________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुत्रकृतागसूत्र तथा-'अन्नेसु य' अन्यैश्च ‘अदिन्नं' अदत्तं किमपि वस्तु 'णो गहेज्जा' नो परिगृह्णीयात्, एतेन परिग्रह निषेधोऽपि कृतः, परिगृहीतमासेव्यते इति नियमात् मैथुनस्यापि निषेधोऽवगन्तव्यः। समस्तव्रतानां सम्यक् परिपालनोपदेशाद् मृषावादोप्यर्थत एव निषिध्यते। ऊ दिदिशासु वसतां प्राणानां प्रसस्थावरादीनां हस्तौ पादौ वधा ते न हिंसनीयाः। तथा-अदत्तं वस्तु न स्वीकुर्यादिति भावः।२। मूलम्-सुयक्खायधम्मे वितिगिच्छतिण्णे,
लाढे चरे आयतुल्ले पयासु। चाहिए कि प्राण और अपान वायु को बाहर निकालते समय सर्वत्र मन, वचन और काय से संयमयुक्त रहकर सम्यग्दर्शन ज्ञान और चारित्र तप रूप समाधिका पालन करे। __ इसके अतिरिक्त साधु दूसरे के द्वारा अदत्त किसी भी वस्तु को ग्रहण न करे। इस कथन से परिग्रह का भी निषेध कर दिया गया है और परिगृहीत का ही सेवन किया जाता है, इस नियम के अनुसार मैथुन का भी निषेध समझ लेना चाहिए । समस्त महावतों के सम्यक पालन के उपदेश से मृषावाद का भी निषेव हो जाता है।
तात्पर्य यह है कि उर्ध्व आदि दिशाओं में रहे हुए बस और स्थावर प्राणियों के हाथ पग बांध कर हिंसा नहीं करनी चाहिए, अन्य प्रकार से भी हिंसा नहीं करनी चाहिए और अदत्तवस्तु को ग्रहण नहीं करना चाहिए ॥२॥
એ પણ સમજવું કે પ્રાણ અને અપાન વાયુના બહાર નીકળતી વખતે બધા પ્રકારથી મન, વચન, અને કાયાથી સંયમ યુક્ત રહીને સમ્યગ્દર્શન શાન અને ચારિત્ર, તપ, રૂપ, સમાધિનું પાલન કરવું.
આ શિવાય સાધુએ બીજાથી અપાયા વિના કઈ પણ વસ્તુ ગ્રહણ કરવી નહીં આ કથનથી પરિગ્રહને પણ નિષેધ કરવામાં આવેલ છે. અને પરિગ્યહીતનું જ સેવન કરવામાં આવે છે. આ નિયમ પ્રમાણે મૈથુનનો નિષેધ પણ સમજી લેવું. સઘળા મહાવ્રતના પાલનના ઉપદેશથી મૃષાવાદને અર્થાત્ અસત્ય ભાષણને પણ નિષેધ થઈ જાય છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે--ઉર્વ વિગેરે દિશાઓમાં રહેલા ત્રસ અને સ્થાવર પ્રાણિના હાથ અને પગ બાંધીને હિંસા કરવી ન જોઈએ, તેમજ બી જે પ્રકારથી પણ હિંસા કરવી ન જોઈએ.
For Private And Personal Use Only