________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र.श्रु. अ. १२ समवसरणस्वरूपनिरूपणम् २६९ वायवोऽपि न पंति' न वान्ति-न वहन्ति । अपितु ‘कसिणे' कस्नः परिदृश्यमानः सर्वोऽपि 'लोए' लोक:-आकाशादिघटायन्तः सर्वप्रपश्चः। 'णियतो' नियतःनिश्चलः सर्वदा स्थायित्वात् अतएवायं लोकः 'बझा' बन्ध्या-अर्थशून्यो वर्तते मिथ्यैव-अभावरूप एवास्तीति भावः । यदिदं वातु उपलभ्यते, तत्सर्व मायास्वप्नेन्द्रजालसदृशमेवेति । तथा च-सर्वशून्यतावादिनः कथयन्ति यत् सूर्यो नो देविनास्तमेति । तथा-चन्द्रमाः न वद्धते नापि क्षीयते । एवं न जलानि वहन्ति, न वा वन्ति वाता इति । किन्तु -सम्पूर्ण मेव जगद् अभावरूपं मिथैव प्रतिमा. तीति भावः ॥७॥ नहीं है । अर्थात् इन सब का कोई अस्तित्व ही नहीं है। यह दिखाई देने वाला सम्पूर्ण लोक प्रपंच है-मिथ्या है, सत्ता से शुन्य है। ____ आशय यह है कि सर्वशून्यता वादियों का कथन है कि समस्तजगत् शून्य है । इसमें किसी भी पदार्थ की सत्ता नहीं है। सूर्य उदित
और अस्त नहीं होता, चन्द्रमा न बढ़ता है, न घटता है, न जल वहता है, न वायुचलती है !
यद्यपि शून्यतावादी किसी भी वस्तु का अस्तित्व स्वीकार नहीं करते तथापि यहां सूर्य आदि के निषेध द्वारा जो उनका मत प्रकट कियागया है, वह उसकी अत्यन्त प्रत्यक्ष बाधिता को सूचित करने के लिए है ! इससे उनके मन्तव्यों का उपहास भी ध्वनित होता है ॥७॥ નદી વિગેરેમાં વહેતું પણ નથી. તથા પવન વાત નથી. અર્થાત્ આ બધાનું અસ્તિત્વ જ નથી. આ દેખાવ આપનાર સંપૂર્ણ જગતુ કેવળ પ્રપંચ માત્ર - मिथ्या छ, भने सत्ताथा २हित छ.
કહેવાને આશય એ છે કે--સર્વ શૂન્યતા વાદિનું કથન એવું છે છે કે-આ સઘળું જગત્ શન્ય રૂપજ છે. તેમાં કઈ પણ પદાર્થની સત્તા જ નથી. સૂર્ય ઉગતો કે આથમતો નથી. ચનમા વધતું નથી તેમ ઘટતે ५ नथी. ४ पतु नथी, वायु पाते। नथी.
જે કે શુન્યતાવાદિયે કઈ પણ વસ્તુના અસ્તિત્વનો સ્વીકાર કરતા નથી. તે પણ અહિયાં સૂર્ય વિગેરેના નિષેધ દ્વારા તેઓને મત બતાવવામાં આવે છે, તે તેઓના અત્યંત પ્રત્યક્ષ બાધિત પણાને બતાવવા માટે જ છે. તેથી તેઓના મન્તવ્યને ઉપહાસ પણ ધ્વનિત થાય છે. બા
For Private And Personal Use Only