Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थयोधिनी टीका प्र. श्र. अ. ३ उ. २ अनुकूलोपसर्गनिरूपणम् ४७
टीका--'तात' हे तात ! हे पुत्र ! 'ते पिया' ते पिता-ते तव पिताजनकः 'थेरओ' स्थविरः स्थविरो विद्यते-शतवर्षवयस्कः प्रशिथिलसर्वांगः कासश्वासादिरोगपीडितो मंदजठरो नोत्थानोपवेशनसमर्थों नहि अधुना किमपि कत्तु समर्थः । 'इमा' इयम् , प्रत्यक्षे उपस्थिता । 'ते ससा' ते-तव स्वसा भगिनी 'खुड्डिया' क्षुल्लिका, कनीयसी विद्यते । एतस्या विवाहादिकमपि त्वामन्तरा का करिष्यति । हे तात ! 'ते सगा' स्वकाः ते त्वदीयाः स्वकाः 'सोयरा' सोदरा समानोदरमवाः 'भायरो' भ्रातरः-संति एते बालवयस्का मृदुस्वभावा मुग्ध. युदयः कः त्वामन्तरा उद्धारका 'ण' न:-अस्मान् हीनदीनानशरणानत्राणान् किं कथम् केन हेतुना कं वा शरणं मम दृष्ट्वा 'जहासि' परित्यजसि । पारिवारिकाः पुरुषाः समागत्य साधु प्रति कथयन्ति एवम्-यत् हे पुत्र ! पिता ते वृद्ध : भगिनी कनीयसी भ्राता तेऽसहायो विद्यते । कथमेतान् परित्यजसीत्यर्थः ॥३॥
टीकार्थ--हे पुत्र ! तुम्हारा पिता बृढा हो गया है । वह सौ वर्ष का है, उसके अंग अङ्ग शिथिल पड गए हैं, खांसी और श्वास आदि रोगों से पीडित हैं, उसकी जठराग्नि मंद पड गई है, उठने बैठने में भी असमर्थ है । अब उससे कुछ भी करते धरते नहीं बनता । और सामने खडी हुई तुम्हारी यह बहिन अभी छोटी है । तुम्हारे विना कोन इसका विवाह आदि करेगा ? हे पुत्र ! तुम्हारे सहोदर भाई हैं। वे अल्पवयस्क हैं, मृदु स्वभाव वाले हैं, नासमझ हैं। तुम्हारे सिवाय कौन इनका उद्धार कर्ता है ? हम दीन हीनों को, शरण और त्राण से रहितों को किस कारण से त्याग रहे हो ? हमारे लिए क्या शरण देख कर हमारा परित्याग करते हो ? ૧ ટીકાર્થ–કુટુંબીઓ સાધુ પાસે આવીને તેને આ પ્રમાણે સમજાવે છે“હે પુત્ર! તારા પિતા વૃદ્ધ થઈ ગયા છે તેમનાં અંગે શિથિલ થઈ ગયાં ' છે. ઉધરસ, દમ આદિ રોગોથી તેઓ પીડાઈ રહ્યા છે તેમની પાચનશક્તિ મંદ પડી ગઈ છે. હવે તેમનાથી કંઈ પણ કાર્ય કરી શકાતું નથી. આ તમારી સામે ઊભેલી તમારી બેનની સામે જરા નજર કરો ? તે હજી ઘણી નાની ઉંમરની છે તમારા સિવાય તેને વિવાહ કેણ કરશે? હે પુત્ર તારા નાના ભાઈઓને જરા વિચાર કર! તેઓ હજી કાચી ઉંમરના હોવાને કારણે ઘરને તથા દુકાન આદિને ભાર વહન કરવાને અસમર્થ છે. તારા સિવાય તેની સંભાળ લેનાર બીજુ કોણ છે? શું તારા ભાઈ-બહેનની પણ તને દયા આવતી નથી ? અમારાં જેવા દીન, હીન અને નિરાધાર કુટુંબીજનાને શા કારણે તું ત્યાગ કરી રહ્યો છે? અમને તેના આધારે છેડીને તું સંસાર છોડી રહ્યો છે?? આ પ્રકારના દીનતાપૂર્ણ વચને દ્વારા સાધુના સંસારી સગાં-વહાલાઓ તેને