________________
तत्त्वायसूत्र . ऽऽदानमुच्यते ३ अन्नह्मवर्य-स्त्रीसंयोगः, मैथुन मितियावत् ४ परिग्रहस्तु-मी; सचित्ताऽचिमिश्रेषु .शास्त्र नुमतिरहितेषु द्रव्यादिपु ममत्वरूपः ५ एतेभ्यः पाणाऽविपानादिभ्यः सर्वत:-सर्वात्मना त्रिकरणे स्त्रियोगैमनोवाक्काय विरमणंनिवृत्तिः पञ्च महाव्रतान्यवोयानि । प्राणिवधादितो निवृत्तित मुच्यते, तत्र स्थितो हिंसादिलक्षणं क्रियाकलापं नाऽनुतिष्ठति, अपितु-अहिंसादिलक्षणमेव क्रियाकलापमनुतिष्ठनीति फलति । माणातिपातादिभ्यो निवृत्तस्य शास्त्रविहित क्रियाऽनुष्ठानात् सदसत्प्रवृत्तिनिवृत्तिक्रियासाध्यं कर्मक्षपणं भवति, कर्मक्षपणाच्च -मोक्षाऽत्राप्तिरिति भावः । अत्रेदं वाध्यम्-माणातिपातस्तावत्-प्राणवियोजनम्, ग्रहण करना अदत्तादान है । स्त्री संयोग या मैथुन अब्रह्मचर्य कहलाता है । मूछी अर्थात् शास्त्र की अनुमति जिनके लिए नहीं है ऐसे सचित्त, अचित्त और मिश्र द्रव्य आदि में ममत्वधारण करना परिग्रह है।
इन प्राणातिपात आदि से पूर्ण रूपेण तीन करण और तीन योग से मन बचन काम से निवृत्त होना पांच महावन हैं । हिंसा आदि से निवृत्त होना व्रत कहलाता है, व्रत में स्थित पुरुष हिंसा रूप क्रियाकलाप नहीं करता है । इससे यह फलित हुआ कि वह अहिंसा रूप क्रियाकलाप ही करता है । भावार्थ यह है कि जो प्राणातिपात आदि से विरत होता है वह शास्त्रोक्त क्रियाओं का अनुष्ठान करता है, अतएव सत्प्रवृत्ति और असनिवृत्ति रूप क्रियाओं द्वारा होने वाला कर्मक्षय करता है और कर्मों का क्षय करके मोक्ष प्राप्त कर लेता है। ___ यहां यह समझ लेना चाहिए-प्राणातिपात का अर्थ है-प्राणवि. અથવા મિથુન અબ્રહ્મચર્ય કહેવાય છે. મૂછ અર્થાત જેના માટે શાસ્ત્રની અનુમતિ નથી એવા સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્ય આદિમાં મમત્વ धा२९५ ४२ परिग्रह छे.
આ પ્રતિપાત આદિથી પૂર્ણતયા, ત્રણ કરણ અને ત્રણ રોગથીમન વચન કાયાથી નિવૃત્ત થવું પાંચ મહાવ્રત છે. હિંસા આદિથી નિવૃત્ત થવું વ્રત કહેવાય છે. વ્રતમાં રહેલે પુરૂષ હિંસારૂપ ક્રિયાકાન્ડ કરતો નથી. આનાથી એવું સાબિત થયું કે તે અહિંસારૂપ કિયાકલાપ જ કરે છે. ભાવાર્થ એ છે કે જે પ્રાણાતિપાદ આદિથી વિરત થાય છે તે શાસ્ત્રોક્ત ક્રિયાઓન અનુષ્ઠાન કરે છે આથી સત્પવૃત્તિ અને અસનિવૃત્તિ રૂ૫ ક્રિયા દ્વારા થનારાં કર્મ ક્ષય કરે છે અને કમેને ક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કરી લે છે.
અહીં એક બાબત સમજી લેવાની જરૂર છે-પ્રાણાતિપાતને અર્થ છે