ્છા હોય, તે જલદીથી યુદ્ધ કર, કે જેથી તારી પણ તેમના જેવી દશા કરીને તેને તેમનો સંગમ કરાવું. આ પ્રમાણેનાં તેનાં મર્મવેધક વચનરૂપી શસ્ત્રવડે વીંધાયેલા તે ખેચરચકવતીએ “હું આને યુદ્ધમાં હણને જ ઉત્તર આપીશ, . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #491 -------------------------------------------------------------------------- ________________ ( 72) જયાનંદ કેવળી ચરિત્ર. વચનથી ઉત્તર આપવાની જરૂર નથી.” એમ વિચારી નવા મેઘના જેવા શબ્દ કરતા ધનુષ્યને ટંકારવ કરી બાણને વરસાવી વાદળાંમય આકાશ કરી દીધું. રાજાએ પણ પોતાના બાણારૂપ વાયરાવડે તેના બારૂપી વાદળાંને વિખેરી દિશાઓનાં મુખ અને પિતાના વીરેનાં મુખને હર્ષવડે ઉજવળ કર્યા. આ પ્રમાણે તે બન્નેનું યુદ્ધ શરૂ થયું ત્યારે જાણે અગ્નિ લાગ્યો હોય અને સર્વે દોડે, તેમ એકીસાથે ચકીના બીજા સર્વ સૈનિકે દોડ્યા. તે વખતે પવનવેગ અને ચંદ્રગતિ વિગેરે વિદ્યાધરેએ ખેચરકુમારે વિગેરે મુખ્ય સુભટોને યુદ્ધ કરવા બોલાવ્યા. વિરેના શસ્ત્રોથી હણાયેલા પતિ, અશ્વ અને હાથીઓના સમૂહના નીકળતા અને તરફ ઉછળતા રૂધિરવડે આકાશમાં અકાળ સંધ્યારાગ દેખાયે. આ પ્રમાણે સર્વ બળવડે તે બન્ને સિન્યનું યુદ્ધ થવા લાગ્યું, તે વખતે પ્રલયકાળની શકી કરતી પૃથ્વી તરફથી કંપવા લાગી, સમુદ્રો મયૉદા રહિત થયા, પર્વતો કંપીને પડવા લાગ્યા, ત્રણ જગત ચળાયમાન થયુ અને દિશાઓ શસ્ત્રવડે અંધકારમય થઈ. આ પ્રમાણે ઘોર સંગ્રામના મિષથી એકને જય તથા બીજાને પરાજય આપવાવડે વિધાતાએ સુભટને પુણ્ય પાપની સ્પષ્ટતા દેખાડી આપી. વિશ્વના વીરસમૂહને વિષે અગ્રેસર એવા ચકી અને રાજાનો સુરેંદ્ર અને અસુરેંદ્રની જે મેટે રણસંગ્રામ થયો. તે બન્નેને જય ઈષ્ટ હતે. અને પરાજય અનિષ્ટ હતો, તે જ્ય અને પરાજય એ બન્ને એક બીજા વિના રહી શકતા નથી, તેથી તેને લાયક કોણ છે? એ બાબતમાં વિધાતાને પણ સંદેહ થયો; કારણ કે. કામાક્ષા દેવીએ જેને કેઈથી ભેદી ન શકાય તેવું વાપૃષ્ટ નામનું ધનુષ્ય અને અખુટ બાણવાળાં બે ભાથાં આપ્યાં હતાં, તે રાજાને કોણ જીતી શકે? તેમજ જેને વિદ્યાવડે ઈચ્છા પ્રમાણે ધનુષ્ય અને બાણ વિગેરે શસ્ત્રો વારંવાર નવાં નવાં પ્રાપ્ત થઈ શકે છે, તેવા ચકીને પણ કેણ જીતી શકે? - હવે રાજાએ બાવડે ચક્કીનાં ધનુષ્યના કકડા કર્યા. ત્યારે તે ચકી વિદ્યાવડે.નવું ધનુષ્ય લઈ તે જ પ્રમાણે યુદ્ધ કરવા લાગ્યા. ચકીના નવા ધનુષ્યને પણ તત્કાળ રાજાએ છેદી નાખ્યું. એ પ્રમાણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #492 -------------------------------------------------------------------------- ________________ તેરમે સર્ગ (473 ) વિદ્યાએ આપેલાં ચકીનાં નવાં નવાં ધનુષ્યોને રાજાએ છેદી નાંખ્યાં. ત્યારે ખેચશ્વરે રણસંગ્રામરૂપી સમુદ્રના કિનારારૂપ શૂળને રાજાપર મૂકયું, તેને લાકડાવડે લાકડાની જેમ રાજાએ શૂળવડે જ ભેદી નાંખ્યું. પછી ચકીએ તેના પર હજાર ભારનો લોઢાનો ગોળ મૂક, તેને પણ રાજાએ લાડુવડે લાડુની જેમ ગોળાવડે જ ભાંગી નાખે. પછી રાજાએ ગદાવડે ચક્રીને રથ ભાંગી નાંખ્યો, ત્યારે ચક્રીએ પણ ગદાવડે જ તેને રથ પણ ભાંગી નાંખે. તે એગ્ય જ થયું. કેમકે જે પોતે કર્યું હોય તે પિતાને જ ભોગવવું પડે છે. પછી ખેચરચક્રી સૂર્યહાસ અને ઉંચું કરી રાજા તરફ દેડ્યો, એટલે રાજા પણ ચંદ્રહાસ ખ લઈ સામા દોડ્યા. તે વખતે તે બન્ને ખખડી યુદ્ધ કરવા લાગ્યા. ત્યારપછી તે બન્ને વીરાએ ચિરકાળ સુધી અનુક્રમે દંડાદંડી, ગદાગદી, મુગરામગરી, મુષ્ટામુષ્ટી અને પદાપદી યુદ્ધ કર્યું. પરંતુ આ યુદ્ધમાં કેઈએ કેઈને પરાજય કર્યો નહીં. બે સિંહના પરસ્પર યુદ્ધમાં જલદી જય મળવો દુર્લભ હોય છે. ત્યારપછી ધનુષ્યધારી ચક્રવતીએ ફરીથી વિદ્યાએ કરેલા રથમાં બેસી બાણોને વરસાદ વરસાવ્યું, અને રાજાએ પણ તે જ પ્રમાણે તેના પર બાણોને વરસાદ વરસાવ્યુંતે વખતે ક્રોધ પામેલા રાજાએ મોટા બળથી એવી રીતે બાણ મૂક્યાં, કે જેથી તે બાણેએ જ ચકીને રથમાંથી ઉપાડી પૃથ્વી પર લટાવી દીધો, અને શેર્યને કહેનારી ગદાના - પ્રહારવડે તેને રથ ભાંગી નાંખે એટલે ફરીથી પ્રથમની જેમ વિ. " ઘાએ આપેલા નવા રથમાં બેસી તે ચકી બાણાવડે યુદ્ધ કરવા લાગ્યો. ' તેમાં પણ રાજાએ બાવડે તેનું બખ્તર ભેદી શરીર વીંધી પૂર્વની રીતે જ તેને રથ ભાંગી રૂધિરથી વ્યાપ્ત થયેલા તેને પૃથ્વી- ' પર લેટા, ત્યારે ફરીથી પણ વિદ્યાના બળથી પ્રાપ્ત થયેલા નવા બખ્તર, ધનુષ અને રથને ધારણ કરી ક્રોધથી દુર્ઘર્ષ એ તે ચકી દુર્ધર યુદ્ધ કરવા લાગ્યો. ત્યારે પણ તેજ પ્રકારે રાજાએ 1 પગવડે 2 દુઃખે કરીને પરાભવ પમાડી શકાય. 3 દુઃખે કરીને ધારણ કરી શકાયસહી શકાય એવું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #493 -------------------------------------------------------------------------- ________________ (474), જ્યાનંદ કેવળી ચરિત્ર. તેને શીધ્રપણે બાવડે હણી તેને રથ ભાંગી ઝરતા રૂધિરવાળા તેને પૃથ્વી પર પાડી દીધો. એ પ્રમાણે રાજાએ તેને એક્વીશ વાર પરાભવ કર્યો, તેપણ તે રણસંગ્રામથી વિરામ પામ્યું નહીં. “અહો ! વીરદ્રત પાળવાનો આગ્રહ આશ્ચર્યકારક છે.” હવે રાજાએ ચકવતીના રથને આ પ્રમાણે ભાગેલા જોઈ સૂર્ય પોતાના રથને પણ ભાંગી નાંખશે એમ જાણી ભયથી અસ્તાચળ પર જઈને અદશ્ય થયો. તેથી બન્ને સે પિતપોતાના સ્વામીના આદેશવડે રણસંગ્રામથી વિરામ પામ્યા અને સ્કંધાવારમાં આવી પ્રથમની જેમ પીડાયેલા દ્ધાદિકને તથા શસ્ત્રાદિકને સજજ કર્યા. હવે ચાકીએ પોતાને સ્થાને આવી પિતાના પુત્રના બંધનથી શોકાતુર થઈ તેમના મોક્ષના ઉપાય માટે પોતાના મંત્રીએને પૂછ્યું. ત્યારે તેઓએ ખેચરચક્રીને પરિણામે હિતકારક એવું વચન કહ્યું કે –“હે સ્વામી! જેણે તમારા કુમારોને બાંધી લીધા તે શ્રીજયાનંદ રાજા પોતેજ સંભવે છે, તે કોઈ સ્ત્રી નથી. તે હવે મુગટ અને કંકણને ધારણ કરવા સંબંધી તેવા પ્રકારને તમારે કદાગ્રહ મૂકી ઘો, અને કન્યાને આપીને અથવા ન આપીને પણ તમે તમારા દુર્વચન સંબંધી માફી માગો. તે રાજા ઉત્તમ અને કૃપાળુ હેવાથી તમારા પુત્રને મુક્ત કરશે, અને તમારા રાજ્યની તેને સ્પૃહા નહીં હોવાથી તે પિતાને કૃતાર્થ માની પિતાને સ્થાને ચાલ્યા જશે.” આવું મંત્રીઓનું વચન સાંભળી પિતાની કરેલી પ્રતિજ્ઞા મૂકવાને નહીં ઈચ્છતા એવા તે અભિમાની શકીએ તેઓને રજા આપી. પછી એક દૂતને સારી રીતે શીખવી પવનવેગ પાસે મોકલ્યો. તેણે જઈ પવનવેગને કહ્યું કે–“હે શ્રેષ્ઠ પુરૂષ! ચકી તને આજ્ઞા આપે છે કેતારા જમાઈએ મારા પુત્રો બાંધ્યા છે એમ મેં લેકેથી જાણ્યું છે તેથી હવે સંધિ કરીને તું તેનાથી બંધાયેલા મારા પુત્રોને છોડાવ. તે તારા જમાઈને હું પાંચસે કન્યા સહિત મારી કન્યાને આ પીશ, તથા અર્ધ વૈતાઢ્યનું રાજ્ય આપીશ. માત્ર સાત જ દિવસ તેણે મારો આપેલો મારા નામવાળો મુગટ ધારણ કરે. આ પ્રમાણે કરવાથી જીંદગી પર્યત આપણું પ્રીતિ રહેશે.” આ પ્રમાણે દૂતનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #494 -------------------------------------------------------------------------- ________________ તેરમો સર્ગ. (ક૭૫) વચન સાંભળી પવનવેગે જઈ રાજાને તે વૃત્તાંત કહો, અને તેમણે આપેલો ઉત્તર અંગીકાર કરી દૂત પાસે આવીને તેણે કહ્યું કે –“હે દૂત ! તું જા, અને તારા સ્વામીને કહે કે–તારા પુત્રને બાંધનાર કહે છે કે–તારી કન્યાઓ વડે કે અર્ધ વૈતાઢ્યના રાજ્યવડે મારે કાંઈ પણ પ્રોજન નથી, પરંતુ તું જ મારા નામના ચિન્હવાળા મુગટને સાત દિવસ ધારણ કર, અને હું તને ભરતાર્થનું રાજ્ય આપું. એ રીતે આપણી સર્વદા સંધિ હે.” આ પ્રમાણે તેનો ઉત્તર સાંભળી તે જઈ ચઢીને તે વૃત્તાંત કહ્યો, એટલે ક્રોધ પામીને ચક્રીએ વિચાર્યું કે –“આ હમણાં જીતેલો હોવાથી ગર્વિષ્ટ થયો છે, તેથી સંધિ કરશે નહીં; અથવા તો આ કાંઈ ચક્રવતી, ઈદ્ર કે વાસુદેવ નથી, કેવળ મનુષ્યજ છે. તે મારૂં ચક જોઈ લજજા પામી શીધ્ર નાશી જશે; તેથી બીજાં શસ્ત્રોથી ન જીતી શકાય તેવા તેને પ્રાત:કાળે વિદ્યાના આયુધવડે હણું મારા પુત્રોને મૂકાવીશ. એમ થવાથી મારો યશ પણ વિસ્તાર પામશે.” ત્યારપછી સર્વ સુભટોએ રાત્રીમાં નિદ્રાનું સુખ લીધું; પરંતુ વિષયના સુખ જેવું તે અનિત્ય નિદ્રાસુખ પણ પ્રાત:કાળે થતાં જતું રહ્યું. ઇતિ શ્રી જયાનંદ રાજર્ષિ કેવળીના ચરિત્રને વિષે શ્રી જયાનંદ રાજા અને વિદ્યાધર ચકવતના યુદ્ધના અધિકારમાં પાંચમા દિવસના યુદ્ધને વિસ્તાર સમાપ્ત થયે. છઠ્ઠો દિવસ. ત્યારપછી પ્રાત:કાળ થતાં “ઘુવડને ત્રાસ પમાડતા મને જોઈ વીરે પિતાના શત્રુઓને સ્પર્ધા સહિત ત્રાસ પમાડે.” એમ વિચારી સૂર્ય ઉદય પામ્યા. તે વખતે બને સેનામાં પ્રલય કાળના મેઘની ગર્જનાનો તિરસ્કાર કરવામાં અગ્રેસર એ રણવાજિત્રનો નાદ વિકાસ પામે. તે નાદને સાંભળી અને સેનાઓના યોદ્ધાએને ઉત્સાહ વૃદ્ધિ પામે, અને નાંદીને સાંભળી નટોની જેમ તેઓ રણાંગણમાં આવ્યા. સર્વ સામગ્રી સહિત યુદ્ધ કરતા સમગ્ર સુભટો થોડા શસ્ત્રોવડે ઘણું શત્રુઓને હણવાથી બે પ્રકારે કીનાશ 1 કંજુસ અને યમરાજ. ચેડા શસ્ત્ર વાપરવાથી કંજુસ અને હણવાથી યમરાજપણું પામ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #495 -------------------------------------------------------------------------- ________________ (476), જયાનંદ કેવળી ચરિત્ર. પણું પામ્યા. અનુક્રમે યુદ્ધ કરતાં યુદ્ધમાં ઉન્મત્ત થયેલા રાજાના સુભટોએ ચકીનું સૈન્ય ભાંગ્યું, ત્યારે ક્રોધથી સર્વ ચક્રીકુમાર એકીસાથે યુદ્ધ કરવા દેડયા. ધર્મને હરનારા દુર્વિક૯પોને જેમ શુભ ધ્યાન રૂંધે, તેમ સુભટેને હણતા તે કુમારને પવનવેગાદિક વીરેએ રૂંધ્યા. જેમ વક્રી થયેલા મંગલાદક કુર ગ્રહો પૃથ્વીપર સર્વ પ્રાણીઓને ભય આપનારા થાય છે, તેમ તે વખતે રાજાના સુભટો શત્રુના સૈન્યમાં ભય આપનારા થયા. તે જોઈ મેટા પરાક્રમવાળા અને ક્રોધ પામેલા તે ચકીના કુમારે ક્રમ વિના જ તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તે વખતે આકાશ કોઈ ઠેકાણે ચકવડે કરીને જાણે સૂર્યમય હોય, કોઈ ઠેકાણે શક્તિવડે કરીને જાણે ઉલકામય હોય, કેઈ ઠેકાણે પરસ્પર અથડાયેલા શસ્ત્રોથી ઉત્પન્ન થયેલા અગ્નિથી અગ્નિમય હોય, કેઈ ઠેકાણે આંતરા રહિત મળેલા બાણોના સમૂહવડે જાણે વાદળામય હોય અને કેઈ ઠેકાણે મુદ્દગરાદિકવડે જાણે ગીધ પક્ષીઓ ભમતા હોય તેવું દેખાતું હતું. અરિહંતના ધર્મની જેમ અનેક શસ્ત્રસમૂહોને વિસ્તારતા તે ચકીના વીરેએ યુદ્ધભૂમિને વિષે શત્રુઓનો પરાજય કર્યો. ત્યારે પિતાના સુભટના સંહારની શંકા થવાથી શ્રી જયાનંદ રાજાએ સ્ત્રીરૂપે-સિંહે જોડેલા રથ પર આરૂઢ થઈ રણભૂમિમાં પ્રવેશ કર્યો. તે વખતે સૂર્યના પ્રસરવાથી વૃક્ષની છાયા જેમ વિપરીત થાય, તેમ સંગ્રામભૂમિમાં તે રાજાના પ્રસરવાથી શત્રુ સુભટેની શ્રેણિ વિપરીત ગતિવાળી થઈ ગઈ ચકીના પુત્રોએ તેમને યુદ્ધ માટે બોલાવ્યા, ત્યારે તેમણે હસીને કહ્યું કે–“રે રે! સુભટે! તમારા ભાઈઓને બાંધ્યા છે, તે શું તમે ભૂલી ગયા છો? રે રે! મુંધે! તમે શીધ્ર નાશી જાઓ, નાશી જાઓ. આટલા દિવસ સુધી વીર પુરૂષોનો વિજય કરી જે કાંઈ યશ મેળવ્યો હોય તેનું સારી રીતે રક્ષણ કરો; કારણકે મારા એક પણ ચપેટાને સહન કરે એવા મનુષ્ય, સુર કે અસુરને વિષે એક પણ વીરને હું તે નથી. મારી પાસે સર્વ 'હાથીઓ માટીના પિંડ સમાન છે, સમગ્ર અશ્વો કાષ્ઠના રમકડા સમાન છે, દ્ધાઓ લેપનાં પુતળાં સમાન છે, લેહના રથ વૃક્ષના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #496 -------------------------------------------------------------------------- ________________ તેરમો સર્ગ (477) પાંદડા સમાન છે, શસ્ત્રના સમૂહો તૃણ સમાન છે તથા સુર, અસુર, અને મનુચ્ચેના સ્વામીએ તે મારા અનુગ્રહપણને પામવા લાયક છે, તે અહા ! મને યુદ્ધમાં કોણ, શાવડે, કયારે, કયાં, અને શી રીતે જીતી શકશે ? જેઓ યુદ્ધમાં કરડે સુભટોને કુટવાથી અત્યંત મદોન્મત્ત થઈ દેવોને પણ ભય પમાડનારા છે, તેવા દ્ધાઓ આજે યુદ્ધરસના અથી એવા મારા દષ્ટિમાર્ગમાં મને હર્ષ આપવા માટે આવીને ઉભા છે, તે બહુ સારું થયું છે. જે સર્પો મેટા ફેંફાડાવડે અત્યંત ઉંચા અને ઉદ્ધત ફણાનાસમૂહને ધારણ કરી દેડકા અને ઉંદરોને ભય આપે છે, તેજ સર્પો ભેજનની ઈચ્છાવાળા ગરૂડને હર્ષ આપે છે. રે રે સુભટો! મારી જેવાને યુદ્ધમાં જીતવાની ઈચ્છા થવાથી અત્યંત વિકટ (કઠણ) અને દુર્ઘટ (અસંભવિત) એવા શસ્ત્રસમૂહનો પરિશ્રમ કરવાના મેટા ભારવડે નિરંતર શા માટે વૃથા ખેદને સહન કરે છે? કારણ મારા એક ચપેટાને સહન કરવાને ઈંદ્ર પણ સમર્થ થાય તેમ નથી, તો હે મૂર્ખા! મરવાની ઈચ્છાથી મારી સાથે યુદ્ધ કરવા તમે શા માટે આવ્યા છે?” આવાં તે રાજાનાં વચનથી ક્રોધ પામેલા અને યુદ્ધથી તૃપ્ત નહીં થયેલા તે સર્વે સુભટોએ પ્રાણોને તૃણ સમાન કરી નાંખે એવાં હજારો બાણે રાજા પર મૂકયાં. તે સર્વને નિવારી તત્કાળ તે રાજાએ કેટલાકના રથને ભાંગી નાંખ્યા, કેટલાકને પૃથ્વી પર લોટાવ્યા અને કેટલાકને આકાશમાં ઉછાળ્યા. આ પ્રમાણે તે સ્ત્રીરૂ૫ રાજાને યુદ્ધ કરતા જાણું ખેચરચકવતી પોતાના પુત્રના વધની શંકા થવાથી યુદ્ધ કરવા તૈયાર થઈને દોડ્યો. દેડતા એવા તેણે બાવડે શત્રુની સેના વીખેરી નાંખી, અને જેમ દાવાનળ પશુઓને બાળે તેમ તે ચેતરફથી વિરેને બાળવા લાગ્યું. તે જોઈ પિતાની સેનાનું રક્ષણ કરવા ઈચ્છતા રાજાએ ચકીને યુદ્ધ કરવા બોલાવ્યા એટલે તે બન્ને દ્ધાઓ પરસ્પર શરાશરી યુદ્ધ કરવા લાગ્યા. તે વખતે સ્વામીના યુદ્ધથી જેમને ક્રોધ વૃદ્ધિ પામે છે, એવા બને સૈન્યમાં રહેલા સર્વ દ્ધાઓ પૂર્ણ પરાક્રમવડે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. તે સુભટોએ ચિરકાળ સુધી ધનુષા ધનુષી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #497 -------------------------------------------------------------------------- ________________ ( 478) જયાનંદ કેવળી ચરિત્ર. હસ્તાહર્તી, મુષ્ટામુષ્ટી, ગદાગદી, શકતાશક્તી અને ચકાચકી યુદ્ધ કર્યું. અહીં ચરિત્રકારે કંતુક વચન આ પ્રમાણે લખેલ છે નીસાણ ધમેં, દેલ મેં, દમામા દમદમેં, ઝલ્લરી છમછમેં, યોગિનું ડમરૂડમડમે, દિસિ ગમગમે, વયરિ કેપે ધમધમેં, કાયર કંપે, જિમજિમ ભટભીડે, તિમતિમ રસ ચડે, એકે આહયા પડે, બીજ ગાઢ રાજડે, કાહલા વડગ્રડે, દર્દશી દડદડે, ખાંડાં ખડખડે, સન્નાહ કડકડે, ધડ પધડ થડથડે, ભૂમિમાં ફડફડે, ગિરિ શિખર ખડહેડે, શિલા રડવડે, પાતાલે સુર ભડભડે, ભેગીઓ દડવર્ડ, મેત તે હડહડે, ગજ ગડગડે, વૃક્ષ કડકડે, વ્યંબક ત્રહત્રહ, ધીર ગહગહે, તેના જસ મહમહે, મહાધજ લહલઉં દિગિરિ હલવલે, સાયર ઝલહલે, નગર ખલભલે, વીરહાથે ચળવલે, પડિયા હલવલે, ભલ ઝલહલે, રૂધિર ખલખલે, લેક કલકલે, નારી બલબલે, ગુઝાર થઈ ન ચૂકે નાસતાં બાણ મૂકે હાથી ચાલે લહકે, પગે નેઉર ખલકે, એના અંગ લટકે, એક તેજે ઝલકે, રથ ભાંજે, જયનાદ વાજે, નીચ નાસત લાજે, એક એક હઈ તાજે', બલિયા હરખે ગાજે.” કર્તાએ આ માત્ર કૌતુકથી જ લખ્યું છે, માટે સર્વત્ર આ વાંચવા લાયક નથી, કેમકે કવિઓ અને વ્યાખ્યાન કરનારા પંડિતેની વાણું યોગ્ય સભાસદોની અપેક્ષાવાળી હોય છે. સૈન્યના અધિકારી પુરૂષ અને સૈન્યને વિષે ફરી ફરીને જે વાહન રહિત હતા, તેમને વાહને આપતા હતા, શસ્ત્ર રહિતને શસ્ત્રો આપતા હતા, ભૂખ્યાને સુખડી વિગેરે ખાવાનું આપતા હતા, અને તરણ્યાને જળ આપતા હતા, તેમજ યુદ્ધમાં થાકી ગયેલાને તેમના મિત્રાદિક ત્યાંથી બીજે ઠેકાણે લઈ જતા હતા. અહીં ચકી અને રાજા બને મહાવીરેએ ચિરકાળ સુધી પરસ્પર લેહના શસ્ત્રોવડે યુદ્ધ કર્યું અને દેવેને પણ આશ્ચર્ય યુકત કર્યો. પછી તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #498 -------------------------------------------------------------------------- ________________ તેરમે સગ (47) બન્નેના રથ ગદાના ઘાતવડે ભાંગી ગયા, એટલે તે બન્ને સુભટેએ ક્રોધથી બાહુબાહવી અને મુષ્ટામુખીનું યુદ્ધ કર્યું. પછી ચકીએ રાજાપર મોટું વૃક્ષ મૂકયું, તેને તેણે ક્રોધવડે દાંત પીસીને મહાવૃક્ષવડેજ પીસી નાંખ્યું. પછી તે બન્નેએ દઢ આઘાતપૂર્વક મહા શિલાવડે યુદ્ધ કર્યું. તે શિલાને પરસ્પર પીસી નાંખવાથી તેની જે ધૂળની વૃષ્ટિ થઈ તેને માણસ ઉત્પાત માનવા લાગ્યા. પછી ચકીએ વૃક્ષો સહિત એક પર્વત ઉપાડી રાજા ઉપર મૂક્યો, તેને રાજાએ તત્કાળ કામાક્ષા દેવીએ આપેલા મુદ્દગરવડે ચૂર્ણ કરી નાખે. રાજાએ ચૂર્ણ કરેલા તે પર્વતના પત્થરના ટુકડાઓ ભૂમિપર પડ્યા, તેને લોકોએ અકાળે થતી કરાની વૃષ્ટિ ધારી; અને પીસી નાંખેલા વૃક્ષ ઉપરથી પુષ્પોના સમૂહો નીચે પડ્યા, તેથી દેવોએ હર્ષથી કરેલી પુષ્પવૃષ્ટિમાં વધારે થયે. આવી રીતે ભયંકર યુદ્ધથી પણ શત્રુ જીતી શકાય તેમ નથી એમ ધારી શકીએ વિદ્યાવડે કરેલા રથમાં બેસી રાજા ઉપર અગ્નિની જવાળાવડે ભયંકર એવી મહાશકિત મુકી. તે વખતે જેમ મુનિ અનિત્ય ભાવનાવડે સંસારની તૃષ્ણને છેદે તેમ વિદ્યાએ આપેલા રથમાં બેઠેલા રાજાએ સામી શક્તિવડે તે શક્તિને ભેદી નાંખી. ત્યારપછી વિદ્યાધરચકવતીએ અગ્નિ જ્વાળાવડે વ્યાત એવું દેદીપ્યમાન ચક રાજાપર મૂક્યું. તેને જોઈને જ ભય પામેલા સર્વ સૈનિકે એ પિતાનાં નેત્રો બંધ કર્યા. તે ચકને આવતું જેમાં રાજાએ પણ દેવતા સંબંધી પ્રતિચક્રને તેની સામે મૂકયું, એટલે પ્રલયકાળના મેઘની જેવા ગરવ કરતા તે બન્ને ચકો પરસ્પર અફળાયા. જેમ જેમ તે બન્ને ચકો પરસ્પર અફળાઈને યુદ્ધ કરતા હતા, તેમ તેમ તે ચકોની અગ્નિજવાળાવડે આકાશ જાણે બળતું હોય તેમ દેખાતું હતું. તે ચકોમાંથી અગ્નિના તણખા (કણિયા) ઉડતા હતા, તેથી બળવાને ભય પામેલા દેવતાઓ સંગ્રામ જેવાનું કૈતુક મૂકીને બૂમ પાડી નાશી ગયા. ગીધ પક્ષીઓની જેમ વારંવાર ઉંચે ઉડતા અને નીચે પડતા તથા પરસ્પર અફળાતા તે બનને ચકોએ કેને આશ્ચર્ય ન પમાડ્યું ? આ પ્રમાણે ચિરકાળ સુધી યુદ્ધ કરતા તે બન્ને ચકોના આરા ભાંગી ગયા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #499 -------------------------------------------------------------------------- ________________ (480 ) જયાનંદ કેવળ ચરિત્ર. અગ્નિજવાળા નાશ પામી અને તેમનું બળ હણાઈ ગયું. તેથી તે બન્ને વિરામ પામી પોતપોતાના સ્વામી પાસે પાછાં ગયાં. પછી ચક ક્રિીએ રાજાના સૈન્યમાં તામસાસ્ત્ર મૂકયું. તેનાથી મેઘ સહિત ગાઢ અંધકારવાળી અમાવાસ્યાની રાત્રી જેવું થઈ ગયું. તેથી સ્વપરના વિભાગ જાણ્યા વિના મહાસુભટે યુદ્ધ કરવા લાગ્યા, તેઓ પરસ્પરના તથા શત્રુઓના સુભટને પણ દૂર આયુધવડે હણવા લાગ્યા, તે જ પ્રમાણે મોટા હાથીઓ પરસ્પર અફળાઈ અફળાઈને પડેલા લાગ્યા, અશ્વો બીજા અશ્વોનું મર્દન કરવા લાગ્યા, અને રાવડે ૨થા ભાંગવા લાગ્યા. તેવામાં રાજાએ ભાનવીય શસ્ત્રવડે ઉદ્યોત કયો, તે ઉદ્યોતની પાસે સહસ્ત્ર કિરણવાળો સૂર્ય પણ લજજાનું સ્થાન થઈ ગયા. પિતાના તંત્રનો તિરસ્કાર થવાથી રાજા અત્યંત ક્રોધ પામ્યા, અને તેથી તેણે મોટા બળવડે ચોતરફ એવી બાણવૃષ્ટિ કરી કે જેથી તે ચક્રવતી ધનુષ્ય પકડવાને કે તેના પર બાણ સાંધવાને પણ શક્તિમાન થયા નહીં, અને તેજ રહિત થયેલા તેનું બખ્તર તથા માથાને ટેપ છેદાઈ ગયા. જયાનંદ રાજાએ શત્રુના સૈન્યમાં કેટલાક વીરેનાં મસ્તકે છેદી નાંખ્યાં, તે જાણે ભૂખ્યા થયેલા યમરાજને માટે કેળીઆ તૈયાર કર્યા હોય એમ પૃથ્વી પર પડ્યા. તે રાજાએ ઘણા હાથીઓને પૃથ્વીપર પાડી દીધા, તે હાથીઓએ પરાક્રમનું આલેખન કરી રાજા તરફ દોડતા કેટલાક રથીઓને વિન્ન કર્યું તેમજ રક્ષણ પણ કર્યું. રાજાના બાણોથી હણાયેલા કેટલાક સુભટ મૂચ્છિત થઈ પૃથ્વી પર પડ્યા હતા, તેઓ માંસ ખાવા માટે લુબ્ધ થયેલા ગીધ પક્ષીઓની પાંખોના વાયરાથી સચેતન થતા હતા. તે રાજાએ આ તરા રહિત ચોતરફ પ્રસરતા બાણોના સમૂહવડે બનાવેલા મોટા કારાગૃહમાં શત્રુનું સૈન્ય નાંખી દીધું હોય તેમ દેખાતું હતું. વિદ્યાધરચક્રવતીના સૈન્યમાં એ કઈ રાજા, પતિ, વૈદ્ધો, ઘાડી કે હાથી નહોતો કે જે રાજાના બાવડે અંકાયે ન હોય. આવા બળવાન રાજાની સાથે તે ચકીએ વૈર કર્યું, તે બાબત પોતાના સ્વામીની નિંદા કરતા તે ચક્રીના સૈનિકે ચકીને મૂકીને નાશી ગયા કેમકે સર્વને જીવિત પ્રિય હોય છે. ખેચરચકીને રાજાએ સેંકડીવાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #500 -------------------------------------------------------------------------- ________________ તેરમો સર્ગ. (481) પાડી દીધા, તો પણ તે અત્યંત શુરવીર હોવાથી વારંવાર ઉઠી ઉઠીને વિવિધ શસ્ત્રોવડે યુદ્ધ કરતા હતા. ત્યારપછી “આ શ્રીજયાનંદ રાજાએ શસ્ત્રવડે પણ મને જીતે તેવો ઉદ્યોત કર્યો” એમ ધારી જાણે લજજા પામ્યો હોય તેમ સૂર્ય અસ્તગિરિપર કઈક ઠેકાણે છુપાઈ ગયે. અથવા–“પ્રતાપે કરીને મારા મિત્રરૂપ આ ચકીને આ રાજા મારા જ ઉદ્યોતથી ન હણ” એમ જાણે સૂર્યને વિચાર થયો હોય તેમ તે અસ્ત પામ્યો. ત્યારપછી સંગ્રામને વિરામ, શસ્ત્ર તથા પીડાયેલાનું સજજ થવાપણું તથા એક સૈન્યને હર્ષ અને બીજાને શેક એ વિગેરે સર્વ પ્રથમની જેમ થયું. તે વખતે “અહિંસાદિક પુણ્ય કાર્યો જ જય, આરોગ્ય અને સુખના સમૂહને આપે છે, તથા હિંસાદિક પાપકર્મો જ તેથી વિપરીત પણને એટલે પરાજય, રોગ અને દુઃખના સમૂહને આપે છે” એમ તે રણસંગ્રામ જ પ્રગટ કરતો હતે. બુદ્ધિરૂપી ધનવાળો પુરૂષ જેમ તર્કશાસ્ત્રની યુકિતઓનું સ્મરણ કરે તેમ તે ચક્રીએ રાત્રીએ પોતાની અખલિત મુક્તિને માટે સમગ્ર વિદ્યાની શ્રેણિને સંભારી. જેમાં સ્ત્રીને આધીન થયેલા અધમ પુરૂષો કૃત્ય અને અકૃત્ય વિગેરે કાંઈ જાણતા નથી તેમ નિદ્રાવડે આલિંગન કરાયેલા વીરાએ સુખ દુઃખ વિગેરે કાંઈ પણ જાણ્યું નહિ. | ઇતિ શ્રી જયાનંદ રાજર્ષિ કેવળીના ચરિત્રમાં શ્રી જયાનંદ રાજા અને વિદ્યાધર ચકવતીના યુદ્ધને વિષે છઠ્ઠા દિવસના યુદ્ધને વિસ્તાર પૂર્ણ થયો. સાતમો દિવસ. જેમ ધર્મને ઉપદેશ કરનાર ગુરૂ મોહરૂપી નિદ્રાથી સુતેલા ભવ્ય પ્રાણીઓને ધર્મની વાણીવડે જાગૃત કરે છે–બોધ પમાડે છે, તેમ ઉદય પામેલા સૂર્યના સારથિ અરૂણે સુતેલા વીરેને પિતાના કિરવડે જાગૃત કર્યા; અથવા જેમ જાંગુલિ વિદ્યાને જાણનાર પુરૂષ વિષની મૂછીથી પડેલા જનને ઉભા કરે તેમ રાત્રીએ સુતેલા વીરને ઉદય પામેલા અરૂણે ઉભા કર્યો. અથવા પરમાર્થ રીતે જોતાં બે મિત્રો વચ્ચે પણ આવો વિશ્વને દુઃખદાયક કલેશ કેમ થાય? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #501 -------------------------------------------------------------------------- ________________ (482) જયાનંદ કેવળી ચરિત્ર. તેથી તે કલેશને શાંત કરવા માટે હોય તેમ જગતનો સાક્ષી સૂર્ય ઉદય પામે. અથવા શ્રી જ્યાનંદ રાજા જ જયલમીને એગ્ય છે, અને તે જયલક્ષ્મી યુદ્ધ વિના મળી શકે નહીં, તેથી યુદ્ધને અવકાશ આપવા માટે સૂર્ય ઉદયાચળ પર આરૂઢ થયે. ત્યારપછી તે બન્ને સૈન્યમાં મંથન કરાતા સમુદ્રના ધ્વનિને તિરસ્કાર કરવામાં જેને ધ્વનિ અગ્રેસર છે એવા રણવાજિંત્રો વાગવા લાગ્યા. જેમ ગુરૂના ઉપદેશથી ભવ્ય પ્રાણીઓ શુદ્ધ ધર્મને વિષે વિશેષ ઉદ્યમ કરે તેમ તે રણવાજિત્રના શબ્દથી વીરે યુદ્ધ કરવા માટે વિશેષ ઉત્સાહ પામ્યા. જેમ બ્રાહ્મણે એક જ દિવસે ઘણીવાર શ્રાદ્ધનું ભોજન કર્યા છતાં પણ તૃપ્ત ન થાય અથવા જેમ સર્વ મનુબે ઈચ્છિત ભેજન જમ્યા છતાં પણ બીજે દિવસે ક્ષુધાતુર થાય છે તેમ શૂરવીરેએ ઘણીવાર યુદ્ધ કર્યું તોપણ તૃપ્તિ નહીં થવાથી તેઓએ ફરીને યુદ્ધ કરવાનું અંગીકાર કર્યું. જેમ મસ્યના બાળકોને ખાતાં ખાતાં બગલાઓને સરેવરમાં આગળ આગળ પ્રસરે, તેમ અનેક સુભટને હણતા ચકીના કુમારે રણસંગ્રામમાં પ્રસર્યો. તે વખતે સ્ત્રીરૂપધારી પાંચસે દ્ધાઓ સહિત પવનવેગે તેમની સાથે વિવિધ શસ્ત્રોવડે ચિરકાળ સુધી ઘણે પ્રકારે યુદ્ધ કર્યું, અને પછી જેમ મચ્છીમાર દઢ જાળવડે મોટા મત્સ્યોને બાંધી લે તેમ તેમણે યુદ્ધમાં અગ્રેસર વીશ કુમાર દ્ધાઓને નાગપાશવડે બાંધી લીધા. તથા ચંદ્રગતિ વિગેરે અને ભેગરતિ વિગેરે યોદ્ધાઓએ પણ લાખેની સંખ્યાવાળું ચકીનું સૈન્ય ભાંગી નાંખ્યું. તે જોઈ ચકી ક્રોધથી દેડ્યો અને જેમ મદથી અંધ થયેલે હાથી ક્રીડાવનમાં કેળનાં વૃક્ષને પાડી નાંખે તેમ તેણે ઘણા શત્રુવીરેને પાડી દીધા. ત્યારે ધનુષ્યને ધારણ કરતા કુમારરાજે તેને રોકો. તેને જોઈ અત્યંત ક્રોધથી વ્યાપ્ત થયેલા ચકીએ રૂષ્ટમાન થઈને કહ્યું કે –“રે રંડા ! કેમ હજુ મારાથી તું દૂર જતી નથી? ગઈકાલે સ્ત્રી જાતિને લીધે મેં તારી ઉપેક્ષા કરી હતી, તેથી જ આજે તું ધૃષ્ટતાને ધારણ કરે છે? જેઓ ઔષધોવડે વ્યાધિના સમૂહને હણવા સમર્થ હોય તેવા વૈદ્ય આપૃથ્વી પર પગલે પગલે લેવામાં આવે છે, તથા જેઓ દાનવડે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #502 -------------------------------------------------------------------------- ________________ . તેરમો સર્ગ. . (483) દરિદ્રોના દારિદ્રયની શ્રેણિને હરણ કરે તેવા ભાગ્યશાળી દાતાર પણ અસંખ્ય દેખાય છે, પરંતુ શસ્ત્રોવડે મારા ભુજદંડની ખરજના સમૂહને દૂર કરે અને યુદ્ધમાં રહીને મને યશ કે અપયશ અપાવે એવો કોઈપણ મનુષ્ય કે દેવ ત્રણ જગતમાં દેખાતો નથી. જેમ મૃગોથી સિંહ, સર્ષોથી ગરૂડ, દેવોથી ઈદ્ર, અંધકારથી સૂર્ય, પતંગીઆઓથી અગ્નિ અને દૈત્યથી વિષ્ણુ જીતી શકાતા નથી, તેમ સુભટેથી હું સાધી શકાતું નથી. હે મુગ્ધા ! તું સ્ત્રી થઈને મને પણ રણસંગ્રામમાં જીતવા માટે હિંમત રાખે છે, પરંતુ તું જાણતી નથી કે મારી પાસે ઇંદ્ર પણ તૃણ સમાન છે, તે બીજાઓ તે શી ગણતરીમાં છે? માટે તું અહીંથી જતી રહે, હું તને મૂકી દઉં છું. સ્ત્રીઓનો વધ કરવાથી મારા બળને દૂષણ લાગે છે, છતાં જે તે ઉભી રહીશ, તે મારા વિદ્યાસ્ત્રના અગ્નિમાં તું પતંગીઆરૂપ થઈ જઈશ.” તે સાંભળી રાજાએ કહ્યું કે-“મેં તને ઘણીવાર પૃથ્વી પર ઢાળી દીધું છે, તે પણ તારી પુત્રીના કહેવાથી મેં તને હર્યો નથી, છતાં તે આવું વચન બોલે છે, તે તારામાં માત્ર વાણીની જ શૂરતા જણાય છે. જે તે સ્ત્રીઓને વધ કરવામાં શક્તિમાન હોય તો કેમ તું તારા બળને દૂષણ લગાડે છે? માટે હવે તું મારી આજ્ઞાને અંગીકાર કરીને અહીંથી ચાલ્યા જા. તને વૃદ્ધને હું દયાથી મૂકી દઉં છું; અથવા તો પ્રથમ છએ દિવસોના યુદ્ધમાં તે સુભટેનું, કુમારનું, શસ્ત્રોનું અને તારી ભુજાનું પણ બળ સાક્ષાત્ જોઈ લીધું છે. હવે હે ચકી! જે કાંઈ વિદ્યાશાસ્ત્રનું બળ બાકી રહ્યું હોય તો તે પણ શીધ્રપણે જોઈ લે, કે જેનાથી તે આ પ્રમાણે ગર્વ કરે છે. આ પૃથ્વી પર ભુજાબળથી પ્રસરતા ગર્વવડે ઉદ્ધત થયેલા હજારો શરવી છે, તથા શત્રુવીરના જીવિતને અને લક્ષ્મીને લુંટી લેનારાં શસ્ત્રો પણ ઘણું છે, પરંતુ જ્યારે હું ધનુષ્યપર બાણ ચઢાવું છું ત્યારે તે શુરાઓ અને શસ્ત્રો સર્વે નિષ્ફળ થાય છે, માત્ર શત્રુઓ પોતાના મુખમાં તૃણ ગ્રહણ કરે છે તે જ એક તેમને હિતકારક થાય છે.” ( આ પ્રમાણેની વાણી સાંભળીને ક્રોધ પામેલા ચકીરાજે તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #503 -------------------------------------------------------------------------- ________________ (484) જયાનંદ કેવળી ચરિત્ર. રાજા સાથે કેટલોક કાળ શરાશરી યુદ્ધ કરી તેના ઉપર ધારાધર નામનું આયુધ મૂક્યું. એટલે તે આયુધ ધારાની વૃષ્ટિવડે હાથી, અશ્વ અને પત્તિ વિગેરેની સેનાને અત્યંત ઉપદ્રવિત કરવા લાગ્યું, તે જોઈ રાજાએ તત્કાળ વાયવ્ય નામના શસ્ત્રવડે તે આયુધને હરી લીધું. ત્યારપછી ચક્રીએ ગિરિના શિખરોને પાડી નાંખે તેવું વાયવ્ય નામનું શસ્ત્ર મૂકયું, તેનાવડે તત્કાળ શત્રુનું સૈન્ય પડી જવા લાગ્યું. તે જોઈ રાજાએ લાખો સર્પો વિકવ્ય, તેઓ તત્કાળ વાયુને પી ગયા. ત્યારે ચક્રીએ નાગાસ્ત્ર મૂક્યું. તેમાંથી કોડે સપો થયા. તે જોઈ પોતાની સેનાને ઉપદ્રવ કરતા તે સર્પોને રાજાએ સુપર્ણ (ગરૂડ) નામના શસ્ત્રવડે નસાડી દીધા. પછી ચકીએ વૃશ્ચિક નામનું શસ્ત્ર મૂકયું. તેથી ઉત્પન્ન થયેલા વૃશ્ચિકોએ પોતાની સેનાને લાખો દંશ કર્યો, તે જોઈ રાજાએ મયુર શસ્ત્રથી ઉત્પન્ન થયેલા મયૂરવડે તેમને તત્કાળ નાશ પમાડ્યા. ત્યારે રાજાની વિદ્યાશક્તિથી આશ્ચર્ય પામેલા વિદ્યાધરચક્રીએ મોટા કોલવડે પ્રસ્થાપન નામનું આયુધ મુકયું, પરંતુ અંગત વિગેરે યંત્રોના પ્રભાવથી રાજાની ઉપર અસર કરવાને તે સમર્થ થયું નહીં, પરંતુ તેણે રાજાના સૈન્યને નિદ્રાયુક્ત કરી દીધું, એટલે શત્રુઓ તેને હણવા લાગ્યા. તે જોઈ રાજાએ પ્રબંધન નામના શસ્ત્રવડે પોતાના સૈન્યને જાગૃત કર્યું અને પછી વિશેષ ક્રોધથી ચકીની સેના સાથે યુદ્ધ કરવા લાગ્યા. પછી ચકીએ ત્રડત્રડ કરતું આગ્નેય શસ્ત્ર મૂકયું. તે અસ્ત્ર સિન્યને બાળવા લાગ્યું; તેથી રાજાએ વારિદ અસ્ત્રવડે તેને ઓલવી નાંખ્યું. પછી ચકી કુંફાડા મારતા નાગપાલવડે કુમારરાજરૂ૫ શત્રુને બાંધવા તૈયાર થયે; ત્યારે રાજાએ તે નાગપાશને કમળના નાળની જેમ તત્કાળ તેડી નાખ્યું. જેમાં નાગપાશેવડે બંધાયા હોય તેઓ એમના એમ બંધાયેલાજ રહે, તે તે બીજાજ હોય, આ રાજા જેવા ન હોય, એમ તે ચક્રીએ જાયું નહીં. જેમ જાળમાં મસ્તે બંધાય છે, તેમ કાંઈ હાથી બંધાતા નથી. પછી ચક્રીએ ગારૂડ અસ્ત્ર મૂછ્યું; કેમકે ગરૂડ શત્રુને ખાઈ જાય છે. તેને રાજાએ તત્કાળ શેવિંદ અસ્ત્રવડે નાશ પમાડ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #504 -------------------------------------------------------------------------- ________________ તેરમો સર્ગ. (485) પછી વિદ્યાધરના ઈંદ્ર તેના સૈન્ય ઉપર મોહન નામનું અસ્ત્ર મૂકયું; તેથી મોહ પામેલા પિતાના વીરે પોતાનાજ વિરો સાથે યુદ્ધ કરવા લાગ્યા, અને શસ્ત્રને ગ્રહણ કરવું તથા મૂકવું એ વિગેરે કાર્યના વિભાગને જાણવામાં પણ અસમર્થ થયા. તે જોઈ રાજાએ વાલામાલિની નામની વિદ્યાએ કરીને તેનું મહનાસ્ત્ર નિષ્ફળ કર્યું. એ પ્રમાણે તે ખેચશ્વરે બીજાં પણ ઘણાં વિદ્યાસ્ત્રો મૂકયાં; પણ માત્ર એક સાહસ મૂક્યું નહીં. આજ ધીર પુરૂષનું જીવિત છે. પર્વતના મસ્તપર વાવેલા બીજની જેમ ભાગ્યના નિધાન રૂ૫ રાજાની ઉપર ચકીએ મૂકેલાં તે વિદ્યાઅસ્ત્રો ફળને ગ્રહણ કરનાર ન થયાં. જયાનંદ રાજા ઉત્તમ એવા પિતાની ભુજાના શૌર્યને તથા વિદ્યા, અંગદ અને ઔષધિના બળને ધારણ કરતા હતા, તેથી તે શી રીતે જીતી શકાય? આ પ્રમાણે વિદ્યાઅોવડે પણ રાજાને અજેય માની ખેચરરાજ ખેદ પામી વિચારવા લાગ્યું કે -" આ શત્રુને શી રીતે જીતવો? આનું રૂપ તો સ્ત્રીનું દેખાય છે, પણ એનું શોર્ય તે ઇંદ્રાદિકને પણ જીતનારૂં જણાય છે. તે આ કઈ વિશ્વને વિષે ગુમ રહેલો અજેય પુરૂષ છે, તેથી તેને જીતનાર પણ જગતમાં કોઈ જણાતો નથી. ત્યારે શું આ વૈતાઢ્યનું રાજ્ય મેં તેને માટે જ ઉપાર્જન કર્યું હશે ? “કીડીઓએ એકઠું કરેલું ધાન્ય શું તેતર નથી ખાતા? " અથવા આવી દુષ્ટ ક૯૫ના કરનાર મને નિઃસત્ત્વને ધિકાર છે ! કેમકે મારી પાસે એક દેવનું આપેલ મુગર છે, તે બીજા શસ્ત્રોથી છતાય તેમ નથી. તેથી બીજાં બીજાં યુદ્ધોવડે તે શત્રુને ચિરકાળ સુધી શ્રમિત કરીને પછી શીધ્રપણે તે મુદ્દગરવડે તેને હણું નાંખું, કેમકે વિદ્યાઅસ્ત્રવડે શું સિદ્ધ થતું નથી ?" આ પ્રમાણે વિચારી તે ચક્રી રથ પર આરૂઢ થયે, અને નિર્દોષવડે આકાશને ગજાવે તેવા ધનુષ્યને ટંકારવ કરી રાજાપર બાણોની વૃષ્ટિ કરવા લાગ્યો. રાજાએ પણ વજીને ભેદી નાંખે એવા બાણ વડે તે ચકીને ઉપદ્રવિત કર્યો, અને તેની સેનાને પણ જર્જરિત કરી નાખી. આ પ્રમાણે ચિરકાળ સુધી યુદ્ધ કરી ચક્રોને બાવડે અત્યંત શ્રમિત કર્યો, તેનું સર્વ અંગ ત્રણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #505 -------------------------------------------------------------------------- ________________ જયાનંદમન ચરિત્ર વાળું કર્યું, અને તેમાંથી વધારે વધારે રૂધિર નીકળવા લાગ્યું તેથી ચકી અત્યંત ક્રોધયુકત થઈ તત્કાળ મુગર ઉપાડીને દેડ્યો અને લાગ જોઈ રાજાના મસ્તક પર તે મુગરને પ્રહાર કર્યો. તેના પ્રહારથી વ્યથા પામેલા રાજાએ ક્ષણવાર નેત્ર બંધ કર્યો, તેને કાંઈ પણ ખબર રહી નહીં, તે જોઈ સર્વ સૈન્ય હાહાર કરવા લાગ્યું. તે રાજાને હણાયેલે માની જેટલામાં ચક્રી આનંદ પામે, તેટલામાં રાજાએ સંજ્ઞા પામી એક મુદ્દગર ગ્રહણ કર્યો કે જે મુગર કામાક્ષા દેવીએ આપેલ હતું, તે મુદગર વજુમય હતો અને સર્વ શસ્ત્રોને ભેદનાર હતો. પિતાના મુદગરથી રાજને નહીં હણાયેલી જોઇ ચકી ફરીથી જ્યારે રાજાને મારવા જતો હતો, ત્યારે રાજાએ ચક્કીના મસ્તકપર પિતાના મુદગરનો એવો પ્રહાર કર્યો કે ભૂમિપર પડ્યો. પછી તેને રાજાએ નાગપાશવડે એવો મજબુત બાંધી લીધો કે જેથી કરૂણાના સ્થાનરૂપ તે ચકી શ્વાસોશ્વાસ લેવાને પણ સમર્થ રહ્યો નહીં. તે ચક્રીને તેના કરોડો સુભટે ગ્રહણ કરવા આવ્યા, પણ તે સર્વેને રાજાએ બાવડે નિવાર્યા. “જ્વાળાના સમૂહવડે દેદીપ્યમાન થયેલા અગ્નિને કેણ નિવારી શકે ?" પિતાના સ્વામીને બાંધેલ જોઈ તેના દુ:ખની પીડાથી મરવાને તૈયાર થયેલા તેના સર્વવરે યુદ્ધથી નિવૃત્તિ પામ્યા નહિ; કેમકે તેઓ સ્વામીનું જ અનુકરણ કરનારા હતા. રાજાએ પિતાના સૈનિકેથી ચક્રીના સૈનિકોને હણાતા જોઈ બનેની રક્ષા માટે મોહિની વિદ્યાવડે તેમને મેહ પમાડ્યા. તેથી તેઓ સ્વ–પરને વિભાગ જયા વિના તથા શસ્ત્ર અને અશસ્ત્રને જાણ્યા વિના પરસ્પર અફળાઈને તથા હાથી, અશ્વ, રથ વિગેરે સાથે અફળાઈ અફળાઈને પૃથ્વી પર પડવા લાગ્યા તેમજ રાજાના સુભટે પણ તેમને હણવા લાગ્યા, તેથી તેઓ અત્યંત વ્યાકુળ થઈ ગયા. તે જોઈ રાજાએ પોતાના સુભટને નિવાર્યા. “અગ્નિની જવાળા ઓલાઈ ગયા પછી ધુમાડાને કણ કૂટે?” શત્રુના દ્ધાઓને મૃત્યુની સમીપે આવેલા જોઈ રાજાએ તેમને પાવડે સવસ્થ કર્યા. પછી સ્વસ્થ થયેલા તેઓ ફરીથી તેવી મેહની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #506 -------------------------------------------------------------------------- ________________ તેરમો સર્ગ. ' (480) અવસ્થાના ભયથી નાશી ગયા. પછી આકર્ષિણી વિદ્યાવડે તે ખેચરચકીને ખેંચી રાજાએ આનંદ પામેલા પવનવેગને સેં. ઈતિ શ્રી જયાનંદ રાજર્ષિ કેવળીના ચરિત્રમાં શ્રી જયાનંદ રાજા અને ખેચરચક્રીના યુદ્ધના અધિકારને વિષે સાતમા દિવસનું ચુદ્ધ સમાપ્ત. આ પ્રમાણે શ્રી જયાનંદ કુમારરાજને જય થતાં આકાશમાં રહેલા દેવોએ તેના પર પુષ્પવૃષ્ટિ કરી, આકાશમાં દુંદુભિ વાગવા લાગ્યા, દેવેએ હર્ષથી નૃત્ય કરવા લાગ્યા, ચોતરફ જયના મોટા વાજિ વાગવા લાગ્યા. દિશાએ નાદ કરવા લાગી, અને હર્ષ પામેલા સુભટો ચોતરફ જયજયાર કરવા લાગ્યા. તે વખતે સ્વામી રહિત થયેલું ચકાયુધ રાજાનું સૈન્ય રક્ષણ રહિત થયું અને વિષાદ તથા ભયથી વિહળ થઈ ગયું. તે સૈન્યમાં મહારથી અને અતિરથી વિગેરે કરેડ દ્ધાઓ હતા, પરંતુ તે સર્વે સ્વામી રહિત થવાથી ખેદ અને ભય વડે વ્યાપ્ત થઈ ગયા. “ગ્રહોને અધિપતિ ચંદ્ર જ્યારે સિંહિકાપુત્ર રાહુવડે ગ્રસ્ત થાય છે અથવા અસ્ત પામે છે, ત્યારે તેને (રાહનો) ગ્રાસ કરવા અથવા પ્રકાશ કરવા શું ગ્રહાદિક સમર્થ થઈ શકે છે?” ત્યારપછી શ્રી જયાનંદ રાજેદ્રની આજ્ઞાથી પવનવેગ રાજા નાશી જતી ખેચર રાજાની સેનાને આ પ્રમાણે આશ્વાસન આપવા લાગ્યો કે–“હે સૈનિકે ! અમે સ્વામી રહિત થયા એમ ધારી તમે ભય ન પામો અને નાશી ન જાઓ. અમારે અને તમારે સર્વને સ્વામી એક શ્રી જયાનંદ રાજાજ છે, માટે તેને સ્વામીપણે અંગીકાર કરે અને તેના રાજ્યમાં રહી ઈચ્છિત સુખ ભોગવે. નમસ્કાર કરનાર ઉપર વાત્સલ્ય દેખાડનાર આ શ્રી જયાનંદ કુમારરાજ તમારા નાથને પણ મુક્ત કરશે.” આ પ્રમાણે રાજાને સ્વામીપણે અંગીકાર કરી નિર્ભયપણે તે સૈન્ય સુખથી રહ્યું. પછી પવનવેગના કહેવાથી શ્રી જયાનંદ રાજાએ ખેચરચકીને ઔષધિના જળવડે સજજ કરી તથા નાગપાશેને દૂર કરી વજના પાંજરામાં નાંખ્યો. એજ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #507 -------------------------------------------------------------------------- ________________ (488) જયાનંદ કેવળી ચરત્ર. પ્રમાણે બીજા સર્વ સુભાને પણ તે રાજાએ ગારૂડી વિદ્યાવડે સપના બંધન રહિત કરી ઓષધિના જળવડે સજજ કયો. આ રીતે તે રાજાએ સ્વ–પરના વિભાગ વિના સર્વ સૈનિકેતને સુખી કયો, તેઓ સર્વે રાજાને પ્રણામ કરી તેના સેવક થઈ તેને ચાતરફ વટાઈ વન્યા. પ્રણામ કરતા એવા યાચકોના સમૂહો ઉચે સ્વર તે રાજાના ગુણ ગાવા લાગ્યા. વૃદ્ધ જનો જય જય શબ્દવર્ડ વાચાળ થઈ તેના પરાક્રમની સ્તુતિ કરવા લાગ્યા, સમીપે રહીન સેવનારા પાંચસે સ્ત્રી સુભટેથી યુકત અને મહા વાજિત્રાના શબ્દ વડે દિશાઓને ગજાવતા તે કુમારેંક હાથી પર આરૂઢ થયા, ખેચરચક્રીને રથમાં સ્થાપન કરી સાથે રાખે, ગાયકો તે રાજાના ગુણ ગાવા લાગ્યા. આ રીતે તે રાજા પિતાને સ્થાનકે ગયા. પછી બીજા વિદ્યાધર રાજાઓને તે સ્ત્રીરૂપ ધારી રાજાએ રજા આપી, એટલે તેઓ તેના ગુણની સ્તુતિવડે મુખને પવિત્ર કરતા પોતપોતાને ઉતારે ગયા. પછી ખેચરચકીને ભોજન કરાવી સદાચાર અને દયાના સ્થાનરૂપ તે રાજાએ સ્નાન અને જિનપૂજા વિગેરે કરી સૈન્ય સહિત પોતે ભોજન કર્યું. મહોત્સવ સહિત વિવિધ પ્રકારના માંગળિક આચારવડે તે દિવસને નિગમન કરી સુખનિદ્રાવડે રાત્ર વ્યતીત કરી. પછી પ્રાત:કાળે મંગળ વાજિત્રના નાદવડે શ્રી જયાનંદ રાજા જાગૃત થઈ પ્રાત:કૃત્ય કરી સિંહાસન પર બેઠા, તે વખતે પવનવેગાદિકે આવી તેમને નમસ્કાર કર્યો. તે સમયે ચકસુંદરીએ આવી પોતાના પિતાના દુઃખથી દુખી થઈ વિજ્ઞપ્તિ કરી કે–“હે સ્વામી ! હદયમાં દયા લાવીને મારા પિતાને મુકત કરે.” તે સાંભળી રાજાએ કહ્યું કે “મુક્ત કરે છું.” એમ કહી તે કુમારે વજાપંજરમાં રહેલા તે ખેચરચક્રીને ખેચર પાસે ત્યાં મંગાવ્યું. પછી તેને કુમારરાજે કહ્યું કે –“હે મહા ભાગ્યવાન ! તારી જે નામનું ચિન્હ કરવાની ઈચ્છા હતી તે નામના ચિન્હવાળા તે મુગટને અને તે કંકણને મંગાવ, કે જેથી આ સર્વ રાજાઓની સમક્ષ પવનવેગના જમાઈને તથા તેની પુત્રીને તે પહેરામણી તરીકે આપીએ. તેમ કરવાથી તે બનેને વિષે તારે P.P. Ac. Gurmatnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #508 -------------------------------------------------------------------------- ________________ તેરમે સર્ગ. . . (489) અતિ મહિમા જીવિતપર્યત રહેશે. જે કદાચ તે ચીજે ઘડાવી ન હોય તો ઘડાવી મંગાવ. પાંજરામાં રહ્યા છતાં પણ તું સમર્થ જ છે, અને મારે કાંઈ ઉતાવળ નથી. હે નરેશ! તારે બંધ કરવું તે કરતાં વધ કરવો સહેલે હતો, પણ તને મેં માર્યો નથી, તેનું કારણ એ કે તારી પુત્રીની તને જીવતો રાખવાની પ્રાર્થના હતી, અને હું શક્તિમાન હતો પણ મારા હૃદયમાં દયા હતી તેથી જ તને માર્યો નથી.” આ પ્રમાણેની રાજાની વાણીવડે તે ખેચરચક્રી મર્મસ્થાનમાં વીંધાયે, અને યુદ્ધમાં થયેલા વાદિકના પ્રહારથી પણ અત્યંત વધારે દુઃખ પામી જેવા લાગ્યો. તેને તે જોઈ મનમાં દયા ઉત્પન્ન થવાથી પવનવેગ બોલ્યો કે –“હે બેચરેંદ્ર ! રૂદન ન કરે, તમે અમારા ચિરકાળના સ્વામી છે; તેથી પ્રણામ કરીને પણ આ કૃપાળુ રાજા પાસેથી હું શીધ્રપણે તમને મૂકાવીશ.”તે સાંભળી ખેચરરાજાએ તેને કહ્યું કે–“હે પવનવેગ ! મારે મુક્ત થવાનું કાંઈ પ્રયોજન નથી, આ આખા જગતને છતી ચિરકાળ સુધી વિદ્યાધરોનું ચકવતીપણું ભેગવી આજે મનુષ્ય અને દેવોની સમક્ષ હું બંધ તથા પરાભવને પામ્યો. વીર પુરૂષનું યુદ્ધમાં મરણ થાય તે વખાણવા લાયક છે, કેમકે તેવું મૃત્યુ યશ અને સ્વર્ગને આપનાર છે. પરંતુ દુર્જને જેને ધિક્કારે છે એવી બંધનની વિડંબના થાય તે વખાણવા લાયક નથી. હજી પણ તું મારાપર સ્વામીભક્તિ રાખતા હોય તે હમણું જ મને ખ આપ, કે જેથી તેવટે મારું મસ્તક છેદી મારા બંધનો મોક્ષ કરૂં.” આ પ્રમાણે તે ખેચરચક્રીની મરવાની ઈચ્છાને નિશ્ચય જાણું વજવેગ બે કે-“હે નાથ ! તમે શાસ્ત્રજ્ઞ છતાં તમારી આવી મહદશા કેમ થઈ? તમને કોઈ સ્ત્રીએ બાંધ્યા નથી. શું સ્ત્રી જાતિને વિષે આવા ઉત્કૃષ્ટ વિદ્યા અને શિર્યાદિક ગુણે સંભવે? હે ઈશ! આટલું પણ તમે સમજતા નથી? માટે આ તે શ્રી જયાનંદ રાજા જ છે. તે ત્રણ ભુવનના વીરોને જીતનાર છે, તેણે યોગિનીઓના માનનું મર્દન કર્યું છે, તે સર્વ વિદ્યાઓને નિધિ છે, તેને દેવ અને દેવી 62 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #509 -------------------------------------------------------------------------- ________________ જયાનંદ કેવળ ચરિત્ર. ઓએ મોટાં મોટાં વરદાન આપ્યાં છે, તેણે વજમુખાદિક દેવને પણ પરાજય કર્યો છે, અને તેનું પરાક્રમ ઇંદ્ર જેવું છે. તમે મંત્રીએથી જાણેલા કારણથી જ તેણે વિદ્યાવડે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું છે. આવા શ્રી જયાનંદ રાજાએ તમને બાંધ્યા છે, તેમાં તમારે હે રાજન! હર્ષ પામવાનો છે; કારણ કે ઈંદ્રાદિકથી પણ બળાદિકવડે અધિક અધિક હોય જ છે.”. આ પ્રમાણે તેની વાણીરૂપી અમૃતવડે સીંચાયેલ તે ખેચરાધિપતિ પરાભવરૂપી અગ્નિના તાપથી પીડા પામ્યું હતું તે પણ કાંઈક શીતળતાને પામ્યા. ફરીથી પવનવેગ બે કે–હે રાજા! આ બાબતમાં ખરેખરી રીતે કર્મનો જ દોષ છે, કેમકે તમારા હૃદયમાં પણ ગર્વરૂપી અગ્નિ હોવાથી વિવેકરૂપી વૃક્ષને તે બાળી નાંખે છે. આ શ્રી જયાનંદ રાજાનું ચરિત્ર જગતમાં પ્રસિદ્ધ છે, તમારા મંત્રીઓએ તમને તે બાબત જણાવી પણ હતી, દેવીઓ અને વિદ્યાધરીઓ પણ તેનાં ગીત ગાયા કરે છે, તેણે સ્ત્રીરૂપ ધારણ કરીને પણ લીલામાત્રથી જ તમારા સૈન્યને ભંગ કર્યો હતો. આટલું બધું જાણતા છતાં પણ તમે ગર્વથી તેની અવજ્ઞા કરી, તેથી જ તમે આ દશાને પામ્યા છે. મેં પણ પહેલેથી જ સ્વામીભક્તિને લીધે પ્રેમી સેવકની રીત પ્રમાણે પ્રધાનની સાથે ઉપદેશ આપનાર પંડિતને પણ મોકલ્યો હતો. તે વખતે તેના. ઉપદેશરૂપી અમૃતવડે પણ અગ્ય વચનને બેલતા એવા તમારે ગર્વરૂપી અગ્નિ બુઝાયો નહોતો. કેઈ સામાન્ય મનુષ્ય પણ કોઈના નામના ચિન્હવાળું દાસપણું સહન કરે નહીં અને પોતાની પત્નીનું પણ એવું અપમાન સહન કરે નહીં, તે આ વીરપુરૂષ શી રીતે સહન કરે? તમે અતિ ગર્વથી શબ્દવડે આ વીરને પરાભવ કર્યો હિતે, તેથી જ એક સ્ત્રીએ તમારે પરાભવ કર્યો એ તમને અપયશ આપવા માટે તેણે પણ તમારે વિષે આપી ચેષ્ટા કરી છે. ક્રોધ, ઈષ્ય અને ગર્વ વિગેરે દોષે જે પ્રાણીઓના શત્રુ છે, માટે તે દોષને દૂર કરી તે રાજાની આજ્ઞા સ્વીકારે છે જેથી તે પણ તમને મુક્ત કરે.”: આ પ્રમાણે પવનવેગનું વચન સાંભળી ખેચરચકીએ બંધના દુઃખથી ખેદ પામેલ હોવાથી અને બીજી ગતિ નહીં હોવાથી તે રાજાની આજ્ઞા અંગીકાર કરી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #510 -------------------------------------------------------------------------- ________________ * * . રમ સર્ગ.. (41), - પછી પવનવેગે કુમારેદ્રની પાસે જઈ વિજ્ઞપ્તિ કરી કેસ્વામી ! જેમ તમે તમારા શર્યાદિક ગુણે પ્રગટ કર્યા, તેમ તમારું સ્વાભાવિક રૂપ પણ પ્રગટ કરે; કેમકે તે સ્વાભાવિક રૂપ જોવા માટે સર્વનાં નેત્ર ઉત્સુક થઈ રહ્યા છે તે સ્વામી! હજુ કયાંસુધી અમને માયાવડે મેહ પમાડશે ?". આ પ્રમાણે તે ખેચરરાજ તથા બીજાઓએ પણ વિનયથી તેમને વિજ્ઞપ્તિ કરી. આવી તેમની પ્રાર્થ નાથી શ્રી જયાનંદ રાજાએ પોતાનું અને પાંચસો સુભટોનું સ્વાભાવિક રૂપે પ્રગટ કર્યું . . . . . . . . - -: ઈંદ્ર અને કામદેવને પણ ઓળગે એવું તેમનું સ્વાભાવિક રૂપ જેવાને માટે તત્કાળ ભેળા થયેલા કરોડે સુભટોએ હર્ષ, આશ્ચર્ય અને સ્તુતિવડે વ્યાપ્ત થઈ તેમને પ્રણામ કર્યા. તે વખતે હર્ષનાં વાજિત્રે વાગ્યાં, મંગળપાઠકે--મંગળ બોલવા લાગ્યા, અને સદેહને નિરાશ થવાથી ચક્રસુંદરી હર્ષ પામી. . . . . .. : - પછી પવનવેગ વિગેરે વિદ્યાધર રાજાઓની પ્રાર્થનાથી તથા પોતે પણ દયાળુ હોવાથી શ્રી જયાનંદ રાજાએ વિદ્યાવડે તે પંજરેને ભેદી તેની બેડીને છેદી નાંખી તથા “એણે અપરાધ કર્યો છે તેપણું તે મહાપુરૂષ છે, તેથી તે અત્યંત વિડંબનાને લાયક નથી એમ વિચારી તે બેચરચકીને મુક્ત કર્યો. તે ચકી પણ તે રાજનું અભુત રૂપ જોઈ એવું આશ્ચર્ય પામે, કે જેથી એકાંત હર્ષ પ્રાપ્ત થવાથી પરાભવનું દુખ પણ ભૂલી ગયો. પછી રાજાએ તે ખેચરચકીને સિહાસન પર બેસાડ્યો, એટલે પવનવેગ વિગેરે સર્વે વિદ્યાધરરાજાઓએ તે ચક્રીને પ્રણામ કર્યા. તે ચકીનું સર્વ સૈન્ય પિતાના સ્વામીને મુક્ત થયેલા અને સુવર્ણના સિંહાસન પર બેઠેલા જેઈ વાજિંત્રો વગાડવાપૂર્વક અત્યંત હર્ષિત થયા. : " . એ . પછી ચકગાદિક ચક્રીના પુત્રોને અને બીજા પણ હજારે બાંધેલા સુભટને તત્કાળ રાજાએ પિતાની પાસે મંગાવ્યા અને ગારૂડી વિદ્યાવડે તેમના નાગપાશે તેડાવી તેમને મુક્ત કર્યો, તથા શસ્ત્રપ્રહારથી પીડા પામેલા તેમને ઔષધિના જળવડે સજજ કર્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #511 -------------------------------------------------------------------------- ________________ (૪૯ર) જયાનંદ કેવળી, ચરિત્ર. પછી તેઓએ હર્ષ પામી ચક્રી સહિત રાજાને નમસ્કાર કર્યા. તેમને તથા પ્રકારે સજજ થયેલા જોઇ ચક્રી પણ સિન્ય સહિત હર્ષ પામ્યું. * પછી શ્રી જયાનંદ રાજાએ ચકસુંદરીને બેલાવી બહુમાનપૂર્વક ખેચર ચક્રીને સેંપી, અને કહ્યું કે –“આ તમારી પુત્રીને તમે ગ્રહણું કરે. ઇચ્છા પ્રમાણે ગમે તે વરને આપો. મારે તેણનું કાંઈપણ પ્રયોજન નથી. મેં તો માત્ર કૌતુકથી જ તેને ગ્રહણ કરી હતી. ત્યારપછી ચક્રસુંદરી પિતાના પગમાં પડી રેતી રેતી બોલી કે–“હે પિતા! મેં સ્વેચ્છાએ આ વરને વરીને તમને મહા સંકટમાં નાંખ્યા છે. આવા ભયંકર યુદ્ધાદિકનું કારણ પણ હું જ બની છું. એવી આ તમારી પાપિણ કુપુત્રીના સર્વ અપરાધની તમે ક્ષમા કરે.” તે સાંભળી ચક્રી પિતા બોલ્યો કે–“હે પુત્રી ! તારે લેશ પણ અપરાધ નથી. જેમ ગાય પડવાના ચંદ્રને જેઈ શકે છે તેમ તેં એને ઓળખ્યા છે, તે સર્વોત્તમ ગુણવાળા છે, તેને તેં આશ્રય કર્યો તે યોગ્ય જ કર્યું છે. કેમકે રાજાઓની નિપુણ પુત્રીઓ પિતાની મેળે જ ઈચ્છાવરને વરે છે. જેમ ગોપાલક ચિંતામણિને ન ઓળખે, તેમ જગતમાં પ્રસિદ્ધ ચારિત્રવાળા આ રાજાને મેં ઓળખ્યા નહીં, તેથી મેં અનેક પ્રકારે તેમની અવજ્ઞા કરી છે, માટે મારા જ ગર્વના દેષવડે હું આવા પ્રકારની વિપત્તિને * પામ્યો છું. મોટા પુરૂષની અવજ્ઞા અને ગર્વ ભવિષ્યકાળમાં સુખ આપનાર થતા જ નથી. તારી જ પ્રાર્થનાથી આ રાજાએ મને યુદ્ધમાં હર્યો નથી, અને બંધનથી પણ મુક્ત કર્યો છે. તો હે પુત્રી ! તેં તારા પિતાનું રક્ષણ કર્યું છે, માટે તું હર્ષ પામ. વળી નિપુણતાવાળી તું આ વરને વરી તે સારું કર્યું છે, માટે હું પણ તે વાતને પ્રમાણ કરું છું.” આ પ્રમાણે વાણુરૂપી અમૃતના સિંચનથી પુત્રીને ખેદ અને તાપ દૂર કરી તેને હર્ષ પમાડી પિતાએ દાસીઓ સહિત તેને રાજમહેલમાં મોકલી. હવે પરાભવ પામવાથી સંતાપવડે શ્યામ અને નમ્ર મુખવાળા ખેચરચક્રીને શ્રી જયાનંદ રાજાએ કહ્યું કે–“હે ઉત્તમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #512 -------------------------------------------------------------------------- ________________ - તેરમો સગે. (43) રાજન ! “હું આનાથી જીતાય” એમ ઘારી તમે ખેદ ન પામે; કેમકે આ જ મેં કાકતાલીય ન્યાયથી મેળવ્યો છે એમ હું માનું છું. દેવ, અસુર અને મનુષ્યમાં પણ તમારી જેવો કે સુભટ નથી, કે જે દિવ્ય બળ સહિત મારી સાથે આટલા લાંબા કાળ સુધી યુદ્ધ કરી શકે. સાધન વિગેરે વિશેષ છતાં પણ કઈ વખત કાંઈ પણ વિદ્યાબળ કર્મથી અધિક થઈ શકતું નથી;. તેથી જય કે અન્ય વાસ્તવિક નથી, પરંતુ સર્વ ઈચ્છિત અર્થને આપવામાં સાક્ષીરૂપ પૂર્વ જન્મમાં કરેલે અસામાન્ય (વિશેષ) તપધર્મ જ જય આપવામાં સમર્થ છે. જય, અભ્યદય અને લાભ વિગેરે સર્વ પદાર્થો પ્રાયે કરીને ઉત્કૃષ્ટ પુણ્યશાળીને જ અન્વય અને વ્યતિરેકના આશ્રયથી શુભને કરનારા થાય છે. જય અથવા પરાજય શૂરને વિષે જ સંભવે છે, કાયરને વિષે બેમાંથી એકેને સંભવ નથી. કેમકે સુવર્ણને વિષે જ ન્યાસ (થાપણુ) ને સંભવ છે અને મણિને વિષે જ વેધ (વીંધાવા) ને સંભવ છે; પરંતુ પથ્થરને વિષે તે બન્ને દેતા નથી. અથવા તો કોઈ વાર એકવાર જીતાયપરાભવ પામ્યો, તેથી તે વીરપણાને ત્યાગ કરતો નથી. સિંહની ફાળ એકવાર વ્યર્થ ગઈ હોય તો પણ તે ફરીથી હાથીને હણે જ છે. દેવતાઓએ સમુદ્રનું મંથન કર્યું, તોપણ સમુદ્રને મહિમા હાનિ પામ્યું નથી. દેવેએ મેરૂ પર્વતને રવૈયારૂપ કર્યો હતે, તે પણ મેરૂ સર્વ પર્વતોમાં મેટે જ રહ્યો છે. રાહુએ ગ્રાસ કરીને મુક્ત કરેલો સૂર્ય બીજા જ્યોતિષીઓની કાંતિને હણે જ છે. અમાવાસ્યાએ ચંદ્રના કિરણો લુપ્ત થાય છે, તો પણ તે ચંદ્ર અમૃતવડે દેવને પ્રસન્ન કરે જ છે. ગોધમ હલકી જાતના હોય તોપણ તે બધા ધાન્યમાં ઉત્તમપણું ધારણ કરે જ છે. સાકરની અંદર કાંકરી વિગેરે શલ્ય પઠું હોય તો પણ તે મધુર લાગે જ છે. વૈર્ય મણિ ઘસાયો હોય તો પણ તે કાચરૂપ થતું નથી. હંસ કાદવવડે લેપાયે હોય તે પણ તે કાગડા જેવો શ્યામ થતું નથી. ચક પોતાના ગોત્રને વિષે સમર્થ ન થાય તો પણ તે બીજા શસ્ત્રોની તુલ્ય થતું નથી, અગ્નિ પાણુને બાળવાને શક્તિમાન થતું નથી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #513 -------------------------------------------------------------------------- ________________ (494) જયાનંદ કેવળી ચરિત્ર. તેપણ તે સર્વ તેજસ્વી પદાર્થોમાં અગ્રેસર જ છે. શંકરનું લિગ એકવાર છેદયું તોપણ તે લોકોની સેવા કરવાને યોગ્ય જ રહેલ છે. ઈદ્ર હજાર છિદ્રવાળે થયે તોપણ તેજ સુરેશ્વર છે. ઋષિએ વિષ્ણુને રથમાં જે થ્યા તેપણ તે દૈત્યોને હણે જ છે. મહાદેવે એકવાર બ્રહ્માનું મસ્તક છેવું તે પણ તે બ્રહ્મા સૃષ્ટિને સરજે જ છે. મહાદેવે કામદેવનું શરીર બાળી નાંખ્યું તે પણ શું તે કામદેવ જગતને જીતતે નથી? ભરત રાજાને તેના ભાઈ બાહુબળીએ પરાભવ કર્યો પણ શું ભરત ચક્રવતી પણું ન ભોગવ્યું ? તે જ પ્રમાણે આ કાકતાલીય ન્યાયથી થયેલા પરાભવ સંબંધી ખેદને તમે ત્યાગ કરે, સૈન્ય સહિત તમે તમારા નગરમાં જાઓ અને તમારી રાજ્યલક્ષમી તમેજ ભેગ. વળી કોઈ પૂર્વકૃત કમને યોગે આ આપણે રણસંગ્રામ થયે છે; પરંતુ મારું મન તમને જોયા પછી મિત્રની જેમજ તમારે વિષે નેહવાળું થયું છે. તેથી હું માનું છું કે તમે પૂર્વ ભવના મારા કઈ અત્યંત મિત્ર છે; માટે મેં તમને યુદ્ધ: દિકમાં જે ખેદ પમાડ્યો છે, તે મારા અપરાધને તમે ક્ષમા કરો.” . આ પ્રમાણે અયસ્કાંત મણિ જેવા આકર્ષક રાજાનાં વચનવડે હર્ષ પામેલા ખેચરચક્રીનું પરાભવથી થયેલા ખેદરૂપ શલ્ય નષ્ટ થયું અને તે બોલ્યો કે-“હે કુમારરાજ ! હું માનું છું કે વિધાતાએ જે આ સૃષ્ટિ રચી, તે સર્વમાં સર્વગુણ યુક્ત તો તમારી એકજ મૃત્તિ રચી છે. તમારૂં શૂરપણું, સુજનતા, નીતિ, ધર્મ, વિવેક, દયા અને પરોપકાર એ સર્વ ગુણની સ્તુતિ કરવા ઈદ્ર પણ શકિતમાન નથી. મેં ક્રોધ, અજ્ઞાન અને અભિમાન વગેરેના વશથી પંડિત મંત્રીઓ અને પવનવેગાદિકના વચનરૂપી અંકુશની અવગણના કરી, તેથી મદોન્મત્ત હાથીની જેમ વિવેકરહિતપણાનડે અંધ થયેલા મેં સર્વ શુદ્ધ ગુણોવાળા હોવાથી માનવા લાયક છતાં પણ તમારી અવજ્ઞા કરી છે. તે સર્વ મારા અપરાધને તમે ક્ષમા કરો. તમારે લેશ પણ અપરાધ નથી. પતંગ પોતે જ દીવામાં ઝંપલાઈને બળી જાય તેમાં દીવાને દોષ નથી. તમે મને શક્તિ છતાં પણ યુદ્ધમાં * 1 લેહચુંબક. . . . . . . . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #514 -------------------------------------------------------------------------- ________________ | તેરમો સર્ગ. ' (485) હ નહીં, અને તત્કાળ છોડી મૂકો, તેથી હે રાજન્ ! અપરાધીને વિષે પણ તમારે દયાધર્મ અદ્દભૂત છે. તમારૂં ચિત્ત જેમ મારે વિષે અનેહવાળું છે તેમ મારૂં ચિત્ત પણ તમારે વિષે અત્યંત સ્નેહવાળું થયું છે, તેથી ચિત્તની એકત્રતાને લીધે અવશ્ય આપણું પૂર્વ ભવની મિત્રાઈ હોવી જ જોઈએ. હે બંધુ ! હવે તો જલદી પ્રસન્ન થઈને મારા નગરમાં આવી મારા નગરને તથા મારા મહેલને પવિત્ર કરે. હે પ્રાર્થિત વસ્તુને આપનાર રાજન ! તમારી પાસે હું આટલી જ પ્રાર્થના કરું છું.” તે સાંભળી કુમારરાજે તેને અનુમતિ આપી, એટલે તે બેચરચક્રવતીએ સૈન્ય સહિત પિતાના નગરમાં જઈ નગરની અભૂત શભા કરાવી. આકાશસુધી પહોંચેલા મણિના સ્તંભે અને તેના પર સૂર્ય જેવા સુંદર દેખાતા મણિના કળશોની શ્રેણિની કાંતિવડે દપતા હજારે તોરણે વિદ્યાધરોએ રચ્યાં, અને તે તારણે ઉપર ચામર વીંઝતી પુતળીઓ તથા વિચિત્ર ધ્વજાઓ મૂકવામાં આવી. રાજમાર્ગમાં ઠેકાણે ઠેકાણે મેટા માંચાઓના સમૂહો ગોઠવ્યા અને તેના પર વાજિત્રના ધ્વનિસહિત ગીતગાનાદિક કરતી સ્ત્રીઓ બેસાડવામાં આવી. તે માંચાઓ ઉપર ઉલેચ બાંધી તેમાં મોતીના ઝુમખા લટકાવ્યા, તે જાણે રાજાનું સૌભાગ્ય જેવા માટે ગ્રહો આવીને રહ્યા હોય તેવા શોભતા હતા. દરેક વૃક્ષ, ઘર અને દુકાનોને માથે શબ્દ કરતી ઘુઘરીઓ સહિત ધ્વજાઓ બાંધી, તે જાણે કે આકાશરૂપ વૃક્ષેપર રહેતા ભ્રમરના નાદ સહિત 59 હાય તેવી શોભતી હતી. " આ શ્રી જયાનંદ રાજાના આવવાથી પૃથ્વી પણ અમારી જેમ શીતળ થાઓ” એવા હેતુથી વિદ્યાધરોએ સર્વ માર્ગોમાં ચંદનમિશ્રિત જળ છાંટયું; ઘર તથા દુકાને વિગેરેના તોરણમાં રત્નને અરિસાએ ગોઠવ્યા, તેથી જાણે કુમારરાજના પ્રતાપથી જીતાયેલા સર્વ દ્વીપોના મનુષ્યો તેની સેવા કરવા આવ્યા હાય એવો ભાસ થવા લાગે. વેપારી જનોએ ઉંચા સ્તંભો ઉપર રેશમી વસ્ત્રો, સુવર્ણ, માણિજ્ય અને મોતીના હારો લટકાવી દુકાનોને શણગારી. રત્નની પૃથ્વીપર મણિ, સુવર્ણ અને મોતીના સાથીઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #515 -------------------------------------------------------------------------- ________________ (46) જયાનંદ કેવળી ચરિત્ર. પુરવામાં આવ્યા, તે જાણે કે કલ્યાણ અને સિાભાગ્યની લહમીવાળા રાજાની રક્ષા કરવાના યંત્રો હેય તેવા શોભતા હતા. શ્રીજયાનંદરાજાના યશવડે ઉજ્વળ થયેલા આકાશમાં રંગ કરવા માટે જ હોય તેમ ઉંચા સ્તંભેપર મૂકેલા મનહર ધુપધાણાઓ ધુમાડાના સમૂહને છોડવા લાગ્યા. સ્થાને સ્થાને કેળના સ્તંભ ઉપર પુષ્પોની માળાઓ લટકાવી તેથી જાણે કામદેવની રાજધાની હોય તેમ તે સર્વ નગર સુગંધમય થઈ રહ્યું. આ રીતે શેભા કરાવીને તે ખેચરચક્રીએ પરિવાર સહિત રાજા પાસે જઈ તેમને પરિવાર સહિત પિતાના નગરમાં આવવા વિનયથી આમંત્રણ કર્યું, એટલે તેની ગેરવતા અને પ્રાર્થનાના વશથી તેના નગરમાં પ્રવેશ કરવાને ઈચ્છતા કુમારરાજ કરડે વિદ્યાધરો સહિત તેના નગર તરફ ચાલ્યા. તે વખતે કૈલાસ પર્વતપર આરૂઢ થયેલા શંકરની જેમ વેત હસ્તીપર આરૂઢ થયેલ તે રાજા સેવા કરવા આવેલે જાણે ચંદ્ર હોય એવા વેત છત્રવડે શોભતા હતા, તેને ચેતરફ વિદ્યાધરીએાની શ્રેણિ ચામરે વીંઝતી હતી, તેથી જાણે કે તેના યશથી જીતાયેલા ક્ષીરસમુદ્ર તેને પતાના તરંગે ભેટ કર્યો હોય તેમ તે ચામર શોભતા હતા. વાગતા એવા કરડે વાજિત્રેવડે આકાશ શબ્દમય થઈ ગયું હતું, તેથી આ રાજા જગતને જીતનાર છે " એમ જાણે સર્વ દિશાએ કહેતી હોય તેવું ભાસતું હતું. દેવોની જેવા વિદ્યાધરથી આખું આકાશ વ્યાસ થઈ ગયું હતું, તેથી જેમ કીર્તિએ કરીને તે રાજાએ આકાશ અને પૃથ્વીની ઐયતા કરી તેમ તે રાજા વિદ્યાધરેવડે આકાશ અને પૃથ્વીને એકરૂપજ કરી દેતા હોય એમ લાગ્યું. આ રીતે તે કુમાર ચાલ્યા, તે વખતે વિદ્યાધરે, બંદીજન અને ગવૈયાઓ તેમના ગુણોની સ્તુતિ કરતા હતા, તરફ વિદ્યાધરીઓ તેના ધવળગીત ગાતી હતી, તે જયાનંદરાજા વિસામા રહિત સ્થાને સ્થાને નાટકની શ્રેણિઓ જોતા હતા, જ્યધ્વનિને સાંભળતા હતા, કલ્પવૃક્ષની જેમ અથીઓને વાંછિત અર્થ આપતા હતા, છત્ર ચામર સહિત, હસ્તીપર આરૂઢ થયેલા યુવરાજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #516 -------------------------------------------------------------------------- ________________ તેરમે સર્ગ. (47) ની જેવા ખેચરચકીએ કરીને તે રાજા મહારાજાની જેમ શોભતા હતા, દેવડે ઈદ્રની જેમ પવનવેગાદક વિદ્યાધરોવડે યુકત એવા તે રાજા કરેડે જેનાર જનોના નમસ્કાર તથા સ્તુતિને પિતાના હાથવડે અંગીકાર કરતા હતા, વિદ્યાધરની સ્ત્રીઓ મણિ અને મેતીના સમૂહવડે તેમને વધાવતી હતી, તેમજ સુવર્ણ વસ્ત્રાદિકના લું છણાવડે તેમને આનંદ પમાડતી હતી, તે રાજાએ દિવ્ય અલંકાર અને વસ્ત્રો પહેરેલાં હોવાથી વિશ્વને વિષે તે ઉત્તમ શોભાને ધારણ કરતા હતા. . , આ રીતે તે શ્રી જયાનંદ રાજા રાજમાર્ગને ઓળંગી અનુક્રમે ખેચરચકીના મહેલ પાસે આવી પહોંચ્યા એટલે ખેચરચક્રીએ તેમને પોતાના હાથને ટેકો આપે, તે ટેકાવડે રાજાએ હસ્તીપરથી ઉતરી મુખ્ય પરિવાર સહિત હર્ષથી રાજસભામાં પ્રવેશ કર્યો. ત્યાં કઈ ઠેકાણે નિર્મળ સ્ફટિકમણિની અદશ્ય ભીંતે હતી, કેઈ ઠેકાણે વેર્યમણિનું ભૂમિતળ હોવાથી ધરની શ્રેણિ ઉગી હોય એવી ભ્રાંતિ થતી હતી, કોઈ ઠેકાણે ભૂમિતલ પદ્મરાગમણિવડે બાંધેલું હતું તેથી ત્યાં અગ્નિનો ભ્રમ થતો હતો, અને કોઈ ઠેકાણે મરકતમણિનું બાંધેલું ભૂતળ હતું, તેથી તેની કાંતિવડે જળને ભ્રમ થતું હતું. લક્ષ્મીવડે સૌધર્મ સભાને જીતનાર તે સભાને વિષે આવી વિરમય પામેલા અને ખેચરચકી ઉપર સ્નેહ ધરાવનારા જયાનંદ રાજા મણિમય સિંહાસન પર બેઠા. પાસેના બીજા સિંહાસન પર ગેરવથી તે વિદ્યાધરચકી પણ બેઠા. તે વખતે સૂર્યની પાસે જાણે ચંદ્ર રહ્યો હોય તે તે લાગ્યું. કાર્યને લઈને જાણે સિધર્મ ઈદ્ર અને ઈશાન ઈદ્ર એકઠા થયા હોય તેવા તે બન્ને રાજાને સ્વપરના વિભાગ વિના એકઠા થઈને મળેલા જોઈ અનેક ખેચર અને દેવોએ તેમને નમસ્કાર કર્યા. પછી વિદ્યાધાએ તે રાજાને વિમાન, હાથી, પત્તિ અને અશ્વ વિગેરે વૈતાઢયની સારી સારી વસ્તુઓની ભેટ કરી. વૈતાઢય પર્વત પર રહેલા બીજા સર્વે ખેચર રાજાઓએ પરજને 1 કીનખાબ વગેરે ઝરીયાનનાં વસ્ત્રો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #517 -------------------------------------------------------------------------- ________________ (498) જયાનંદ કેવળી ચરિત્ર. સહિત તે રાજેદ્રને જોવા માટે આવી ભેટ મૂકવા પૂર્વક નમસ્કાર કર્યો. પછી ગ્યતા પ્રમાણે વાતચિતના આલાપવડે પ્રજાજનોને પ્રસન્ન કરી તેમને રજા આપી તે રાજેદ્દે ખેચરચક્રીની સાથે સ્નાનાદિક સર્વ ક્રિયાઓ કરી. * ત્યારપછી અત્યંત પ્રાર્થના પૂર્વક ખેચરચક્રીએ આપેલી તે ચક્રસુંદરી કન્યાનો શ્રી જયાનંદ રાજાએ હર્ષથી સ્વીકાર કર્યો. તે સમયે હર્ષથી વ્યાપ્ત થયેલા ભેગરતિ વગેરે વિદ્યાધરરાજાઓએ પોતાની બત્રીશ કન્યાઓને પણ ત્યાં લાવી તે રાજાને ભેટ કરી અને પ્રથમની કરેલી પ્રસન્નતા સંભારી આપી. પછી તેઓએ તે રાજા સાથે તે કન્યાઓનું પણ પાણિગ્રહણ કબુલ કરાવ્યું. બીજા પણ ખેચર રાજાઓએ તે કુમારરાજને પ્રાર્થના કરવા પૂર્વક ગુણેવડે સર્વોત્તમ એવી પોતપોતાની અનેક કન્યાઓ આપી. “નદીએને સમુદ્ર જેવો પતિ કયાં મળે?” આ રીતે શ્રી જયાનંદ રાજાને અપ્સરાઓ જેવી એક હજાર ને આઠ પ્રિયાઓ થઈ. “ઘણી લતાઓ ભેળી થયા છતાં પણ પર્વતને તેને કાંઈ ભાર લાગતી નથી.” તે કન્યાઓના પિતાએ ખેચરચકી વિગેરે મોટા મોટા સર્વ રાજાએ પરિવાર સહિત અત્યંત હર્ષ પામ્યા, અને જ્યોતિષ શાસ્ત્રના રહસ્યને જાણનાર શ્રેષ્ઠ જ્ઞાની જ્યોતિષીઓને બોલાવી તેમને વિવાહ કરવાનું કાર્ય જણાવી હાથમાં ફળે રાખી મુહૂર્ત પૂછયું. ત્યારે મોટા આશયવાળા અને પ્રશ્નને અનુસારે વિચાર કરનારા તે જેશીઓએ વારંવાર સુંદર મુહૂર્ત સંબંધી વિચાર કર્યો. તેમાં દોષ રહિત, કન્યા અને વરના ચંદ્ર સૂયોદિકના બળવડે બલિષ્ટ, સમગ્ર શુકલપક્ષમાં રહેલા દિવસો જોઈ ડહાપણથી સર્વ ગ્રહના બળવાળું નિર્મળ લગ્ન જોઈ નિષ્કલંક બુદ્ધિવાળા તે વૃદ્ધ જેશીઓએ તેમની પ્રીતિને માટે તેમને કહ્યું કે -" વિદ્યાધર રાજાઓ ! તમે ત્વરા કરે, ત્વરા કરે, હમણાં જ નજીકમાં રહેલું આ એકજ મુહૂર્ત સર્વ કલ્યાણને કરનારૂં અને ઉત્કૃષ્ટ છે. તે મુહૂર્તન જ આદર કરે, સર્વ સામગ્રી તૈયાર કરે, અને તે લગ્નમાં જ સર્વ કન્યાઓને વિવાહ કરે. તેમ કરવાથી તમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #518 -------------------------------------------------------------------------- ________________ તેરમે સર્ગ. (40) સર્વેને ચિરકાળ સુધી સુખ પ્રાપ્ત થશે.” આ પ્રમાણે વિવાહનું મુહૂર્ત સાંભળીને તેને અંગીકાર કરી તે સર્વ રાજાઓએ તે જેશીએને વસ્ત્ર, અલંકાર અને પુષ્પાદિકવડે સત્કાર કરી વિદાય કર્યા. પછી પોતપોતાના આવાસમાં જઈ વિવાહની સર્વ સામગ્રી તૈયાર કરી તે પુણ્ય દિવસે તે સર્વ કન્યાઓને વિવાહ મહોત્સવ કર્યો. વિદ્યાધરોના આગ્રહથી તે કુમારરાજ તે કન્યાઓને ખેચરચક્રી વિગેરેએ કરેલા મોટા ઉત્સવ પૂર્વક પરણ્યા. કરમચન વખતે તે સર્વ ખેચરરાજાઓએ તે રાજાને અનેક ઉત્તમ હાથી, અશ્વ, રથ અને પત્તિ વિગેરે અનેક મહા દાને આપ્યાં. પછી ખેચરચકી વિગેરેથી સેવાતા તે રાજા મણિમય મહેલમાં અપ્સરાઓ જેવી કે પત્નીઓની સાથે કીડા કરવા લાગ્યા. પરદેશમાં પણ એકલા એવા તે રાજા પ્રાયે અન્યને ઉપકાર કરવાથી આવી મોટી સંપત્તિને પામ્યા. માટે છે પંડિત! તે પરોપકારને જ તમે કરો. આ રીતે મનુષ્ય પૂર્વના સુકૃતના પ્રભાવથી સર્વ ઠેકાણે સર્વ શત્રુઓની વિજયલક્ષ્મીવડે વ્યાપ્ત થઈ પોતે નિરંતર પ્રાપ્ત થયેલા દેવ સદશ સોગના સુખને નિઃશંકપણે ભગવે છે. - ઈતિ શ્રી તપગચ્છ નાયક પૂજ્ય શ્રી દેવસુંદરસૂરિ, પૂજ્ય શ્રી જ્ઞાનસાગર સૂરિ, શ્રી સોમસુંદર સૂરિના શિષ્ય શ્રી મુનિસુંદર સૂરિએ રચેલા જયશ્રીના ચિન્હવાળા શ્રી જયાનંદ રાજર્ષિ કેવળીના ચરિત્રને વિષે ચક્રાયુધ વિદ્યાધરચકીને વિજય, ચક્રસુંદરી વિગેરે હજાર કન્યાને વિવાહ વિગેરે પુણ્ય ફળના પ્રગટ અનુભાવના વર્ણનવાળે આ તેરમે સર્ગ સમાપ્ત થયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #519 -------------------------------------------------------------------------- ________________ વતુર્દશઃ સ 14. આ સુવર્ણ સરખી કાયાવાળા શ્રીમાન શાંતિનાથ પ્રભુ મને વાંછિત અર્થને આપનારી કલ્યાણની શ્રેણિ આપે. તે ભગવાન ચિત્તરૂપી આવાસમાં રહેવાથી તત્કાળ સમગ્ર આપત્તિરૂપી સર્પિણીઓ દૂર નાશી જાય છે. એકદા ખેચરચક્રી વિગેરે સહિત શ્રી જયાનંદ રાજા સભામાં બેઠા હતા. તે વખતે ઉદ્યાન પાળે આવી આનંદપૂર્વક વિજ્ઞાપ્તિ કરી કે- “હે સ્વામી! આ ખેચરચક્રીના પિતા ચક્રબળ નામના જ્ઞાની ગુરૂ ઘણું પરિવાર સહિત ઉદ્યાનમાં સમવસર્યા છે. તે સાંભળી રાજાનું શરીર અદ્વિતીય હર્ષથી વિકસ્વર થયું અને તેણે જિનશાસનની ઉન્નતિના કારણરૂપ મહાદાન તે ઉદ્યાનપાલકને આપ્યું. ખેચરચકી પણ પહેલેથી જ પરાભવાદિકવડે વૈરાગ્ય પામ્યા હતો, તેણે ગુરૂનું આગમન સાંભળી ઘેબરમાં સાકર ભળી એમ માન્યું. પછી મહા કાંતિવાળા રાજા અને ખેચરચક્રી એ બન્ને હસ્તીપર આરૂઢ થયા, અને અંત:પુર પરિવાર સહિત, કરડે વિદ્યાધરવડે પરિવરેલા, આઘેષણથી એકઠા થયેલા રિજનવડે આકાશ અને પૃથ્વીને વ્યાસ કરતા તથા વાજિંત્રોના નાદવડે દિશાઓને ગજાવતા તે બન્ને સૂરિને વંદન કરવા ગયા. ગુરૂને દષ્ટિએ જોયા કે તરત જ હાથી પરથી નીચે ઉતરી પાંચ પ્રકારના અભિગમને સાચવી તે બન્નેએ હર્ષથી ત્રણ પ્રદક્ષિણા કરવા પૂર્વક ગુરૂને વંદના કરી. પછી ગુરૂની ધર્મલાભરૂપ આશીષવડે હર્ષ પામી ધર્મને વિષે શ્રદ્ધાવાળા તે ખેચરેંદ્ર અને નરેંદ્ર બન્ને ઉચિતપણે ગુરૂની સન્મુખ બેઠા. તેમજ બીજા સર્વે વિદ્યારે પણ એજ રીતે ખેદને નાશ કરનાર ગુરૂને વંદના કરી તેમની આપેલી ધર્મલાભની આશીષવડે આનંદ પામી યોગ્ય સ્થાને બેઠા. ત્યારપછી સમગ્ર સભા ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાવાળા ગુરૂએ મોક્ષસુખના હેતુભૂત અને સંસારરૂપી પર્વતને ભેદવામાં વા સમાન આ પ્રમાણે ધર્મોપદેશ કર્યો P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #520 -------------------------------------------------------------------------- ________________ ચૌદમે સગ. (પ૦૧), જે ધર્મ ત્રણે જગતના આધારભૂત છે, જે સૂર્ય ચંદ્ર સમુદ્ર અને મેઘ વિગેરેને નિયમમાં રાખે છે અને જે પિતાના આ રાધકને મનુષ્ય દેવ અને મુક્તિની સંપત્તિ આપે છે, તે શ્રી જૈન ધર્મને જ હે ભવ્યજનો ! તમે ભજે. ભવ્યજનોની સમગ્ર પ્રવૃત્તિઓ ઉત્કૃષ્ટ અને અનુષ્કૃષ્ટ એવા બે પ્રકારની સુખલમી મેળવવાની ઈચ્છાથી જ હોઈ શકે છે. તેમાં જે પહેલું ઉત્કૃષ્ટ સુખ છે, તે મુક્તિ સંબંધી છે. તે સુખ અનંત, અમિશ્રિત, સ્થિર, ઉપાધિ રહિત અને કહી ન શકાય એવું છે (અથવા ઉપચાર રહિત છે). બીજું અનુત્કૃષ્ટ સુખ, તે વિપરીત આચરણને લીધે પાંચ ઇંદ્રિના વિષયાદિકના સંબંધવાળું અને ભવને આશ્રીને રહેલું છે. જિનેંદ્રના શા- . સનને જાણનારા ડાહ્યા પુરૂષે મેક્ષસુખનીજ હાવાળા હોય છે, અને સંસારસુખનો ત્યાગ કરનારા હોય છે. કારણ કે તે સાંસારિક સુખ વાસ્તવિક રીતે દુઃખરૂપ જ છે. તેનું કારણ એ છે કે વૈષયિક સુખ ભેગવવાથી મૂઢ પ્રાણ ચાર ગતિરૂપ સંસારમાં ભ્રમણ કરતે અનેક પ્રકારના દુઃખોને જ સહન કરે છે–ભેગવે છે. તેથી વિષય સુખ તત્વથી તો દુ:ખરૂપજ છે. તે દુઃખે આ પ્રમાણે-નરકમાં એટલે બધે દુર્ગધ છે કે જેના એક લેશમાત્રથી પણ અહીં પ્રાણી મરણ પામી. જાય, તે નરકમાં જીવોનું આયુષ્ય ઘણુ સાગરેપમ પ્રમાણ હોય છે અને તે કોઈ પણ રીતે ઉપકમ (આઘાત) ન થઈ શકે તેવું હોય છે. તે નરકમાં કરવતથી પણ અત્યંત તીણ-દારૂણ સ્પર્શ હોય છે, ત્યાં શીત અને ઉષ્ણથી ઉત્પન્ન થયેલું અનંતગણું દુઃખ છે, તથા ત્યાં પરમાધાર્મિક દેવોએ કરેલી વિવિધ પ્રકારની તીવ્ર વ્યથાઓ એટલી બધી છે કે ત્યાં રહેલા છે નિરંતર આનંદના શબ્દ કરતા ચોતરફ નાસે છે. આવા પ્રકારનાં નરકનાં દુઃખો કષાયવાળા કુબુદ્ધિ જીવને પ્રાપ્ત થાય છે, તે પણ તેવા જી અહીં સંસારથી જરાપણ ભય પામતા નથી, અને ક્ષણિક વિષયસુખ પ્રાપ્ત થવાથી આનંદ પામે છે. તિર્યંચ ગતિમાં નિરંતર બંધન, વહન, તાડન, ક્ષુધા, તૃષા, અત્યંત આતપ, શીત અને વાયુ સંબંધી દુઃખ હોય છે, તથા 1 ભાર ઉપાડ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #521 -------------------------------------------------------------------------- ________________ (502) જયાનદ કેવળી ચરિત્ર. પિતાની અને પરની જાતિથી ઉત્પન્ન થતાં ભય અને અકાળ મરણ વિગેરે ઘણું દુસહ દુઃખ પ્રાપ્ત થાય છે. દેવગતિમાં પણ ફ્રાગટ બીજાનું દાસપણું, અન્ય દેવથી પરાભવ, ઈર્ષ્યા, ભય, ચવ્યા પછી ગર્ભમાં નિવાસ અને તિર્યંચાદિક દુર્ગતિમા જવું, ઈત્યાદિક દુઃખ રહેલાં છે. જેના પરિણામે અવશ્ય દુઃખ છે તેવાં દેવનાં સુખ પણે શા કામનાં છે? તેમજ મનુષ્ય ભવમાં પણ સાત પ્રકારનાં ભય, અન્યથી પરાભવ, ઇષ્ટ વસ્તુને વિયેગ, અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ, ધન ઉપાર્જનની ચિંતા અને દુષ્ટ પુત્રાદિકની પ્રાપ્તિ એ વિગેરે દુ:ખ હોવાથી ખરેખર મનુષ્યજન્મ પણ નીરસ છે, માત્ર બુદ્ધિમાન પુરૂષને પુણ્યકાર્ય કરવા વડે જ મનુષ્યજન્મ રસવાળો છે. આ પ્રમાણે હે કુશળ પ્રાણું ! ભયને કરનારી ચાર ગતિના દુ:ખની શ્રેણિને શ્રી જિનામથી જાણી ચિરકાળ સુધી હૃદયમાં વિચારીને તેવું કાર્ય કરે કે જેથી ફરીને તેવા દુઃખની શ્રેણિ તમને પ્રાપ્ત ન થાય. જે રાજ્યને વિષે શત્રુઓ થકી પરાભવ પ્રાપ્ત થવો સુલભ છે; નિરંતર વિવિધ પ્રકારે મરણને ભય પ્રાપ્ત થવાનો સંભવ છે, અને સ્ત્રી તથા પુત્રોને વિષે પણ અવિશ્વાસ રહે છે, એ રાજ્યાદિક સર્વ આ ભવમાં પણ દુઃખદાયક છે. તેમજ દંડાદંડી આદિક યુદ્ધ વિગેરેના મોટા આરંભમાં અત્યંત દુર્ગાન થવાથી મોટા પાપકર્મ બંધાય છે, અને તેથી કરીને પરલોકમાં નરકાદિકની અદ્વિતીય વેદના પ્રાપ્ત થાય છે. તો આવા રાજ્યને પામીને કોણ બુદ્ધિમાન પુરૂષ આનંદ પામે ? વળી રાજ્યમાં અનેક પ્રકારનાં કારણે ઉત્પન્ન થવાથી ક્રોધાદિક કષાયો ઉદીરણા પામે છે, અને તે કષાયો રાક્ષસોની જેમ નિરંતર પૂર્વના પુણ્યન ગ્રાસ કરે છે. તથા વેતાલ જેવા પાંચ ઇંદ્રિયોના વિષયો મદથી ઉન્મત્ત થયેલા રાજાના વિવેકને નાશ કરે છે, તેથી આવું રાજ્ય જ ખરેખર નરકરૂપ છે. મૂઢ ચિત્તવાળે રાજા રાજ્યલક્ષમીવડે ગર્વિષ્ઠ બને છે, પરંતુ તેને પરિણામે નરકનું દુ:ખ પ્રાપ્ત થવાનું છે, તેને તે જાણતા નથી, અને આ લોક તથા પરલોકની મહા કષ્ટકારી વિપત્તિઓ પ્રાપ્ત થશે 1 પગાર વિના. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #522 -------------------------------------------------------------------------- ________________ ચૌભે સર્ગ. (53) ત્યારે પિતાને એકલે આત્મા જ રક્ષણ વિનાને થઈને તે ભેગવશે તે પણ તે મૂઢ જાણતો નથી. કોઈ પણ રાજાએ કેઈપણું જીવને મૃત્યુથી બચાવ્યા નથી (તેનું મરણ આવતું અટકાવ્યું નથી ), જગતના દારિદ્રથને ત્રાસ પમાડ્યો નથી (અળસાવ્યું નથી), રોગ, ચોર અને રાજા વિગેરેથી ઉત્પન્ન થતા સોળ પ્રકારનાં ભયોને સર્વથા નાશ કર્યો નથી, તેમ જ ત્રણ જગતના પ્રાણીઓને ધર્મ પમાડી સુખી ક્યું નથીતે તેવી રાજ્યલક્ષ્મીને ભગવનાર રાજાને કયે ગુણ, કયે ગર્વ અને કયું સ્વામીપણું માનવું? જે રાજ્યથી મોટા આરંભે વડે ભારવાળે થઈને પ્રાણું ભવસાગરમાં ડૂબે છે, જે રાજ્યમાં દુષ્ટ રાજા વિગેરે છળથી અનેક મનુષ્યને પીડા પમાડવા ઈચ્છે છે, જે રાજ્ય પ્રાણીને ચિંતા વડે વ્યાકુળ કરવાથી ધર્મકાર્યની સ્થિતિનું હરણ કરે છે, અને જે રાજ્ય પ્રાયે બીજાને જ ભેગવવા લાયક થાય છે, તેવા રાજ્યના પરિગ્રહનો હે પંડિત ! તમે ત્યાગ કરે. મુગ્ધ બુદ્ધિવાળા કે પિતાનાં ધન, સ્ત્રીઓ અને પુત્રને જોઈ હર્ષ પામે છે, પરંતુ તે સર્વ શીધ્રપણે જતું રહે તેવું છે એમ જાણતો નથી. ધન અનિત્ય છે, શરીર નાશવંત છે, સ્વજનો પિતાના સ્વાર્થમાં જ આસક્ત છે અને રાજ્યલક્ષ્મી જવાવાળી વસ્તુઓની પંક્તિમાં અગ્રેસર છે, તેથી બુદ્ધિમાન પુરૂષ આવા ધનાદિક વડે કેમ મોહ પામતા હશે ? આ કારણથી બુદ્ધિમાન પુરૂષે તેવા ધનાદિકને વિષે મેહનો ત્યાગ કરી સાંસારિક સુખને દુ:ખ રૂપે જ જાણી તથા મોક્ષ સંબંધી સુખને ગ્રહણ કરવા ગ્ય જાણું તે મેક્ષને સાધનારા ધર્મને વિષે સમ્યક્ પ્રકારે યત્ન કરે ઘટે છે. એ મોક્ષને સાધનાર ધર્મ બે પ્રકારનો છે–સાધુધર્મ અને શ્રાવકધર્મ, તેમાં પહેલો સાધુધ ઉત્કર્ષથી તે જ ભવમાં પણ મેક્ષ આપે છે અને બીજે શ્રાવકધર્મ મોટી સમૃદ્ધિવાળા બારમા દેવકને આપે છે, તથા કેટલાક ભવડે મોક્ષ પણ આપે છે. અને જઘન્યથી બન્ને ધર્મવાળા પહેલા દેવલોકને પામે છે. હવે પહેલો સાધુધર્મ મેરૂ પર્વતને તોળવા જે દુષ્કર છે, એ વિગેરે દ્રષ્ટાંતવડે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #523 -------------------------------------------------------------------------- ________________ (504) જયાનંદ કેવળી ચરિત્ર. અલ્પ સત્ત્વવાળા પ્રાણીઓને ધારણ કરી ન શકાય એવું લાગે છે, તેપણ તે તકાળ મેક્ષના સુખને આપનાર હોવાથી સત્ત્વવાળા પ્રાણીઓએ તેને જ ધારણ કરવો એગ્ય છે. કેમકે બીજા વૃતકારથી પોતે જીતાય તે નથી, એમ જે ઘતકાર જાણતો હોય, તે મોટા દાવને જ ધારણ કરે છે. –મેટો દાવ જ મૂકે છે. આ બાબત અંગડાંગના વૈતાલીય નામના અધ્યયનમાં કહ્યું છે કે –“જેમ પરાજય ન પામે એ જુગારી કુશળ એવા પાસાવડે રમે છે ત્યારે તે ચાર ગુણે દાવ મૂકે છે, પણ એક ગુણે, બે ગુણે કે ત્રણ ગુણે દાવ મૂકતા નથી. તે જ પ્રમાણે લેકને વિષે ભગવંતે જે ધર્મ સર્વોત્તમ કહ્યો છે તે ધર્મ જ ઉત્તમ હિતકારક છે, એમ જાણુને બીજા સર્વના ત્યાગ કરી પંડિત જને ચારગુણ દાવની જેમ તેને જ ગ્રહણ કરવા ચોગ્ય છે.” જે મનુષ્ય સાધુધર્મ પાળવામાં અશક્ત જ હોય તેણે બીજે શ્રાવકધર્મ અંગીકાર કરવો એગ્ય છે. તે ધર્મ સુખે કરીને સાધી શકાય તે છે એમ પંડિતો કહે છે. તે ધર્મમાં સમકિત, અરિહંતની પૂજા, ગુરૂપૂજા, સંઘપૂજા, તપ, અણુ વ્રત, છ આવશ્યક અને બાર ભાવનાઓનો સમાવેશ થાય છે. હે ડાહ્યા પુરૂષ! આ બેમાંથી કોઈ પણ એક ધર્મને વિષે તમારી શક્તિ પ્રમાણે યત્ન કરે. કેમકે તે ધર્મ જ શીધ્રપણે ભવરૂપી શત્રુના મર્મસ્થાનને વીંધનાર છે. અનંતા ભવમાં ભમી ભમીને દુઃખે કરીને પામી શકાય એવી મનુષ્યભવાદિક સામગ્રીને કોઈપણ પ્રકારે પામીને કે બુદ્ધિમાન પુરૂષ આ ધર્મ ગ્રહણ કરવામાં ને પાળવામાં આળસ કરે ? શું મરણને જીત્યું છે? શું મનની પીડાના સમૂહ નષ્ટ થયા છે ? શું વ્યાધિઓ પણ ફરીથી નહીં આવે એવી રીતે નિવૃત્તિ પામી છે? કે શું દુર્ગતિમાં ભગવેલાં દુખે ફરીને પ્રાપ્ત નથી થવાનાં ? કે જેથી વિષયાદિકમાં આસક્ત થયેલા પ્રાણી ધર્મમાં આળસુ થાય છે ?" આ પ્રમાણે વિસ્તારથી શ્રીગુરૂના મુખથી ધર્મદેશના સાંભળીને પ્રતિબંધ પામેલા ઘણું ભવ્ય પ્રાણીઓએ વિવિધ પ્રકારના ધર્મ અંગીકાર કર્યો. પછી ગુરૂને નમસ્કાર કરી શ્રીજયાનંદ રાજાએ કહ્યું કે–“હે પૂજ્ય ! હું હમણું અતિ દુર યતિધર્મ અંગીકાર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #524 -------------------------------------------------------------------------- ________________ - ચૌદમો સર્ગ. (55) કરવા શક્તિમાન નથી. મેં પહેલેથી જ ચાર અણુવ્રત સહિત સમકિત ગ્રહણ કરેલું છે, અત્યારે રાજ્યભેગને લાયક આ પ્રમાણેના નિયમોને હું અંગીકાર કરું છું-“હમેશાં શ્રીજિનેશ્વરની આઠ પ્રકારી પૂજા કરીને જ, ગુરૂનો વેગ હોય તે તેમને વાંદીને જ તથા સાધમિક શ્રાવકોને સત્કાર કરીને જ મારે ભજન કરવું. અષ્ટમી અને ચતુર્દશી વિગેરે મોટા પર્વને દિવસે આરંભાદિકનો ત્યાગ કરી હું બ્રહ્મચર્યને ધારણ કરીશ, તથા ચિત્ર માસમાં અને સર્વ અઠ્ઠાઈઓના દિવસે અમારી પળાવીશ. જિનેશ્વરના હજારે પ્રાસાદે તથા તેમનાં બિબે કરાવીશ, અને જ્ઞાનને ઘણું પુસ્તકે લખાવીશ. જ્યારે જ્યારે ચતુર્વિધ સંઘનો યોગ થશે ત્યારે ત્યારે તેમની વિધિ પ્રમાણે પૂજા કરીશ. શ્રાવકો પાસેથી હું કઈ જાતને કર ગ્રહણ કરીશ નહીં, અને દીન હીન જનોને દાન આપીશ, બીજા પણ ધર્મકાર્યો હું કરીશ, અને અરિહંતના શાસનની ઘણે પ્રકારે પ્રભાવના કરીશ.” આ પ્રમાણે કુમારરાજે નિયમે ગ્રહણ કરવાનું જણાવ્યું, તે સાંભળી ગુરૂએ તેને તે નિયમે ગ્રહણ કરાવીને કહ્યું કે–“હે નરેંદ્ર! આ નિયમો તે સારા ગ્રહણ કર્યા છે, તેને તું સારી રીતે પાળજે. પરંતુ મદવડે ગર્વિષ્ઠ થઈને તે વ્રત પાળવામાં પ્રમાદ કરીશ નહીં અને મોહ પામીશ નહીં. કારણ કે તે નિયમોને જિનેશ્વરોએ વિરતિરૂપ જ કહ્યા છે, તથા તે નિયમો ધર્મના રહસ્ય ભૂત છે અને ધર્મનું નિરવદ્ય (નિર્દોષ) બીજ (કારણ) છે. કેમકે તે નિયમનું પાલન કરવાથી પુણ્યાનુબંધી પુણ્યનાં કાર્ય અને કારણ બપણાને પામી પરિણામે કર્મક્ષયનાં કારણરૂપ પણ થાય છે. હે રાજરાજેદ્ર! એવા નિયમ જ મોક્ષ સુધીની કલ્યાણલમીને, સંપત્તિને અને સુખને આપનાર છે, તેથી તે પ્રસન્ન ચિત્તે નિશ્ચયપણે તેની આરાધના કરજે.” આ પ્રમાણે ગુરૂ મહારાજના મુખેથી સાંભળી ફરીથી ગુરૂને પ્રણામ 1 નિયમ હોય તેજ પુણ્યાનુબંધિ પુણ્યરૂપ કાર્ય નીપજે છે, અને પુણ્યાનુબંધિ પુણ્ય હોય તે જ નિયમનું ગ્રહણ અને પાલન થઈ શકે છે, માટે નિયમજ પુણ્યાનુબંધિ પુણ્યનું કારણ અને કાય બન્ને બને છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #525 -------------------------------------------------------------------------- ________________ (506) જયાનંદ કેવળી ચરિત્ર. કરી તે રાજાએ નમ્રતાથી પૂછયું કે –“હે પ્રભુ! આ ભવમાં કર્મ ક્ષય કરવામાં સમર્થ એવી સર્વવિરતિને હું ગ્રહણ કરી શકીશ કે નહીં?” ત્યારે સૂરિ મહારાજે પણ જ્ઞાનના અતિશય વડે તેના ભવનું સ્વરૂપ જાણુને કહ્યું કે " હે રાજા ! ભેગના ફળવાળા કર્મને ભોગવીને પછી તું સાધુ ધર્મ અંગીકાર કરીશ.”તે સાંભળી રાજાએ હર્ષ પામી તે નિયમો અને ગુરૂને ઉપદેશ યથાયેગ્યપણે અંગીકાર કર્યો. * ત્યારપછી વિદ્યાધરચક્રીએ ગુરૂને નમસ્કાર કરી વિજ્ઞપ્તિ કરી કે–“હે ભગવાન! તમારી વાણીથી હું પ્રતિબંધ પામ્યો છું, અને પહેલાં પણ પરાભવ પામવાથી રાજ્યભેગને વિષે મારી બુદ્ધિ કાંઈક વિરક્ત થઈ છે, તેથી તમારી પાસે જ હું પ્રવ્રજ્યા ગ્રહણ કરવા ઈચ્છું છું, માટે જ્યાં સુધી હું મારા રાજ્યની વ્યવસ્થા કરીને તમારી પાસે આવું ત્યાં સુધી મારાપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી તમે અહીં જ રહેજે.” આ પ્રમાણે તેણે વિજ્ઞપ્તિ કરી; તે ગુરૂમહારાજે સ્વીકારી. પછી તે વિદ્યાધરચકી, શ્રી જયાનંદ રાજા અને બીજા સર્વે લેકે ગુરૂને નમસ્કાર કરી હર્ષ પામતા પિતપતાને સ્થાને ગયા. હવે વિદ્યાધર ચકીએ મંત્રી વિગેરેની સાથે વિચાર કરી શ્રીજયાનંદ રાજાને બોલાવી તેને નમ્રતાપૂર્વક કહ્યું કે“મારે પરાજય કરવાના પરાક્રમથી તમે જે આ વૈતાઢ્ય પર્વતનું રાજ્ય ખરીદ કર્યું છે, તેના જ અનુવાદને માટે આજે તમે તેને અભિષેક અંગીકાર કરો.” ત્યારે શ્રીજયાનંદરાજાએ કહ્યું કે –“હું મારા રાજ્યની લક્ષ્મીથી જ સંતુષ્ટ છું, મારે તાત્યના રાજ્યનું કાંઈ પણ પ્રજન નથી. તેથી આ તમારું રાજ્ય તમારા પુત્રોને આપે. પિતાના રાજ્યને માટે પુત્રજ યોગ્ય છે. વળી હું ઘર રહ્યા છતાં પણ તમારી જેમ તેમનું રક્ષણ કરીશ.” આ પ્રમાણેનાં તેમનાં વચન સાંભળી ખેચરેશ્વર બેલ્યા કે–“આ પુત્રને પણ મેં તમારા ખોળામાં જ મૂક્યા છે, અને આ રાજ્ય પણ તમને જ આધીન કરું છું. તે પણ તેમને 1 સત્ય કરવાને માટે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #526 -------------------------------------------------------------------------- ________________ ચૌદમે સગ. (17) તમારી ઈચ્છા પ્રમાણે આપે. મેં કઈકની પાસેથી સાંભળ્યું હતું કે “તમે આ વૈતાઢ્ય પર્વત સહિત અધ ભરતક્ષેત્રના નાયક થશો એમ જ્ઞાનીઓએ કહ્યું છે.” તેથી તેમને આ રાજ્યપર અભિષેક કરી મારૂં મનવાંછિત કરવાને હું ઈચ્છું છું. તમે મારી પ્રાર્થનાને ભંગ કરશો નહીં અને મને ધર્મમાં વિઘ કરશે નહીં.” આવાં તેમનાં વચન સાંભળી શ્રી જયાનંદ રાજાએ મન ધારણ કર્યું, અને ખેચરચકીએ અધિકારીઓ પાસે અભિષેકની સર્વ સામગ્રી તૈયાર કરાવી. ત્યારપછી પવનવેગ વિગેરે કરડે વિદ્યારે સહિત ખેચરચક્રીએ શ્રી જયાનંદ રાજાને મણિમય સિંહાસન પર બેસાડ્યા, અને ચક્રીપદને વિષે જેમ ચકવતીને અભિષેક કરે તેમ મહિમાવડે ઇદ્રની લક્ષમીના વિસ્તારને જીતનારા એવા અત્યંત મોટા ઉત્સવ પૂર્વક તેમને પિતાના રાજ્યપર સ્થાપવારૂપ અભિષેક કર્યો. પછી તે ખેચરચકીએ જયાનંદ રાજાને પોતાને ચકવેગ નામને રાજ્યને લાયક પહેલે પત્ર, બીજા સર્વ પત્ર, સર્વ ખજાનો અને સૈન્ય વિગેરે અર્પણ કર્યું. પછી ખેચરચક્રી અને બીજા સર્વ વિદ્યાધરેએ શ્રીજયાનંદ રાજાને પ્રણામ કર્યા. તે વખતે તે રાજા જાણે ઇંદ્રની બીજી મૂર્તિ હોય તે શોભવા લાગે. ત્યારપછી ખેચરચક્રી ચક્રાયુધ જિનેશ્વરેના ચિત્યને વિષે અષ્ટાહિકા મહોત્સવ કર્યો, ચતુર્વિધ સંઘની યથાગ્ય પૂજા કરી, દીન જનને વાંછિત દાન આપી દીનતા રહિત કર્યા, એક માસ સુધી અમારીની આઘોષણા કરાવી, પિતાની સાથે દીક્ષા લેવાની ઈચ્છાવાળા વિદ્યાધરનાં વિદ્ગોને દૂર કરી તેમને આઘાષણ વિગેરે વડે દીક્ષામાં સજજ કર્યા. તે વખતે તેમની સાથે મોટી સમૃદ્ધિવાળા આઠ હજાર ખેચર રાજાઓ, તથા સોળ હજાર ખેચરીઓ દીક્ષા ગ્રહણ કરવા તૈયાર થઈ. ત્યારપછી જેમ ઈંદ્ર તીર્થકરને દીક્ષામહેત્સવ કરે તેમ ચકવેગાદિક સહિત શ્રીજયાનંદ રાજાએ તેમને દીક્ષા મહોત્સવ કર્યો. દીક્ષા લેવાના દિવસે ખેચરચક્રી પ્રાતઃકાળે મંગલિક સ્નાન કરી, દેવદૂષ્ય વસ્ત્રો પહેરી, સર્વ અલંકારો વડે ભૂષિત થઈ સાથે દીક્ષા લેનારા વિદ્યાધરાદિક સહિત મોટા વિમાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #527 -------------------------------------------------------------------------- ________________ (પ૦૮ ) જયાનંદ કેવળી સરિત્ર. પર આરૂઢ થયા. ચંદ્રબિંબની કાંતિ જેવું ઉજવળ છત્ર તેના સસ્તકપર ધારણ કરવામાં આવ્યું, બને બાજુ ઉજવળ ચામરો વીંઝાવા લાગ્યા, તેની પાછળ ગીતગાન કરતી કોડે વિદ્યાધરીઓનાં વિમાની ચાલ્યાં, અને તેની આગળ કરડે વિદ્યાધર સુભટે સહિત શ્રીજયાનંદ રાજા ચાલ્યા, વિવિધ પ્રકારના બંદીજન તથા નાટકે તેને સુખ ઉપજાવતા હતા, તેના સાહસથી હર્ષિત થયેલા દેવતાઓ ઉચે સ્વરે જયજય શબ્દનો ઉચ્ચાર કરતા હતા, દેવો અને વિદ્યાધરોનાં વિમાનોએ કરીને આકાશમાં નવું જ્યોતિષ ચક પ્રગટ થયું હોય તેવો દેખાવ થયો હતો. દુંદુભિ વિગેરે વાજિત્રના શબ્દવડે દિશાએ ગર્જના કરવા લાગી હતી. આ રીતે મહત્સવ સહિત પગલે પગલે દીનાદિકને દાન દેતા તે વિદ્યાધરચકી ગુરૂએ પવિત્ર કરેલા સર્વની સાથે કેશને લોન્ચ કરી હર્ષથી ગુરૂને નમસ્કાર કરીને તેણે વિજ્ઞપ્તિ કરી કે—“હે પ્રભુ! અમને ભવસાગરથી તારો.” ત્યારે ગુરૂએ રાજ્યાદિકની મમતાને ત્યાગ કરી સંવેગ પામેલા તે રાજાદિકની પ્રશંસા કરીને તેમને વિધિપૂર્વક દીક્ષા આપી આનંદ પમાડ્યો. પછી ગુરૂ મહારાજે દિશાઓના સમૂહને સુગંધી કરનાર વાસણ દેવને તથા રાજદિક સંઘને આપ્યું, તે તેમણે તે સર્વનાં મસ્તકપર નાંખ્યું. પછી ગુરૂએ દીક્ષિત થયેલા તેમને અને શ્રી સંઘને યથાગ્ય હિતશિક્ષા આપી, તે તેમણે મસ્તક નમાવી અંગીકાર કરી. શ્રી જયાનંદ રાજાએ ગુરૂને વંદના કરી ચકાયુધ મુનિને પણ વંદના કરી, તથા મન વચન અને કાયાની શુદ્ધિ સહિત બુદ્ધિમાન એવા તે રાજાએ ચક્રીમુનિને ભક્તિપૂર્વક ખમાવ્યા. એ જ પ્રમાણે તે રાજાએ બીજા સર્વે મુનિઓને પણ વંદનાપૂર્વક ખમાવ્યા. પછી પરિવાર સહિત રાજા અને ચકવેગ વિગેરે સર્વે પિતાપિતાને સ્થાને ગયા. મોટા પરિવાર સહિત ગુરૂએ પણ આકાશ માગે અન્ય સ્થળે વિહાર કર્યો. તેમની પાસે ચકાયુધ વિગેરે મુનિઓએ ચરણસીત્તરી અને કરૂણસીત્તરી પૂર્વક ગ્રહણ અને આસેવના નામની બન્ને પ્રકારની શિક્ષા ગુરૂ પાસેથી ગ્રહણ કરી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #528 -------------------------------------------------------------------------- ________________ ચૌદમો સર (509) અહીં ચકવેગ અને પવનવેગ વિગેરે વિદ્યાધરરાજાઓથી સેવાતા શ્રી જયાનંદ રાજાએ મોટા સૈન્ય સહિત પ્રયાણ કરી વૈતા લ્ય પર્વત પર રહેનારા અને બીજા પર્વતે વડે યુક્ત એવા દ્વીપોને વિષે રહેનારા જે જે ખેચરો તેની સેવા કરવા આવ્યા હતા તે સર્વને લીલાવડે જીતી લીધા. આ પ્રમાણે ગગનવલ્લભ નગરમાં રહી વિદ્યાધરેનું ચક્રવતી પણું ભેગવતાં તેને કેટલાક કાળ સુખમય વ્યતીત થયે. તેવામાં એકદા મધ્ય રાત્રિને વિષે તે જયાનંદ રાજા નિદ્રામાં હતા, તે વખતે તેમને કઈ દેવે આવીને કહ્યું કે–“હે રાજા ! ઉઘો છો કે જાગે છે?ત્યારે રાજાએ કહ્યું કે –“જાગુ છું.” એટલે તે દેવે કહ્યું કે તમે જેને પ્રતિબંધ પમાડ્યો હતો, તે ગિરિચૂડ નામને હું દેવ છું; તો હે રાજા ! જે કારણે હું અહીં આવ્યો છું, તે તમે સાંભળો–તમે જે તાપસોને પ્રતિબોધ કરી શ્રાવકધર્મ અંગીકાર કરાવ્યો હતો, તે તાપસો ત્યાં આવેલા શ્રી હેમપ્રભ નામના ગુરૂની પાસેથી ધર્મદેશના સાંભળીને અત્યંત સંવેગ પામ્યા છે. તેથી તેઓ પ્રવ્રજ્યા લેવા તૈયાર થયા છે. પરંતુ તે તાપસીનો પતિ તાપસસુંદરીના પ્રતિબંધથી પ્રત્રજ્યા લઈ શકે તેમ નથી અને તેના પ્રતિબંધથી બીજા સર્વ તાપસ પણ પ્રવ્રજ્યા લેવા શક્તિમાન થાય તેમ નથી. તે હે રાજા! તમે ત્યાં શીધ્રપણે આવી તે તમારી પ્રિયા તાપસસુંદરીને લઈ જાઓ. તેને તમે લઈ જશે એટલે તેઓ ધર્મના અંતરાય રહિત થવાથી સુખે પ્રવ્રજ્યા ગ્રહણ કરશે. તેમજ તેવી નિરપરાધી પ્રિયાને વિયેગનું દુ:ખ પણ દૂર થશે. તેને હવે વિયેગમાં રાખવી તે તમને એગ્ય નથી. તે તાપસોએ ત્રણ ઉપવાસ કરીને મારું આરાધન કરી મને તસને બોલાવવા માટે અહીં મોકલ્યો છે. અને મેં જ્ઞાની. ગુરૂની વાણીથી તમને અહીં રહેલા જાણ્યા છે, તેથી અહીં આવી . મેં તમને આ વાત જણાવી છે.” આ પ્રમાણે કહી તે દેવ અદશ્ય થયો, એટલે રાજા તે પ્રયાના શ્રેષ્ઠ ગુણોનું સ્મરણ કરી તથા માતાપિતાને પણ સંભારી તેમને મળવા માટે જવાને ઉત્કંઠિત થયા. પછી પ્રાતઃકાળ થયું એટલે મુખ્ય મુખ્ય વિદ્યાધરને બોલાવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #529 -------------------------------------------------------------------------- ________________ (10) જયાનંદ કેવળી ચરિત્ર તેમની સાથે વિચાર કરી જયાનંદ રાજાએ ચકાયુધના મેટા પુત્ર ચકવેગને ગગનવલભના રાજ્યપર સ્થાપન કર્યો. અને તેને ઉત્તર શ્રેણિને અધિપતિ બનાવ્યું. તથા તેના બીજા ભાઈઓને યોગ્યતા પ્રમાણે બીજા નગરો આપ્યાં. પછી પવનવેગને દક્ષિણ એણિના નાયક બનાવ્યા. “અત્યંતર સેવક ઉપર સ્વામીએ અધિક પ્રસન્ન થાયજ છે.” જયાનંદ રાજાએ કેટલાએકને તેમના પ્રથમના ગરાસે પાછા આપ્યા અને કેટલાકને નવા ગરાસે આપ્યા, એ રીતે કરવાથી તેમણે સર્વને હર્ષિત કર્યા. “ઉચિતતા એજ હર્ષનું નિધાન છે.” પછી વિરોધી વિદ્યાધરને ખમાવી તથા મિત્ર વિદ્યાધરની રજા લઈ શ્રી જયાનંદ રાજા સર્વ પ્રિયાઓને સાથે લઈને અસંખ્ય સૈન્ય સહિત મોટા વિમાનમાં આરૂઢ થયા. જુદા જુદા વિમાનમાં બેઠેલા ચક્રવેગ અને પવનવેગ કોડે વિદ્યાધર રાજાઓ સહિત તે તાપ ના આશ્રમ તરફ ચાલ્યા. અનુક્રમે ત્યાં જઈ રાજાએ યથાગ્ય પૂજાદિકવડે સર્વ તાપને પ્રસન્ન કર્યો, તેમની પ્રિયા તાપસસુંદરી તેમને જોઈને રૂદન કરવા લાગી, તેણીને રાજાએ આશ્વાસન આપ્યું. પછી જ્ઞાનવડે તે તાપસના વ્રતગ્રહણને સમય જાણી, તેમના પર અનુગ્રહ કરવા માટે શ્રી હેમપ્રભ નામના ગુરૂ મહારાજ ત્યાં પધાર્યા. તે વખતે તે હેમજટ વિગેરે તાપસેએ તે ગુરૂની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી, અને ગિરિચૂડ દેવે તથા શ્રી જયાનંદ રાજાએ તેમને દીક્ષા મહોત્સવ કર્યો. પછી તે ગુરૂને નમસ્કાર કરી તથા તે તાપસ મુનિઓની પ્રશંસા કરી શ્રી જયાનંદ રાજા તાપસસુંદરીને લઈને શીધ્રપણે લક્ષ્મીપુર નગર તરફ ચાલ્યા. મોટા આડંબરથી અસંખ્ય સૈન્ય વડે આકાશને વ્યાપ્ત કરીને આવતા તેમને જોઈને શ્રીવિજય રાજા શત્રુના સૈન્યની શંકા થવાથી યુદ્ધની સામગ્રી સહિત ઉદ્યાનમાં આવ્યા. તેટલામાં મેકલેલા બે વિદ્યાધરેએ તે રાજાની પાસે આવી તેમને પુત્રનું આગમન નિવેદન કરી વધામણું આપી. પુત્રનું આગમન અને તેની આવી મોટી સમૃદ્ધિ જોઈ હર્ષ અને આશ્ચર્યથી વ્યાપ્ત થયેલા રાજાએ તેમને ઉચિત દાન આપ્યું. પછી તે રાજા હાથી પરથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #530 -------------------------------------------------------------------------- ________________ ચાદમે સર્ગ. (511) નીચે ઉતરી જેટલામાં પુત્રની સામે ચાલ્યા, તેટલામાં પ્રિયાઓ અને ખેચ સહિત કુમારરાજે વિમાનમાંથી નીચે ઉતરી ઉત્કંઠાપૂર્વક પિતાને નમસ્કાર કર્યા. રાજાએ તેને આલિંગન આપ્યું. બન્ને પરસ્પર કુશળ પ્રશ્નની વાતો કરી હર્ષ પામ્યા. પછી સ્વર્ગમાં ઇંદ્ર અને જયંત પ્રવેશ કરે તેમ તે પિતા પુત્ર નગરમાં પ્રવેશ કર્યો. મહેલમાં જઈ પ્રિયા સહિત કુમારે માતાને નમસ્કાર કરી જે હર્ષ આપે તે હર્ષને તે પોતે જ જાણતી હતી. “સ્ત્રીઓને આવા પુત્ર જે બીજો કોઈ મહોત્સવ જ હેતે નથી.” પછી તે કુમારરાજે પોતાની પ્રથમની અને પછીની સર્વ સ્ત્રીઓને જેમ ચંદ્ર કુમુદિનીને કિરણો વડે વિકસ્વર કરે તેમ નેહવાળા વચને વડે આનંદ આપે. પછી અવસરે વિદ્યાધર રાજા પવનવેગે શ્રી વિજય રાજા વિગેરે સર્વ સભા સમક્ષ કુમારરાજનું સર્વ વૃત્તાંત યથાર્થ પણે કહી સંભળાવ્યું, તે સાંભળી વિશ્વને ચમત્કાર કરનાર અને ગુણવડે મનોહર એવા તે વૃત્તાંતથી સર્વે સભાસદ હર્ષ અને આશ્ચર્ય પામી તે કુમારરાજની સ્તુતિ કરવા લાગ્યા. ત્યારપછી દક્ષિણ ભરતાર્યના મધ્ય ખંડમાં જે રાજાઓને પ્રથમ સાધ્યા નહોતા તેમને તથા બે બાજુના બન્ને ખંડેના સમગ્ર રાજાઓને જીતવાનો તે રાજાધિપે પ્રયત્ન શરૂ કર્યો. ગર્જના કરતી વેળા વડે સમુદ્રની જેમ ગર્જના કરતી મોટી સેનાવડે તે રાજેન્દ્ર પ્રથમ પૂર્વ દિશા તરફ ચાલ્યા. અનુક્રમે માર્ગને ઓળંગતા તે રાજા પૂર્વ દિશાના સમગ્ર રાજાઓને જીતી પૂર્વસમુદ્રને કાંઠે જઈ પહોંચ્યા. ત્યાં કલિંગ, બંગાલ, પાંચાલ વિગેરે દેશના રાજાઓને અનુક્રમે જીતી તે તે સ્થાને યશના સ્તંભે સ્થાપન કર્યા. મહેંદ્રનાથ વિગેરે અનેક રાજાઓ પાસે તેણે બળાત્કારે પોતાની આજ્ઞા ગ્રહણ કરાવી, એટલે તેઓ દંડ તરિકે મોટાં ભેટશું આપી તેમની આજ્ઞાને ભજવા લાગ્યા. તાંબૂલ, એલચી અને સોપારી વિગેરે અનેક પ્રકારના વૃક્ષો વડે શોભતા સમુદ્રના વેળાતટને માગે ચાલી તે રાજા દક્ષિણ દિશામાં ગયા. ત્યાં કાવેરી નદીના જળથી સૈન્યને સુખ ઉપજાવી તેણે પાંડ્યાદિક રાજાઓને જીત્યા, એટલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #531 -------------------------------------------------------------------------- ________________ (512). જ્યાનંદ કેવળી ચરિત્ર. તેમણે હર્ષ થી તામ્રપર્ણી નદીના અને સમુદ્રના સારભૂત મુક્તાફળ વિગેરે ઉત્તમ વસ્તુઓ રાજાને ભેટ કરી. ત્યાંથી તેના સૈનિકોએ લાખ જાતિવંત અશ્વો, હજારે ઉત્તમ હાથીઓ, ચંદન, એલાયચી અને મરી વિગેરે ઘણી વસ્તુઓ ગ્રહણ કરી. પછી દર્દૂ, મલય અને સહ્ય એ પર્વતને તેમજ કેરલ વિગેરે દેશોને ઓળંગી તે રાજા પશ્ચિમ દિશામાં ગયા. ત્યાં પણ તેમણે સાંખ્યાદિક જાતિમાં ઉત્પન્ન થયેલા પારસિકાદિક રાજાઓની સાથે યુદ્ધ કરી તેમને વશ કરી લીધા, એટલે તેઓએ સારભૂત સર્વ ઉત્તમ ઉત્તમ વસ્તુઓની ભેટ કરી. પશ્ચિમ દિશામાં જવાથી સૂર્ય પણ મંદ તેજવાળે થાય છે, પરંતુ આ રાજા તો કોઈ નવીન સૂર્ય હતા, કે જેથી તે પગલે પગલે મહા તેજસ્વી થતા હતા. પછી શત્રુનું મંથન કરનાર તે કુમારરાજે અનુક્રમે ઉત્તર દિશાને પણ સાધી. ત્યાં હૂણ અને કાંબેજ વિગેરે દેશના રાજાઓ તેની સાથે યુદ્ધ કરતાં પરાભવ પામ્યા. તેથી તેમણે સારભૂત હાથી, અશ્વ, દ્રવ્ય વિગેરે ઉત્તમ સામગ્રીની તેમની પાસે ભેટ મૂકી, તેમને નમસ્કાર કરી તેમની સેવા કરવાનું અંગીકાર કર્યું. પછી હિમાચલ પર્વત સુધીના કૈલાસ વિગેરે પર્વતોના રાજાઓને જીતી લીધા. આ રીતે સર્વ શત્રુઓને પરાભવ કરી તે કુમારરાજ ત્રણ ખંડના અધિપતિ થયા. આ પ્રમાણે પરાભવ પામવાથી નમેલા સર્વ રાજાઓ અને મોટા સૈન્ય સહિત કુમારરાજે સુખેથી પાછા વળી મેટા ઉત્સવ પૂર્વક પોતાના નગરમાં પ્રવેશ કર્યો. - આ પ્રમાણે ત્રણ ખંડને સાધી તે શ્રી જયાનંદ કુમારરાજ પિતાના નગરમાં આવ્યા. ત્યાં સર્વ રાજાઓએ અને સર્વ વિદ્યાધરરાજાઓએ મળીને દેવે જેમ ઇંદ્રને અભિષેક કરે તેમ તેમને અર્ધચક્રવતી પણાનેર અભિષેક કર્યો. આ પ્રમાણે અભિષેકના ઉત્સવ સંપૂર્ણ થયા, ત્યારે તે કુમારરાજેન્દ્ર પ્રસન્ન થઈ જેમ ઘટે તેમ સર્વને રાજ્ય અને ગરાસ વિગેરે આપ્યું. સર્વ રાજાઓએ શ્રેષ્ઠ 1 આ શાશ્વત સુલ હિમવંત પર્વત સમજવો નહીં. 2 આ અર્ધચક્રીપણું વાસુદેવ રૂપને સમજવા. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #532 -------------------------------------------------------------------------- ________________ ચૌદમે સર્ગ, (51) ગુણવાળી હજાર કન્યાઓ તેને આપી, તે સર્વને તે પરણ્યા. “સર્વ નદીઓનું સ્થાન સમુદ્ર જ હોય છે. તે સર્વ કન્યાઓમાં જે મનેહર રૂપવાળી કન્યાઓનું તેમણે પાણિગ્રહણ કર્યું હતું તે સર્વ મુખ્ય પટ્ટરાણીઓ થઈ. તેમને તથા બીજી સર્વ પ્રિયાઓને રાજાએ યેગ્યતા પ્રમાણે પરિવાર અને ગરાસ વિગેરે આપ્યું. પછી રાજાએ ચકવેગ વિગેરે વિદ્યાધર રાજાઓને સત્કાર કરી વિદાય કર્યો; એટલે તેઓ સર્વે તેનું સેવકપણું સ્વીકારી પોતપોતાના રાજ્યમાં ગયા. હવે જ્યાનંદ રાજાને હજારો પ્રિયાઓ સેવતી હતી, તે પણ હદયમાં રતિસુંદરી પ્રિયાનું મરણ થવાથી તેને કોઈ પણ પ્રીતિ ઉત્પન્ન થતી નહોતી; છતાં તેની માતા ગણિકા હોવાથી તેણીના સતીવ્રત વિષે તેને કાંઈક શંકા હતી. વળી ઘણા કાળથી તેને ત્યાગ કર્યો હતો, તેથી પરીક્ષા કર્યા વિના તેણીને લાવવાની તેમને ઈચ્છા થતી નહોતી. તેથી તે રાજાને એક સૂરદત્ત નામને મિત્ર હતા, તે રૂપ, લાવણય, કળા અને યુવાવસ્થાથી શોભતો હતો અને અત્યંતર વિશ્વાસનું સ્થાન હતું. તેને તેમણે કહ્યું કે –“રતિસુંદરીને સતીપણાની સારી રીતે પરીક્ષા કરીને તું અહીં લઈ આવ.” એમ કહી તેને ઘણું દ્રવ્ય આપી આકાશગામી પથંકમાં બેસાડી વિદાય કર્યો. તે સુરદત્ત પણ અનુક્રમે રત્નપુર નગરમાં ગયો. ત્યાં ધનવડે સર્વ પરિવાર મેળવી રતિમાલાના ઘરની પાસે એક ઘર ભાડે લઇને રહ્યો. પછી તેણે વિચાર કર્યો કે -" અહો ! સ્વામીને રાગ અસ્થાને જણાય છે કેમકે ગણિકાની જાતિમાં શિયળ કયાંથી જ હોય? તેથી તે રતિસુંદરીને તો હું એક ક્ષણવારમાં જ સતીપણાથી ભ્રષ્ટ કરીશ.” એમ વિચારી તેણે રતિમાલાની એક દાસીને ધનના દાનવડે વશ કરી પૂછ્યું કે––“તારી સ્વામિનીના ઘરમાં કોઈ પુરૂષવર્ગનું ગમનાગમન કેમ દેખાતું નથી ?" ત્યારે દાસી બોલી કે–“શ્રીવિલાસ નામના કેઈ કુમાર અમારી સ્વામિનીની રતિસુંદરી નામની પુત્રીને પરણી ગયા છે, તે લગ્નમહોત્સવમાં અહીંના રાજાએ તેને આઠ નગર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #533 -------------------------------------------------------------------------- ________________ (514) જયાનંદ કેવળ ચરિત્ર. આપ્યાં છે. તે આઠે નગર તે કુમારે રતિસુંદરીને આપ્યાં છે. પછી તેણીની સાથે કેટલીક વખત ભેગ ભેગવી તે કુમાર તીર્થને નમ સ્કાર કરવાના મિષથી કયાંઈક ચાલ્યા ગયા છે, તેના આજ સુધી કાંઈ પણ ખબર આવ્યા નથી, તેથી તે રતિસુંદરી તેણીની માતા રતિમાલાના આ મહેલમાં રહી કળાના અભ્યાસમાંજ સમય નિગ - મન કરે છે, તેથી તેમાં કોઈ પણ પુરૂષને પ્રવેશ નથી.” આ પ્રમાણે તેણુનું વૃત્તાંત સાંભળી સૂરદો મનમાં વિચાર કર્યો કે –“અહો ! વેશ્યાના કુળમાં આવું શિયળ?” એમ વિચારી તે અત્યંત આશ્ચર્ય પાપે. પછી તે સુરદત્ત રાત્રીને વખતે તેણીને કામની ઉત્પત્તિ કરવા માટે મેહક ગીતો ગાવા લાગ્યા તથા હમેશાં તે દાસીદ્ધારા રતિસુંદરીને પ્રીતિ ઉપજાવવા માટે અપૂર્વ ફળ, પત્ર વિગેરે વસ્તુને સારી રીતે ઉત્તમ સંસ્કાર કરી મોકલવા લાગ્યો. રતિસુંદરી પણ તે વસ્તુના સંસ્કારાદિકથી ચમત્કાર પામવાને લીધે તે સર્વ ગ્રહણ કરવા લાગી. “પ્રાયે કળા જાણનાર મનુષ્ય કળા જાણનારાઓને બહુ માન આપે છે.” એકદા તે સુરદ દાસીને પૂછયું કે –“મારા ગાયનને સાંભળી તારી સ્વામિની રતિસુંદરી હર્ષ પામે છે કે નહીં?” તેણીએ કહ્યું કે -" હર્ષ તે પામે છે, પણ પ્રશંસા કરતી નથી; કેમકે તે વિશેષે કરીને દેવ કે ગુરૂના ગાયન વિના બીજા કોઈ પણ ગીતને વખાણતી નથી. તે સતીમાં ચૂડામણિરૂપ તે રતિસુંદરા એકલા શૃંગારરસમય તમારા ગીતની પ્રશંસા કેમ કરે?” તે સાંભળી સુરદત્ત બે કે–“હે ભદ્ર! કામને પરિપૂર્ણ કરનારી અને ભામિની એવી તે તારી સ્વામિની કોઈપણ પ્રકારે મારા પર પ્રેમવાળી થાય તેમ તું કર.” તે સાંભળી દાસી બોલી કે આ ભવમાં તો તે કોઈ પરપુરૂષપર રાગ કરે તેવો સંભવ નથી, કેમકે સતીએને સ્વમમાં પણ પરપુરૂષપર રાગને લેશ પણ હોતો જ નથી.” ત્યારે સૂરદત્ત બોલ્યા કે–“જે તે રીતે તારાથી ન બને તો મને કોઈ પણ પ્રકારે ત્યાં લઈ જા.” તે બોલી કે " પુરૂષવર્ગને ત્યાં પ્રવેશ જ નથી, માટે તે પણ બની શકે તેમ નથી.” તે સાંભળી સૂરદત્ત મન રહ્યો અને દાસી પિતાને સ્થાને ગઈ. P.P. Ac. Gunratnasuri M.S. * Jun Gun Aaradhak Trust Page #534 -------------------------------------------------------------------------- ________________ ચૌદમે સર્ગ (15) ત્યારથી આરંભીને સૂરદાને તેણીના સંગમ માટે અનેક ઉપાય વિચારતાં એક ઉપાય સ્મરણમાં આવ્યું કે –“જયાનંદ રાજાએ મને એક ઓષધિ આપેલી છે, તેવડે હું પોતે સ્ત્રીરૂપ થઈને તેણીનું દર્શન તો કરૂં. તેની પાસે જવાને આ ઉપાય મારી પાસે છે.” એ પ્રમાણે વિચાર કરી તેણે દાસીને કહ્યું કે - આવતી કાલે આકાશગામિની વિદ્યાવડે અનેક તીર્થોને વિષે શ્રીજિનેશ્વરને વંદન કરવા માટે હું જલદી જવાનો છું. મારે એક પ્રિયા છે, તેણીના કંઠની મધુરતા પણ મારા જેવી જ છે, તે સુંદર રૂપ- વાળી, કળાનું સ્થાન અને મારા પર અત્યંત સ્નેહવાળી છે, છતાં હું તેને અહીં ઘેરજ મૂકીને જવા ઈચ્છું છું. કેમકે એને સાથે લઈ જતાં કદાચ મને માર્ગમાં કાંઈ પણ પ્રતિબંધ થાય તે હેતુથી હું તેણીને અહીં મૂકીને જાઉં છું. તે તેને મારી સાથેની પ્રીતિને લીધે તું હમેશાં અહીં આવી વાતો કરી આનંદ પમાડજે.” તે સાંભળી દાસી તેનાં વચનને અંગીકાર કરી પિતાને સ્થાને ગઈ. ત્યાર પછી તે બુદ્ધિમાન સુરદને રાજાની આપેલી ઓષધિવડે સ્ત્રીરૂપ ધારણ કર્યું. સ્ત્રીના રૂપને ધારણ કરનાર તે સુરદત્ત પોતાના સ્થાને જ રહ્યો હતો, તેટલામાં બીજે દિવસે દાસી તેની સાથે વાણુથી બંધાઈ હતી, તેથી તેની પાસે આવી અને વિનેદ કરવા લાગી. તે રીતે હમેશાં આવીને તે દાસી તેણીને આનંદ પમાડતી હતી. સ્ત્રીરૂપ સુરદા દિવસે તે દાસીની સાથે વાત કરી દિવસ નિર્ગમન કરતો હતું અને રાત્રે મધુર સ્વરે જૈન ધર્મ સંબંધી ગીતો ગાતે હતો. આ પ્રમાણેના તેણીનાં ધર્મસંબંધી ગીત સાંભળી તેણીના મધુર સ્વરવડે રતિસુંદરી ઘણું પ્રસન્ન થઈ, તેથી તેણએ પિતાની દાસીને પૂછયું કે–આ પાડેશના ઘરમાં રહેલી કઈ સ્ત્રી રોજ ગાયન ગાય છે?” દાસીએ કહ્યું કે-“હે માતા ! તે કઈક ધનિકની પ્રિયા છે, તેને ભર્તાર પરદેશ ગયે છે, તેથી તે ગીતાદિકવડે પિતાના આત્માને વિનોદ આપે છે. આથી વધારે તેણની હકીકત હું જાણતી નથી.” આ પ્રમાણે દાસીએ કહ્યું, ત્યારે તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #535 -------------------------------------------------------------------------- ________________ (પ૬) જયાનંદ કેવળા ચરિત્ર. જયાનંદની રાણે રતિસુંદરીએ હર્ષ પામી તે દાસીદ્વારાજ તે સ્ત્રીને પોતાની પાસે બોલાવી. એટલે તે માયા સ્ત્રી પણ અંત:કરશુમાં હર્ષ પામીને તરતજ તેની પાસે આવી અને તેને પ્રણામ કરી દાસીએ આપેલા આસન પર બેઠી. દુઃખે કરીને પણ પામી ન શકાય તેવું તે સ્થાન પામીને તથા તે રાણીનું અદભૂત રૂપ જોઈને તે માયા સ્ત્રી અત્યંત હર્ષ તથા વિસ્મય પામી અને તત્કાળ કામથી વ્યાપ્ત થઈ ગઈ; તોપણ ચતુરાઈથી તેણીએ તેવા પ્રકારના પિતાને આકાર ગોપવી દીધું અને જાણે યોગિની હોય તેમ શાંત મૂર્તિ ધારણ કરીને રહી. રતિસુંદરીએ કુશળવાર્તાના પ્રશ્નાદિકવડે સન્માન કરીને તેણીનું સમગ્ર સ્વરૂપ પૂછ્યું કે -" બહેન તું કેણુ છે ? હે કલ્યાણવાળી ! તું આટલો લાંબો કાળ કયાં રહી હતી ? અને તારું પાણિગ્રહણ કોણે કર્યું છે? ઈત્યાદિ સર્વ હકીકત કહે.” ત્યારે માયા સ્ત્રીએ જવાબ આપે કે-“હે સખી! મારું સ્વરૂપ તમે સાંભળ–એક રાજપુત્રી છું. મને આનંદથી એક વિદ્યાધર પર છે. તે અહીં માત્ર લીલાથીજ આવીને રહેલ છે. ધનવડે યાચક જનને પ્રસન્ન કરતા અને મારી સાથે વિષયસુખને અનુભવતા તેણે અહીં ઘણે કાળ નિમન કર્યો છે. હમણાં તેણે મને કહ્યું કે—“ હું તને વિષે જિનેશ્વરોને વંદન કરીને આવું છું, તું અહીં રહેજે.” એમ કહીને તે મને ઘણું વૈભવ સહિત અહીં મૂકીને ગયા છે, અને હજુ આવ્યા નથી. આ ઘરમાં પહેલાં કોઈ પરદેશ માણસ રહેતો હતો, તે જયારે પરદેશ ગયો, ત્યારે તે ઘરમાં મને મારા પતિએ રાખી છે. મારા પતિએ મારા ઘરમાં પુષ્કળ ધન મૂકયું છે; તેથી પરિવાર સહિત હું ચિરકાળથી સુખે રહું છું, કલ્યાણને ભેગવું છું અને શિયળના સુગંધવડે સિભાગ્યને અનુભવું છું.” આ પ્રમાણે તેણુનો વૃત્તાંત સાંભળી તે રાજપત્નીએ કહ્યું કે-“ ભદ્ર! આપણે બન્ને સમાન દુઃખવાળી અને એકજ ધર્મવાળી છીએ, તેથી આપણું બનેનું અહીં સખીપણું છે. હવે હે સખી ! તારે હમેશાં અહીં મારી પાસે આવવું, સુખેથી રહેવું અને સારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #536 -------------------------------------------------------------------------- ________________ ચૌદમો સર્ગ. (517) કથા વિગેરેવડે મારા મનને વિનેદ આપવો.” આ પ્રમાણે રતિસુંદરીની વાણીવડે હર્ષ પામેલી તે માયાસ્ત્રી હમેશાં તેણીને ઘેર જવું આવવું કરવા લાગી; તથા પોતાને ઘેર આવીને પુરૂષષે સમગ્ર ચેષ્ટા કરવા લાગી. તે રતિસુંદરીના મનહર રૂપને સંભારી સંભારીને તથા તેણીને ઘેર જાય ત્યારે સાક્ષાત્ તેણીનું રૂપ જોઈ જોઈને તે સૂરદત્ત પુરૂષ હોવાથી અધિકાધિક કામદેવની પરાધીનતાને પામવા લાગે. હવે તે સૂરદત્ત ચિત્તમાં વિચાર કરવા લાગ્યો કે–“શું એવું મારું કર્મ હશે કે જેથી એકવાર પણ આ રતિસુંદરીના સંગમનું સુખ મને પ્રાપ્ત ન થાય?” આવા આવા વિચારથી તેના સંગમના મનેરથવાળી તે માયાસ્ત્રી તેનેજ ઘેર ઘણે વખત રહેવા લાગી, અને વિવિધ પ્રકારની કળાઓ વડે તેણીના મનને અધિક અધિક હર્ષ આપવા લાગી. તેમજ ધર્મકથા કહેતી વખતે ઉત્કૃષ્ટ રસને વિસ્તારતી તે વચ્ચે વચ્ચે કામકથા પણ કહેવા લાગી. તેથી ક્ષીરનું ભજન કરનારાને પણ જેમ વચ્ચે વચ્ચે શાક દાળ વિગેરે અન્ન પણ ખાવાની રૂચિ થાય, તેમ (અથવા તે હમેશાં અંતપ્રાંત આહાર કરનારા મુનિઓને પણ કોઈ વખત ક્ષીરના આહારની રૂચિ થાય તેમ) તે માયાસ્ત્રીની કામક્તિ વડે યુક્ત ધર્મના અર્થવાળી વાણું પણ અનુક્રમે તે રતિસુંદરીને રૂચિકર થવા લાગી. તે માયાસ્ત્રીએ રમણીય, પ્રશંસા કરવા લાયક, ધર્મના તત્વ સહિત, રૂચિવાળા અને ઉચિત વચનવડે તે રતિસુંદરીના મનને ધીમે ધીમે રસવડે વૃદ્ધિ પમાડયું. જેમ જેમ તેની વાણીવડે તે રાણું હૃદયમાં પ્રસન્ન થવા લાગી, તેમ તેમ તે રાણી તેને અધિક માન આપવા લાગી અને તે માયાસ્ત્રીની વાણી તે રાણીના હૃદયમાં અખ્ખલિતપણે પ્રવેશ કરવા લાગી. એકદા તે માયાસ્ત્રીએ રતિસુંદરી રાણીને કહ્યું કે–“હે સખી! કામદેવે શસ્રરૂપ કરેલું આવું તારૂં વૈવન યુવાનોને આનંદ પમાડે તેવું છે, અને વિશ્વની સ્ત્રીઓને જીતનારું આ તારૂં મનહર રૂપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #537 -------------------------------------------------------------------------- ________________ (18); જયાનંદ કેવળી ચરિત્ર. પણ તેવું જ સુંદર છે. જેમ દીપની રેખા કાંચનની લક્ષમીને ધારણ કરે છે, તેમ આ તારી કાયા કાંચન લક્ષમીને ધારણ કરે છે, તેથી તેમાં યુવાન પુરૂષનાં મન તત્કાળ પતંગની જેમ ઝંપલાય તેવું છે. સ્વભાવથી જ રમણીય આ તારાં સર્વ અંગે સાંદવડ સાકરવડે તાજા દૂધની જેમ અત્યંત શોભે છે. આવી દુર્લભ એવી તારા અંગને અનુસરતી સર્વ સામગ્રી જે તને પ્રાપ્ત થઈ છે, તો તેને તું કેમ કતાથ કરતી નથી ? તે સામગ્રી પોતાના પતિના સંયેગથી જ સાર્થક થાય છે, પરંતુ તે કામનિ ! તે તારો પતિ કયાં છે ? તે જીવત છે કે મરી ગયા છે તે કાણ જાણે છે? માટે કઈ મનવાંછિત ન પતિ તું કરી લે. શાસ્ત્રમાં કહ્યું છે કે–પતિ પ્રવૃજિત થયો હોય, નપુંસક હોય, નાશ ગયે હોય, ધર્મ કે જ્ઞાતિથી ભ્રષ્ટ થયે હોય, અથવા મરણ પામ્યા હોય–આ પાંચ આપત્તિ આવે ત્યારે સ્ત્રીઓએ બીજે પતિ કરવા.' આ પ્રમાણે શાસ્ત્રમાં કહેલું હોવાથી કુળવંત સ્ત્રીઓને પણ તેમ કરવાથી કાંઈ અપયશ કે દૂષણ લાગતું નથી, તે બીજી સ્ત્રીઓને ન લાગે તેમાં શું કહેવું ? માટે તું તો ગણિકાની પુત્રી છે, તેથી તારે તેમ કરવું એ મને ગ્ય લાગે છે. એમ કરવાથી બાધારહિતપણે તારા સ્વાર્થની સિદ્ધિ થશે, માટે તું તે પ્રમાણે કર.” આ પ્રમાણે તે માયાસ્ત્રીએ કહેલી નવો પતિ કરવાની વાર્તાવડે તે સતી પોતાના ચિત્તમાં જાણે શક્તિનો પ્રહાર થયો હોય તેમ પીડા પામી, તેથી તેણીએ તેને બહુ જ ધિક્કાર આપે. તે સાંભળી માયાસ્ત્રીએ કપટથી વાત ફેરવી નાંખીને તેને કહ્યું કે“હે સખી ! હું કાંઈ તારા શત્રુરૂપ નથી, પરંતુ તારા સતીપણાની પરીક્ષા કરવા માટે સખીપણાના સંબંધથી આવું મુધા (ફોગટ) વચન બોલી છું, છતાં આવાં મારાં વચનથી જે તારા મનમાં દુ:ખ થયું હોય અને તેટલા કારણથી જ તું મારા સખીપણાને ત્યાગ કરતી હો, તે હે સુંદરી! આ એક મારા અપરાધની તું ક્ષમા કર.” આ પ્રમાણે તે માયા સ્ત્રીના હાસ્યયુકત મુખથી કહેલાં, અને શાંતિને . સુવર્ણની. 2 કેઈ અપૂર્વ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #538 -------------------------------------------------------------------------- ________________ - ચૌદમે સ. (519) માટે પ્રયોજેલાં વચનને સાંભળીને તે રતિસુંદરીએ તેને મારી આપી. ત્યારપછી પણ હમેશાં પ્રથમની જેમ તે માયાસ્ત્રી પ્રીતિથી આવવા લાગી, અને તે રતિસુંદરીના ચિત્તને પ્રસન્ન કરવા માટે એક પુણ્યને જ પ્રતિપાદન કરનારી તથા વિસ્મયને વિકસ્વર કરે તેવી ધર્મકથા જ કહેવા લાગી. . વળી ઘણે કાળ ગયા પછી પ્રથમની જેમ ધર્મકથાની વચ્ચે વચ્ચે તે માયાસ્ત્રી જાણે કામની ક્રીડાવડે ખીલાઈ ગઈ હોય એવી વાણીને બોલવા લાગી. તેમજ તે પોતાને ઘેર આવીને પુરૂ ષને રૂપે રહેતી ત્યારે તે અત્યંત સરળ પ્રકૃતિવાળી રતિસુંદરાને વશ કરવાના ઉપાયે વિચારવા લાગી. વળી સારા સારા સંસ્કાર કરી અદ્દભુત અને અપૂર્વ એવી ઘણી વસ્તુઓ મેકલવા લાગી, અને તેણુને હર્ષ આપવા માટે ચિરકાળ સુધી મેંહનાં ગીત પણ ગાવા લાગી. અંતઃકરણમાં કામવડે અત્યંત પીડા પામેલી હોવાથી તેણીની (સ્ત્રીરૂપ સુરદત્તની) ધર્મ બુદ્ધિ નાશ પામી ગઈ, એટલે તે નિરં. તર રતિસુંદરીનું જ ધ્યાન કરવા લાગી; તેથી તેણીના શરીરની કાંતિ પણ ઝાંખી થવા લાગી. આ રીતે થવાથી પિતાના સ્વામીને દ્રોહ થાય છે તેને પણ તે ભૂલી ગઈ તથા તેણીની સુધા, તૃષા અને નિદ્રા પણ જતી રહી. રતિસુંદરીની સાથે રતિસુખના નિર્વિઘ ઉપાએને પોતાની બુદ્ધિ પ્રમાણે વિચારતી તે પોતાના આત્માને બુદ્ધિમાન માનતી સતી વિવિધ પ્રકારની વિપરીત ચેષ્ટા કરવા લાગી. . આ પ્રમાણેની તેણીની વિપરીત ચેષ્ટા જોઈને તેમજ જાણુંને શુદ્ધ બુદ્ધિવાળી સતી રતિસુંદરીએ વિચાર કર્યો કે–આ સ્ત્રી હમેશાં અહીં જેવાં ગીત ગાય છે, તેવાંજ ગીત પાસેના ઘરમાં પુરૂષના મુખમાંથી સંભળાય છે. વળી જ્યારે આ સ્ત્રી અહીં આવે છે ત્યારે કોમળ અંગવાળી અને મૃગલી સરખા નેત્રવાળી મને જોઈને તે તત્કાળ ચિત્તમાં કામથી આકુળવ્યાકુળ થઈ જાય છે, તેમજ તેણીનાં કંઠનો સ્વર, ગતિ, અંગનાં લક્ષણો અને ચેષ્ટા વિગેરે સર્વ ફુટપણે પુરૂષનાં જેવાં જ જણાય છે, એમાં કાંઈ પણ સંશય રહે તેમ નથી. હું સ્ત્રીપણુએ કરીને તેની સામે દષ્ટિ કરું છું, પણ ખરી રીતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #539 -------------------------------------------------------------------------- ________________ (520) જયાનંદ કેવળી ચરિત્ર. તે સ્ત્રી દેખાતી નથી, કોઈ પણ કારણથી આ કોઈ પુરૂષજ માયાવડે સ્ત્રીરૂપ થયેલ જણાય છે. એટલે કામથી પીડા પામેલે કઈક દુરાચારી આ પુરૂષ હોવો જોઈએ. વળી તે મારા શિયળવ્રતને નાશ કરવાની ઈચ્છાવાળે હોય તેમ પણ દેખાય છે. તેથી પોતાનું આવું મલિન હદય દેખાડતો આ સર્વથા પ્રકારે અપરાધી જ છે, માટે તેનો માટે સમય આવે ત્યારે અવશ્ય નિગ્રહ કરવો તે યોગ્ય છે. " આ પ્રમાણે સતીઓમાં અગ્રેસર એવી રતિસુંદરી વિચાર કરીને તેવા સમયની રાહ જોવા માટે પ્રથમની જેમજ વિનોદનાં વચનેવર્ડ તે માયાસ્ત્રીને પ્રીતિ દેખાડવા લાગી. એકદા તે રાણું તથા માયાસ્ત્રી અને હર્ષથી વાર્તાલાપ કરતી હતી, તે વખતે મનવડે આળસુ થયેલી અતિ કપટી તે માયાસ્ત્રીએ લજજાને ત્યાગ કરી શૃંગાર રસને શોભાવનાર તારૂણ્યરૂપી વૃક્ષની જાણે મંજરી હોય એવી અને સન્માર્ગની વૈરિણરૂપ કામકથાને વિસ્તાર કર્યો. તે સાંભળી કાંઈક હદયમાં વિચાર કરીને નૃપપ્રિયાએ કહ્યું કે “હે સખી ! આ તારી કહેલી વાત મને પણ ઈષ્ટ છે. હું સખી ! તારી વાણીએ કરીને અકૃત્યને પણ આચરવા હું ઈચ્છj છું; કેમકે નેહી જન ઉચ્છિષ્ટ એવાં પણ ઘી, સાકર વિગેરેથી ચુક્ત મિષ્ટ ભજનને ખાવા ઈચ્છે છે; પરંતુ તેવા પ્રકારને સર્વથી અભૂત આકૃતિવાળે, સર્વ પ્રકારના ગુણવાળે, સર્વ કાર્યમાં ચતુર અને યુવાવસ્થાવાળો કોઈ પુરૂષ દેખાતો નથી, કે જે પ્રિયને પ્રાણુદાનથી પ્રિયાની જેમ પ્રેમનું સર્વસ્વ અર્પણ કરીને હું પ્રિય કરું, અને ઈચ્છા પ્રમાણે તેની સાથે રમું.” આવું તેણીનું વચન સાંભળી હર્ષ ધારણ કરતી તે માયાસ્ત્રી સાહસ કરીને બોલી કે—-“મારે પતિ સર્વ કળાવડે તારે એગ્ય જ છે; કેમકે તે બુદ્ધિવડે મનહર છે, રૂપવડે ઈદ્રને પણ ઓળગે તેવા છે, દાનવડે જગતને હર્ષ પમાડે છે અને વળી તારા ઉપર ચિરકાળથી અનુરાગી છે. તેથી અત્યંત ઉત્સુક થયેલા તે મારા પતિને આજે બોલાવી તેની વાંચ્છા સત્વર પૂર્ણ કર. એમ કરવાથી આપણું પ્રીતિલતા પણ નવપવિત થશે, કારણ કે પતિવ્રતા સ્ત્રીઓનું હૃદય પતિને અનુકૂળ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #540 -------------------------------------------------------------------------- ________________ - ચૌદમો સર્ગ. ( પુરા )) અને સ્થિર હોય છે, તે પતિને પ્રિય હોય એવું જ આચરણ કરે છે, અને પતિને પ્રિય લાગે તેવું જ વચન બોલે છે. આથી હું પતિવ્રતા હોવાથી મારા મનમાં સપત્ની સંબંધી કિંચિત્ પણ અરૂચિ નથી; તેથી હે પ્રિય સખી! તારે અભિપ્રાય શીધ્રપણે પ્રગટ કર, કે જેથી હું મારે ઘેર જઈને તેને તારી પાસે મોકલું.” આ પ્રમાણે તે માયાસ્ત્રીએ કહ્યું, ત્યારે તે સતી બોલી કે –“હે સખી! ધનના લાભ વિના આ સર્વને હું તે વિડંબનારૂપ માનું છું.” તે સાંભળી માયાસ્ત્રી બોલી કે–“હે સખી ! તારું કહેવું સત્ય છે. મારા પતિ પાસે સમગ્ર ભેગની સામગ્રી સાધી શકે તેટલું અને સુખના નિધાનરૂપ પુષ્કળ ધન છે તે તારે જેટલું ધન જોઈતું હોય, તેટલું કહે કે જેથી તેટલું ધન હું તને મેકલી આપું. એમ કરવાથી તું ભોગને લાભ અને સુખને લાભ પણ મેળવી શકીશ; પરંતુ હે સખી! કામની પીડાથી ઉત્પન્ન થયેલા દુઃખાગ્નિને શાંત કરવામાં જળ જેવી તથા રતિ અને પ્રીતિના ફળવાળી તું મારા પતિને અહિં આવવાને સમય કહે.” તે સાંભળી સતીએ કહ્યું કે—“હે સખી! જે તારા પતિની દાન કરવાની ઉત્તમ શક્તિ હોય તે નિ:શંકપણે મને એક કરેડ ધન આપે. જે કદાચ તેને એક સાથે સર્વ ધન આપવાની પ્રતીતિ ન આવે તે પ્રથમ અર્ધ કરેડ મોકલે, અને બાકીનું અર્ધ કરોડ દ્રવ્ય બીજે દિવસે મારે ઘેર આવે ત્યારે સાથે લેતા આવે.” આ પ્રમાણેનું તેણીનું વચન સાંભળી તે માયાસ્ત્રીએ હૃદયમાં હર્ષ પામી તેણીનું વચન માન્ય કર્યું. પછી કામને વશ થયેલી તે માયાસ્ત્રી પિતાને ઘેર ગઈ, અને તરત જ તેણીએ પ્રથમ આપવાને અંગીકાર કરેલું ધન પોતાની દાસીની સાથે મેકવ્યું. પછી તેણીએ કહેલે દિવસે તે ઔષધિવડે પુરૂષનું રૂપ કરીને અર્ધ કરોડ દ્રવ્ય લઈ સૂરદત્ત સતીના મહેલના દ્વાર પાસે આવ્યા. તે વખતે તેણે જાતિવંત સુવર્ણ અને માણિક્યના અલંકારવડે પોતાનું શરીર શણગાર્યું હતું અને અત્યંત અદભુત શોભા આપનાર અને હિતકારક સર્વ પ્રકારના વેષને આડંબર કર્યો હતો. આ પ્રકારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #541 -------------------------------------------------------------------------- ________________ (પર૨ ) જયાનંદ કેવળી ચરિત્ર જાણે સાક્ષાત્ કામદેવ હોય તેવા તેને જોઈ દ્વારનું રક્ષણ કરનાર દાસીએ જઈને રાણુને તેના સમાચાર આપ્યા, એટલે તે સતા તેને અંદર લાવવા કહ્યું. દાસીના કહેવાથી તે સૂરદત્ત તેના દ્વારના મધ્યે રહેલી ચિત્રશાળામાં આવ્યું. તેને દાસીએ આસન પર બસાડ્યો. તે વખતે તેણે તે દાસીના હાથમાં અર્ધ કરેડ દ્રવ્યનાં ના આપ્યાં. તેના કહેવાથી તે દાસીએ જઈને તે દ્રવ્ય પોતાની સ્વામિનીને આપવું. પછી બંને વખતનું ધન એકઠું કરવા માટે રાતસુંદરીએ પહેલું આવેલું ધન પણ દાસીની પાસે ત્યાં મંગાવ્યું : તે સર્વ ધન એકઠું કરીને રતિસુંદરી જુએ છે તો અત્યંત તેજસ્વી અને ડાઘ વિગેરે દોષ રહિત એકલાં રત્ન જ તેણે જોયાં. તે જોઈને રતિસુંદરી કાંઈક હર્ષ પામી તેમજ અત્યંત વિસ્મય પામી અને વિચારવા લાગી કે—“અહો! આ રત્ન પૂર્વે નહીં જોયેલાં છતાં જાણે પૂર્વે જેયાં હોય એમ ભાસે છે. બરોબર યાદ આવે છે કે-આવા જ રત્નો મારા પતિ પાસે હતાં. રક્ત વિગેરે વર્ષોવડે, ગોળ વિગેરે આકારવડે, જાણે સૂર્યમંડળથી પ્રાપ્ત થયા હોય તેવા ગાઢ પ્રસરતા તેજના સમૂહવડે અને બીજા પણ સિનગ્ધત્વાદિક અનેક ગુણો વડે યુક્ત એવા જે રતનસમૂહને મેં મારા પતિ પાસે જે હતો, તે જ આ રત્નસમૂહ દેખાય છે. તેવા જ વર્ણાદિક ગુણવાળા આ સર્વે સારભૂત રત્ન જાણે તેજ સમૂહમાંથી અહીં આવ્યાં હોય એમ મને ભાસે છે; તેથી મારા પતિએ જ મને બોલાવવા માટે પોતાના કોઈ પુરૂષને ઘણું રત્ન આપીને અહીં મોકલ્યા જણાય છે. તેમના આપેલા રત્નો લઈને કઈ પણ તેનો સુભટ અહીં આવ્યું જણાય છે, અને મને જોઈને તે ચિત્તમાં ક્ષોભ પામ્યો જણાય છે, તેથી તે મારે વિષે લુબ્ધ થઈ આવી વિરૂદ્ધ ચેષ્ટા કરે છે. આ પુરૂષ દુષ્ટ બુદ્ધિવાળે, સ્વામીનો દ્રોહ કરનારે, અત્યંત પાપી, પાપની ભૂમિરૂપ નરકમાં પડવાવાળે અને સર્વ જનમાં અધમ જણાય છે. શું મૂખશિરોમણિ એવો આ દુષ્ટ એટલું પણ નહીં જાણતો હોય કે આ જગતમાં સર્વ પરસ્ત્રીઓ સર્વ પુરૂષને તજવા યોગ્ય છે? તેમાં પણ જે રાજાની સ્ત્રી હોય તેમને તે દર્શન કરવું તે પણ અન્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #542 -------------------------------------------------------------------------- ________________ ચૌદમો સર્ગ. ( પર૩) પુરૂષોને યોગ્ય નથી. તે પછી તેમને સંગ કરો એગ્ય નથી તેમાં તે શું કહેવું? કેમકે તેઓ તો માતારૂપ કહેવાય છે. તે વિષે નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે–રાજાની પત્ની, ગુરૂની પત્ની, મિત્રની પત્ની, પિતાની સ્ત્રીની માતા અને પિતાની માતા–આ પાંચે માતારૂપ જ છે” હું મન, વચન અને કાયા એ ત્રણે પ્રકારે સતી છું, તેથી હું તેની માતા થાઉં એ યુક્તિયુક્ત છે, તે પણ આ કઈ અધમ પુરૂષ આવા શાસ્ત્રની પણ ઉપેક્ષા કરે છે, તેમજ પોતાના સ્વામી પર દ્રોહ અને મારા પર દુષ્ટ બુદ્ધિનો આદર કરે છે, તેથી ખરેખર સતી સ્ત્રીઓને આવા અન્ય પુરૂષે વિશ્વાસ કરવા લાયક નથી. કહ્યું છે કે –“અંતઃકરણમાં દુષ્ટ બુદ્ધિવાળા, પાપી, દયા વિનાના, લજજા રહિત, નિરંતર કેપ કરનારા, વ્રતને લેપ કરવામાં પણ ભયને નહીં પામનારા, ખાડામાં રહેનાર મુંડની જેમ હમેશાં નિઃશૂક થઈ કામને વિષે આસક્ત રહેનારા, ક્રોધાદિક કષાયવાળા, મૃષા વચન બોલવામાં નિપૂણ, ઘૂત રમવાના વ્યસનવાળા, ધૂર્તતા કરનારા, બીજાને કષ્ટ આપવામાં રસી આ, વિકથા કરવામાં રસવાળા, શુદ્ધ ધર્મને વિષે રસ રહિત, પુણ્ય રહિત, સ્વાર્થ સાધવામાં તત્પર, પરવસ્તુમાં લુબ્ધ, પરસ્ત્રીને જોઈને ક્ષેભ પામનારા, શઠતાને ધારણ કરનારા, પરોપકાર કરવાથી વિમુખ, દુરાચાર સેવવામાં તત્પર અને પરસ્ત્રીઓને વિષે ખુશામતનાં વચનને વિસ્તાર કરવામાં હુંશિયાર, આવા દોષવડે અને દુર્દશાવકે આત્માને દુષિત કરનારા તથા અધમાધમ શિયળવાળા પુરૂષોની સંગતિ કરવી સારી નથી.” વળી “આ દુર્ણ બુદ્ધિવાળો, કામાંધ અને ધર્મ રહિત પુરૂષ એટલું પણ નથી જાણતા કે સતીઓનું ચરિત્ર ત્રણ લોકમાં આશ્ચર્યકારક અને અત્યંત ઉત્તમ હોય છે, કેમકે મહાસતીઓ પ્રાણુત કષ્ટ આવે તોપણ પોતાના શિયળનો લેપ કરતી નથી, અને અગ્નિની જવાળાની જેમ તે સતીઓ પરપુરૂષના હસ્તના સ્પર્શને પણ સહન કરતી નથી. તે સતીઓ મૃત્યુને અંગીકાર કરે છે, તથા શરીરની પીડાને સહન કરે છે, પરંતુ સ્વપમાં પણ અસતીપણાની કથાનો સ્પર્શ કરનારી થતી નથી. જેમ રત્નના દીવાની શિખા ઘરને મલિન કરતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #543 -------------------------------------------------------------------------- ________________ (પર૪) જયાનંદ કેવળી ચરિત્ર. . નથી, તેમ કુળવંત સ્ત્રીઓ કદાપિ પિતાના કુળને મલિન કરતી નથી. કોઈ ઈંદ્ર, રાજા, કે દેવથી પણ બીજે મહાન પુરૂષ હોય તે પણ બળાત્કારે સતીઓના શિયળનો લોપ કરવા સમર્થ થઈ શકતા નથી. શું સિંહના જીવતાં છતાં તેના સ્કંધપર રહેલી કેસરાને ખેંચવા કોઈ સમર્થ થાય છે? અથવા શું સપના જીવતાં છતાં તેના મસ્તક પરના મણિને ગ્રહણ કરવા કેઈ સમર્થ થાય છે? શું કોઈપણ શૂરવીર શેષનાગના મસ્તકપર રહેલા મણિને, વાઘણના દૂધને કે ચમરી ગાયના પુચ્છને તેના જીવતાં લેવા સમર્થ છે? નથીજ. એ જ પ્રમાણે સતી સ્ત્રીઓ જીવતાં છતાં તેમના જીવનના શ્રેષ્ઠ અલકારરૂપ શિયળરૂપી માણિજ્યને લેવા માટે કયો પુરૂષ ચતુરાઈને ધારણ કરી શકે તેમ છે? તોપણ મારા શિયળરૂપી સર્વસ્વને લુંટી લેવા આ ચતુર લંપટ ઈચ્છા કરે છે, તેથી મારે તેને બરાબર શિક્ષા આપવી જોઈએ.” - અ આ પ્રમાણે વિચાર કરી પિતાના શિયળનું રક્ષણ કરવામાં તત્પર અને સર્વ સતીઓમાં શિરોમણિ તે રતિસુંદરીએ પોતાની દાસીઓને કહ્યું કે –“તમે તેની પાસે જઈને આ પ્રમાણે કહે કે— હે સારા સ્વરવાળા ! અમારી સ્વામિની સ્નાન, અંગરાગ અને ભોગાદિકની સર્વ સામગ્રી પર્વક અભૂત શૃંગાર સજીને જેટલામાં તારી પાસે આવે ત્યાં સુધી તેણે આપેલા આ મણિમય પત્યેકને વિષે સુખે કરીને બેસ, તથા મનહર પદાર્થો વડે સંસ્કાર કરેલું તેણીએ આપેલું આ તાંબૂલ તું ગ્રહણ કર, અને આ મુખવાસને આસ્વાદ કર. આવાં આવાં વિવેકવાળાં વચને કહીને તે પુરૂષને બાહ્ય ઉપચારથી પ્રીતિ પમાડવાવડે થોડો વખત પ્રસન્ન કરે; અને આ પ્રમાણેના આદર સહિત સવે બાહ્ય ઉપચાર કરીને તેનું વૃત્તાંત મને જણાવજે, પરંતુ તેને આપવાના તાંબુલમાં આટલું વિશેષ કરજે કે –ધણી તૃષા લાગે તેવા અને ઘણું સુગંધવાળા પદાથો તે તાંબૂલમાં ભેળવજે.” આ પ્રમાણે તેમને શિખામણ આપીને ચતુર બુદ્ધિવાળી તે રતિસુંદરી પિતાના આવાસગ્રહમાં જઈ ૫૯યંકર સખે બેઠી. તેની દાસીઓ તેણીની શિક્ષા અંગીકાર : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #544 -------------------------------------------------------------------------- ________________ ચોમે સર્ગ. (પરપ) કરીને ચતુરાઈથી તે જ પ્રમાણે તે પુરૂષની સેવા બરદાસ્ત કરવા લાગી. તેઓના અનેક પ્રકારના મનહર ઉપચારવડે, પ્રીતિ અને વિનય સહિત મધુર વચનવડે, પગ ધોવા વિગેરેવડે, મણિમય પત્યેકપર પાથરેલી તેવા પ્રકારની કમળ તળાઈમાં શયનાદિક કરાવવાવડે અને સર્વ પ્રકારના અદ્ભુત સુંગધી પદાર્થ મિશ્રિત તાંબુલ આપવાવડે તે સૂરદત્ત અંત:કરણમાં પ્રસન્ન થઈ સ્વર્ગના સુખને પણ ન્યૂન માનવા લાગે. વળી જાણે સાક્ષાત્ અસરાઓ જ હોય એવી તે દાસીઓ આદરપૂર્વક પ્રસંગને અનુસરતી મનહર કથાઓ વિસ્તારતી હતી. તે સાંભળવાથી અંત:કરણમાં અત્યંત આશ્ચર્ય પામી તે સર્વ પ્રકારના રતિસુખને પામે. પછી સમગ્ર સ્વાદિષ્ટ વસ્તુના મધુર રસને તિરસ્કાર કરે તેવું અત્યંત વિચિત્ર સ્વાદવાળું તાંબૂલ દાસીઓએ તેને આપ્યું, તેને વારંવાર આસ્વાદ લેતે તે સૂરદત્ત વિષયની પીડા સહિત તૃષાએ કરીને હૃદયમાં અત્યંત પીડા પાપે, તેથી તેણે લક્ષ્મીવડે વિદ્યાધરીઓને જીતનારી તે દાસીઓ પાસે પીવાનું જળ માગ્યું. ત્યારે તે દાસીઓએ તત્કાળ મહેલમાં આવી વિનયવડે નગ્ન થઈ પિતાની સ્વામિની રતિસુંદરીને તેનું તૃષાદિક સર્વ સ્વરૂપ કહ્યું. ત્યારે રતિસુંદરીએ તેઓને કહ્યું કે - “હે દાસીઓ! તમે ઠીક જણાવ્યું. હવે આપણા ઘરમાં પ્રથમથી તૈયાર કરી રાખેલો સ્વાદિષ્ટ રસવાળો આસવ છે, તે આસવ અનેક પ્રકારના મદને કરનાર અનેક પદાર્થો વડે સંસ્કાર કરે છે, તેને રસ અતિ ઉત્કટ છે, તે અત્યંત પરાક્રમી છે. તેને માદક વિગેરે ગુણને સમૂહ કેઈથી દૂર થઈ શકે તેવું નથી, સાકર અને દ્રાક્ષ વિગેરેના પાણીથી અને ઉકાળેલા ઈશુરસથી પણ તે અત્યંત અધિક મધુરતા યુક્ત છે, પંડિતોને પણ રંજન કરે તે છે, તેમજ શીતળ નિર્મળ અનેક સુગંધી પદાર્થોવડે મનહર છે, તે આસવ તેને જણાવ્યા વિના પાણીને ઠેકાણે પાણીની જેમ તમારે તેને પીવા આપો.” આ પ્રમાણે સ્વામિનીની આજ્ઞા થતાં તે નિપૂણ દાસીઓએ જળની ભ્રાંતિ કરનાર અને અત્યંત સ્વાદિષ્ટ તે આસવ તેને પીવા આપો. એટલે વૃદ્ધિ પામતી કામની ઈચ્છાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #545 -------------------------------------------------------------------------- ________________ (પર૬) જયાનંદ વળા ચરિત્ર ક્રાંતિવડે જેનાં નેત્ર આચછાદિત થયાં હતાં અને અત્યંત તૃષા લાગવાથી જેને ખેદ પ્રાપ્ત થયો હતો એ તે સૂરદત્ત પણ તે વખતે હર્ષવડે જળ અને આસવના ભેદને જાણતો નહિ હોવાથી પાસે મૂકેલા સુવર્ણના પાત્રમાં તે દાસીઓએ આપેલા તે સ્વાદિષ્ટ આસવનું વારંવાર પાન કરવા લાગ્યો. પછી પાપી મનવાળે તે પુરૂષ તૃતિપૂર્વક તેનું પાન કરીને નિવૃત્ત થયે, એટલે ફરીથી પયંકમાં સુતે, તત્કાળ તેનાં નેત્રો ઘેરાવા લાગ્યાં. તેથી તેણે બીજા સર્વ વ્યાપારનો ત્યાગ કરી દીધો અને જાણે દુષ્ટ સવડે ડસા હોય તેમ તે આસવથી ઉત્પન્ન થયેલા વિષ જેવા મદવડે તે વ્યાપ્ત થઈ ગયી, તેથી તે તત્કાળ મૂછિત થયે, અને જાણે પાપરૂપી તે તેના પર કટાક્ષ નાંખ્યા હોય તેમ તે 'દીર્ઘનિદ્રાની બહેન જેવી ગાઢ નિદ્રાને પામ્યા.. હવે તેને તેવી ગાઢ નિદ્રાએ સુતેલો અને તેથી કરીને મૃતક જે થઈ ગયેલો જોઈને દાસીઓએ નિઃશંકપણે તેનું સર્વ શરીર શોધીને જોયું તો તેના મસ્તક પરના વેણદંડના વાળને વિષે ગેપવેલી એક ઔષધિ મળી આવી. તે ઔષધિને જોઈ દાસીઓ મનમાં હર્ષ પામી અને તેઓએ પોતાની સ્વામિની રતિસુંદરી પાસે જઈ સાચા ભાવથી તેણીને તે એષધિ દેખાડી તથા તે ઔષધિ કેવા ઉપાયથી પ્રાપ્ત થઈ તે વાત માયા કપટરહિતપણે જણાવી. જાણે સાક્ષાત્ લક્ષમી હોય તેવી તે ઓષધિ તેઓએ તેણીના હસ્તકમળમાં મૂકી, એટલે રતિસુંદરી તે ઔષધિને પિતાને કબજે કરી ક્ષણવાર તે ઔષધિની સન્મુખ જઈ રહી. પછી તે ઔષધિને ઓળખતાં તેણુનું મુખકમળ વિસ્મયવડે વિકસ્વર થયું. તેણુએ હદયમાં વિચાર કર્યો કે—“દિવ્ય પ્રભાવના સ્થાનરૂપ આ તેજ મહા ઔષધિ છે કે જે પ્રથમ મારા પતિના હસ્તના મધ્ય ભાગમાં ક્રીડા કરતી હતી. પહેલાં માયાને ઉત્પન્ન કરનારી મારી માતાને શિક્ષા આપવા માટે જે ઔષધિવડે મારા પતિએ તેને શૂકરી બનાવી હતી, તેવાજ સ્વરૂપવાળી, 1 મૃત્યુની. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #546 -------------------------------------------------------------------------- ________________ ચૌબે સગ. (57) તેવાજ વર્ણવાળી અને તેવા જ પ્રકારની આ ઔષધિ દેખાય છે, માટે તેજ આ છે એમ મારા મનમાં નિશ્ચય થાય છે. જે કદાચ તેજ આ ઔષધિ ન હોય તો આ દુષ્ટ હદયવાળો વારંવાર શીધ્રપણે સ્ત્રીનું રૂપ કયાંથી કરી શકે ? અને સ્ત્રીનું રૂપ કર્યા વિના જેમાં પુરૂષના આગમનને નિષેધ જ છે એવા મારા રમણીય વાસગ્રહને વિષે તેને પ્રવેશ પણ શેને થાય? પરંતુ આ દુષ્ટના હાથમાં આ ઔષધિ ક્યા ઉપાયથી પ્રાપ્ત થઈ હશે? શું મારા પતિએજ તેને આપી હશે કે કોઈ અન્યથા પ્રકારે તેને મળી હશે? આ બાબત અત્યંત આશ્ચર્યકારક છે; અથવા તે આ વિચાર કરવાથી શું ફળ છે ? સમય આવશે ત્યારે એની મેળે સર્વ વાત સત્ય રીતે જણાઈ આવશે. એ પોતે જ સર્વ હકીકત કહી આપશે. હમણાં તે આ ઔષધિના પ્રભાવથી તેને વાંદરાની આકૃતિવાળો બનાવી ભય વિગેરે બતાવવાના ઉપાયવડે તેને શિક્ષા આપું.” આ પ્રમાણે ચિરકાળ સુધી યુકિતયુત વિચાર કરી તે રતિસુંદરીએ હર્ષ પામેલી પોતાની દાસીઓને પ્રશંસાવડે નિર્દોષ એવી વાણુથી કહ્યું કે–“હે દાસીઓ ! કલ્યાણને પામનારી એવી તમેએ આ કાર્ય ઘણું સારું કર્યું છે. . તમોએ મારા કહેવા પ્રમાણે સર્વ વાતન નિર્વાહ કર્યો છે અને મને આ ઔષધિ પણ મેળવી આપી છે, માટે તમને ધન્ય છે, તમે પુણ્યશાળી છે, કૃતજ્ઞ છો, સ્વભાવથી જ હર્ષવાળી છે, તેમ જ તમે તમારી સ્વામિનીને વિષે વિનયવાળી અને ભકિતવાળી છે, તેથી તમારે જ... કૃતાર્થ છે. " આ પ્રમાણે ઘણું નેહવાળી અને કાનને સુખ ઉપજાવનારી પિતાની સ્વામિનીના મુખની વાણી સાંભળી તે દાસીઓ અત્યંત હર્ષ પામી. પછી તે દાસીઓએ વાણી, કાયા અને કર્મવડે આનંદ પમાડેલી અને સેવાયેલી તે રતિસુંદરીએ સુખનિદ્રાવડે બાકીની રાત્રી નિર્ગમન કરી. હવે બ્રાહ્મ મુહૂતે ઉઠીને તે રતિસુંદરીએ પ્રાતઃકાળના સમયને ઉચિત એવી બન્ને પ્રકારની સર્વ આવશ્યક ક્રિયાઓ કરી. પછી તેણુએ સુતેલા એવા તે સૂરદત્તને પેલી ઔષધિવડે તત્કાળ 1 શારીરિક અને ધાર્મિક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #547 -------------------------------------------------------------------------- ________________ (પર૮) જયાનંદ કેવળી ચરિત્ર. કપિરૂપ બનાવી ચાબકાવડે વારંવાર તાડન કર્યું. ત્યારપછી તેને દાસીઓ દ્વારા નૃત્ય કરાવવા લાગી, અને “અરે! તને હમ કુંજ ચૂલામાં નાંખી દઈશ” એમ કહીને તેને અત્યંત ભય બતાવવા લાગી તથા તાપ પમાડવા લાગી. આ પ્રમાણે ભય બતાવવા ઉપરાંત વારંવાર તે તેને કહેતી હતી કે –“હે દુરાચારી ! હે દુમંદી ! સ્વામીના દ્રોહનું અને પરસ્ત્રીની ઈચ્છાનું અ૫ ફળ હમણું તો તું ભેગવ. બાકી સર્વ દ્રોહમાં સ્વામીને જે દ્રોહ કરે તે અત્યંત દુસ્તર અને મહા પાપમય છે, તેનું પૂર્ણ ફળ તો કહેવાને પણ કેણ સમર્થ છે? પરસ્ત્રીને ભેગવવાની માત્ર ઈચ્છા કરવાથી પણ જે અશુભ ઉત્પન્ન થાય છે, તેના વિપાકનો પાર પામવા કયા સમર્થ પુરૂષ પણ શકિતમાન થાય ? મનુષ્યને પરસ્ત્રીગમન કરવાની જે આશા છે તે ખરેખર પાશરૂપ જ છે, તેનાથી પીડા પામેલા જીવે અનંતભવ સુધી જન્મ મરણ પામે છે અને અનંત સંસારમાં પરિ ભ્રમણ કરે છે. કહ્યું છે કે-“કેટલાક જીવે ભેગને ભેગવ્યા વિના પણ તેમાં આસક્તિ માત્ર રાખવાથી પણ અનંત સંસારી થાય છે.” વળી કહ્યું છે કે -" વિષ અને વિષય એ બેની વચ્ચે મોટું અંતર છે; કેમકે વિષ તે ખાધું હોય તેજ હણી શકે છે, અને વિષયે તો સ્મરણ કરવાથી પણ હણે છે. તેથી હે મૂખ! જે તું આ ભવ અને પરભવને વિષે તારા આત્માનું શુભ ઈચ્છતો હા, તે સર્વ પ્રકારે પરસ્ત્રી સંબંધી વાંચછાનો ત્યાગ કર.” આ પ્રમાણે તે રતિ- . સુંદરીએ તેને ઘણે પ્રકારે હિતને ઉપદેશ કર્યો. જો કે તેણીને તેણે ઘણે સંતાપ પમાડ્યો હતો, પણ તે તો ઈક્ષની જેમ મિષ્ટ રસને જ આપતી હતી. આવો તેણીનો ઉપદેશ સાંભળી તથા પિતાનું નિંદ્ય કર્મ જાણું તે સૂરદત્ત વારંવાર ઘણે પ્રકારે શોચ કરવા લાગ્યા. હમેશાં બંધાદિક પરાભવને સહન કરતે અને દીન મુખવાળે તે ચિરકાળ સુધી નિરંતર અશ્રુ પાડતો સતો જણાવતો હતો કે –“મને હવે મુકત કરે, મુકત કરો.” ત્યારે મર્કટપણાને પામેલા તે પાપીને તે કહેતી હતી કે–“હમણાં તું ઘણું દુ:ખથી તાપ પામ્યું છે, તેથી આ પ્રમાણે બેલે છે; P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #548 -------------------------------------------------------------------------- ________________ ચદમ સગ. (પ ) પરંતુ આ પ્રમાણે બોલવાથી તારા પાપનાં ફળને કાંઈ પણ મોક્ષ થવાનો નથી, કારણ કે પાપથી અંધ થયેલા જીને પરભવમાં નરકાદિકનું કટુક ફળ પ્રાપ્ત થાય છે, અને ઘણા જન્મને વિષે મહા દુઃખ સહન કરવાં પડે છે, તેથી તેને અનંત કાળ સુધી દસ્તર દુઃખ પ્રાપ્ત થશે. તેને જે પાપની વાંચ્છા થઈ હતી તેની માત્ર આ વાનકી જ તું જુએ છે. બાકી જેઓ જેવું અને જેટલું કર્મ બાંધે છે, તેઓ તેવું અને તેટલું ફળ પણ ભોગવે છે. જેઓએ જે વખતે જેવું ફળ ધાન્ય કે લતા વિગેરે જે કાંઈ વાગ્યું હોય છે તેઓ તેના પરિપાકનો સમય આવે ત્યારે તેવું અને તેટલું જ લણે છે તથા ભેગવે છે. મનુષ્યને આ ભવમાં કે પરભવમાં જે કાંઈ સુખ દુઃખાદિક પ્રાપ્ત થાય છે, તે સર્વ પોતાના કર્મને અનુસારે જ પ્રાપ્ત થાય છે, તેથી તું જરા પણ ખેદ ન પામ. આ જગતમાં પોતાની ઈચ્છાથી જ કરેલા શુભ કે અશુભ કર્મો ભગવ્યા વિના છૂટકે થાય એમ કેઈએ પણ કહ્યું નથી.” આ પ્રમાણે વારંવાર તેણીને ઉપદેશ સાંભળવાથી તથા નિરંતર પ્રાપ્ત થતા ભય અને વધાદિકથી તે સૂરદત્ત પ્રતિબંધ પામે, તેથી તત્કાળ મનની દુષ્ટતાને તેણે ત્યાગ કર્યો, તેનું મુખ અને નેત્રો તેજવડે દેદીપ્યમાન થયા, તે પોતાની ચેષ્ટાવડે નિંદ્ય કમને શોચ કરવા લાગ્યા, વિનયપૂર્વક તેણીના બે પગમાં પડી વારંવાર તેણને ખમાવવા લાગ્યું, અને છેવટે તેણે અવશ્ય પરસ્ત્રીના ત્યાગને નિયમ અંગીકાર કરવા જણાવ્યું. આ પ્રમાણેની તેની ચેષ્ટાવડે, નમ્રતા ધારણ કરવા વડે અને મુખની દીનતાવડે તેનું મન પરસ્ત્રીથી વિરતિને પામ્યું છે એમ માની દયાળુ, સરળ સ્વભાવવાળી, શિયળ વ્રતવાળી અને સતીઓમાં શિરોમણિ તે રતિસુંદરીએ દાસી પાસે તેને સાંકળ વિગેરેના ઉગ્ર બંધનથી મુક્ત કરાવ્યા તથા તેને ઘણું જ અલ્પ અન્ન અપાતું હોવાથી જીવતાં છતાં પણ જાણે મરેલું હોય તેવા થઈ ગયેલા તેને ઔષધિવડે પ્રથમની જેવા રૂપવાળો પુરૂષ બનાવ્યું. વળી ફરીથી એક વખત તેના દુષ્ટ આચરણ દેખાવાથી તે રતિ 67 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #549 -------------------------------------------------------------------------- ________________ (પ૩૦) યાનંદ કેવળા ચરિત્ર. સુંદરીએ તેને દાસીઓ પાસેટઢ બંધનથી બંધાવ્યો અને તેના માળમાં તપાવેલી લોઢાની સળીવડે આ શ્રી જયાનંદનો દાસ છે એવા અક્ષરે લખાવ્યા; તેમજ ફરીથી કઈ વખત પણ ભૂલાય નહીં એવે, અત્યંત કટુક અને દુસહ એ તેને તિરસ્કાર કર્યો, વળી તેવા અશુભ કર્મનું આવું નિશ્ચિત ફળ સંભળાવી તેને પરસ્ત્રીત્યાગની નિયમ ગ્રહણ કરાવીને મુક્ત કર્યો. પછી બંધનરહિત, સ્વસ્થ ચિત્તવાળો અને હર્ષ પામેલા તેને અન્ય પુરૂષના દર્શનને પણ નિષેધ કરનારી રતિસુંદરીએ પડદાની અંદર રહીને પૂછયું કે-“તું કેણ છે? તારો નિવાસ કયાં છે? અને કયા પ્રજનને લીધે કયા સ્થાનથી તું અહીં આવ્યા છે? આ પ્રશ્નના ઉત્તર આપ.” આવા પ્રશ્ન પૂછવાથી પોતાના આત્માને કૃતાર્થ માનતો તે યથાર્થ રીતે બોલ્યા કે–“હે સ્વામિની ! સાંભળે.-વિજયપુર નામના નગરના નરેન્દ્ર શ્રીવિજય નામે રાજા છે, તેના પુત્રરત્ન શ્રી જયાનંદ નામના રાજા હજારે રાજાવડે સેવવા લાયક છે. અનુપમ લક્ષ્મીવાળા તે રાજા જાણે બીજા સુર્ય હોય તેમ હાલમાં ઉગ્ર પ્રતાપથી તપે છે. સૂર્ય કમળાકરના સમૂહને વિકસ્વર કરે છે, પરંતુ સર્વત્ર મૃદુ કરવાળે તો તે રાજા છે એ આશ્ચર્ય છે. આશ્ચર્યકારક રાજ્યલક્ષમીને ભેગવનાર અને પોતાની ભૂજાપર સમગ્ર પૃથ્વીના ભારને ધારણ કરનાર એવા તે રાજાની નિરંતર સેવા કરનાર હું સૂરદત્ત નામને ક્ષત્રિયપુત્ર છું. હું લક્ષમીપુર નગરમાં રહું છું. તે નગર પોતાની અસમાન સર્વે સમૃદ્ધિવડે મોટા નગરેની પણ સ્પર્ધા કરે છે. તે નગર હાલમાં શ્રી જયાનંદ રાજાની મુખ્ય રાજધાની છે, તેમની સેવા કરવાથી હું નિરંતર સુખી રહું છું. વિદ્યાધર વિગેરેના મુખથી શ્રી જયાનંદનું આદિથી અંત સુધીનું સર્વ વૃત્તાંત મેં સાંભળ્યું છે, હું તેમને ભૂલ્ય છું, તેથી તેમણે મને આદરસત્કારપૂર્વક તમને બોલાવવા માટે મોકલ્યો છે અને તેનાજ દિવ્ય પલંકના પ્રાગવડે વિદ્યાધરની 1 સૂર્ય કમળના સમૂહને અને આ રાજા લક્ષ્મીવંતના સમૂહને વિકસ્વર કરે છે. 2 સૂર્ય મૃદુ કર–કેમળ કિરણોવાળો હોય નહિ, અને આ રાજા તો પ્રજા પાસેથી મૃદુ એટલે અલ્પ કર લેનાર છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #550 -------------------------------------------------------------------------- ________________ ચેરમો સર્ગ. (31) જેમ આકાશગામી ગતિવડે હું અહીં આવ્યો છું. તેમણે જ મને રત્રાદિક ઘણું દ્રવ્ય આપ્યું છે, તે લઈને હું અહીં આવી તમારી પરીક્ષા કરવા માટે તમારા ઘરની પાસેના ઘરમાં રહી ઈચ્છિત ભોગ ભેગવું છું. તેણે જ આપેલી ઓષધિના દિવ્ય પ્રભાવથી સ્ત્રીનું રૂપ ધારણ કરીને હું પુણ્યશાળી અને મહા સતી એવી જે તમે તેનું દર્શન પામ્યું છું. હે માતા ! ઈંદ્રાણુના રૂપને પણ જીતનારૂં તમારું રૂપ જોઈને દુર્ભાગ્ય ગે ભ્રમિત થયે, તેથી પરિણામે આવી શોચનીય દશાને પામ્યો છું. અત્યારે તમે પરસ્ત્રી વિગેરેનો નિયમ આપી પુણ્યમાર્ગ દેખાડવાથી મારો ઉદ્ધાર કર્યો છે. લક્ષમીપુર નગરના ઇંદ્ર જયાનંદ રાજા કે જે તમારા પતિ છે, તે તમારે વિષે ચિરકાળથી ઉત્કંઠાવાળા છે, અને તમારા આગમનને ઈચ્છે છે. તે હે સ્વામિની ! તમે મારી બહેન છે, તેથી મારા પ્રયાસને સફળ કરે, અને આ પર્ઘકપર આરૂઢ થાઓ, કે જેથી આપણે આપણું સ્વામી પાસે જઈએ. " આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળી પડદાની અંદર રહેલી તે સતી બોલી કે –“અહો! તું તો મોટું સાહસ કરવા ઈચ્છે છે કે જેથી હર્ષિત થઈને મારી સાથે આ પ્રમાણે તું જવા ઈચ્છે છે ! પરંતુ મન, વચન અને કાયાથી શુદ્ધ અને શિયળવડે ઉજવળ એવી સર્વસતીઓ પ્રાણાતે પણ પરપુરૂષનો સ્પર્શ કરતી નથી. જો કે હમણાં તે પરસ્ત્રીના નિયમનું વ્રત અંગીકાર કર્યું છે, પણ હવે પછી આ વ્રતની દઢતાને જરા પણ તજીશ નહીં. પરસ્ત્રીને ત્યાગ કરતાં વિશેષ બીજે કઈ સદાચાર સત્પરૂષાએ માન્ય નથી, આજ તેમને મોટો નિધિ છે, અને આ જ તેમનું પરમ ભૂષણ છે. મારા પતિ જ્યાનંદ રાજા અહીંથી જ્યારથી ગયા છે, ત્યારથી કોઈ પણ વખત અને કઈ પણ ઠેકાણે અન્ય પુરૂષનું મુખ પણ મેં જોયું નથી. સ્વજનના કે બીજા કોઈ પણ પુરૂષ સાથે કોઈપણ પ્રકારની વાતચિત કરી નથી કે કેઈપણ પ્રકારને પરિચય કર્યો નથી, શૃંગાર વિગેરે પહેર્યા નથી, સિગ્ય આહારનું ભોજન કર્યું નથી, તાંબૂલાદિક મુખવાસને ઉપયોગ કર્યો નથી, નખ કેશ વિગેરેને સંસ્કાર કર્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #551 -------------------------------------------------------------------------- ________________ (પ૩ર) જયાનંદ કેવળી ચરિત્ર. નથી, તેમજ અત્યંગ, સ્નાન, પુષ્પમાળા, અંગરાગ, અનુર્લપને વિગેરે ક્રિયાવડે કોઈપણ વખત અંગને સંસ્કાર કર્યો નથી. માત્ર હમેશાં આત્માને ઉચિત એ અને શરીર ધારણ થઈ શકે એટલે જ આહાર કર્યો છે, તે વિના બીજું કાંઈપણ કર્યું નથી, અને પતિના પરદેશ જવાથી સતી સ્ત્રીઓ જે આચાર પાળે તે સર્વ આચાર મેં પાળ્યો છે. સેંકડો પ્રયજન પ્રાપ્ત થયાં છતાં પણ તે આચાર મેં તો નથી. હે સૂરદત્ત ! પ્રાયે કરીને આકૃતિ અને ચેષ્ટા વિગેરે તારા ભાવને સમજી જનારી દાસીઓએ તારે માટે જે કર્યું છે તે ઉચિત જ કર્યું છે, કેમકે આજ સુધી મારા ઘરમાં કોઈપણ પુરૂષને પ્રવેશ મેં કરવા દીધું નથી, તો હવે તારી સાથે એક જ આસન પર બેસીને હું શી રીતે ત્યાં આવું? માટે તું તારે સ્થાને જા, અને મારા પતિને જઈને કહે કે તેમના પોતાના આવ્યા વિના હું બીજા કેઈની સાથે નહીં આવું. વળી સારા ભાગ્યવાળા તમે પુણ્યના પ્રભાવથી ઠેકાણે ઠેકાણે મારા જેવી સુંદર રૂપવાળી સેંકડે બીજી કન્યાઓને પ્રિયારૂપ કરી છે, તેમના પ્રેમરૂપી વેગથી વણાયેલા અને ભક્તિની ચતુરાઈરૂપી સુતરથી ઉત્પન્ન થયેલા તેમના પ્રીતિરૂપ પટ (વસ્ત્ર) થી તમે ઢંકાઈ ગયા છે, તેથી હે નાથ ! તમે મને જોઈ શક્તા નથી. તોપણું હે નાથ! માત્ર તમારા દર્શનની અને તમારી સમીપે રહેવાની જ હું પ્રાર્થના કરું છું. જો કે તે બન્ને વસ્તુ જ દિવ્ય ભેગ અને દિવ્ય અશનની જેમ મારે માટે ચિરકાળથી અસંભવિત થઈ છે. હે સ્વામી! હું તે નિરંતર તમારું જ ધ્યાન કરૂં છું, અને તમે તો મને સંભારતા પણ નથી. તમે મૂર્તિ માન કામદેવ છે અને હું રતિ છું, તેથી તમે મને ન તજે. હે નાથ ! તમે જ મારા પ્રાણને ખરીદ કર્યા છે, તેથી તે તમારે જ આધીન છે. તમારા પ્રસાદરૂપી પ્રિતિદાન વિના મારો નિર્વાહ શી રીતે થઈ શકે? હે નાથ !તમારે પ્રસાદ તો દૂર રહો, પણ મારી ચિંતા કરવાને પણ તમે ત્યાગ કર્યો જણાય છે. આ વાત તમને મૂકીને બીજા કેની પાસે કહું? હે મૃગસમાન નેત્રવાળા ! હે નાયક! મનુષ્યોને સર્વ ઇંદ્રિયોમાં એક મનજ સારભૂત હોય છે. તે હે દેવ ! તે મારા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #552 -------------------------------------------------------------------------- ________________ ચૌદમો સર્ગ. " (533) મનને તમે સાથે લઈ જઈને મને એકલી નિરાધાર કેમ રાખી છે? હે કરૂણાના નિધાનરૂપ નાથ ! હું માત્ર તમારી જ ભકિતવાળી છું, તમે એકજ મારા શરણરૂપ છે, અને હું તમારી જ કૃપાનું સ્થાન છું, તેથી મારી ચિંતા તમારે જ કરવાની છે. જેમ ચંદ્રિકા ચંદ્રની સહચારી છે, જેમ સૂર્યકાંતિ સૂર્યની સહચારી છે અને જેમ શરીરની છાયા શરીરની સહચારી છે, તેમ હું તમારી સહચારી છું. માટે મારા પર પ્રસન્ન થઈને તમે પોતાની મેળે જ મારા ઉપર સ્વભાવિક કૃપા કરે.’ આ પ્રમાણે હે સૂરદત્ત ! મારા પતિને મારાં વચને તારે કહેવાં. વળી હે સૂરદત્ત ! ત્યાં રહેલા મારા ભર્તારના ક્ષેમકુશળાદિકના સમાચાર જેવા હોય તેવા અને જેવા તું જાણતો તેવા કહે કે જેથી મારા મનમાં સંતોષ થાય.” આ પ્રમાણે રતિસુંદરીના પૂછવાથી તે સૂરદત્ત પણ તેણીના કાનને સુખ ઉપજાવે તેવું તેણીના સ્વામી કુમારરાજનું સર્વ સ્વરૂપ અહીંથી નીકળ્યા પછીનું આ પ્રમાણે આદર સહિત કહી બતાવ્યું. “લક્ષમીપુરના રાજા શ્રીપતિની ત્રણ કન્યાઓનું પાણિગ્રહણ કર્યું, શ્રીપતિએ દીક્ષા લીધી, તેનું રાજ્ય તમારા પતિને મળ્યું, ત્યારપછી તે રાજા વૈતાઢ્ય પર્વત પર ગયા. તેણે ઘણું ઘણું વિદ્યાઓ મેળવી, પવનવેગ નામના વિદ્યાધર રાજાના પુત્રને છોડાવીને તેની ઉપર ઉપકાર કર્યો, તેની પુત્રીનું પાણિગ્રહણ કર્યું, ચકાયુધ નામના બેચરચક્રવતીનો પરાજ્ય કર્યો, તેના તથા બીજા વિદ્યાધરની હજારો કન્યાએનું ઉત્સવ સહિત પાણિગ્રહણ કર્યું. ત્યાંથી પોતાના લક્ષમીપુર નગરમાં આવ્યા, ત્યાં આવીને પોતાના રાજ્યને ભોગવવા લાગ્યા અને સર્વ શત્રુ રાજાઓનો વિજય કરીને ત્રણ ખંડ સાધ્યા પછી પૂર્વે પરણેલી સર્વે સ્ત્રીઓને બોલાવી લીધી.” આ સર્વ હકીકત કહેતાં વચ્ચે વચ્ચે આશ્ચર્ય ઉપજાવે તેવી સેંકડે હકીકતે તથા તે રાજાના પિતા, કાકા અને ભાઈ વિગેરેના અવાંતર વૃત્તાંત સહિત સર્વ સ્વરૂપ તે સૂરદત્ત જેવું સાંભળ્યું હતું અને જેવું જાણતો હતો તેવું પિતાના સ્વામીની પ્રિયા રતિસુંદરીને પ્રસન્ન કરવા માટે કહી બતાવ્યું. તેની પાસેથી પિતાના ભર્તારનું સર્વ ચરિત્ર સાંભળી તે રતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #553 -------------------------------------------------------------------------- ________________ (534) જયાનંદ કેવળ ચરિત્ર. સુદરીએ અત્યંત ઉત્કૃષ્ટ આનંદ રસના ઝરણાંને ધારણ કર્યો. પછી તે બુદ્ધિમાન રતિસુંદરીએ પિતાના દાસી ઓ પાસે સૂરદસ્તા! ઉચિત પ્રતિપત્તિ કરાવી તેને પ્રસન્ન કરીને વિદાય કર્યો. સૂરદત્ત ત્યાંથી નીકળીને લક્ષ્મીપુર નગરે આવ્યું, અને તેણે શ્રી જયાનંદ રાજાને પ્રણામ કર્યા. પછી તેણે પ્રથમ રતિસુંદરીના જે પરીક્ષા વિગેરે કર્યું હતું તે સર્વ સ્વરૂપ આદિથી અંત સુધી યથાથપણે કહી બતાવ્યું, અને પછી તેણીએ તેને પોતાને બોલાવવા માટે જે સંદેશે કહેવરાવ્યું હતું તે પણ કહ્યો. તે સાંભળી પોતાના પ્રિયાની તેવી ઉત્કૃષ્ટ શિયળની લીલા જાણી જયાનંદ રાજા અા પામ્યા, તેણીના દર્શન કરવાને ઉસુક થયા, અને અત્યંત ભક્તિવાળી તે પ્રિયાને પોતે જ લઈ આવવા માટે તૈયાર થયા. પછી તે દિવ્ય વિમાનપર આરૂઢ થઈ પોતાના બળવાન, સારભૂત અને ચાર પરિવારને સાથે લઈ એક ક્ષણમાં શ્રી રત્નપુર નગરે પહોંચ્યા. " પારજન અને પરિવાર સહિત શ્રી રત્નપ્રભ રાજાને તથા તેની પ્રિયા રત્નમાળા વિગેરે રાણીઓને પરિવાર સહિત પોતાના દર્શન આનંદ પમાડી પછી પોતાની પ્રિયા રતિસુંદરીને પણ ક્ષણવાર જી ઉચિત વાતચિતવડે આનંદ પમાડ્યો. અકસ્માત પ્રાપ્ત થયેલા અમૃતવૃષ્ટિ સમાન તેમનું આગમન થયેલું જાણી રત્નપ્રભ રાજાએ ઉભા થઈ તેમને આસન આપી ક્ષેમકુશળ પૂછી, ભક્તિથી બમણી ઉલ્લાસવાળા હૃદયવડે ઉચિત પ્રમાણે તેમની ભકિત કરી. ત્યાંના સામંત, મંત્રી અને પરજન વિગેરે સર્વે અતિ હર્ષ પામ્યા અને વિવિધ પ્રકારના અશ્વ, હાથી અને રત્ન વિગેરેની ભેટ મૂકી વિનયવડે મસ્તક નમાવી તેમની સેવા કરવા લાગ્યા. તે સર્વને સંતાપ આપવા માટે જયાનંદ રાજા કેટલોક વખત ત્યાં રહ્યા. - ત્યારપછી ઉદાર દષ્ટિવાળા કુમારરાજે સત્કારપૂર્વક શ્વસુરાદિકની પાસેથી જવાની રજા માગી, તે વખતે સતીઓમાં શિરોમણિ સમાન રતિસુંદરીને તેના પિતા, માતા, ભ્રાતા વિગેરેએ પતિની સાથે જવાની અનુમતિ આપી, તથા ઘણુ ભ, દાસીઓ અને મોટી સમૃદ્ધિ આપી. સર્વ પરિવાર સહિત રતિસુંદરીને બુદ્ધિમાન P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #554 -------------------------------------------------------------------------- ________________ સામે સ. (535) કુમારરાજે પ્રથમ વિમાનમાં બેસાડી, અને પોતે પોતાના સારભૂત પરિવાર સહિત વિમાનમાં આરૂઢ થયા. પછી મનને અનુસરનારા અને પિતાના વેગવડે વાયુના પણ વેગને જીતનારા તે વિમાનના બળથી આકાશમાર્ગ વડે એક ક્ષણમાં અનેક ગ્રામ, આકર, નગર, પુર વિગેરેને ઓળંગી તે રાજા પિતાના નગરે પહોંચ્યા. ત્યાં મહાસવ સહિત નગરમાં પ્રવેશ કરી તે રતિસુંદરી પ્રિયાને અંત:પુરમાં લાવી હર્ષવડે મનોહર મહેલમાં સ્થાપન કરી અને બીજી પ્રિયાએને પણ પોતાના પ્રધાન દ્વારા પોતપોતાના સ્થાનથી બોલાવી એકઠી કરી તે સર્વેને યથાયોગ્ય દાન અને સન્માનવડે ખુશી કરી. તે સર્વ પ્રિયાઓ વડે સર્વ પ્રકારે સેવાતા તે કુમારરાજસાભાગ્યરૂપી સુખના સાગરમાં ભેગની રચનાવડે સુંદર એવી રાજ્યલક્ષ્મી સાથે અને તે પ્રિયાઓની સાથે સ્નાન કરવા લાગ્યા. ન્યાયને વિષેજ એક નિષ્ઠાવાળા, શિષ્ટ અને લોકોને પ્રસન્ન કરનારા ગુણોના સાગર તે રાજેદ્ર સર્વ પ્રજાઓને પિતાની સંતતિ પ્રમાણે પાળવા લાગ્યા. એકદા મુખરૂપી ચંદ્રની કાંતિવડે જેણે સમગ્ર દિશાઓનાં મુખને પ્રકાશિત કર્યા હતા, તથા જેના શાસનને અનેક રાજાઓના સમૂહ નમ્ર મસ્તકવડે અંગીકાર કરતા હતા એવા શ્રી જયાનંદ રાજા અરિહંતાદિક પંચ પરમેષ્ઠીનું ધ્યાન ધરતા સભામાં સુવર્ણના સિંહા સન પર બેઠા હતા, અને ઉચિતતા પ્રમાણે પોતાના અને બીજાના હિતકર એવાં અનેક કાર્યોમાં તત્પર હતા, તે વખતે શીઘ્રતાથી કરી કે—“હે સ્વામી! વિજયપુર નગરથી આવેલા ત્યાંના રહીશો આપણું દરવાજા પાસે ઉભેલા છે, તેઓના હાથમાં વિજ્ઞપ્તિને પત્ર છે, અને તેઓ તમને નમવા ઈચ્છે છે. માટે જે કરવા ગ્ય હોય તે મને ફરમાવે.” તે સાંભળી જ્યાનંદ રાજાએ તેને કહ્યું કે—હે પ્રતિહાર ! તેમને જલદી અંદર પ્રવેશ કરાવ.” ત્યારે તે પ્રતિહારે તે સર્વેને સભામાં પ્રવેશ કરાવ્યું, એટલે તેઓએ હર્ષથી રાજાને નમી વિજ્ઞપ્તિને લેખ તેમની પાસે મૂક્યો. એટલે જાણે ઉજ્વળ હંસી હોય એવી તે વિજ્ઞાતને મહામંત્રીએ લઈ રાજાના હસ્તકમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #555 -------------------------------------------------------------------------- ________________ (536) જયાનંદ કેવળી ચરિત્ર. ળમાં અર્પણ કરી. પછી પોતાના મૂળ રાજ્યમાંથી આવેલા તે લોકેને હર્ષ આપવા માટે રાજાએ પોતે તે લેખ ઉઘાડી આ પ્રમાણે પ્રગટપણે વાં - લક્ષમીપુરને વિષે રાજાઓના સમૂહે જેની આજ્ઞાનું પાલન કર્યું છે તથા પિતા શ્રીવિજય રાજા વિગેરે પરિવારવડે જે અત્યંત શોભી રહ્યા છે, તેવા રાજેન્દ્ર શ્રીજયાનંદ પ્રત્યે વિજયપુર નામના નગરથી સર્વે રાજસમૂહ તથા પરિવાર જનો વિનયપૂર્વક પ્રણામ કરી બે હસ્તકમળને અંજલિરૂપ કરી વિજ્ઞપ્તિ કરે છે કે–હવે તમે આયજનને હિતકારક એવા આ સમગ્ર કાર્યને ધ્યાનમાં લે. પ્રથમ તો એ કે–તમારી પહેલાના તમારા પૂર્વજ રાજાઓએ પાલન કરેલા આ વિજયપુરના મોટા રાજ્યમાં હાલ જે જે થયું છે તે તમે સાંભળે - અહીં હાલ સિંહસાર રાજા છે. તેનું મન માત્ર પૃથ્વીપતિના શબ્દથીજ હર્ષ પામે છે, એટલે કે હું પૃથ્વીપતિ છું એટલા શબ્દ માત્રથી જ તે ખુશી છે, પરંતુ સર્વ વ્યસનના સમૂહથી તે બીજાને એને પણ કુમાર્ગે ચાલવાની બુદ્ધિ બતાવનાર છે. તે માયાકપટમાં કુશળ, દુષ્ટકર્મ કરનાર, ધમેરહિત, તેના આશ્રય કરનારને નિરંતર દુખ આપનાર, ભારે કર્મી, બીજાના મર્મને વીંધનાર, ઠઠ્ઠી મશ્કરીમાંજ વધારે બોલનાર અને આખા રાજ્યને પીડા ઉપજાવનાર છે. વળી તે પ્રજાજનને પણ જાણે તે પિતાના શત્રુ હોય તેમ સમજનારે છે, તે ઇદ્રિરૂપી સિંહવડે જીતાયેલું છે, સર્વ પ્રકારના અન્યાયનું સ્થાન છે, તથા સર્વ સમૃદ્ધિ અને વૃદ્ધિનો નાશ કરવામાં કેતુ સમાન છે. રાજનીતિમાં નિપુણ અને પૂર્વજોના અનુક્રમે ચાલતા આવેલા ક્ષત્રિયેને તેણે માયાથી વિશ્વાસ પમાડી બાંધીને કેદખાનામાં નાંખ્યા છે, અને તેમના સ્વજનોને વિયાગ કરાવી કષ્ટની દશાને પમાડ્યા છે, કેટલાકને વિના અપરાધે ઉદ્વેગ પમાડ્યો છે, અને કેટલાકને ભેજનાદિકને પણ ત્યાગ કરાવ્યું છે. વળી તેણે 1 અથવા નિરંતર દુઃખનો આશ્રય કરનાર અર્થાત પોતે દુઃખી સ્થિતિ માં રહેનાર. 2 ઉધાડા કરનાર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #556 -------------------------------------------------------------------------- ________________ * ચૌદ સર્ગ. (537 ) કેટવાળ વિગેરે કેટલાક અધિકારીઓને પુષ્કળ દંડ કર્યો છે. આવા આવા પ્રકારો વડે તેણે સેંકડો જનોને દુઃખમાં નાંખ્યા છે. લોભથી અંધ થયેલા તેણે હિતકારક તથા પિતાની આજ્ઞામાં રહેનારા પરિવાર જનેના અનેક પ્રકારના અસત્ય દેષ જાહેર કરી તેમના હાથી ઘોડા વિગેરે સર્વ ધન લઈ લીધું છે, તેમજ વળી હે શ્રી જ્યાનંદ રાજા ! જે પ્રજાને તમારા પૂર્વજોએ જન્મથી આરંભીને સુખી કરી છે, હર્ષિત કરી છે, જેણે સ્વપ્નમાં પણ દુઃખ જોયું નથી અને તમારા પિતાદિકે પ્રથમ જેનું લાલનપાલન કર્યું છે, તથા જેના ધનને નિધિ અક્ષય કરે છે એવી તે પ્રજાને પોતાના પિતામહાદિકે સારી રીતે પૂજેલી છે એમ જાણતાં છતાં પણ તે સિંહસાર વૃદ્ધિ પમાડતો નથી, પણ સખત કરાવડે ચોતરફથી પીડા જ ઉપજાવે છે, તેણે આ પ્રમાણેના કર નાખ્યા છે– દાણ કર 1, Sછને કર 2, હળને કર 3, મોભનો કર 4, ભામનો કર 5, ભેઠને કર 6, કેટવાળનો કર 7, વધામણીને કર 8, મલવરકને કર 9, વળનો કર 10, લંબાને કર 11, ચારવાને કર 12, ગઢ કરવાનો કર 13, વાડીને કર 14, છત્રને કર 15, આલહણને કર 16, ઘડાનો કર 17, અને કુમારાદિકની સુખડીને કર 18. જે રાજા પ્રજાને બહુજ પડનાર થાય છે તે આવા નવીનવી જાતના કરી નાખે છે. હે શ્રી જયાનંદરાજા! તમારૂં મૂળ રાજ્ય તેને મળવાથી તે લેભા થઈને સમગ્ર જગતને તૃણ સમાન ગણે છે, અને માનવા લાયક ઉત્તમ પ્રધાનનાં વચનને પણ તે બીલકુલ માનતો નથી. જેને ત્યાં કાર્ય કરવામાં કુશળ, પ્રિય વચન બોલનાર, પરિપકવ બુદ્ધિવાળો, સ્થિરતાવાળો અને ધીરતાવાળો મંત્રી, મિત્ર કે બીજે કઈ સ્ત્રી આદિક પણ જન હિતકારક ન હોય, તેનું રાજ્ય, કુળ સ્થિતિ, મર્યાદા, ધન, અર્થની સિદ્ધિ, યશ, સુખાદિક અને સુકૃત વિગેરે કાંઈ પણ પ્રતિષ્ઠા પામતું નથી. કારણ કે રાજાઓનાં સર્વ કાર્યો પ્રાયે કરીને ઉત્તમ પ્રધાનેથી જ સિદ્ધ થાય છે, તેથી રાજાઓએ અવશ્ય સારા પ્રધાને રાખવા જોઈએ. સારા પ્રધાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #557 -------------------------------------------------------------------------- ________________ (538) જયાનંદ કેવળા ચરિત્ર. વિના રાજ્ય હેઈ શકે નહીં, દાન આપી શકાય નહીં અને દાન પુણ્ય વિના ધન પ્રાપ્ત થાય નહીં. પ્રધાનનાં વચન નહીં માનવાથી તે દુષ્ટ બુદ્ધિવાળા સિંહસારે પિતાના અને પરના સર્વ જનોને ઉપતાપ ઉપજાવીને પોતાના કોશમાં દુર્યશને જ એકઠો કર્યો છે. તેને જે દિવસથી રાજ્યની પ્રાપ્તિ થઈ છે, તે દિવસથી આરંભીને આજ સુધી તેણે જે જે અન્યાય કર્યા છે, તે કહેવાને વાચાળ એ પણ કેણ શકિતમાન થાય ? હે ભૂમીંદ્ર ! તમારા પિતા શ્રીવિજયરાજાએ પણ તેની દુષ્ટતાનું જે ફળ ભેગવ્યું છે તે સર્વ તેમના જ મુખથી તમે સાંભળ્યું છે. હે પ્રભુ ! તમારા કાકા શ્રી જયરાજાએ અમારા સ્વામી તરિકે તમને જ આપ્યા હતા, પરંતુ તે વખતે અમારા દુર્ભાગ્યના ઉદયથી તમે આવ્યા નહીં અને તે તમારા બંધુ અમારા દુર્ભાગ્યથી ખેંચાઈને અહીં આવ્યા, તે તમારા કાકા વિગેરેએ આપેલું રાજ્ય પામીને આવી માઠી ચેષ્ટાઓ કરવા લાગ્યો છે. અરણ્યમાં વસવું સારું છે, પરદેશ પ્રવાસ કરવો સારે છે, ચારિત્ર ગ્રહણ કરી તપ કરવો સારે છે, અથવા છેવટ મૃત્યુ થાય તે પણ સારૂં છે, પરંતુ દુષ્ટ રાજાના રાજ્યની છાયાની પણ ઈચ્છા રાખવી તે સારી નથી, તેથી હે રાજરાજેશ્વર ! અમારાપર તમારી દયાવાળી દષ્ટિ કરો, અમારા પર પ્રસન્ન થાઓ, સીદાતા એવા અમારી ઉપેક્ષા તમે કેમ કરો છે? તમે યશ અને કીર્તિના સાગર છે, સર્વ ગુણરૂપી રત્નના રત્નાકર છે, પરોપકારી જનેમાં પહેલા છે, શરણની ઈચ્છાવાળા જનોને શરણ કરવા ગ્ય છે, ક્ષત્રિયવ્રતને ધારણ કરનારા સર્વ રાજાઓમાં તમે પ્રથમ છે, અને તમે જ સ્યાદ્વાદીઓના અગ્રેસરની સ્થિતિને ધારણ કરે છે, તેથી સર્વ પાપીઓમાં પ્રથમ, અન્યાય કરનારાઓમાં અગ્રેસર અને માત્ર રાજાના નામને જ ધારણ કરનાર તે અધમ રાજાનો તમે એકદમ નિગ્રહ કરે. તમારા પૂર્વજોની કીર્તિને લેપ થવા ન દો, તમારા પૂર્વજોની પ્રજાને ત્યાગ ન કરો, તમારૂં મૂળ રાજ્ય તમે ગ્રહણ કરે અને તમારી પ્રજા ઉપર તમે અનુગ્રહ કરે. જે કદાચ તમે તમારા બંધુ ઉપર કૃપા ધરાવીને અમારી વિજ્ઞાપ્ત ઉપર ધ્યાન નહીં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #558 -------------------------------------------------------------------------- ________________ ચૌદમે સર્ગ. (538) આપો તે ગામ, નગર અને આકર વિગેરે સહિત આ આખે દેશ ઉજજડ થઈ જશે. હે રાજેદ્ર! તમારા ચિત્તમાં આ બંને પક્ષમાંથી જે યુક્ત ભાસે તે વિચાર કરીને તરતજ અમલમાં મૂકવા કૃપા કરશો.” આ પ્રમાણે તેમને વિજ્ઞપ્તિપત્ર વાંચી, પિતાના પિતાને પરાભવ સંભારી અને પિતાની પ્રજાનું દુઃખ હૃદયમાં ધારણ કરી દક્ષિણ ભારતના અધિપતિ શ્રીયાનંદ રાજાને તરત જ તેના પર ચઢાઈ કરવાની ઈચ્છા થઈ તેથી તેણે તત્કાળ સેનાપતિને કહ્યું કે– “હે સેનાપતિ! જલદીથી તમારા સેવકો પાસે પ્રયાણનું વાજિત્ર વગડાવે, અને એકદમ ચતુરંગસેનાને તૈયાર કરો.” આ પ્રમાણે તે સિંહસારને જીતવા માટે તૈયાર થવાને પિતાના સ્વામીને હુકમ સાંભળી હર્ષ પામેલા સેનાપતિએ તત્કાળ તે પ્રમાણે સૈન્ય તૈયાર કર્યું, એટલે સૈન્ય સહિત શ્રી જયાનંદરાજાએ તે સિંહસારના રાજ્ય તરફ પ્રયાણ કર્યું. અનુક્રમે ચાલતાં તેના દેશની સમીપે આવી શ્રી જયાનંદ રાજાએ પિતાની આજ્ઞા પ્રમાણે કાર્ય કરનારા એક દૂતને સિંહસાર પાસે મેકલી પ્રસ્તાવને ઉચિત ચેતવણી આપી કે–“હે બંધુ! તે સેંકડે અન્યાય કર્યા છે, પણ તે સર્વ મેં સ્વજનપણને લીધે ક્ષમાવડે આટલા કાળ સુધી માફ કર્યા છે, પરંતુ હવે માફ નહીં કરું.” આ પ્રમાણે કહેવા માટે દૂતને મોકલીને રાજાઓમાં શિરેમણિ એવા તે રાજેદ્ર આગળ ચાલ્યા. કેમકે મોટા રાજાઓ:કદાપિ પણ નીતિનું ઉલ્લંઘન કરતા જ નથી. તે રાજેદ્ર અસંખ્ય સૈન્ય સહિત જતા હતા, તે પણ શાંતિપૂર્વક ચાલવાથી પૃથ્વીને કાંઈ પણ દુઃખ આપ્યા વિના અને ત્યાંના લોકોને ઉપતાપ ઉપજાવ્યા વિના ચાલતા હતા. જેમનાં ચિત્ત નિરંતર ઉદાર હોય છે, જેમને આત્મા દયાને વિષે જ આદરવાળો હોય છે, અને જેઓ સદા પરોપકાર કરવામાં તત્પર હોય છે, તેમને કોઈ પણ શત્રુ હોતેજ નથી. પોતાના દેશની જેમ તે દેશમાં પણ ત્યાંની પ્રજાનું હિત કરતા તે ત્રિખંડના સ્વામી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #559 -------------------------------------------------------------------------- ________________ (540) જયાનંદ કેવળી ચરિત્ર. સિંહસારના નગરની પાસે આવી પહોંચ્યા; એટલે સર્વ સામગ્રી સહિત મહા બળવાન સિંહસાર પણ તેમની સન્મુખ આવ્યો, તેને ક્ષણવારમાં જ વ્યાધ જેમ સિંહને ત્રાસ પમાડે તેમ ત્રાસ પમાડ્યો. સૈન્ય સહિત તે સિંહસારની સાથે કેટલાક વખત સુધી યુદ્ધ કરી મહા બળવાન વાયુ જેમ વૃક્ષને ભાંગી નાખે તેમ મહા બળવાન કુમારરાજે તેને ભાંગી નાખે; અને જેમ સિંહ શ્વાનને પકડે તેમ તે રાજે છે તેને જર્જરિત કરી તત્કાળ લીલામાત્રથી જ પકડી, બાંધી, હેડમાં નાંખી પોતાના પિતાને સેંપી દીધો. તેમણે તેને કારાગૃહમાં નાંખ્યો. તે વખતે અનેક પ્રકારની પીડાને અનુભવતા તે પિતાના પાપકર્મની નિંદા કરવા લાગ્યું. આવું દુઃખ પાપ રૂપ વૃક્ષનું જ ફળ છે. પાપના સમૂહથી ઉત્પન્ન થયેલા સંતાપથી કઈ પણ પાપી કદાપિ મુક્ત થઈ શકતો જ નથી; કેમકે પ્રાણીને પાછળ લાગેલું પાપ અનંત કાળ સુધી દુ:ખ આપે છે. તેથી બુદ્ધિમાન સંસારી જીએ પાપનું આવું કટુક ફળ જોઈને પાપનો નાશ કરવા માટે આગ્રહ સહિત ઉત્તમ ધર્મને ગ્રહણ કરો. - ત્યારપછી જયલક્ષમીનું પાણિગ્રહણ કરી શ્રી જ્યાનંદ રાજાએ પોતાના પિતા સહિત અને સર્વ સૈન્ય સહિત પિરજનોએ, મંત્રીઓએ અને ક્ષત્રિોએ કરેલા મહોત્સવપૂર્વક હર્ષ વડે તે વિજયપુર નગરમાં પ્રવેશ કર્યો. ત્યાં પ્રવેશનું મંગળ કરી રાજવગના જનેએ અને બીજા પારજનોએ હાથમાં લેટ રાખી તથા હાથી, અશ્વ વિગેરે આગળ કરી કુમારરાજને પ્રણામ કર્યા. પછી તે રાજ્યમાં માનવા લાયક સામંત, મંત્રી વિગેરે હતા તેને તથા બીજા પણ સર્વ સીમાડાના રાજાઓને, રિજનને અને દેશના જનોને મીઠાં વચનથી બોલાવી યથાયોગ્ય દાન તેમજ માન આપી ઉચિતતા પ્રમાણે ચકોર પક્ષીને ચંદ્ર પ્રસન્ન કરે તેમ પ્રસન્ન કર્યો. પછી સર્વ જનોએ તે રાજાને પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી કે– “હે સ્વામી! તમારું દુર્લભ દર્શન પણ અમારા સદ્ભાગ્યના પ્રભાવથી હમણાં અમને પ્રાપ્ત થયું છે. અનેક પ્રકારનાં દુ:ખ આપનાર દુષ્ટ રાજ્યરૂપી અંધકારને નાશ કરનાર સૂર્યરૂપ P.P. Ac. Gunratnasuri M.S. Jun-Gun Aaradhak Trust Page #560 -------------------------------------------------------------------------- ________________ - ચૌદમ સર્ગ, (541), તમારે ઉદય થવાથી સરચક્રો ચિરકાળે હર્ષ પામ્યા છે. સૂર્યની જેમ તમે કાળરાત્રી જેવા આટલા મોટા સર્વને ભયંકર લાગે તેવા કાળને ક્ષય પમાડ્યો છે, અને પુણ્ય દિવસને ઉદય કર્યો છે તેથી તે સ્વામી ! તમે ચિરકાળ સુધા જય પામે, હવે તમારા મૂળ રાજ્યને સંભાળીને અમને કૃતાર્થ કરે, અને અમૃતની વૃષ્ટિ કરનારી દષ્ટિ અમારા પર નાંખી અમને પવિત્ર કરો.” આ પ્રમાણે કહી તેઓ વિરામ પામ્યા એટલે કુમારરાજે ઉચિતતા ભરેલાં વચનોવડે તેમને આનંદ પમાડી વિદાય કર્યા. તેઓ પણ પિતાપિતાને સ્થાને ગયા. સર્વ પિરજનોએ અને દેશના જનેએ દરેક ઘેર ઉમરાપર કુંકુમ છાંટવાપૂર્વક પ્રીતિવડે મોટા ઉત્સવ કર્યો. પછી તે શ્રી જયાનંદ રાજાએ દેવપૂજા વિગેરે પ્રસ્તાવને ઉચિત કેટલાંક કાર્યો કરવાપૂર્વક લોકોને પ્રસન્ન કરવા માટે કેટલાક દિવસે ત્યાં જ નિર્ગમન ર્યા અને રાજ્યની અંદર ફરીને નિરંતર તેની સંભાળ કરવા લાગ્યા. તે સાથે પિતાને, તેમના પરિવારને અને બીજા જનોને પણ જિનેશ્વરે કહેલા ઉત્તમ ધર્મને સમ્યક્ પ્રકારે, સમજાવવા લાગ્યા. તેમાં દયાદિક ગુણ સહિત દાન, શીળ, તપ અને ભાવ રૂપ ધર્મના ચાર ભેદ સમજાવ્યા. દેદીપ્યમાન મોતીવડે. કરીને છીપના સંપુટની જેમ પુણ્ય અને પાપના ફળની સ્પષ્ટતા કરવા માટે હેતુ અને યુક્તિ સહિત વિવેચન કર્યું. પોતાને જુદા જૂદા સેંકડો કાર્ય આવી પડવાથી વ્યગ્રતા પ્રાપ્ત થયા છતાં પણ તે કુમારરાજ નિપુણતાને લીધે તેમની પાસે બેસી હમેશાં ધર્મને ઉપદેશ આપતા હતા. રસ સહિત સારને સંગ્રહ કરનારા, દેવ ગુરૂ અને ધર્મના નિર્ણયને પ્રગટ કરનારા, ધર્મની સ્થિરતાને ઉપજાવનારા, સાંભળતાં કર્ણને પણ સુખ કરનારા અને એકાંત. હિતને ઉત્પન્ન કરનારા વિવિધ પ્રકારના દષ્ટાંતે વડે દરરોજ, ઉપદેશ આપી આપીને જયાનંદ રાજાએ તે સર્વને જૈનધમી બનાવ્યા એટલે તેઓએ પણ સારભૂત પુત્રની વાણું સાંભળી તત્ત્વરૂપી અમૃતના તરંગવડે પોતાના આત્માનું સિંચન કરી યથાર્થપણે 1 સારા ચક્રવાક પક્ષી અને પુરૂષોને સમૂહ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #561 -------------------------------------------------------------------------- ________________ (54) જયાનંદ કેવળી ચરિત્ર. ગૃહસ્થ ધર્મને સ્વીકાર કર્યો. આ પ્રમાણે પોતાના પિતા શ્રીવિજય રાજાને જૈનધર્મમાં રક્ત કરી તે રાજેન્દ્ર ક્રમથી આવેલા તે રાજ્યપર તેમને સ્થાપન કર્યા. શ્રાવિજય રાજ વૃદ્ધ થયા હતા, તે પણ પ્રજાનું નાથપણું સ્વીકારવું એ પણ એક પ્રકારને ઉત્કૃષ્ટ તપ જ છે” એમ ધારી તથા પુત્રની વાણી ઓળંગવા લાયક નથી એમ જાણું તેણે તે રાજ્ય અંગીકાર કર્યું. પછી શ્રી જયાનંદ રાજાને શીધ્રપણે પોતાના રાજ્યમાં જવાની ઈચ્છા થઈ, તોપણ તેમના પિતાએ તેમને કેટલાક દિવસ અત્યંત આગ્રહથી રાખ્યા. તેથી પિતાના ચિત્તને ખુશ કરવા માટે કેટલાક દિવસ ત્યાં રહ્યા. તેમના અ૯૫ કાળ રહેવાથી પણ પ્રજા હૃદયમાં અત્યંત હર્ષ પામી. શ્રીવિજય રાજાએ સર્વ પ્રજાને પણ સર્વજ્ઞના ધર્મમાં પ્રવતવી; અને ઘણી સંપત્તિવાળી રાજ્યલમીવડે તેઓ અત્યંત શોભાને પામ્યા. એકદા શ્રીવિજયરાજાએ કારાગૃહમાં રહેલા અલ્પ અપરાધવાળા કેદીઓને દયાવડે શીધ્રપણે મુક્ત કર્યા. ત્યાં કારાગૃહમાં કારાગ્રહના દુખને અનુભવતે તે દુષ્ટ આશયવાળે સિંહસાર દુઃખકારક અને ખેદના કારણરૂપ વિવિધ પ્રકારના વધ બંધાદિકવડે વારંવાર દુઃસહ અને ઉત્કટ દુ:ખ ઉત્પન્ન થવાથી પિતાના દુષ્કર્મને અત્યંત શેક કરવા લાગ્યો. તેને કેટલેક કાળ ગયા પછી ભાઈને પુત્ર હોવાથી વધ કરવા લાયક નથી, એમ ધારી શ્રીવિજયરાજાએ કારાગૃહમાંથી કાઢી પોતાના દેશથી બહાર કાઢી મૂકો. આ પ્રમાણે કરવાથી તેના રાજ્યમાં શાંતિ થઈ અને શોભા વૃદ્ધિ પામી. એકદા શ્રીજયાનંદ રાજાએ યોગ્ય અવસરે પિતાના પિતા શ્રીવિજયરાજાને ભક્તિથી નમસ્કાર કરીને આદરપૂર્વક જવાની રજા માગી, પોતાની માતા વિગેરેને પ્રણામાદિકવડે પૂજી તેમની પાસે પણ રજા માગી. કેટલાકને વાણવડે. કેટલાકને પ્રેમયુક્ત દષ્ટિવડે અને કેટલાકને વાત્સલ્યવડે આનંદ પમાડ્યો. રાજ્યના માનતા મંત્રી વિગેરેને, વૃદ્ધોને, બીજા પરજનેને, ત્યાંની પ્રજાને તથા સર્વ પ્રજાને હિતવચનવડે ખુશી કરી. એ રીતે કરો સર્વની સંમતિ મેળવીને તે રાજેદ્દે પિતાના નગર તરફ પ્રયાણ કર્યું. તે વખતે તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #562 -------------------------------------------------------------------------- ________________ ચૌદમા સગ. (53) સર્વજો અંત:કરણની પ્રીતિ અને ભક્તિના ઉલ્લાસપૂર્વક તેમને વળાવવા ઘણે ભૂમિ સુધી પાછળ ગયા. એ રીતે તે પિતાની જન્મભૂમિના નગરથી બહાર નીકળ્યા, તે વખતે તેમની સાથે પિતપિતાના સૈન્ય સાથે સાડી બત્રીસ હજાર રાજાઓ હતા, તથા તેજ વખતે આવેલા અસંખ્ય વિદ્યાધર રાજાઓ પણ હતા. તેમજ તેમની પિતાની ચતુરંગ સેના પણ હતી, ચતુર યોદ્ધાઓ તેમની પડખે ચાલતા હતા. એ રીતે આનંદથી તે રાજે પોતાના નગર તરફ ચાલ્યા. તે વખતે પૃથ્વી ઉપર અમારા સ્વામીની તુલનાને પામે એ કોઈપણ નથી " એમ જાણે આઘોષણા કરતા હોય તેમ અસંખ્ય વાજિત્ર એકીસાથે વાગવા લાગ્યા. તે રાજેદ્ર જાણે શત્રુના સમૂહને ત્રાસ પમાડતા હોય અને મિત્રોને આશ્વાસન આપતા હોય તેમ તેણે પૃથ્વીની કુક્ષિને પૂર્ણ કરનારા ઘણું નિર્દોષવડે દિશાઓને પૂરી દીધી. આગળ પ્રયાણ કરતા તે રાજાએ કોઈ અરણ્યમાં આવી નદીને કિનારે ભેજનાદિક કરવા માટે સિન્યનો પડાવ નાંખે. ત્યાં દેવપૂજા વિગેરે સમગ્ર કાર્ય કરી તે રાજાએ ત્યાંથી પિતાના રાજ્યના માનીતા સામેતાદિકને આગ્રહપૂર્વક પાછા વળ્યા. પછી તે રાજા પોતાના સૈન્ય વડે ઉજજડ સ્થાનને વસ્તીવાળું કરતા અને વસ્તીવાળા સ્થાનને ઉજજડ કરતા થોડા પ્રયાણે પોતાના લક્ષ્મીપુર નગરે પહોંચ્યા. ત્યાં મોટા ઉત્સવવડે નગર પ્રવેશ કરીને તે ચકવતી જેવા પૃથ્વીપતિ રાજ્યનું પાલન કરવા સાથે સુખપૂર્વક વાંછિત ભોગ પણ ભોગવવા લાગ્યા. પછી સર્વે ભૂચર અને ખેચર રાજાએ તથા સૈનિકે રાજેદ્રને નમસ્કાર કરી પોતપોતાને સ્થાને ગયા. ભુવનને વિષે એક વીર એવા આ શ્રીજયાનંદ રાજા પૃથ્વીનું રાજ્ય કરતા હતા ત્યારે પાણીને મિષે પણ કઈ જીવ જળચર જીવોની હિંસા કરતા ન હોતે; તથા સ્થળચર અને ખેચર જી પરસ્પરનું વૈર તજી અને વ્યાધ વિગેરેથી ઉત્પન્ન થતા ભય રહિત થઈ આનંદપૂર્વક રહેતા હતા. ગામમાં, પુરમાં, દેશમાં કે બીજા કોઈ પણ તાપસાશ્રમ વિગેરે સ્થાનમાં કોઈ પણ મનુષ્યના અકાળે જન્મ કે મરણ થતા ન હતા, લેણદેણમાં અને રણસંગ્રામમાં કાંઈ પણ અસત્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #563 -------------------------------------------------------------------------- ________________ (544) જયાનંદ કેવળ ચરિત્ર. વાત કદાપિ થતી નહોતી. રણસંગ્રામને વિષે હાથીઓને પ્રચંડ કર જેવામાં આવતો હતો, પણ મનુષ્યના સમૂહમાં કોઈપણ જાતને કર જોવામાં આવતો નહોતો. દાંડાજનિક વિગેરે શબ્દને સિદ્ધ કરવા માટે દંડ શબ્દને ઉચ્ચાર થતો હતો, પરંતુ પરમાર્થથી કોઈ મનુષ્યને દંડ થતો નહતો. કપૂરના સમૂહને વિષે સષકૃત્વ હતું, પણ મનુષ્યોમાં સદૂષણત્વ નહોતું. કમળાદિકના સમૂહને વિષે સરોગપણું હતું, પણ મનુબ્બામાં અસરગેપણું નહોતું. મૃણલના નાળમાં અને બાવળ વિગેરે વૃક્ષમાં સકંટકપણું હતું, પણ લોકોમાં સકંટકપણું નહોતું. નદીના પ્રવાહ વિગેરેમાં જ કુટિલપણું હતું, ધનુષ્યના સમૂહમાં જ પીડા હતી, અને સંપૂર્ણ પણિ માના ચંદ્રને વિષે જ કલંક ધારણ કરવાપણું હતું પરંતુ લોકોમાં એમાંનું કાંઈપણ નહોતું. ગાય અને ભેંશે ઘડાથી પણ અધિક દૂધ આપતી હતી, પૃથ્વી ઠેકાણે ઠેકાણે ધાન્ય અને ઘાસના સમૂહથી ભરપૂર હતી, પૃથ્વી પર મેઘ જરૂરિયાતને વખતે અત્યંત વૃષ્ટિ કરતા હતા, છએ ઋતુના વૃક્ષે નિરંતર પુષ્પ અને ફળથી ભરેલા રહેતા હતા, દરેક પર્વત ઉપર રત્ન અને સુવર્ણ વિગેરેની સેંકડે ખાણે તે રાજાના ભાગ્યથી નવી પ્રગટ થઈને દેખાવ આપતી હતી, પૂર્વજોએ દાટેલા નિધાને પણ પ્રજાને સુખેથી પ્રાપ્ત થતા હતા, સર્વ સ્ત્રીઓ સારા શિયળ ગુણને ધારણ કરનારી હતી, જોકે પગલે પગલે અતિશય સુખને પામતા હતા. કોઇપણ મનુષ્ય દૂત, મદ્યપાન, વેશ્યાગમન, પરસ્ત્રીગમન, ચેરી, શિકાર, માંસભક્ષણ કે બીજા કોઈ પણ વ્યસનમાં આસક્ત જોવામાં આવતો નહોતે. મનુષ્યને સ્વચક્ર કે પરચકને ભય નહોતે, ઉપસર્ગને ભય નહોતે,તેમજ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કલેશ કે યુદ્ધને પણ ભય નહોતું. તે રાજાના અસીમ ભાગ્યથી લેકેને ડાંસ, મચ્છર વિગેરેનો અને તીડ, ઉંદર વિગેરેના સમૂહનો સ્વપ્નમાં પણ ભય નહોતો. પ્રભુ, મંત્ર અને ઉત્સાહ એ 1 સુંઢ. 2 સતઉણપસારા તીખા-મરી સહિત. 3 દેષ સહિતપણું. 4 સરોવરમાં રહેવાપણું. 5 રેગ સહિતપણું. 6 કાંટા સહિતપણું. 7 શત્રુસહિતપણું. 8 સીમા વિનાના-ઘણું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #564 -------------------------------------------------------------------------- ________________ : ચાદમો સગ. : 1 (55) ત્રણ પ્રકારની શકિતવડે, નીતિવડે, વિવિધ પ્રકારના સામ, દામ, દંડ અને ભેદ નામના ઉપાયવડે, મોટા સૈન્ય વડે, નિપુણ પ્રધાન અને મંત્રીઓ વડે, રાજ્યવડે, ભરપૂર કેશવડે અને દીત્યાદિક ગુણવડે ચોતરફથી ભરપૂર થઈને સર્વ રાજ્યને ભરતેશ્વર રાજાની જેમ તે રાજા દિવ્ય ઋદ્ધિવાળા થઈને પાલન કરતા હતા. હવે આ તરફ શ્રીવિજય રાજાનું હદય સુકૃતને જાણનાર હોવાથી તેણે લાખથી પણ વધારે વર્ષ સુધી દાનાદિક ચાર પ્રકારના ધર્મનું આરાધન કર્યું, સર્વ ધર્મના સામ્રાજ્યનું પિષણ કરી રાજ્યનું પાલન કર્યું, પ્રજાને વિષે વત્સલતાને ધારણ કરતા તે રાજાએ પોતાની સર્વ પ્રજાને સુખી કરી, જીર્ણોદ્ધાર વિગેરે પુણ્યકાર્યમાં પોતાના ધનને પુષ્કળ વ્યય કર્યો, અને પછી પોતાના પુત્ર જયાનંદ નરેંદ્રની સંમતિ લઈને સર્વ સામંત, મંત્રી વિગેરેના કહેવાથી તેનાજ નાના ભાઈ શતાનંદને શુભ દિવસે મહોત્સવ સહિત પોતાના રાજ્યપર સ્થાપન કર્યો. તે શતાનંદ ઉત્તમ ગુણવાન, ધીર, ગંભીર, ગ્ય, મનુષ્યોમાં ઉત્તમ, મહા તેજસ્વીઓમાં પ્રથમ, ઉજ્વળ ધર્મના ગુણવાળો, સ્થિર, પ્રજાને હિતકારક અને વિનયવાન હતું. તેના પર રાજ્યને ભાર મૂકી શ્રીવિજયરાજા પિતે નિશ્ચિત થઈ ધર્મકાર્યમાં નિશ્ચળ થયા. પછી સ્વજન અને પ્રજાજનને જણાવી તેમની અનુજ્ઞા લઈ પોતાના પુત્ર શતાનંદ રાજાએ કરેલા મહોત્સવપૂર્વક દીક્ષા લેવા ચાલ્યા. તે વખતે દીક્ષા લેવાની ઈચ્છાવાળા મળ્યા તેને સાથે લીધા અને બીજા અનેક અથી–વાચકજને મળ્યા તે સર્વને ગ્ય વાંછિત દાન આપ્યું. પછી મોટા સુખવાહનપર આરૂઢ થયા અને ગીત, સંગીત તથા વાજિંત્રના નાદવડે પૃથ્વીને હર્ષ આપતા ચાલ્યા. નગરના મધ્યમાં થઈને: ચાલતા તેઓ સર્વ પ્રજાજનોને દષ્ટિવડે આનંદ આપી જિનમતની પ્રભાવના કરતા હતા અને નમસ્કાર કરનાર જનોને પ્રીતિ ઉપજાવતા હતા. એ રીતે દીક્ષા સંબંધી ઉત્સવપૂર્વક નગરની બહાર નીકળી તેઓ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં તેમના ભાગ્યદયથી તરતમાંજ પધારે-- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #565 -------------------------------------------------------------------------- ________________ (546) જયાનંદ કેવળા ચરિત્ર. લા આગમસાગર નામના સશુરૂની પાસે તેમણે દીક્ષા ગ્રહણ કરી. પછી તે શ્રી વિજય રાજર્ષિ અનુક્રમે શ્રી ગુરૂમહારાજની સેવાવડે અત્યંતર શત્રુઓને નાશ કરી ગ્રહણ અને આસેવના નામની બન્ને પ્રકારની શિક્ષામાં નિપુણ થયા, અને તેમણે સમગ્ર સિદ્ધાંતને અભ્યાસ કર્યો. સત્ત્વવાળા તે મુનિએ નવતત્ત્વનું સંપૂર્ણ જ્ઞાન મેળવ્યું, તેમજ તે જિતેંદ્રિય, પ્રશાંત, નિપુણ, વિનયવાળા અને નયને જાણનારા થયા. સાધુઓના ગુણવડે યુકત થયા. તપ કરવામાં તત્પર થયા અને આઠ કર્મનો જય કરવા માટે શ્રીગુરૂમહારાજ સાથે પૃથ્વી પર વિચરવા લાગ્યા. પિતાની દીક્ષાથી હર્ષ અને તેમના વિયેગથી ખેદ પામેલો શ્રી શતાનંદ રાજા ગુરૂને, પિતારૂપ રાજષિને અને બીજા સર્વ મુનિઓને વાંદી સૈન્ય અને પરિવાર સહિત પાછો વળી પોતાના રાજમહેલમાં આવી સારી રીતે ધર્મનું આરાધન કરવા લાગ્યા. ત્યારપછી તે શ્રી શતાનંદ રાજા કેટલાક દિવસ પોતાના રાજ્યમાં રહી બુદ્ધિમાન, વિનયવાળે અને સ્નેહી હોવાથી પોતાના મોટાભાઈ શ્રી જયાનંદ રાજાને ભકિતવડે સેવવાની ઈચ્છા થવાથી હર્ષવડે પોતાના વિશ્વાસુ મંત્રીને માથે પોતાના રાજ્યની ચિંતા નાંખી પોતે સારભૂત સન્યને સાથે લઈને લક્ષ્મીપુર નગર તરફ ચાલ્ય, અને થોડા પ્રયાણવડે તે નગરે પહોંચી પોતાના મોટા ભાઈ ચકવતી જેવા જયાનંદ રાજાને નપે. નરેંદ્રોને વિષે ચકવતી સમાન જયાનંદ રાજાએ ભક્તિવંત એવા પોતાના નાના ભાઈને ઘણા માન, સન્માન અને સત્કારવડે ખુશી કર્યો. શતાનંદ વિગેરે ઘણું બાંધો અને સર્વ ભૂચર તથા ખેચર પૃથ્વપતિઓ પુષ્પની જેમ મસ્તકવડે જેના ચરણકમળને પૂજતા હતા એવા તે શ્રી જયાનંદ ચક્રવતી પૃથ્વી પર આનંદ કરવા લાગ્યા. એકદા રાજાધિરાજ શ્રીમાન શ્રી જયાનંદ રાજા હર્ષથી શ્રી શતાનંદ વિગેરે પરિવાર સહિત રાજવાટિકાને વિષે નગરની બહાર જતા હતા, તે વખતે બીજે રસ્તે જતાં આવતાં લાખો માણસોને જોઈ મનમાં આશ્ચર્ય પામ્યા; તેથી તેમાંથી કઈ પુરૂષને પોતાના સેવ HTTTT TTT P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #566 -------------------------------------------------------------------------- ________________ ચૌદમે. સર્ગ.. (પ૪૭) કદ્વારા બોલાવી તેમણે પૂછ્યું કે –“હે ભદ્ર! આ સર્વ જન કયાં જાય છે?” ત્યારે તે પુરૂષે નમસ્કાર કરીને કહ્યું કે– “હે રાજેદ્ર! પૂર્વ તરફના મરમ નામના ઉદ્યાનમાં તાપસમાં અગ્રેસર જય નામના રાજર્ષિ પધારેલા છે. તે રાજર્ષિ દુઃખે કરીને કરી શકાય એવા પંચાગ્નિ તપને આચરે છે. તે સમતાવાળા, ઇન્દ્રિયોને દમન કરનારા અને યમ નિયમને પાળતા હોવાથી તેને નમવા માટે આ સર્વ જન જાય છે. તેમાં જે કઈ ભાવિક વિશેષ વિવેકવાળા છે, તેઓ પૂજાની સામગ્રી સાથે તેમની પાસે જઈને તેમની પૂજા કરે છે. કેટલાક હર્ષથી સુવર્ણાદિકનાં પુષ્પવડે, કેટલાક વસ્ત્રાદિકવડે અને કેટલાક તેમના શરીરને ચાંપવા વિગેરેવડે તેમને સત્કાર કરે છે, પરંતુ નિઃસ્પૃહીના અવધિરૂપ અને તપના નિધાનરૂપ તે રાજર્ષિ તેમના સત્કારવડે બીલકુલ ખુશી થતા નથી, અને જેઓ સત્કાર ન કરે તેમની પર નાખુશ થતા નથી. વળી તે મહાત્મા કઈ પણ વસ્તુની ઈચ્છા રાખતા નથી. તે મહાત્માનું અંત:કરણ શત્રુ કે મિત્ર, તૃણ કે સ્ત્રી અને મણિ કે માટી એ સર્વ ઉપર સમાન ભાવવાળું છે. દુરંત દુઃખીપણાથી ઉદય પામતા દુ:ખરૂપી અંધકારને નાશ કરવામાં તે સૂર્ય સમાન છે, પોતાના પુણ્યના સમૂહથી પૃથ્વીનું વિચિત્રપણું કરનારા છે, તે દરરોજ ત્રણ વાર સ્નાન કરે છે, જટારૂપ મુગટને ધારણ કરે છે, વલ્કલનાં વસ્ત્ર પહેરે છે, કંદમૂળ અને ફળનું ભોજન કરે છે, મૃગચર્મને ધારણ કરે છે, નિરંતર ત્રણ કાળ સંધ્યાની વિધિ કરે છે, નિદ્રાને તેણે ત્યાગ કર્યો છે, તેને ભદ્રિક સ્વભાવ છે, તેઓ પિતાના શરીરના સુખની પણ ઈચ્છા રાખતા નથી, તેઓ વનને વિષે જ નિવાસ કરે છે, તેમણે અનેક શાસ્ત્રોને અભ્યાસ કર્યો છે, તેમના ગુણોનું વર્ણન કરવામાં નિપુણ વાણીવાળો પણ સમર્થ થાય તેમ નથી. એમની ભક્તિ કરવાથી કલ્યાણ થાય તેમ છે, તેથી આ ભવભીરૂ પરજને નગરમાંથી તેમની પાસે જાય છે અને આવે છે.” આ પ્રમાણે તેના મુખેથી સાંભળી પૃથ્વી પતિને વિષે અગ્રેસર . અને સમકિતને ધારણ કરનારા તે શ્રી જયાનંદ રાજાએ ચિત્તમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #567 -------------------------------------------------------------------------- ________________ (548). જયાનંદ કેવળીચરિત્ર, વિચાર કર્યો કે –“અહો ! આ સંસારની સ્થિતિ વિચિત્ર છે ! પ્રાણીઓનું અજ્ઞાન નાશ ન પામે એવું છે! તે અજ્ઞાન આકાશની જેમ અનંતું છે, મેઘની જેમ અતિ ગાઢ છે, પ્રાણીઓને કાળરાત્રીની જેમ મહા ભયને આપનારૂં છે, સર્વ સુખને નાશ કરનારું છે, અત્યંત આપત્તિને ઉત્પન્ન કરનારું છે, મૂર્તિમાન પાપરૂપ છે, સર્વ સન્માર્ગના આચારને ઢાંકી દેવામાં કારણરૂપ છે, તિર્યંચ અને નરક ગતિમાં વર્તતા જીવોની દુર્દશાનું નિમિત્ત છે, સર્વ દુઃખનું ઉત્પત્તિસ્થાન છે, સર્વ પાપને રહેવાનું કદલીગ્રહ છે, સમગ્ર મિથ્યાત્વ અને અતત્વરૂપી લતાને પ્રથમ કંદ છે, સમગ્ર કષાય અને વિષયના ઉલ્લાસરૂપ નદીઓને ઉત્પન્ન કરવામાં પર્વત સમાન છે, સર્વ કર્મનો બંધ કરવામાં અગ્રેસર છે, મનહર સત્ય જ્ઞાનનું ચરનાર છે; વળી તે અજ્ઞાન આ ભવરૂપી નાટકની વિચિત્ર ત્રતા બનાવનાર છે, તેનાથી સચેતન પણ ચિરકાળ સુધી પથ્થરની જેવું અચેતનપાણું પામે છે, પાંચે ઈદ્રિયોને વ્યાપાર અપાર છે તે પણ અજ્ઞાનથી આચ્છાદિત થયેલો જીવ જાણે અનિંદ્રિય હોય તેમ તેનાથી સમ્યક પ્રકારે નિર્વેદ પામવા સમર્થ થતો નથી, તેથી આ અજ્ઞાન સાક્ષાત્ સંવરને ઉત્પન્ન કર્યા વિના જ પ્રાણીઓની તવદષ્ટિને હરનારૂં છે, માટે સત્પરૂએ તે અજ્ઞાનનો દૂરથી જ ત્યાગ કરવા યોગ્ય છે. મારા કાકાની બુદ્ધિ ઘણું વખાણવા લાયક છે, તો પણ અજ્ઞાનથી તેનું જ્ઞાન હણાઈ ગયું છે, પરંતુ તે નેત્રહીન મનુષ્યની જેમ સન્માર્ગ હાથ નહીં લાગવાથી સંસારમાં શામાટે પરિભ્રમણ કરે? તેથી મારે મારા કાકાને જ્ઞાનરૂપી અમૃતનું અંજન કરવાના પ્રયોગથી તેમના અજ્ઞાનનું હરણ કરી શીધ્રપણે સદશનવાળા કરવા તે ઉચિત છે.” છે. આ પ્રમાણે શ્રી જયાનંદ રાજાએ પોતાના ચિત્તમાં વિચાર કર્યો. પછી પિતાના કાકાને પ્રતિબંધ કરવા માટે તે બુદ્ધિમાનને વિચાર કરતાં તત્કાળ નવીન બુદ્ધિ ઉત્પન્ન થઈ અને મહાવિદ્યાદિકના સાનિધ્યપણાથી તેમના અતિશયનો સમુદ્ર ઉલ્લાસ પામે; એટલે 1 અજ્ઞાનથી અનંતકાળ સુધી નિગોદમાં રહેવું પડતું હેવાથી. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #568 -------------------------------------------------------------------------- ________________ ચોસ. ! (પ૪૯ ). તેમણે તત્કાળ પ્રજ્ઞપ્તિ વિદ્યાનું સ્મરણ કરીને તેને તેના ઉપાય પડ્યો. તે વિદ્યાદેવીએ પણ તત્કાળ પ્રત્યક્ષ થઈ તે ઉત્તમ રાજાને તેમના કાકા પરિણામે પ્રતિબોધ પામે તેવો ઉપાય આ પ્રમાણે કો–“હે રાજન ! તે તાપસ રાજર્ષિ જે સ્થાને પંચાગ્નિ તપ કરે છે, તે સ્થાને પૂર્વ દિશામાં રહેલા મોટા અગ્નિના કુંડમાં એક સુકું, પોલું, જાડું, લાંબું અને પહોળું લાકડું છે, તેમાં ભયંકર અને મોટા શરીરને ધારણ કરતો એક સર્પ તથા સર્ષણ છે. દક્ષિણ દિન શામાં જે અગ્નિકુંડ છે તેમાં રહેલા મોટા કાષ્ઠમાં એક ક્રોધ પામેલ કાકીડે છે, તે વાળાની શ્રેણીના તાપથી વ્યાકુળ થઈ ત્રાસ પામી રહ્યો છે. પશ્ચિમ દિશામાં જે અગ્નિકુંડ છે, તેમાં તાપના આકુળપણાથી અત્યંત ચપળ થયેલી ઉધેઈઓ પુષ્કળ બળે છે, તથા ઉત્તર દિશામાં જે અગ્નિકુંડ છે તેમાં રહેલા કાષ્ઠને વિષે અસંખ્ય દેડકીઓ છે, તે તાપથી પીડા પામીને પ્રાયે મરણ તુલ્ય થયેલી છે, તેથી તે તે કાષ્ઠોને ચીરી તેના બે ભાગ કરી અંદર રહેલા અગ્નિના ભયથી વ્યાકુળ થયેલા તે તે પંચેંદ્રિય પ્રાણીઓને તમે શીધ્રપણે દેખાડજો. પછી હે નરેંદ્ર ! કેમળ વચનવડે દયાધર્મની પ્રરૂપણા કરી તથા તેજ ધમને સિદ્ધ કરી તમે તમારા કાકા તાપસેંદ્રને પ્રતિબંધ પમાડજે.” - આ પ્રમાણે કહીને તે વિદ્યાદેવી અદશ્ય થઈ. તે વખતે તે નરનાથને પોતાના કાકાને મિથ્યાત્વમાર્ગથી પાછા વાળી શ્રી જિનપ્રવચનરૂપ માર્ગમાં લાવવાની ઈચ્છા ઉત્પન્ન થઈ, તેથી તત્કાળ પોતે જે માર્ગે જતાં હતા તે માર્ગને ત્યાગ કરી જે માગે ઘણું લેકે જતા હતા તે માર્ગ ગ્રહણ કરી પરમતત્ત્વની બુદ્ધિવાળા અને પરિપૂર્ણ ધીરતાવાળા જયાનંદ રાજા શીધ્રપણે તે રાજર્ષિ પાસે ગયા. પછી ત્યાં રહેલા સર્વ મનુષ્યોને તેણે દૂર કર્યો અને પોતાના કાકાને આદરથી કાંઈક નમન કરી ભયરહિતપણે કહ્યું કે “હે રાજષિ ! ધર્મનું સ્વરૂપ હું કહું તે જરાક સાંભળ–સર્વ જીવોને વિષે સભ્ય પ્રકારની જે દયા છે તેજ ધર્મનું જીવિત છે. સર્વ ઠેકાણે સર્વ દર્શનમાં પૂર્વપુરૂષોએ તે દયાનેજ આગળ કરી છે. તે દયાજ સર્વ ધર્મનું રહસ્ય છે અને તેજ સર્વ સંપત્તિનું, સુખનું અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #569 -------------------------------------------------------------------------- ________________ (550) જયાનંદ કેવળા ચાર. સિદ્ધિનું પણ કારણ છે, તેથી હે તાત! જેને વિષે પ્રગટપણે તુચ્છ વચનો રહેલાં છે એવા સર્વ વિકલ્પોનો ત્યાગ કરી સર્વ ગુણના એક સ્થાનરૂપ અને સુકૃતરૂપી પદાર્થના શિલ્પરૂપ શુદ્ધ આચારવડે જે તે દયાનું જ પાલન કરવામાં આવે તે સમગ્ર ક્રિયા સફળ થાય છે. કહ્યું છે કે–પુષ્કળ દાન આપે, મુનિપણું ધારણ કરે, વેદ વિગેરે ગ્રંથોનો અભ્યાસ કરે, તથા નિરંતર દેવાદિકનું ધ્યાન કરે, પરંતુ જે એક દયા તમારામાં ન હોય તો તે સર્વ ક્રિયા નિષ્ફળ છે. જે દયા ન હોય તો દીક્ષા, ભિક્ષા, દાન, તપ, ધ્યાન અને મન એ સર્વ નિષ્ફળ છે. હે તાત! હે બુદ્ધિમાન ! સર્વ ધર્મનું મૂળ દયા જ છે, એમ તમે જાણે. તે સિવાય કલ્યાણ સુખના સર્વસ્વને સાધનારૂં બીજું કાંઈ પણ નથી. જે પ્રાણીના હૃદયને વિષે દયાનો ઉદય થયો હોય, તે પ્રાણુ કદાપિ સાત પ્રકારના ભયથી પરાભવ પામતું નથી. સર્વ જીવ તથા અજીવ સંબંધી સર્વથા પ્રકારે જ્ઞાન થવાથી તે દયા સારી રીતે મળી શકે છે. કહ્યું છે કે –“જે માણસ જીવને જાણે છે તથા અજીવને પણ જાણે છે, તે જીવ અને અજીવને જાણનાર મનુષ્ય સંયમને પણ જાણે છે.” શ્રી આહંત ધર્મના તત્ત્વાધિકનું સૂફમપણું હોવાથી જેઓ સમ્યક્ પ્રકારે જીવ અને અજીવનું સ્વરૂપ જાણતા નથી, તેથી પૂર્ણપણે દયા શી રીતે પાળી શકાય? કહ્યું છે કે –“જે માણસ જીવને જાણતો નથી અને અજીવને પણ જાણતો નથી, તે જીવ તથા અજીવને નહીં જાણનારે મનુષ્ય સંયમને શી રીતે જાણી શકશે?” જિનેશ્વરના આગમન સમ્યક્ પ્રકારે અભ્યાસ કર્યા વિના તથા તે આગમને ઉપદેશ કરનાર સદ્દગુરૂ મન્યા વિના દયાનો એક અંશ પણ જાણી શકાતો નથી. જો કે દ્રવ્યનાં નિધાન, ઔષધિઓ અને મણિની ખાણે પૃથ્વી પર અનેક ઠેકાણે હોય છે, પરંતુ તેને દેખાડનાર સિદ્ધપુરૂષ વિના કોઈપણ તેને પામી શકતું નથી. એ જ પ્રમાણે દયામૂળ ધર્મની પ્રાપ્તિ પણ જિનાગમ કે સદ્દગુરૂ વિના અલ્પ કર્મવાળા પુરૂષોને પણ પ્રાયે થઈ શકતી નથી. દયાને પ્રકાશ કરનારું સભ્ય પ્રકારનું શાસ્ત્ર જે આસ પુરૂષ કહેલું છે, તેને સત્પરૂ અરિહંતના મતને વિષે જ પામી શકે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #570 -------------------------------------------------------------------------- ________________ ચૌદમા સર્ગ. - (પપ૧) અન્ય મતમાં તે છેજ નહીં. તે શાસ્ત્ર આધેય હોવાથી આધાર વિના રહી શકે નહીં, તેથી સમ્યક્ પ્રકારે સક્રિયા કરનાર ગુરૂ જ ઉત્કૃષ્ટ ચગવાળા કૃતના આધારરૂપ છે. ત્રણ જગતને વિષે જિનેશ્વરના આગમ વિના બીજું કાંઈપણું સારભૂત નથી; કેમકે તેમાંજ દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ તત્વનું તથા જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રયીનું તાત્વિક સ્વરૂપ સમાયેલું છે. અન્ય શાસ્ત્રને વિષે તેમાંનું કાંઈ પણ નથી. સંપૂર્ણ ભાવપૂર્વક તે દેવાદિક ત્રણનો અને જ્ઞાનાદિક ત્રણનો લાભ થાય ત્યારે જ જીવ કેવળજ્ઞાનરૂપ સંપત્તિને પામે છે. યોગનું સ્વરૂપ દયાજ છે, રોગનું તત્ત્વ દયાજ છે, અને ગમાર્ગને પ્રકાશ કરનાર પણ દયા જ છે. આ પ્રમાણે જ તત્ત્વજ્ઞાની પુરૂષ ચાગનું સ્વરૂપે પ્રગટ કરે છે. સમ્યફ પ્રકારની દયા વિના મુંડનમાત્ર કરાવવાથી કાંઈ આત્માની સિદ્ધિ સાધી શકાતી નથી, મન ધારણ કરવાથી પણ સિદ્ધિ થતી નથી, નગ્ન રહેવાથી સિદ્ધિ થતી નથી, તેજ પ્રમાણે વલ્કલ પહેરવાથી, માથે જટા ધારણ કરવાથી, શરીરે ભસ્મ ચોળવાથી, અગ્નિહોત્રાદિક કરવાથી, કંદ મૂળ અને ફળને આહાર કરવાથી, ઉપવાસાદિક અનશન તપ કરવાથી, મૃગાદિકના ચમ ધારણ કરવાથી, બીજા પ્રચંડ સાહસ કરવાથી, ધ્યાન ધરવાથી, જપ કરવાથી, નિયમ પાળવાથી, વેદ ભણવાથી, આગમ ભણવાથી, યજ્ઞ વિગેરે કરવાથી, દેવપૂજાદિક કરવાથી, આતાપનાદિક કલેશ સહન કરવાથી, એકાદશી વિગેરેનું વ્રત કરવાથી, ઉત્કટ વિદ્યાઓનું સાધન કરવાથી, પૃથ્વી પર શયન કરવાથી, સંન્યાસપણું ગ્રહણ કરવાથી, સાધુપણું અંગીકાર કરવાથી, બૈદ્ધાદિકની દીક્ષા લેવાથી, ભિક્ષાટનાદિક કરવાથી, કે પહ્માદિક આસને સાધવાથી આત્માની સિદ્ધિ સાધી શકાતી નથી. પરમતના શાસ્ત્રમાં પણ કહ્યું છે કે–દયારૂપી મહાનદીને કાંઠે સર્વ ધર્મરૂપી તૃણના અંકુરાઓ રહેલા છે, માટે જે તે નદી સુકાઈ જાય છે તે અંકુરા ક્યાં સુધી પૃથ્વી પર રહી શકે ? " તેથી કરીને હે તાત! એક દયાનું જ સમ્યક પ્રકારે પાલન કરે. આ પંચાગ્નિ તપને વિષે તો દયાને લેશ પણ જણાતું નથી, કેમકે પહેલા અગ્નિકુંડમાં જે મેટું લાકડું છે, તેની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #571 -------------------------------------------------------------------------- ________________ (552) જયાનંદવન ચરિત્ર. અંદર સર્પણ સહિત એક મોટો સર્પ બળે છે, તે તમે પ્રથમ જોઈ ખાત્રી કરે. પછી બીજા, ત્રીજા અને ચોથા અગ્નિકુંડમાં પણ કાષ્ટની અંદર રહેલા અનુક્રમે કાકીડો, ઉધેઈ અને દેડકીઓ છે તે જુઓ.” આ પ્રમાણે કહીને શ્રી જયાનંદ રાજાએ તેમને અગ્નિના તાપથી અત્યંત દુઃખી થતા સર્પાદિક કાષ્ટ્રમાંથી કાઢીને દેખાડયા અને તે રાજર્ષિ આ પંચાગ્નિની તપસ્યામાં પ્રાણીઓની પીડાના સ્થાનરૂપ હિંસાને જ સાધતા હતા એમ તેમણે પ્રત્યક્ષ દેખાડી આપ્યું. પછી પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ પાંચને વિષે હેતુ, દષ્ટાંત, યુક્તિ અને આગમવડે પ્રગટ રીતે સજીવપણું સિદ્ધ કરી બતાવીને કહ્યું કે “હે તાત! તે સ્થાવર જીવોની તો આ પંચાગ્નિ તપમાં પારાવાર હિંસા થાય છે. તે હિંસા તત્વને અને અતવન વિવેક કરનારા તમારી જેવા પૂજ્યને હિતકારક નથી. " આવા પ્રકારનાં જયાનંદ રાજાનાં વચન સાંભળી શ્રી જય નામના તે તાપસ રાજર્ષિ પ્રતિબોધ પામ્યા. “પ્રાયે કરીને મહાપુરૂ નું વચન ગ્રહણ કરવા લાયક જ હોય છે, તેથી તે નિષ્ફળ થતું નથી.” “શું અમૃતના મેઘની ધારા કદાપિકેઇપણ ઠેકાણે નિષ્ફળ થાય છે?” તે રાજેદ્રનાં વચનવડે પહેલેથી જ સંસારપર ઉદ્વેગને ધારણ કરનારા તે શ્રીજય નામના શ્રેષ્ઠ તાપસે શુદ્ધ ધર્મરૂપ વૃક્ષના મૂળરૂપ સમ્યકત્વને અંગીકાર કર્યું, અને મહાસાત્વિક એવા તે નિઃસ્પૃહપણાને લીધે તત્કાળ તાપસી દીક્ષાનો ત્યાગ કરી યતિપણું અંગીકાર કરવા માટે ઉત્કટ ઈચ્છાવાળા થયા. પછી શ્રીજયાનંદ રાજાને તેઓ કાંઈક કહેતા હતા, તેવામાં કોઈએ ત્યાં આવીને શ્રીગુરૂમહારાજ પધાર્યા છે એમ નિવેદન કર્યું. “કયે સ્થાને ક્યા ગુરૂ પધાય છે ?" એમ રાજાએ તેને પૂછયું, એટલે તે ગરવ સહિત બોલ્યા કે “હે ધરાધીશ! આ નગરની પૂર્વ દિશામાં રહેલા ચંપક નામના ઉદ્યાનને વિષે નામ અને અર્થ વડે પ્રસિદ્ધ એવા આગમસાગર નામના સૂરીશ્વર પધાર્યા છે. તેમની સાથે સારભૂત પાંચસે મુનિઓને પરિવાર છે, તે તપના નિધાન છે અને તેમની સાથે શ્રીવિજય રાજર્ષિ પણ આવેલા છે.” આ પ્રમાણેના તેનાં વચન સાંભળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #572 -------------------------------------------------------------------------- ________________ ચિદમ સગે... . (553) શ્રી જયાનંદરાજા અત્યંત હર્ષિત થયા, તેથી તત્કાળ તેને સારી રીતે પારિતોષિક આપી અત્યંત સંતુષ્ટ કર્યો. પછી તે રાજાએ નગરમાં ચોતરફ સર્વ જનોને અને પોતાની અંતઃપુરની સ્ત્રીઓ વિગેરે સર્વેને હર્ષથી શ્રીગુરૂનું આગમન જણાવ્યું. અને તેઓ ત્યાંથીજ તત્કાળ પ્રતિબોધ પામેલા પોતાના કાકા શ્રી જય તાપસને આગળ કરી, સાથે આવેલા સર્વ જનો સહિત સમગ્ર સૈન્ય અને સર્વ સમૃદ્ધિની શોભાના સમૂહવડે દેદીપ્યમાન જાણે દેવેંદ્ર હોય એમ શોભતા છતા ચંપક ઉદ્યાનમાં આવ્યા. દૂરથી ગુરૂનું દર્શન થતાં જ તેમણે વિધિથી ગુરૂને ફિટ્ટાવંદના કરી, પાંચ પ્રકારના અભિગમ સારી રીતે જાળવ્યા. પછી ગુરૂની સમીપે આવી તેમને ત્રણ પ્રદક્ષિણા કરી અસ્તાઘ (ઘણા) ગુણવાળા શ્રી ગુરૂને, તેમના પરિવારના મુનિઓને અને શ્રી વિજય રાજર્ષિ વિગેરેને વિધિપૂર્વક વંદના કરી. પછી સંસારના અપાર પાપને પાર પમાડે તેવી ગુરૂની સ્તુતિ કરીને તે પૃથ્વીંદ્ર યોગ્ય સ્થાને આસન વિના પૃથ્વી પર જ બેઠા. એટલે શ્રીગુરૂ મહારાજે ધર્મલાભની આશીષવડે તે રાજાને તેના કાકાને અને બીજા સર્વ પરિવારને હૃદયમાં આનંદ પમાડ્યો. પછી શ્રીગુરૂએ પિતાની ધર્મદેશનાની વાણીના સારભૂત અમૃતના વરસાદવડે આગળ રહેલા વૃક્ષોની જેમ તે રાજાદિક સર્વને ઉત્પન્ન થતા પુણ્યરૂપી નવપલવવડે વિકસ્વર કર્યા. તે વખતે મનેહર, શાંત અને સર્વ રસવાળી તેમની દેશનાને હદયવડે આલિંગન કરી કયા મનુષ્ય મહા આનંદનું સુખ પ્રાપ્ત ન કર્યું? તેમની દેશના સાંભળી ઘણા ભવ્ય પ્રાણ પ્રતિબંધ પામ્યા, એટલે ત્યાંજ કેટલાકે હર્ષથી પોતપોતાના કર્મની લઘુતા પ્રમાણે મેટા ભાવપૂર્વક સમકિત સહિત બાર વ્રત અંગીકાર કર્યા, કેટલાકે મહાવ્રત ગ્રહણ કર્યા, અને કેટલાકે સમકિતનેજ આદર કર્યો. તે ગુરૂમહારાજની ધર્મ દેશનાથી પહેલેથી જ પ્રતિબોધ પામેલા શ્રીજય રાજર્ષિ શ્રીજેનદીક્ષા ગ્રહણ કરવા તૈયાર થયા અને તેમણે દઢ વૈરાગ્યના રંગવડે પિતાના ભત્રીજા શ્રી જયાનંદ રાજાએ કરેલા મહોત્સવ પૂર્વક સંસાર 70 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #573 -------------------------------------------------------------------------- ________________ (554) જયાનંદ કેવળી ચરિત્ર. માગના ભયને નાશ કરનાર સર્વવિરતિ ચારિત્ર અંગીકાર કર્યું. પછી તે શ્રીજય રાજર્ષિ ગુરૂની વાણીવડે શ્રીવિજય મહર્ષિની સાથે રહી ગ્રહણ અને આસેવના નામની બન્ને પ્રકારની શિક્ષા ગ્રહણ કરવા લાગ્યા. પછી અનુક્રમે ગુણના નિધાનરૂપ શ્રીગુરૂમહારાજને, પિતા મહર્ષિને, કાકા રાજર્ષિને તથા તેમના પરિવારમાં રહેલા બીજા મુનિઓને વંદના કરી અત્યંત આનંદથી તેમની રજા માગી અંતઃકરણમાં હર્ષ પામતા શ્રી જયાનંદ રાજા પરિવાર સહિત પોતાના મહેલમાં ગયા. - શ્રી જયાનંદ રાજા દક્ષિણાઈ ભરતના ત્રણ ખંડના અખંડ સામ્રાજયનું પિતાના આત્માની જેમ પાલન કરતા હતા, સર્વ જનને હિતકારક એવા ઉપાયવડે પ્રજાઓનું પિતાના પુત્રની જેમ લાલન પાલન કરતા હતા, સર્વે અન્યાયને રેગની જેમ અન્યાયના માર્ગમાંથી જ નાશ પમાડતા હતા, અને સર્વ ન્યાયને લતાઓની જેમ ચોતરફથી વૃદ્ધિ પમાડતા હતા. રાજર્ષિ કાકાનાં અને પિતાનાં મનહર ચરિત્રનું વારંવાર સ્મરણ કરી ઉદાર આત્માવાળા તે રાજ પુણ્યકાર્યના ઉદ્યમવડે અત્યંત શોભતા હતા. પ્રધાન તરવને જાણનારા તે રાજા ધર્મ, અર્થ અને કામરૂપી ત્રણે વર્ગને યોગ્ય રીતે સેવતા હતા તથા સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણને વિષે યથાયોગ્ય પ્રવૃત્તિ કરતા હતા. કહ્યું છે કે—“જે પુણ્યવંત પ્રાણ ધર્મ, અર્થ અને કામને વિષે પરસ્પર બાધા ન થાય તેવી રીતે યથાયોગ્ય પ્રવર્તતા હોય છે તે પ્રાણીના બને ભવ શુભકારક થાય છે.” તે ત્રિવર્ગના યથાયોગ્ય સેવનથી તે રાજાને સાંસારિક સુખરૂપ વૃક્ષ ફળ આપવાની સન્મુખ થયે, તેથી તે પુત્રપૌત્રાદિક સંતતિના સમૂહવડે અત્યંત વૃદ્ધિ પામ્યા. તેને લાખો પુત્ર થયા. તે સર્વે ચતુર, પવિત્ર, નવી જુવાનીવાળા, સત્ય પ્રતિજ્ઞાવાળા, સર્વ શાસ્ત્રો ભણેલા, સર્વ કળાઓને જાણનારા, ધીર જમાં શ્રેષ્ઠ, ધનુષધારી, બુદ્ધિમાન, મોટા આશયવાળા, સદ્ગુણને ધારણ કરનારા, ઉત્તમ આચારને પાળનારા, દેદીપ્યમાન આકૃતિવાળા, રેગ રહિત, લેકોને પ્રીતિ ઉપજાવનારા, પિતાની સ્ત્રી સાથે જ સુખ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #574 -------------------------------------------------------------------------- ________________ ચૌદમો સર્ગ. (555) ભોગ ભેગવનારા પિતાની આજ્ઞાના વશથી તેમને સેપેલા નગર તથા ગામની ઉપજવડે આજીવિકા કરનારા, રાજકુળમાં ઉત્પન્ન થયેલી કન્યાઓનું પાણિગ્રહણ કરનારા, શ્રી જૈનધર્મની ક્રિયામાં અત્યંત ઉદ્યમી, તેજસ્વીઓને પણ પૂજવા લાયક, અન્યાયવાળી ફિયાને નિંદનારા, વિનયવડે શરીરને નમ્ર રાખનારા, મેટા ઉત્સાહને ધારણ કરનારા, મોટા તેજવાળા, માતપિતાની ભક્તિ કરનારા, શુભ કાર્યમાં આસક્ત, સદાચાર ઉપર પ્રીતિવાળા, દેવ ગુરૂ અને સાધમિકની પૂજામાં નિરંતર તત્પર, હસ્તી અશ્વ વિગેરેના સન્યવડે યુક્ત, ભુજબળને ધારણ કરનારા, કેશ વિગેરેની અક્ષય સંપત્તિ વડે અત્યંત સૌભાગ્યવાળા, ઉદારતાવડે પૃથ્વીને અણુ રહિત કરનારા, યવડે પર્વતનો પણ તિરસ્કાર કરનારા, ગંભીરતાવડે સમુદ્રને જીતનારા, સંદર્ય વડે કામદેવને પરાજય કરનારા, ચંદ્રની કાંતિને ઉછેદ કરનારી કીર્તિ વડે પૃથ્વીને ઉજવળ કરનારા, પિતાના સ્વામી (પિતા) ની ભક્તિ કરવામાં તત્પર, સર્વ સેવકોને વિષે વત્સલ ભાવવાળા, કરેલા કામની કદર કરનારા, સ્વાભાવિક બુદ્ધિવડે જ અંગિરાની બુદ્ધિની અવજ્ઞા કરનારા, પ્રભાવાળા, શૂરવીર, યુદ્ધમાં શત્રુપર કૂર સ્વભાવવાળા, આજ્ઞાને સફળ કરનારા, પ્રતાપવડે યુકત, ‘પરિપક્વ બુદ્ધિવાળા, વીરમાં પણ વર, સુંદર લક્ષ્મી (શભા)વાળા, ઉત્તમ સંસ્થાનવાળા, સર્વ શુભ લક્ષણવાળા અને વિશ્વાસુ પરિવારવાળા તે વિશ્વપતિના કુમારો જાણે બીજા કાર્તિકસ્વામી હોય તેવા ઉત્કૃષ્ટ એશ્વર્યવડે શોભતા હતા. પિતૃપાદની પદવીને આશ્રય કરીને રહેલા પુત્રવડે તથા હજારો રાજાવડે પરિવરેલા તે શ્રીજયાનંદ રાજા ઉદય પામેલા સૂર્યની જેવા શુભતા હતા. કેમકે તે રાજા સદા શુચિ (પવિત્ર), જગતના કર્મના સાક્ષીભૂત, પાપનો ક્ષય કરનાર, જડતાનો" નાશ કરનાર, સર્વથા પ્રકારે દોષનો નાશ કરીને રહેનાર, દેદીપ્યમાન ક .1 બ્રહ્માને પુત્ર અને ઇંદ્રને પુરોહિત. 2 ઠરેલી. . - 1 અધિકાર-હોદો. સૂર્યપક્ષે માર્ગ–આકાશ. 2 સૂર્યપક્ષે કિરણો. 3 સૂર્યનું નામ જ છે. 4 સૂર્યપક્ષે અંધકાર. 5 સુર્યપક્ષે ઠંડી. 6 સર્યપક્ષે દેષા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #575 -------------------------------------------------------------------------- ________________ TL TTTT TTTTTT 1 (556). જયાનંદ કેવળી ચરિત્ર. સર્વ રાજાના તિષસમૂહની કાંતિના સ્વામી, પોતાના બળ વડે દૈત્યને (દુષ્ટજનોને) દીનતા આપનાર અને પાસે રહેનારા સેવકેવડે ઉત્કૃષ્ટ બળવાન હતા. આ રીતે તે રાજા સૂર્ય જેવા હતા; તોપણ તે રાજા ક્રૂર (ઉગ્ર) તમ (અજ્ઞાન) નો ગ્રાસ (નાશ) કરી સુર અને અસુરને દાસ જેવા કરતા હતા. (જે કે સૂર્ય કૂર એવા તમ એટલે રાહુને ગ્રાસ કરી શક્તો નથી.) વળી તે રાજાનું તેજ કદાપિ અસ્ત પામતું નહોતું. (સૂર્યનું તેજ તો રાત્રિએ અસ્ત પામે છે.) તે રાજા સદા ઓજસ્ એટલે બળે કરીને સહિત હતા. (સૂર્ય - જસ્ એટલે વિષમ રાશિ સહિત સદા હેત નથી.) તે રાજા શુભ હતા. (સૂર્ય અશુભ ગ્રહમાં ગણાય છે.) તે રાજાને દૈત્ય (રાક્ષસે–દુષ્ટજન) પણ ઉપદ્રવ કરી શક્તા નહતા. (સૂર્યને ઉદય વખતે રાક્ષસોનો ઉપદ્રવ હોય છે.) તે રાજાને કર (વે) સર્વને સુખકારક હતો. (સૂર્યના કર-કિરણે સર્વને સુખકારક હોતા નથી.) તે રાજા સ્થિર હતા. (સૂર્ય સ્થિર હોતો નથી.) તે રાજાનું મંડલ કેઈથી ગ્રસ્ત થતું નહોતું. (સૂર્ય મંડળ રાહુથી ગ્રસ્ત થાય છે.) તે રાજા ક્રૂરજનોથી પરાભવ પામતા નહોતા. (સૂર્ય ક્રૂરરાહુથી પરાભવ પામે છે.) તે રાજા તમનું એટલે અજ્ઞાનનું હરણ કરતા હતા. (સૂર્ય તમનું એટલે રાહુનું હરણ કરી શક્તો નથી.) તે રાજા કમળાવલિ રહિત એવા કુવલયને વિકસ્વર કરતા હતા. (સૂર્ય ૧૪કમલાવલિને વિકસ્વર કરે છે, પણ કુવલયને 5 વિકસ્વર કરતો નથી.) તથા તે રાજાને ઉગ્ર પ્રતાપ ચોતરફ પ્રસરતો હતો, તોપણ તે અત્યંત શીતળ હતો. (સૂર્યને પ્રતાપ શીતળ હોતો નથી.) - તે શ્રીજયાનંદ રાજાના શરીરની ઉંચાઈ સો ધનુષ હતી, તેના શરીરને વર્ણ સુવર્ણ જેવો હતો, તેનું બે લાખ પૂર્વનું આયુષ્ય હતું, તે સદા આનંદમાં રહેતા હતા, તેમનું શરીર નીરોગી હતું, રાત્રિ. 7 પક્ષે રાજા–ચંદ્ર અને ગ્રહાદિક જ્યોતિષી. 8 સૂર્ય ઉદય પામતી વખતે યુદ્ધ કરી રાક્ષસોને જીતે છે. 9 સૂર્યના પારિપાર્ષિક દે. 10 એક, ત્રણ, પાંચ વિગેરે એકી રાશિ. 11 દેશ, પરિવાર વિગેરે. 12 લક્ષ્મીની શ્રેણ. 13 પૃથ્વીવલય. 14 કમળની શ્રેણિને. 15 પોયણુ-રાત્રિવિકાસી કમળ.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #576 -------------------------------------------------------------------------- ________________ ચૌદમે સગ. . . (557) તેઓ ન્યાયરૂપી માણિકયને ધારણ કરતા હતા, રાજ્યની સુવણમુદ્રાએ કરીને વિભૂષિત હતા, પૂર્વના પુણ્યથી અને દેવોની સહાયથી તેનો કલ્યાણરૂપી કલ્પવૃક્ષ નિરંતર વિકસ્વર રહેતા હતા, અને શ્રીમાન સુવિધિનાથ તીર્થકરના શાસનને ઉદ્યોત કરવામાં સૂર્ય સમાન હતા. આવા તે શ્રીજયાનંદ રાજાધિરાજ હર્ષવડે પૃથ્વીનું રાજ્ય કરતા હતા. તેણે દુઃખી, અનાથ અને દીનજનોને દાન આપવા માટે ઠેકાણે ઠેકાણે દાનશાળાએ કરીને મને હર એવા દાનમંડપ કરાવ્યા હતા. તેમાં દરેકને દાન આપવામાં આવતા હતા, સુવાને માટે સ્થાન અપાતા હતા, અને પરદેશથી આવતા અનેક લોકોને સંતોષ આપવામાં આવતો હતો. તે રાજાએ અરિહંતને વિષે ભક્તિ હોવાથી દરેક ગામ અને દરેક નગર વિગેરે સ્થાનોમાં જાણે પ્રત્યક્ષ પુણ્યના રાશિ હોય એવા ઉજવળ જિનેન્દ્રના પ્રાસાદો ભક્તિથી કરાવ્યા હતા, અને તેમાં પોતાના પાપસમૂહને દૂર કરવા માટે અરિહંતની કરડે પ્રતિમાઓ ભરાવીને પ્રતિષ્ઠા વિધિ કરવા પૂર્વક સ્થાપના કરી હતી. તે પ્રતિમાઓની નિત્ય પૂજા વિધિ કરવા માટે તે રાજાએ ઉદ્યાન, વાવ, ગામ, ગરાસ વિગેરે વિવિધ સાધનો કરી આપ્યા હતા. જેમ સૂર્ય અંધકારને દૂર કરે તેમને રાજાએ દેશમાંથી દુઃખના સ્થાનરૂપ સાતે વ્યસનોને દૂર કર્યા હતા, તથા તેજને પામેલાં તેમણે ચંદ્રની જેમ બીજા રાજાઓને નિસ્તેજ કર્યા હતા. સદા અનવદ્ય, નવા વૈવનવાળી, આત્ય, આદરવાળી, અને પ્રોઢ (પરણેલી) એવી જાણે સ્ત્રી હોય તેમ પૃથ્વીને પોતાને વશ કરી કૃતજ્ઞ પુરૂષોમાં મુગટ સમાન તે રાજાએ તેને ભેળવીને અત્યંત સુખી કરી હતી. એકદા હર્ષથી જેના મનની રૂચિ દેદીપ્યમાન થઈ હતી એવા ઉદ્યાનપાલકે હજારે રાજાઓથી શોભતી શ્રીજયાનંદ પૃથ્વી પતિની સભામાં આવી સર્વજન પ્રત્યક્ષ તે રાજાધિરાજને સત્ય ભક્તિથી પ્રણામ કરી બે હસ્તકમળની અંજલિને મસ્તકપર તિલકરૂપ કરી વિજ્ઞતિ કરી કે -" હજારો રાજાઓથી સેવાયેલા અને દિવ્ય સમૃ 1 દોષરહિત સ્ત્રી તથા પૃથ્વી. 2 ધાન્ય, ફળ વિગેરે ઉત્પન્ન કરે તેવી પૃથ્વી. 3 સ્ત્રી વિશિષ્ટ રૂપવાળી અને પૃથ્વી સમૃદ્ધિવાળી. 4 ઘન-નિવિડ એવી પૃથ્વી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #577 -------------------------------------------------------------------------- ________________ (558) જયાનંદ કેવળી ચરિત્ર. દ્ધિને ધારણ કરનારા હે સ્વામી! કલ્યાણના સમૂહને કરનારા અને વિશ્વને હર્ષ આપનારા ગુરૂમહારાજના આગમનરૂપ ઉત્સવવડે આજે તમે વૃદ્ધિ પામે છે. (એટલે તમને ગુરૂના આગમનની વધામણી આપું છું.)” તે સાંભળી નિર્મળ મતિવાળા રાજાએ તેને પુછયું કે –“હૃદયમાં રહેલા ગાઢ આનંદરૂપી સમુદ્રને વિકસ્વર કરવામાં ચંદ્ર સમાન હે વનપાળ ! વિશ્વના ગુરૂ અને ગુણના સાગરરૂપ કયા ગુરૂમહારાજાએ આપણું વનને પવિત્ર કર્યું છે?” ત્યારે વનપાલે પૃથ્વીરૂપ આકાશને વિષે ચંદ્રસમાન અને અપાર કીર્તિવાળા તે રાજાને કહ્યું કે –“હે પ્રભુ! વખાણવા લાયક એવી તમારી પૃથ્વીને વિષે અત્યંત પ્રભાવવાળા ચકાયુધ સૂરીશ્વર પધાયો છે. તેમનું નામ શ્રવણ કરવાથી જ પ્રાણુઓનાં સર્વ દુઃખે ત્રાસ પામે છે, તે ગુણલક્ષમીનાં ધામ છે, પ્રીતિનાં પાત્ર છે, તેમનું શરીર કાંતિના સમૂહને વિસ્તારે તેવું છે, તેમને લેકાવધિ કરતાં પણ વિશેષ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું છે, ઉત્તમ સાધુસમુદાય તેમની સેવા કરે છે, વિકસ્વર એવા આપણું ઉદ્યાનમાં નિર્દોષ એવા ગાઢ છાયાવાળા પ્રદેશને આશ્રય કરીને તેઓ રહેલા છે, તેમની સાધુચર્યા મનહર અને લેકોત્તર છે, તેઓ શ્રેષ્ટ ચારિત્ર પાળવામાં અગ્રેસર છે, તેમનો પ્રતાપ જગતમાં સૂર્યના તેજને પણ જીતે છે, તેઓ દર્શનથી જ વિશ્વને આશ્ચર્ય ઉત્પન્ન કરે છે, તેમના વચનનો વિસ્તાર અમૃતને પણ વ્યર્થ કરે છે, અને તે અનેક ઉત્તમ લબ્ધિના નિધાન છે. આવા તે મુનીંદ્રને જોઈ માત્સર્યનો ત્યાગ કરી પુણ્યરૂપી વિત્તવાળા ઘણા ભવ્ય પ્રાણીઓનાં ચિત્ત દીક્ષાદિક અંગીકાર કરવાને ઉત્સાહી બને છે. પૂર્વના અગણિત પુણ્યના ઉદયથી જેમનું ભવિષ્યમાં અવશ્ય કલ્યાણ થવાનું હોય છે એવા સત્પરૂષને જ આવા સશુરૂનાં દર્શન થઈ શકે છે. તેથી તમે શીધ્રપણે સવવડે નૃત્ય કરતા પુણ્યના રંગવડે તરંગવાળા થઈ માટી સમૃદ્ધિ સહિત ઉદ્યાનમાં પધારી તે સદ્દગુરૂને વંદના કરો. " આ પ્રમાણેની તેની વાણું સાંભળી શરીરપર રોમાંચના સમૂહને ધારણ કરતા જયાનંદ રાજાએ હર્ષ પામી પોતાના શરીર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #578 -------------------------------------------------------------------------- ________________ ચદમ સગ. . (550) પર રહેલા વસ્ત્ર તથા તમામ આભૂષણે તે વનપાળને વધામણીમાં આપી દીધાં. પછી હર્ષ પામેલા રાજાએ પટહની ઉષણપૂર્વક સમગ્ર સામગ્રી તૈયાર કરી સૂર્યના નાદવડે આકાશને ભરી દીધું. અને સેના, સેનાપતિ, મંત્રી તથા સામંત વિગેરે સર્વ પરિવારને સાથે લઈ અત્યંત આદરપુર્વક પટ્ટહસ્તીપર આરૂઢ થયા. તેની બન્ને બાજુએ ચામરોના સમૂહ વીંઝાવા લાગ્યા. તેમના મસ્તકપર ધારણ કરેલા પૂર્ણચંદ્રને જીતનાર મોટા છત્રવડે આપને નાશ થઈ ગયા. દેદીપ્યમાન હજારો રાજાઓ વડે મોટી કાંતિવાળા જાણે પૃથ્વી પર આવેલા સૂર્યજ હોય તેમ શોભતા તે રાજા ગુરૂને વંદન કરવા ચાલ્યા. તે રાજાની પાછળ રતિસુંદરી વિગેરે સર્વે રાણીઓ પોતપોતાના પરિવાર સહિત ગુરૂને વાંદવા ચાલી. મટી સમૃદ્ધિવડે સર્વ પૃથ્વીને મેહ પમાડતા તે ઉત્તમ રાજા મહિમાના. સમુદ્ર સમાન, મેહને નાશ કરવામાં દઢ મતિવાળા અને સુર તથા અસુરના સમૂહે પૂજેલા એવા સદ્દગુરૂના દૂરથી દર્શન થતાંજ પટ્ટસ્તી પરથી નીચે ઉતરી ગયા. તેમણે બંને પ્રકારના પાંચ પાંચ અભિગમ સાચવ્યા, હજારો રાજાઓને સમૂહ તેમની આજ્ઞા પ્રમાણે તેમની પાછળ ચાલ્યા. આ રીતે ગુરૂ પાસે આવી વિવેક અને વિનયથી નમ્ર થયેલા તે રાજાએ ગુરૂને ત્રણ પ્રદક્ષિણું કરી. પછી ઘણા દેદીપ્યમાન તેજવાળા તેણે શુભ બળવાળા અને વિદ્યાચારણ મુનિએમાં અગ્રેસર એવા તે ચકાયુધ સૂરીશ્વરને વિધિથી વંદના કરી. ત્યારે તે મુનીશ્વરે પણ હર્ષપૂર્વક મસ્તકને નમાવતા તે શ્રીજયાનંદ રાજાને પાપને રેપ કરવામાં અર્ગલા સમાન ધર્મલાભરૂ૫ આશીષ આપી આનંદ પમાડ્યો. પછી શ્રીજયાનંદ રાજાએ બે હાથ જોડી આનંદના ઉલ્લાસથી તે વિદ્યાચારણ મુનિઓના આચાચૈ શ્રીચકાયુધસૂરિની સ્તુતિ કરી. ત્યારપછી અનુક્રમે બીજા સર્વ રાજાઓએ, અંત:પુરની સ્ત્રીઓએ અને બીજા પિરાદિકનેએ પણ હર્ષથી તે મુનીશ્વરને વંદના કરી અને તેમની સ્તુતિ કરી, પછી શ્રીજયાનંદ રાજા વિગેરે સર્વે તે ગુરૂની સન્મુખ વિનયથી અનુક્રમે સ્થાને વિધિ પ્રમાણે બેઠા, એટલે તે સદ્દગુરૂએ સુર, અસુર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #579 -------------------------------------------------------------------------- ________________ (560) જયાનંદ કેવળી ચરિત્ર. અને મનુષ્યના સમૂહવડે યુક્ત એવી તે પર્ષદાને હર્ષ આપનારી ધર્મદેશના તેમને પ્રતિબોધ આપવા માટે દેવી શરૂ કરી. તેમાં સંસારનો નાશ કરનારી સર્વજનને સાધારણ એવી ધર્મદેશના આપતાં વચ્ચે ક્ષીરાશ્રવલબ્ધિઓ કરીને મને હર એવી વાણીવડે શ્રીજયાનંદ રાજા વિગેરેને પ્રતિબંધ કરવા સારૂ સ્પષ્ટપણે પિતાના પૂર્વભવ સહિત તેમને પૂર્વભવ આ પ્રમાણે કો– હે રાજા ! પુર્વે ઉદ્યાનપાળના ભાવમાં રાજાના પ્રસાદથી બન્ને પ્રિયાઓ સહિત તમે દેવપૂજા કરી હતી તે તમને મહાફળવાળી થઈ છે. ત્યારપછી તમે અતિસુંદર નામે મંત્રી થયા. તે ભવમાં પણ તે પૂર્વ ભવની જ બન્ને પ્રિયાઓ તમારી પ્રિયા થઈ. તે ભવમાં અતિબળ નામના રાજર્ષિ પાસેથી તમે જૈનધર્મ પામ્યા અને તે શુદ્ધ ધર્મનું બન્ને પ્રિયાઓ સહિત તમે આરાધન કર્યું. ત્યાંથી તમે અને તમારી બન્ને પ્રિયાઓ આયુષ્ય પૂર્ણ થયે મહામુક દેવલોકમાં દેવ થયા. ત્યાંથી આવીને તમે આ ત્રણ ખંડની પૃથ્વીના ભોક્તા થયા. પૂર્વભવમાં જે બે તમારી પ્રિયાઓ હતી તે આ ભવમાં રાજાના કુળમાં રતિસુંદરી અને વિજયસુંદરી નામે ઉત્પન્ન થઈ અને તે તમારી રાણીઓ થઈ. તે બન્ને સર્વ સતીઓમાં શિરોમણિ છે. નરવીર નામના રાજાના તમે મતિસુંદર નામના મંત્રી હતા. તે વખતે તમે મોટા ઉદ્યમથી તે રાજાને જૈન ધર્મ પમાડ્યો હતો. તે ધર્મનું આરાધન કરીને તે રાજા દેવ થયા હતા, અને ત્યાંથી ચવીને ચકના બળવાળો હું ચકાયુધ નામનો વિદ્યાધર ચક્રવતી થયો. પૂર્વે કરેલા ધર્મના આરાધનથી વૈતાઢય પર્વતની અને શ્રેણિના સામ્રાજ્ય સુખને મેં મેળવ્યું. છેવટ તમે મને છે ત્યારે મને વૈરાગ્ય થવાથી મેં દીક્ષા લીધી અને તે મુનિ પણું પાળવાથી હાલમાં હું ચાર જ્ઞાનવાળા થયો છું. મેં પૂર્વે રાજાના ભાવમાં સ્ત્રીને માટે તમને બાંધીને કેદમાં નાંખ્યા હતા, તેથી આ ભવમાં તમે મને બાંધીને કાષ્ટના પાંજરામાં નાંખે. મેં તે વખતે તમને થોડા વખતમાં જ કેદથી મુક્ત કરી બહુમાન આપ્યું હતું, તમે મારાપર ધર્મ પમાડવાવડે ઉપકાર કર્યો હતો, અને આપણું પ્રીતિ દઢ થઈ હતી. તેજ પ્રમાણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #580 -------------------------------------------------------------------------- ________________ - ચૌદમો સર્ગ. " (61); આ ભવમાં પણ તમે મને શીધ્રપણે બંધનથી મુક્ત કર્યો, અને મેં હર્ષથી તમને કન્યા તથા રાજ્ય આપ્યું. તેમજ અત્યારે તમને વિશેષ ધમની પ્રાપ્તિ કરાવવાવડે તમારી ઉપર પ્રત્યુપકાર કરવાની મારી ઈચ્છા થવાથી હું અહીં આવ્યો છું. વળી હે રાજા ! બીજી પણ કેટલીક વાત કહું છું, તે સાંભળો–પૂર્વે મંત્રી અને રાજાના ભવમાં તમે અને મેં કલ્પવૃક્ષ જેવા જે શ્રાવકધર્મનું આરાધન કર્યું હતું, તેના પ્રભાવથી આ ભવમાં આપણને પંચેંદ્રિયના સુખભેગ સહિત અખંડ અને અભુત રાજ્યસમૃદ્ધિ પ્રાપ્ત થઈ. તમારી ધર્મમાં શ્રદ્ધા અધિક હોવાથી તમને વિશેષ પ્રકારની સમૃદ્ધિ પ્રાપ્ત થઈ. તમે અમાત્યના ભવમાં મુનિને કહ્યું હતું કે –“શું તમારાં નેત્ર ગયાં છે કે જેથી કરીને આ આહાર સુઝતો નથી એમ બોલો છો?” તથા તમારી પહેલી પ્રિયાએ તે મુનિના કુળની નિંદા કરી હતી. બીજી પ્રિયાએ કહ્યું હતું કે –“આ અંધને ભિલને આપ.” ઇત્યાદિક વચનોવડે તમે ત્રણેએ જે અશુભ કર્મ ઉપાર્જન કર્યું હતું, તે કર્મને પશ્ચાત્તાપાદિવડે તમે કેટલોક તેં ક્ષય કર્યો હતો, તોપણ તે કર્મને કેટલોક અંશ બાકી રહેલું હોવાથી આ ભવમાં કેટલોક કાળ તમે નેત્ર રહિત થયા હતા તથા તમારી પહેલી પ્રિયા આ ભવમાં રાજાએ ગ્રહણ કરેલી ગણિકાની પુત્રી થઈ એટલે કે નીચ કુળ પામી, અને બીજી પ્રિયા તેના પિતાએ આપેલા વિષના પ્રયોગથી અંધ થઈ. તે કર્મને અલ્પકાળમાં ક્ષય થવાથી અને પુણ્યનો ઉદય થવાથી દિવ્ય ઔષધિ-' ની પ્રાપ્તિને લઈને તમારી જેમ તે પણ સજ નેત્રવાળી થઈ. તમારી પ્રિયાએ ભિલને આપવાનું જે વચન મુનિ પ્રત્યે કહ્યું હતું, તે વખતે તમે નિષેધ કર્યો નહોતો તેથી તમારે એક દિવસ ભિલ્લ થવું પડ્યું અને તે ભિલ્લપણામાં ભિલ્લની બુદ્ધિથી જ તમને વિજયસુંદ રીના પિતાએ તેણીને આપી. તે બન્ને પ્રિયાઓએ પૂર્વભવના પ્રેમને લીધે આ ભવમાં પણ તમને જ પતિપણે ઈચ્છયા અને તમને પરણી. હવે હે રાજા! તમારા કાકાના પુત્ર સિંહસારના પૂર્વભવની હકીકત કહું છું, તે સાંભળે “તે પર્વભવે નરવીર રાજાને વસુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #581 -------------------------------------------------------------------------- ________________ (પ૬ર) જયાનંદ કવળી ચરિત્ર સાર નામે પુરહિત હતે. તે કેલધમી હોવાથી તમે સર્વ જન સમક્ષ તેને તિરસ્કાર કર્યો હતો, અને રાજાએ તેને દેશમાંથી કાઢી મૂકર્યો હતો. તે ચિરકાળ સુધી ઘણું ભવમાં ભમી કોઈક જન્મમાં પરિવ્રાજક થઈ મરીને જ્યોતિષમાં દેવ થયો. ત્યાંથી આવી પાપાનુબંધી પુણ્યના ઉદયથી તમારા કાકા શ્રી જયરાજાને પુત્ર સિંહસાર નામે તમારે બંધ થયો. તમે પૂર્વે મંત્રીના ભાવમાં રાજાને કહ્યું હતું કે–“આ ચંડાળની સાથે તમારે સંગ કરવો ચગ્ય નથી.” એ શબ્દથી બાંધેલા કર્મને લીધે તમારા ઉપર તેણે આ ભવમાં તેવાજ દોષને આરોપ કર્યો, પરંતુ પૂર્વભવના અને આ ભવના સત્કર્મના ઉદયથી તમને આપેલું ચંડાળપણાનું કલંક ખાતું હોવાથી અલ્પકાળમાં નષ્ટ થયું. પૂર્વભવમાં કૈલાદિક ધર્મના અભ્યાસથી તે સિંહસારનો જીવ નિંદનીય આચરણ કરવામાં અત્યંત ઉદ્યમી હતો, તેથી આ ભવમાં પણ સિંહસાર સ્વભાવે અત્યંત ક્રૂર થયે. તેમજ અત્યંત માયાવી, સર્વ દેષને ધારણ કરનાર, નિર્ગુણ, નિર્દય, ક્રોધી, પગલે પગલે પિતાના આત્માને જ કલેશ ઉપજાવનાર, અન્યાયી, દુર્ભાગી, પાપબુદ્ધિવાળો, નિરંકુશ (ઉદ્ધત.) ધર્મને દ્વેષી અને વિશેષે કરીને જૈનધર્મનું નામ સાંભળવાથી પણ ઈષ્યોને ધારણ કરનાર, અધર્મને પક્ષપાત કરવામાં જ હર્ષવાળો અને અધર્મ નું જ પ્રતિપાદન કરનાર થયો. તે સિંહસાર ઉપર તમે સ્થાને સ્થાને વારંવાર ઘણે ઉપકાર કર્યો હતો, તો પણ પૂર્વભવના વૈરને લીધે તે તમારાપર અંત:કરણથી શ્રેષ જ, ધારણ કરતો હતો. તેથી જ આ ભવમાં તે દુરાત્માએ તમારાં નેત્રો લઈ લીધાં અને પાપકર્મ બાંધ્યું. હે રાજા! આ પ્રમાણે પુણ્ય અને પાપના ફળને સ્પષ્ટ રીતે જણાવનારૂં પૂર્વભવનું વૃત્તાંત સાંભળી તેને હદયમાં ધારણ કરી સદા ધર્મને વિષે ઉદ્યમ કરવો તેજ યોગ્ય છે. તમે અને અમે પૂર્વભવમાં શ્રદ્ધા સહિત અત્યંત શુદ્ધ જૈનધર્મનું આરાધન કર્યું હતું, તેથી જ આપણે આ ભવમાં પુણ્યાનુબંધી પુણ્યવાળા થયા છીએ.” આ પ્રમાણે શ્રીગુરૂમહારાજે કહેલા સર્વ વૃત્તાંતને કર્ણના અતિથિરૂપ કરી (સાંભળી) તે પૂર્વભવની સ્થિતિને મનમાં ધારણું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #582 -------------------------------------------------------------------------- ________________ ચૌદમે સગે. (પ૬૩) કરવા માટે શ્રીજયાનંદ રાજા વિગેરે સવે એક ક્ષણવાર મનપણે રહ્યા, તેટલામાં તેઓ સર્વે લઘુકમી હોવાથી તત્કાળ જાતિસ્મરણજ્ઞાન પામ્યા, એટલે તે પૂજ્ય ગુરૂમહારાજને તેઓએ કહ્યું કે“હે પ્રભુ! તમારું વચન સત્ય છે. અમને હમણાં જાતિસ્મરણ જ્ઞાન થયું છે, તેથી અમે તે સર્વ વૃત્તાંત આપે કહ્યા પ્રમાણે જાણી શકીએ છીએ. હે પ્રભુ! પુર્વભવમાં અમે જે ભવસ્થિતિ અનુભવી છે, તે જ પ્રમાણે તમે કહી છે, અને તે અમે અત્યારે જાતિસ્મરણથી જોઈએ છીએ.” ફરીથી શ્રીજયાનંદ રાજાએ મસ્તક નમાવી નિર્મળ ચિત્તવડે ગુરૂ મહારાજને પૂછયું કે-“હે ભગવાન ! હે સદ્દગુરૂ ! મારા પિતા અને મારા કાકાએ જે દિવસે દીક્ષા લીધી છે ત્યારથી તેમનો જે વૃત્તાંત હોય તે કહે અને હવે પછી તેમની કેવી કેવી ગતિ થશે તેને તથા તેમને મોક્ષ પ્રાપ્તિ થતા સુધીનો વૃત્તાંત કહે.” આ પ્રમાણે જયાનંદ રાજાએ પૂછવાથી ગુરૂ મહારાજ સ્નેહથી બેલ્યા કે–“હે રાજા ! સાંભળો તમારા પિતા અને તમારા કાકાએ જે દિવસે દીક્ષા ગ્રહણ કરી ત્યારથી તેઓ ગુરૂની સાથે વિચરવા લાગ્યા. બાર વર્ષ સુધી અભ્યાસ કરી ગ્રહણું અને આસેવના એ બન્ને પ્રકારની શિક્ષામાં નિપુણ થયા. શ્રુતપાઠ અને પ્રત્યુપેક્ષા વિગેરે ક્રિયામાં સમગ્રપણે કુશળ થયા. સર્વ શ્રુતને અર્થ ગ્રહણ કરી તે બને ઉત્તમ વ્રતનું પાલન કરતા સતા જિનશાસનમાં નિપુણ થયા. અતિચાર રહિત ચારિત્ર પાળવામાં તત્પર એવા તે બન્ને ચિરંતન મહર્ષિઓ ચિરકાળસુધી ભવ્ય પ્રાણીઓને પ્રતિબંધ કરવા માટે પૃથ્વી પર વિચર્યો. ગુરૂની આજ્ઞા પાળવામાં તત્પર, નિરતર શુદ્ધ સાધુની ક્રિયા કરવામાં આસક્ત, ગુરૂની ભક્તિ કરવામાં અત્યંત મગ્ન, ક્ષુલ્લક સાધુઓ ઉપર વત્સલતા રાખનારા, વૃદ્ધ મુનિઓનો વિનય કરનારા, સાધુઓને વિષે પ્રેમવાળા, વૈયાવૃત્ય કરવામાં ઉત્સાહી, નિત્ય તપસ્યા કરવામાં તત્પર, સાધુના સત્તાવીશ ગુણે કરીને સહિત, સમતાને ધારણ કરનારા, ઇન્દ્રિયનું દમન કરનારા, રાગ દ્વેષથી રહિત, ઉદાર આશયવાળા, સ્પૃહારહિત, મમતા રહિત, ગ્રામ કે ઉપાશ્રય વિગેરે સ્થાનમાં પ્રતિબંધ રહિત, પોતાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #583 -------------------------------------------------------------------------- ________________ (પ૬૪) જ્યાનંદ કેવળી ચરિત્ર. શરીરની પણ સારસંભાળ નહીં કરનારા, માયાથી મુક્ત થયેલા, માનને ત્યાગ કરનારા, પરીષહ અને ઉપસર્નાદિકવડે ક્ષેભ નહીં પામનારા, પૃથ્વીને વિષે કેઈને પણ ભય નહીં રાખનારા, કષાય રહિત, તપ અને સંયમની ભાવના ભાવનારા અને પિતાના આ ભાનું હિત કરવામાં ઉદ્યમવંત એવા તે બન્ને મહર્ષિઓએ ચિરકાળ સુધી પૃથ્વી પર વિહાર કર્યો. અને એ રીતે પોતાનું આયુષ્ય પૂર્ણ કરી છેવટ અનશનાદિકવડે ચિત્તની સમાધિપૂર્વક કાળધર્મ પામી તે બન્ને રાજર્ષિઓ રાનકુમાર અને માહેંદ્ર નામના દેવલેકમાં મહર્થિક દેવ થયા છે. ત્યાં ઈંદ્રના સામાનિક દેવડે પણ પૂજવા લાયક, મેટી ઋદ્ધિવાળા અને મહા કાંતિવાળા તે બન્ને દિવ્યભોગ ભેગવતા સુખને અનુભવ કરે છે. અનુક્રમે સાત સાગરોપમનું. અને તેથી કાંઈક અધિક પ્રમાણવાળું પિતપોતાનું આયુષ્ય પૂર્ણ કરી, ત્યાંથી ચવીને તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં જૂદા જૂદા દેશમાં. મનુષ્યપણે ઉત્પન્ન થઈ, મેટી પ્રઢતાને પામી, તે બન્ને રાજા થઈને શ્રેષ્ઠ રાજ્યનું પાલન કરશે. ત્યાં શ્રી તીર્થકરના હસ્તવડે દીક્ષા અંગીકાર કરી, ચિરકાળ સુધી ચારિત્રનું નિરતિચારપણે પાલન, કરી સર્વ કર્મને ક્ષય કરી મોક્ષ પ્રત્યે પામશે.” . . . . . '. આ પ્રમાણે સૂરીશ્વર મહારાજના મુખથી પિતાના પિતા તથા કાકાનું સર્વ ચરિત્ર સાંભળી શ્રીજયાનંદ. રાજા પોતાના હદ યમાં અત્યંત હર્ષિત થયા. પછી ફરીથી ગુરૂને નમસ્કાર કરીને તેમણે પૂછયું કે-“હે પ્રભુ! હવે અમારૂં સર્વનું અને સિંહસારનું ભાવી ચરિત્ર કૃપા કરીને કહે, કે જેથી અમારા મનમાં હર્ષ થાય. હું ભવ્ય છું ? કે અભવ્ય છું ?. ભવ્ય હોઉં તે અભિવમાં મારો મોક્ષ થશે કે બીજા કોઈ ભવમાં મેક્ષ થશે ? એ સર્વ મારા હર્ષને માટે કહે. તથા મારી પત્નીઓ વિગેરે બીજા પણ ક્યારે મેક્ષ પામશે ? એ સર્વ કહો. તેમજ સિંહસારનું શું થયું છે ? અને હવે પછી. તેનું શું થશે? એ વૃત્તાંત તથા તમારી પિતાની એક્ષપ્રાપ્તિ ક્યારેક થશે? તે સર્વ કૃપા કરીને કહો.”, આ પ્રમાણેના તે રાજાએ પુ. છેલા પ્રશ્નોને જ્ઞાનદ્રષ્ટિએ વિચારીને મુનીશ્વર શ્રીચક્રાયુધ રાજર્ષિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #584 -------------------------------------------------------------------------- ________________ - ચૌદમો સગે. (પ૬૫) આ પ્રમાણે બોલ્યા “હે રાજા ! સાભળો તમે અને તમારી સ્ત્રીઓ વિગેરે જે અહીં કલ્યાણના અથી છે, તે સર્વે પ્રાયે આસસિદ્ધિવાળા છો અને અવશ્ય ભવ્ય છે. તેમાં પણ તમે, તમારી પૂર્વભવની બે પત્ની અને હું ચારિત્રનું આરાધન કરી આ ભવમાંજ મોક્ષ પામશું. તેમાં પણ ભવનો અંત કરનાર એવા તમે કેવળજ્ઞાનના ઉદ્યોતથી જગતનો ઉદ્યોત કરી, સત્યમાર્ગને નાશ કરનારા અજ્ઞાનરૂપ અંધકારને સંહાર કરી, નિરંતર ઉદય પામેલા નવીન સૂર્યની જેમ જીવાજીવાદિક પદાર્થો બતાવીને ભવ્ય પ્રાણરૂપ અનેક કમળોને પ્રતિબોધ પમાડશે. ચિરકાળ સુધી પૃથ્વીને પોતાના ચરણકમળવડે. પવિત્ર કરી કાંઈક ઓછા એવા લાખ વર્ષ સુધી કેવળી અવસ્થાને ભેગવશે. કુલ ચારિત્ર પર્યાય પરિપૂર્ણ એક લાખ વર્ષ પૂર્ણ કરી, સર્વ મળીને કુલ ચારાશી લાખ વર્ષનું આયુષ્ય ભગવી, સર્વ પ્રકારની રોગાદિક વ્યથાએ કરીને રહિત, કામદેવને જીતનાર તથા સમગ્ર દુષ્કર્મનો પરાભવ કરનાર હે શ્રીજયાનંદ રાજા ! તમે મોટા આનંદરૂપ મોક્ષની સંપદાને પામશે અને હું પણ કેટલાક વર્ષ પછી અંતગડ કેવળી થઈને મોક્ષ પામીશ. 1. સિંહસાર ગુરૂકમી હોવાથી પ્રજાને પીડાદિક ઉત્પન્ન કરવાનું લીધે રાજ્યથી ભ્રષ્ટ થયા પછી અનેક પ્રકારના દુ:ખ પામે છે તેનું વૃત્તાંત કહું છું તે સાંભળો–જ્યારે તમારા પિતાએ તે સિંહસારને પોતાના નગરમાંથી કાઢી મૂકે ત્યારે તે પણ તે નગરમાંથી નીકળી ચિરકાળ સુધી ચતરફ ભખે. જે જે નગરમાં, ગામમાં, પુરમાં, દેશમાં કે દિશામાં તે સિંહસાર પોતાની આજીવિકાદિકને માટે જઈને રહ્યો, તે તે સ્થાને પ્રાયે કરીને કલ્યાણની શ્રેણિરૂપ સુભિક્ષને નાશ કરનાર ભયંકર દુકાળ પડવા લાગ્યો, અને સાત પ્રકારની ઈતિઓ ( ઉપદ્રવો ) પ્રગટ થવા લાગી. તે વખતે કઈ નિમિત્તવડે, શુકનવડે કે જ્ઞાનીની વાણીવડે. દુકાળ વિગેરેનું કારણું તે મહાપાપી સિંહજ છે, એમ જ્યારે લોકોના જાણવામાં આવ્યું ત્યારે તે લોકો તેની અત્યંત નિભટ્સના કરવા લાગ્યા અને કોપ પામેલા તે લોકો તેને પોતપોતાના સ્થાનથી કાઢી મૂકવા લાગ્યા. તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #585 -------------------------------------------------------------------------- ________________ (56) , જયાનંદ કેવળી ચરિત્ર. સિંહસાર દાસ થઈને ભક્તિ વડે જે જે રાજાની સેવા કરતું હતું, તે તે રાજા પ્રાયે મરણ પામતે હતો. તે વખતે પિતાના શરણરૂપ રાજાનું મરણ તે સિંહસારની સેવાને લીધે જ થયું છે, એમ તેના પરિવારને કોઈ પણ પ્રકારે નિર્ણય થતા, ત્યારે તે રાજભકત જન તેને અનેક પ્રકારે મારતા હતા, વિડંબના કરતા હતા અને પછી તે સ્થાનેથી કાઢી મુકતા હતા. આ પ્રમાણે તે પોતાના ઘોર પાપના ફળને ઠેકાણે ઠેકાણે પામ્યો. છેવટ પાપના ઉત્કટ ઉદયથી ચોરની પલ્લીમાં જઈ સર્વ વ્યસનને સેવવા લાગ્યો. તેમાં એકદા કોઈ ઠેકાણે ચેરી કરવા ગયે, ત્યાં તે પાપી પોતાના પાપના ફળરૂપ મરણને પામ્યા. અને મેટી આપત્તિના સ્થાનરૂપ સાતમી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થયે. ત્યાં બત્રીશ સાગરેપમ સુધી ઘણું દુઃખના સમૂહને ભેગવવાને છે. ત્યાંથી નીકળીને તે પાપી વચ્ચે વચ્ચે આંતરાવાળા મસ્યાદિકના ભવો કરી અનંતીવાર સાતે નરકમાં જશે. પછી સર્વ જાતિના તિર્યમાં, દુષ્ટ દેવોમાં અને નીચ મનુષ્ય જાતિમાં અનંતવાર વારંવાર ઉત્પન્ન થઈ પાપ ઉપાર્જન કરી તે દરેક સ્થાને વારંવાર પરિભ્રમણ કરશે. આ પ્રમાણે જેમાં ઉગ્ર દુર્ગતિ, અનંત વિપાક, અને હિંસાદિકથી પ્રાપ્ત થતા અનંત દુઃખે રહેલાં છે એવું આ સિંહસારનું ચરિત્ર સાંભળી હે ભવ્ય જીવો ! તમે પાપનો નાશ કરે એવા પુણ્યમાર્ગમાં પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન કરે હે રાજા! તમારી સાથે તમારી બીજી પ્રિયાએ, બીજા રાજાઓ, સુભટે અને મંત્રીઓ વિગેરે જે જે દીક્ષા ગ્રહણ કરશે, તે સર્વે બાહ્ય તથા અત્યંતર શત્રુઓને જય કરી નિરતિચાર ચારિત્રનું પાલન કરી અનુક્રમે સ્વર્ગાદિકમાં જઈ મહાવિદેહને વિષે ઉત્પન્ન થઈ થડા ભવમાં અવશ્ય મેક્ષ પામશે. હે રાજા ! આ સર્વના વૃત્તાંત જે મેં તમને કહા છે તે મેં કેવળ મારી બુદ્ધિથી જ કહ્યા નથી, પરંતુ હું એકદા જિનેશ્વરને વાંદવા માટે મહાવિદેહ ક્ષેત્રમાં ગયા હતા, ત્યાં પુંડરીકિણ નગરીને વિષે વિચરતા શ્રી અરિહંતના મુખથી મેં સાંભળેલ છે. ત્યાં વ્યાખ્યાન વખતે ભવ્ય જીને બંધ કરવા માટે તે જિનેશ્વરે તમારું P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #586 -------------------------------------------------------------------------- ________________ ચૌદમે સર્ગ. (પ૬૭) . સર્વ ચરિત્ર પ્રથમથી કહ્યું હતું. તે સર્વ સાંભળીને તથા મને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું છે તેના વડે પણ જાણીને તમને પ્રતિબોધ કરવા માટે હું શીધ્રપણે અહીં આવ્યો છું. તમે પૂર્વભવમાં શુદ્ધ જિનધર્મ પમાડી મારાપર અત્યંત ઉપકાર કર્યો છે, તેથી તે ઉપકારને પ્રત્યુપકાર કરવા માટે વિહરમાન જિનેશ્વરની પાસે જઈ તમારૂં સર્વ ચરિત્ર પૂછી તેમનાથી તે સર્વ જાણી હું હમણું અહીં આવ્યો છું અને પ્રત્યુપકાર કરવાની બુદ્ધિવાળે હું તમને વિશેષે કરીને પ્રતિબોધ આપું છું. તેમજ મારા આત્માને સંસારસાગરથી તારૂં છું. હવે હે રાજા ! તમે પ્રતિબોધ પામે, પ્રતિબોધ પામો. જરા પણ પ્રમાદ ન કરે. જે મૂઢ જનો હોય તે જ વિષયોમાં તો મોહ પામે છે. પરંતુ સત્પરૂ તો કોઈ પણ પ્રકારે તેમાં મેહ પામતાજ નથી. કહ્યું છે કે આ જગતમાં જે ખરે સ્વાર્થ સાધવાને છે, તે આત્મહિતજ છે, અને જે આ જન્મને વિષે તથા પરજન્મને વિષે સુખના હેતુભૂત હોય તે જ ખરે સ્વાર્થ કહેવાય છે.” તેથી કરીને વ્યવહારની વિશુદ્ધિ, અરિહંત અને ગુરૂની ભક્તિ, જીવદયા, ઇંદ્રિયદમન, દાન, શીળ, તપ, ભાવ અને સક્રિયાનું આરાધન -એ સર્વ મોક્ષનું અંગ હોવાથી તથા ધર્મરૂપ હોવાથી સાચા સુખનાં કારણ છે, તેનું આરાધન કરવું તેને જ જિનેઢોએ આત્મહિત કહ્યું છે. કામ અને અર્થને બાધ ન આવે એવી રીતે સર્વ શુદ્ધ વ્યવહારાદિકને જે આત્મહિતના અથી જ કરે. તો તેઓ પરિણામે ઈષ્ટ ફળને પામે છે, કેમકે કલ્પવૃક્ષની જેવા તે વ્યવહારાદિકથી જ તેવાં ઈષ્ટ ફળ પ્રાપ્ત થાય છે. પાંચ ઇન્દ્રિયોના જે વિષય તે કામનું સ્વરૂપ છે. તે વિષમ અને ભયંકર છે. તેને તજવા તેજ દુષ્કર છે. સર્વ વિષયોમાં પણ સ્ત્રી સાથેને વિષય અતિ દસ્તર છે. કહ્યું છે કે –“જે મનુષ્ય મોક્ષની ઈચ્છાવાળે, સંસારથી ભય પામેલે અને તેથી કરીને જ ધર્મના આરાધનમાં તત્પર રહેલો હેય, તે મનુષ્યને જેવી મનોહર સ્ત્રી તજવી મુશ્કેલ છે, તેવું આ જગતમાં બીજું કાંઈ મુશ્કેલ નથી. તેથી જે મનુષ્ય તે સ્ત્રીના સંગને તજે છે, તેને બીજા વિષયે સુખે કરીને તજવા લાયક થાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #587 -------------------------------------------------------------------------- ________________ (568) જયાનંદ કેવળી ચરિત્ર. છે. કેમકે મહાસાગરને તર્યા પછી શું બીજી સર્વ નદીઓ દુઃખે તરવા લાયક થતી નથી? સુખે કરીને જ તરી શકાય છે.” આ પાંચ પ્રકારનું કામ જ આત્માનું હિત ઈચ્છનારા જનેએ તજવા લાયક છે. કેમકે આ કામને જ પંડિત શલ્યાદિકની ઉપમા આપે છે. તે વિષે કહ્યું છે કે-“કામ જ શલ્ય રૂપ છે, કામ જ વિષ સમાન છે, અને કામ જ આશીવિષ સ જે છે. કામની પ્રાર્થના કરનાર મનુષ્યો તે કામને પ્રાપ્ત કર્યા વિના જ દુર્ગતિમાં ચાલ્યા જાય છે. " આ પ્રમાણે કામની પ્રાર્થના પણ મહા દુર્ગતિના દુઃખને આપનારી - થાય છે એમ સિદ્ધાંતમાં કહ્યું છે, તેથી ડાહ્યા પુરૂષોએ તેને ત્યાગ કરવો તે જ ઉચિત છે. જે બુદ્ધિમાન જનો કામસેવાને ત્યાગ કરી એક ધર્મને જ સેવે છે, તથા જેઓને તત્ત્વની જ સ્પૃહા છે, તેઓ જ આ પૃથ્વીતળમાં ધન્ય છે. તત્ત્વને જાણનાર ગૃહસ્થ પુત્રાદિક પામવાની ઈચ્છાથી જ પર્વના દિવસોમાં બ્રહ્મચર્યને પાળી આસક્તિ વિના જ કામને સેવે છે. કહ્યું છે કે- તત્ત્વને જાણનાર શ્રાવક તીવ્ર અભિલાષાનો ત્યાગ કરી તથા પાંચ તિથિઓમાં બ્રહ્મચર્યનું પાલન કરી પરિમિત દિવસને વિષે જ પાંચ પ્રકારના - વિષયસુખને ભગવે છે.” આ શાસ્ત્રના વચનમાં કોઈ શંકા કરે કે-દિવસે મૈથુન સેવવાની અત્યંત નિંદા કરી છે, તે “દિવસને વિષે” એમ કેમ કહ્યું?” આ શંકાને ઉત્તર એ છે જે–અહીં દિવસ શબ્દનો અર્થ રાત્રિદિવસ રૂપ આઠ પહોર એવે છે. જેમ પર્યુષણા કલ્પમાં “છઠ્ઠી તિવ” એ શબ્દ લખી છઠને દિવસે તીર્થકરનું ચવન અને જન્મ થવાનું લખે છે. તે વન અને જન્મ મધ્ય રાત્રિએ જ સંભવે છે. તેની જેમ અહીં પણ જાણવું.. આ પ્રમાણે આગમના તત્વને હૃદયમાં નિશ્ચય કરી કૃત્યને જાણનાર પુરૂષ જન્મથી આરંભીને શુદ્ધ શિયળને જ પાળે છે. તેવી શક્તિ ન હોય તો પુરૂષે સ્વદારા સંતોષનું વ્રત પાળવું જોઈએ, અને સ્ત્રીએ પિતાના ભર્તારથી જ સંતોષ રાખવો જોઈએ.”, ' ' ' . આ પ્રમાણે પૂર્વ ભવમાં ઉપાર્જન કરેલું અને શ્રી ચંદ્રાયુધ રાજર્ષિએ વાણુના વિષયમાં કરેલું સુકૃત કર્ણના અતિથિ રૂપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #588 -------------------------------------------------------------------------- ________________ . . ચાદમાં સર્ગ. . (569 ) કરીને શ્રીજયાનંદ ચક્રવતી અત્યંત આનંદથી વ્યાપ્ત થઈ તથા ઉત્કૃષ્ટ વૈરાગ્ય પામી ચારિત્ર ગ્રહણ કરવાને ઉત્સુક થયા. તેથી પિતાનો અભિપ્રાય નિવેદન કરવા માટે તેણે હિતનો ઉપદેશ કરનાર ધર્માચાર્ય શ્રી ગુરૂ મહારાજને વિજ્ઞપ્તિ કરી કે -" હે સ્વામી ! મારા પર પ્રસન્ન થાઓ, અને ક્ષણવાર રાહ જુઓ, કે. જેથી હું મારે સ્થાને જઈ મારા પુત્રને રાજ્ય આપી ઉત્સવ સહિત તમારી પાસે આવી દીક્ષા અંગીકાર કરૂં. કેમકે હું સંસારથી ઉદ્વેગ પામ્યો છું, તેથી મારૂં ચિત્ત રાજ્યને વિષે લેશ પણ રંજન થતું. નથી.” આ પ્રમાણે હૃદયમાં ઈઝેલી હકીકત નિવેદન કરી, શ્રી ગુરૂની અનુજ્ઞા લઈ દીક્ષાને માટે ઉદ્યમવંત થયેલા તે રાજેદ્ર મોટા ઉત્સવ સહિત પિતાના મહેલમાં જઈ નવી પ્રભુતાવડે શોભતું અને સાત અંગવાળું પોતાનું રાજ્ય પોતાના પુત્રને આપ્યું. પછી તેને સારે રસ ઉપજે તેવી રીતે સર્વ હિતશિક્ષા આપી કે -" વત્સ ! તું સર્વ પ્રજાને પોતાના સહોદર બંધુની જેમ પાળજે. કેમકે તે પ્રજાઓના જ ઉત્તમ ભાગ્યવડે તથા આશીર્વાદવડે લાલન કરેલા રાજાઓ પ્રાયે કરીને જળવડે લતાના સમૂહની જેમ વૃદ્ધિ પામે છે. હે વત્સ ! પાલન કરેલી પ્રજા સુખમાં કે દુ:ખમાં અને સુતાં કે જાગતાં કદાપિ પોતાના પ્રજાધર્મથી ચૂકતી નથી. પ્રજાજનો મહોત્સવાદિક કરતા હોય, અનેક પ્રકારના દાનાદિક કરતા હોય, લક્ષ્મી ઉપાર્જન કરતા હોય, સુખના સમૂહથી અને કુટુંબના પ્રેમથી વૃદ્ધિ પામતા હોય, સમૃદ્ધિવાળા થયા હોય અને યશસ્વી થયા હોય તથા બીજા પણ ઉત્તમ ગુણ ઉપાર્જન કરતા હોય તો તે જોઈને સૂર્યની જેમ જે રાજાએ હર્ષ પામે છે, તેઓ જગતને પ્રિય, ધન્ય, માનને લાયક, પુણ્યવંત, કૃતાર્થ, લાંબા આયુષ્યવાળા, ન્યાયી અને યશસ્વી થાય છે, તથા તેમનું રાજ્ય ચિરકાળ સુધી સ્થિર થાય છે. હે વત્સ ! તને આ મેટું રાજ્ય પ્રાપ્ત થયા છતાં જે પ્રકારે ધર્મ સીદાય નહીં, તે પ્રકારે તારે નીતિમાં અને વિનયમાં પ્રવર્તવું. સર્વ ધર્મોને વિષે પણ શ્રી જૈનધર્મ ચિંતામણિ રત્નની ૭ર . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #589 -------------------------------------------------------------------------- ________________ (પ૭૦) જયાનંદ કેવળ ચરિત્ર. . જેમ અદ્દભુત, ઉત્તમ, સમકિતના સારવાળે અને સર્વ ઈચ્છિત વસ્તુને આપનાર છે. તેથી કરીને કૃતજ્ઞ એવા તારે વટવૃક્ષના બીજની જેમ યત્નથી તેને જ મેળવવો, તેનેજ સેવ અને તેને જ સેંકડે શાખાવાળો કરવો. જે કે સાતે વ્યસનો આપણું રાજ્યમાં પ્રથમથી જ છે નહીં, તોપણ તારે પ્રયત્નપૂર્વક તેને નિષેધ કર્યા કરે, કેમકે તે વ્યસને પુણ્યરૂપી વૃક્ષને વિષે કુઠાર જેવું કામ કરે છે. વળી હે પુત્ર! સ્વજન, પરિવાર, મિત્ર, પંડિત, અધિકારી, રાજસેવક, પનીર પુત્ર અને પ્રજા વિગેરે સર્વ ઉપર યોગ્યતા પ્રમાણે પ્રીતિ અને રતિ કરજે.” આ પ્રમાણે સત્ય અને હિતકારક ઉપદેશવડે પુત્રને તથા બીજા સર્વને આનંદ પમાડી શ્રીજયાનંદ રાજાએ આનંદથી સવે જિનચૈત્યમાં અષ્ટાહિકા મહોત્સવ કરાવ્યા. હર્ષવડે વિધિપૂર્વક વિવિધ પ્રકારનાં વસ્ત્ર તથા આહારાદિકના દાનવડે સાધર્મિકજનનું વાત્સલ્ય અને ભક્તિ વિગેરે કર્યું, જે કે પોતાના રાજ્યની જેમ બીજા સર્વ રાજ્યમાં યશને કરનારી સર્વ જીવોની અમારી નિરંતરને માટે પ્રથમથી જ તેણે પ્રવર્તાવી હતી, તે પણ આ અષ્ટાહિકા મહોત્સવના દિવસોમાં હમેશાં આ લોક અને પરલેકમાં હિતકારક એવી તે અમારીને ભૂત્યાદિક પાસે વિશેષ કરીને પડહની ઉષણાદિકવડે પ્રવર્તાવી, આ સિવાય તેમણે બીજાં પણ શ્રી જિનશાસનના માહાભ્યને દઢ કરનારા પ્રભાવનાદિક અનેક કાર્યો વિશેષ કરીને કર્યા તે પછી તેમના પુત્ર શ્રીફલાનંદ રાજાએ હર્ષથી મહોત્સવ સહિત દીક્ષાભિષેકની અપૂર્વ સામગ્રી તૈયાર કરાવી, તેને શ્રીજયા નંદ રાજાએ વિધિપૂર્વક કૃતાર્થ કરી. ત્યારપછી બીજા કરવા લાયક કાર્યો કર્યા અને પછી સુખલામીના નિવાસરૂપ મંગળધ્વનિના ઉલ્લાસપૂર્વક વસ્ત્ર, અલંકાર અને પુષ્પમાળા વિગેરેવડે શરીરને અલંકૃત કરી, દિવ્ય શિબિકાપર આરૂઢ થઈ, શ્રી જયાનંદ રાજા સિંહાસન પર બેઠા. તેના મસ્તકપર છત્ર ધારણ કરવામાં આવ્યું, તેની તરફ ઉજ્વળ ચામર વીંઝાવા લાગ્યા, તેની આગળ સર્વ આડે 1 ચિંતામણિ સારા સારવાળો હેય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #590 -------------------------------------------------------------------------- ________________ ચૌદમો સર્ગ. ' ( પ૭૧). બર, સર્વ સમૃદ્ધિ અને સર્વ વાજિત્રા પ્રકાશિત થયાં, ગીતગાન થવા લાગ્યાં, ઈચ્છિત મહાદાને અપાવા લાગ્યાં, ધવલમંગળ થવા લાગ્યાં, વિચિત્ર પાત્રોનાં નાટકો થવા લાગ્યાં, અસંખ્ય મંગળ પાઠક બિરૂદાવળી બોલવા લાગ્યા; છત્ર, ચામર, હસ્તિ, અશ્વ, ધ્વજ, કુંભ વિગેરે અષ્ટમંગળ આગળ ચાલ્યાં, ગણતરી ન થઈ શકે તેટલા પાયદળ, ચતુરંગ સેન્યનો સમૂહ, ચોતરફ પ્રસરતા કરોડો દે અને વિદ્યાધરો વિગેરે. પણ અનુક્રમે યથાયોગ્ય ચાલ્યા, વખતે પાસે રહેલા સુર અને કિંજરો પણ હર્ષથી તે ઉત્સવ જેવા આવ્યા. તેઓ પુષ્પવૃષ્ટિ કરી મનોહર ગીત નાટ્ય અને સંગીત કરવા લાગ્યા, દુંદુભિ વિગેરે વાજિત્રાના દિવ્ય ધ્વનિએ આકાશ ભરી દીધું, પારજનોના સમૂહોએ પણ તે ઉત્સવમાં ઘણી શોભા વધારી દીધી. એ રીતે સર્વ પ્રકારે સુષમા કાળના મહિમાને વિસ્તારે એવા નવીન મહોત્સવ પૂર્વક શ્રીજયાનંદ રાજા પોતાની રાજધાનીમાંથી નીકળી મનોરમ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં શિબિકા પરથી ઉતરી, ગુરૂની પાસે આવી, વિધિપૂર્વક સર્વ અંગ નમાવી હર્ષથી ગુરૂમહારાજને વંદના કરી. પછી વૈરાગ્ય રંગથી તરંગિત થયેલા, અને સાહસિક જનમાં અગ્રેસર તે શ્રી જયાનંદ રાજાએ સર્વ સ્વજનોની રજા લઇ સર્વ વસ્ત્ર તથા અલંકારોને ઉતારી પંચમુષ્ટિ લેચ પૂર્વક સર્વ મુનિઓમાં ઉત્તમ એવા શ્રીગુરૂ પાસે ઉત્તમ સર્વવિરતિ ગ્રહણ કરી. ત્રણ ખંડ પૃથ્વીના ભત્તર શ્રીજયાનંદ રાજાએ દીક્ષા ગ્રહણ કરી ત્યારે સાર્થવાહની જેમ તેની સાથે લાખો મનુષ્યએ પ્રવ્રજ્યા અંગીકાર કરી. પોતપોતાના પરિવાર સહિત અંત:પુરની સ્ત્રીઓએ અને રતિસુંદરી વિગેરે પટ્ટરાણીઓએ પણ દીક્ષા ગ્રહણ કરી, તેમજ તેના ઘણા પુત્રો અને પાત્રોએ તથા હજારે રાજાઓએ પણ પોતપોતાના અંત:પુર અને પરિવાર સહિત તેમની સાથે ચારિત્ર અંગીકાર કર્યું. તે વખતે લોકોને વિષે, આખા દેશને વિષે અને રાજકુળને વિષે સર્વત્ર સંસારને ઉચ્છેદ કરવામાં નિપુણ એવા હર્ષને ઉદય ચોતરફ પ્રસર્યો. . . . પછી સંયમરૂપી મોટા સામ્રાજયને પામેલા પિતાના પિતા U + P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #591 -------------------------------------------------------------------------- ________________ (572) જયાનંદ કેવળી ચરિત્ર, શ્રીમાનું શ્રીજયાનંદ રાજર્ષિ તથા તેમના ગુરૂને આનંદથી વંદના કરીને પાછા જવાને અવસર થયે જાણી શ્રી કુલાનંદરાજા દીક્ષા લેતાં બાકી રહેલા પોતાના બંધુઓ, પુત્ર, મંત્રીઓ અને સામત સહિત તથા સર્વ પ્રજા અને ચતુરંગ સૈન્ય સહિત પોતાના નગરમાં પાછા આવી રાજ્ય કરવા લાગ્યો, અને પગલે પગલે પોતાના પિતા શ્રીજયાનંદ રાજર્ષિનું સ્મરણ કરી જૈનધર્મનું આરાધન કરવા લાગ્યો અને પ્રજાને પણ ધર્મમાં પ્રવર્તાવવા લાગ્યા. ' છે. ત્યારપછી શ્રીજયાનંદ રાજર્ષિએ સૂરિ મહારાજની સાથે તે સ્થાનેથી વિહાર કર્યો, અને સંયમનું આરાધન કરવાને ઉદ્યમવંત થયા. સર્વ સાધુજનોને સંમત એવા તે રાજર્ષિ વિનયવડે ગુરૂમહા રાજ પાસે સાધુની સર્વ સામાચારી યથાર્થ પણે શીખી તે પ્રમાણે ગર્વરહિતપણે વિધિયુકત પ્રવર્તવા લાગ્યા. દીક્ષાના પ્રથમ દિવસથી જ સર્વ ઉદ્યમવડે સર્વ શ્રુતને અભ્યાસ કરતાં થોડા કાળમાં બાર અંગ ભણી ગયા. નિઃસંગ ચિત્તવડે પાંચે સમિતિને પાળતા, ત્રણે ગુપિવડે ગુપ્ત, ક્ષણે ક્ષણે પ્રમાદ રહિત, મમતાથી મુક્ત, કષાય વજિત, સાધુના સદ્ગુણવડે અલંકૃત, શઠતા રહિત, તપનું સ્થાન, અને યતનાને વિષે અત્યંત તત્પર એવા તેમને યોગ્ય જાણીને ગુરૂએ સૂરિપદ આપ્યું. પછી પ્રશસ્ત બુદ્ધિવાળા, વિવિધ પ્રકારના અતિશય ચુત, છત્રીશ ગુણેની ખાણ, અને અતિચાર રહિત ચારિત્રનું પાલન કરનારા શ્રી જયાનંદ સૂરિએ ગુરૂની આજ્ઞાથી સાધુઓને શ્રુતજ્ઞાન ભણાવતાં ચિરકાળ સુધી પૃથ્વીતળપર વિહાર કરી તેને પવિત્ર કર્યું. એકદા શ્રીજયાનંદ સૂરિ મહોત્સવ સહિત ગુરૂમહારાજને વંદન કરવા આવ્યા. તે વખતે ચાર જ્ઞાનને ધારણ કરનાર ગુરૂમહારાજ શ્રી ચક્રાયુધ સૂરીશ્વર વિહારના અનુક્રમે લક્ષમીપુર નગરની સપપે આવેલા કેઈ શાખાપુરમાં રહેલા હતા. તેમણે પોતાના આયુષ્યને અંત સમીપ જાણે, તેથી તેમણે રાજર્ષિ શ્રી જ્યાનંદ સૂરિરાજને ગચ્છને ભાર સોંપી ગણધર પદવી આપી. અને પોતે કે નજીકના તીર્થે જઈ શિષ્ય અને ઉપધિના પરિગ્રહને પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #592 -------------------------------------------------------------------------- ________________ ચૌદમે સર્ગ. ( 573) ત્યાગ કરી (સિરાવી) પાદપપગમન અનશન અંગીકાર કર્યું. ત્રીશ દિવસે તેમના સમગ્ર કર્મના ક્લિષ્ટ બંધનેનો ક્ષય થયે, એટલે તત્કાળ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી અંતકૃત કેવળીપણે તેઓ મુકિતને પામ્યા. તે વખતે પાસે રહેલા દેવતાઓએ ગીત અને સંગીત સહિત લાખ દિવ્ય વાજિત્રોના નાદવડે તેમને નિર્વાણમહોત્સવ કર્યો. આ હકીકત સાંભળી શ્રી જયાનંદસૂરિને ઉત્કટ અને અપ્રતિપાતિ વૈરાગ્ય ઉત્પન્ન થયા. તેથી તત્કાળ તેઓ પર્વતના દુર્ગ જેવી ક્ષપક શ્રેણિપર આરૂઢ થયા. અને શત્રુના સર્વ સૈન્યને જીતે તેમ સમગ્ર વિશ્વને જીતનારા તેમણે ચાર કર્મ ઉપર સંપૂર્ણ જય મેળવ્યું, અને સર્વ રાજર્ષિઓના મહેંદ્રરૂપ તેમણે સારભૂત વસ્તુની જેમ લેક અને અલકના અગ્રભાગ પર્યત પહોચે તેવું અનંત અને ઉજવળ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે વખતે તેમના મહિમાથી આકર્ષાઈને આવેલા ઘણા વૈમાનિક દેવોએ એકઠા થઈ તેમના કેવળજ્ઞાનની ઉત્પત્તિને મહોત્સવ કર્યો. પ્રથમ તે દેવોએ હજાર પાંખડીવાળું સુવર્ણનું મોટું દિવ્ય કમળ વિકવ્યું, અને તેની ઉપર કેવળી મહારાજને બેસાડ્યા. પછી તે ભગવાનને નમસ્કાર કરી સર્વ દેવો અને બીજા આવેલા પિરજને યથાયોગ્ય સ્થાને તેમની સન્મુખ બેઠા. એટલે તે કેવળજ્ઞાની ગુરૂમહારાજે તેમની પાસે ભવ્ય પ્રાણીઓના અનુગ્રહને માટે રસિક દષ્ટાંતે, હેતુઓ અને યુકિતના સમૂહવડે સારભૂત દાનાદિક ચાર પ્રકારના ધર્મને ઉપદેશ આપે. .' ' ' - આ અવસરે શ્રી કુલાનંદ રાજા પોતાના પિતાના કેવળજ્ઞાનનો ઉત્સવ થતો જાણી સર્વ સૈન્ય અને પરિવાર સહિત શીધ્રપણે તેમને વાંદવા માટે ત્યાં આવ્યું. વિશ્વને વંદ્ય અને પૂજ્ય એવા કેવળી પિતાને જે તે રાજાએ હર્ષથી ત્રણ પ્રદક્ષિણા કરી વિધિપૂર્વક તેમને વંદના કરી. પછી તે રાજા ગુરૂની સ્તુતિ કરી વિનયવડે બે હાથ જોડી યોગ્ય સ્થાને બેઠે. તેને શ્રી જયાનંદ કેવળીએ બાર હતરૂપ શ્રાવક ધર્મને વિસ્તારથી ઉપદેશ કર્યો, એટલે તે પ્રતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #593 -------------------------------------------------------------------------- ________________ (574) જયાનંદ કેવળી ચરિત્ર બાધ પામ્યું. ત્યારે તેને આદરથી ગુરૂમહારાજે સમકિતના પાઠ સહિત શ્રાવકધર્મ ગ્રહણ કરાવ્યું. કેટલાક ભવ્યજનોને સાધુધર્મ અને કેટલાક અન્ય જનોને વિવિધ પ્રકારના અભિગ્રહ અંગીકારે કરાવી શ્રીગુરૂમહારાજે ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. , , * શ્રી જયાનંદ રાજર્ષિ કેવળીએ ચિરકાળ સુધી ગામ, આરામ; આકર, પુર અને નગર વિગેરે કરડે નાના મોટા સ્થાનમાં વિહાર કરી તે તે સ્થાને રહેલા દુષ્કતવડે પાપી થયેલા પ્રાણીઓને પણ આલોચના પ્રાયશ્ચિત્ત વિગેરે સુકૃતના સમૂહ આપી તેમને પાપરહિત કર્યા. તેથી તેઓ પોતાના આત્માને કૃતાર્થ માનવા લાગ્યા. તેમના ઉપદેશરૂપી વનમાં પદ્યરૂપી ગ્રહને વિષે રહેલા હંસની જેમ ઉત્તમ ભવ્યજનો ધર્મામૃતરૂપી જળમાં યથેષ્ઠ ક્રીડા કરી અત્યંત સંતુષ્ટ થયા. તેમની ધર્મદેશનારૂપ નદીને વિષે ભવ્ય જનેના મનરૂપી મત્સ્ય મજજનેન્મજજનાદિકવડે પ્રીતિનું સુખ મેળવવા લાગ્યા. તેમની ધર્મદેશનારૂપ ગંગાનદીના પ્રવાહવડે વૃક્ષ, તુણે અને ઔષધિની જેવા ભવ્ય જેને રસકસવાળા થઈ સુખરૂપી ફળોને ધારણ કરી અત્યંત શોભવા લાગ્યા. સાર્થવાહ સમાન તે ગુરૂ મહારાજ શ્રીધર્મપત્તન નામના નગરથી વિવિધ પ્રકારના પુણ્યરૂપી કરીયાણુઓ લાવી આપી ભવ્ય જનોને સુખી કરવા લાગ્યા કરૂણાના સાગરરૂપ મહા સાર્થવાહ જેવા તે અનંત જ્ઞાનવાળા ગુરૂ મહારાજના પ્રસાદથી કેટલાક જીવ કેવળી થઈ સર્વાર્થસિદ્ધિની (મેક્ષની) સંપતિને પામ્યા, કેટલાક વૈમાનિક દેવની સમૃદ્ધિને પામ્યા, કેટલાક અનુત્તર વિમાનની સંપદાને પામ્યા. કેટલાક ચક્ર વતી આદિકની સમૃદ્ધિને પામ્યા, કેટલાક નિવૃત્તિને પામ્યા, અને કેટલાક તે જ ભવે ઉજ્વળ કેવળજ્ઞાન પામ્યા. આ પ્રમાણે નિરંતર ઘણું પુણ્યના લાભવડે શ્રી જયાનંદ કેવળીએ ચિરકાળ સુધી ત્રણે જગત સુખમય, પુણયમય અને હર્ષમય કર્યું. તથા બળવાન એવા = અતિશયેની શ્રેણિવડે તેમણે ત્રણે જગતને પ્રસન્ન ક્ય. . . : - 1 મજ્જન એટલે ડુબકી મારવી અને ઉન્મજ્જન એટલે બહાર આવવું વિગેરે. 2 ધર્મરૂપ પાટણ .. . . . . . . અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #594 -------------------------------------------------------------------------- ________________ - ચૌદમા સંગે. એ ( 5). હવે ભગવાન શ્રી જ્યાનંદ કેવળ પોતાને નિર્વાણ સમય નજીક પ્રાપ્ત થયો જાણી શ્રી શત્રુંજય પર્વત પર પધાર્યા. ત્યાં તેમણે છઠ્ઠ ભક્તાર્થ કરી પાદપોપગમ અનશન કર્યું, અને વેદનીય, નામ, ગોત્ર તથા આયુષ્ય આ ચાર અઘાતી કર્મનો ક્ષય થવાથી મહાનંદ (મેક્ષ) પદને પામ્યા. એ અનંત જ્ઞાનવાળા, કર્મ રૂપ અંજન રહિત, સિદ્ધ, બુદ્ધ, અનંત આનંદ વીર્ય અને દર્શન સંબંધી સમૃદ્ધિવાળા, પરમાત્મા, ઉત્કૃષ્ટ તિવાળા અને પરબ્રહ્મરૂપ થયા. તે વખતે તત્કાળ ચાર નિકાયના કરોડો દેવો ત્યાં એકઠા થયા અને તેઓએ શક સહિત છતાં પણ એકત્ર થઇ તેમનો નિર્વાણમહોત્સવ કર્યો. તે કેવળીના ગુણો વડે હર્ષ પામેલા દેવોએ પ્રાયે કરીને તીર્થંકરાદિકની જેવો નિવણમહોત્સવનો સર્વ વિસ્તાર કર્યો. પછી નંદીશ્વરાદિક તીર્થમાં અષ્ટાહિકા મહોત્સવ કરી સર્વ દેવતાઓ જેમ આવ્યા હતા તેમ પોતપોતાને સ્થાને ગયા. - આ પ્રમાણે શ્રીજયાનંદ કેવળી જેવા બીજા કોઈ આવા ગુણવડે ઉત્કૃષ્ટ થયા નથી કે જેઓએ શુભ આચરણ ધારણ કરી પૃથ્વી અને મોક્ષ બનેનું સામ્રાજ્ય ભેગવ્યું હોય. આવા ધર્મમાં અહર્નિશ તંત્પર મનુષ્ય પૃથ્વી પર દુર્લભ જણાય છે કે જેઓ મોટા ગુણવાળા, ઉજવળ યશ અને પ્રતાપવાળા, સૌભાગ્ય અને ભાગ્યરૂપી ધનવાળા, સામ્રાજ્યલક્ષમીવડે યુક્ત, ત્રણ જગતમાં પાપરહિત, ઉત્કૃષ્ટ, સંદર્યને ધારણ કરનારા, નિરંતર દાન આપવામાં ચતુર, અનેક પ્રાણીઓને આનંદ આપનારા અને બાહ્ય કે અત્યંતર, શત્રુઓથી જીતી ન શકાય એવા હોય. આ શ્રીજયાનંદ કેવળી જેવા આ જગતમાં કોઈક જ જીવો પામી શકાય તેમ છે. અરિહંતના મતની ઉન્નતિ કરી અને ભાવશત્રુની વિજયલક્ષ્મીવડે કેવળજ્ઞાન ઉપાર્જન કરી ધન્ય જીવ જ સિદ્ધિપદને પ્રાપ્ત કરી શકે છે. તેથી આ શ્રીજયાનંદના દષ્ટાંતવડે બવ્યજીવોએ એમની જેમ ધર્મના આરાધનમાં પ્રયત્ન કરવ. મુક્તાફળના સમૂહની જેમ ઉત્તમ ગુણવડે ગુંથેલું અને પ્રસિદ્ધ એવા અનેક નિર્મળ અવદાલવડે હારની જેવું શોભતું આ ચરિત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #595 -------------------------------------------------------------------------- ________________ ( 574) જયાનંદ કેવળા ચરિત્ર. . કેને હર્ષ આપે એવું નથી ? અર્થાત્ સર્વ જીવોને આ ચરિત્ર વાંચતાં અપૂર્વ આનંદ ઉત્પન્ન થાય તેમ છે. . ઇતિ શ્રી તપગચ્છનાયક શ્રી દેવસુંદરસૂરિ અને શ્રી જ્ઞાનસાગરસૂરિના શિષ્ય શ્રી સોમસુંદરસૂરિની પાટે પ્રતિષ્ઠા પામેલા શ્રી મુનિસુંદરસૂરિએ રચેલા શ્રીજયાનંદ રાજર્ષિ કેવળીના “જયશ્રી” ચિન્હવાળા આ ચરિત્રને વિષે શ્રી જયાનંદ રાજર્ષિની દીક્ષા અને કેવળજ્ઞાનાદિકના વર્ણનવાળે આ ચાદમે સર્ગ સમાપ્ત થયે. - - અથ પ્રશસ્તિ . : ચંદ્રકુળમાં તપગચ્છને વિષે શ્રી સમસુંદરસૂરિની પાટે પ્રતિષ્ઠિત થયેલા શ્રી મુનિસુંદરસૂરીશ્વરપ્રસિદ્ધ છે. તેઓ મરકી, ઈતિના ભય અને દુકાળ વિગેરેનું નિવારણ કરનાર સંતિકરસ્તવવડે સંઘની રક્ષા કરી પિતાના ઉત્કટ ગુણવડે શ્રી ભદ્રબાહુ સ્વામી જેવા થયા છે. તથા તેઓ પિતાની શકિતથી મારવાડ આદિક દેશોમાં અમારી પડતની ઘેષણ વડે પ્રસિદ્ધ થઈ શ્રી હેમચંદ્રસૂરિનું સ્મરણ કરાવે છે. તે ઉત્તમ ગુરૂના મોટા શિષ્ય શ્રી ચંદ્રરત્ન ગણિ નામના પંડિતે ગુરૂભકિતને લીધે આ ચરિત્ર શોધી શોધીને શુદ્ધ કર્યું છે, તે ચરિત્રને જ્યાં સુધી ગંગા નદીના તરંગે વિદ્યમાન હોય અને જ્યાં સુધી ચંદ્ર સૂર્ય ઉદય પામતા હોય ત્યાં સુધી અનેક પંડિતે વાંચ્યા કરે. ઈતિ શ્રી જયાનંદ ચરિત્રની પ્રશસ્તિ. છે શ્રી જયાનંદ કેવળી ચરિત્ર - સમાપ્ત. v = = = = = [ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust