________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकतामसू उक्तश्-'नाणस्स होइ भागी, थिस्यरओ दंसणे चरित्ते य ।
धन्ना आवकहाए, गुरुकुलवासं न मुंचंति' ॥१॥ छाया-ज्ञानस्य भवति भागी, स्थिरतरो दर्शने चरित्रे च ।
धन्या यावत्कयायां, गुरुकुलवासं न मुश्चन्ति ॥१॥ एतादृशः को भवेदित्याह-'जे' य:-गुरुकुलवसनशीलो मुनिः 'धम्म' धर्म श्रुतचारिवलक्षणं क्षान्त्यादिदशविध वा धर्मम् 'अणुवीई' अनुविचिन्त्य धर्माराधनेन मोक्षो भवतीति अपरिज्ञया पर्यालोच्य 'पाउकुज्जा' पादुष्कुर्यात्-मकटीकुर्यात् स्वपर्यालोचितं जिनोक्तं धर्म परेभ्यः समदिशेदिति ॥१९॥ मूलम् -अत्ताण जो जाणइ जो य लोग,
गई च जो जाणइ णागइं च। मानता हुआ रातदिन निरन्तर गुरु के समीप ही निवास करे। कहा है-'नाणस्स होइ भागी' इत्यादि।
जो मुनि जीवन के अन्तिम क्षण तक गुरुकुल में रहता है, वह धन्य है । वह ज्ञान का भाजन होता है और दर्शन तथा चारित्र में अधिक स्थिर हो जाता है।'
ऐसा कौन होता है ? इस प्रश्न का यहां यह उत्तर दिया गया है-गुरुकुल में निवास करनेवाला जो मुनि श्रुतचारित्र धर्म का अथवा क्षमा आदि दश प्रकार के धर्म का पुनः पुनः चिन्तन करके उसका दूसरों को उपदेश करता है । अर्थात् धर्माराधन से मोक्ष होता है, ऐसा ज्ञपरिज्ञा से जान कर जिनोक्त धर्म का उपदेश देता है ॥१९॥ મુનિ પિતાને કૃતાર્થ માનતા થકા રાત દિવસ નિરંતર ગુરૂની સમીપે જ निवास ४२. ४ह्यु ५४ छ -'नाणस्स होइ भागी' त्यादि
જે મુનિ જીવનના અંતિમ ક્ષણ સુધી ગુરૂકુળમાં રહે છે, તે ધન્ય છે. તે જ્ઞાનનું પાત્ર બને છે. અને દર્શન તથા ચારિત્રમાં તથા તપમાં વધારે દઢ બની જાય છે. એવું કેણ હોય છે? આ પ્રશ્નને ઉત્તર અહિયાં આ પ્રમાણે આપવામાં આવે છે. –ગુરૂકુળમાં નિવાસ કરવાવાળા જે મુનિ શ્રત ચારિત્ર ધર્મનું અથવા ક્ષમા વિગેરે દસ પ્રકારના ધર્મને વારંવાર વિચાર કરીને બીજાઓને તેને ઉપદેશ આપે છે. અર્થાત ધર્મની આરાધનાથી મોક્ષ થાય છે, આ પ્રમાણે પરિજ્ઞાથી જાણીને જીત ધર્મને ઉપદેશ આપે છે. ૧૯
For Private And Personal Use Only