________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १४ ग्रन्थस्वरूपनिरूपणम् स्वस्याऽभिलपितं मोक्षरूपमर्थ ज्ञात्वा हेयोपादेयं सम्यक् परिज्ञाय आचार्यसमीपवासात् 'पडिभाण' प्रतिभानवान्-हेयोपादेयज्ञानात् 'होइ' भवति । तथा'विसारए ये विशारदश्च-स्वसिद्धान्तस्य यथावत् परिज्ञानात् श्रोतृणां यथाव. स्थितार्थ प्रतिपादकश्च भवति । 'आयाणमट्ठी' आदानार्थी तत्रादानं मोक्षः, आदान सम्यग् ज्ञानादिकं वा तदेवार्थः-प्रयोजनं विद्यते य स आदानार्थी एतादृशो ज्ञानादिप्रयोजनवान् 'वोदाणमोणं' व्यवदानमौनम् , तत्र व्यवदानं द्वादशविधं तपः मौनं सर्वविरतिलक्षणः संघमा, एमाहौ तपःसंयमौ 'उवेच्च' उपेत्यग्रहणसेवनया द्विविधया शिक्षया सर्वदा सवितः सर्वत्र प्रमादरहितः, प्रतिमासम्पन्नो विशारदश्च । 'सुद्धण' शुद्धेन उद्गमादिदोषरहितेन आहारेणाऽऽत्मानं यापयन् 'मोक्खं' मोक्षम्--अशेषकर्मक्षयरूपम् ‘उवे' उपैति-माप्नोति । कारणसमवधानाच्च सद्य एव मोक्षमशेषकर्मक्षयरूपं प्राप्नोतीति।
गुरुकुले वासं कुर्वन् आचार्यमुखात् सवज्ञागमं सत्साधोराचरणादिकं श्रुत्वा जान कर, हेय और उपादेध को भली भांति समझ कर ज्ञानवान हो जाता है। वह अपने सिद्धान्त को यथावर जाल कर कुशल बन जाता है और श्रोताओं के समक्ष यथार्थ अर्थों का प्रतिपादक होता है । आदान अर्थात् मोक्ष या सम्यग्ज्ञानादिक अर्थ को जानने वाला होता है। तप
और संयम को ग्रहण और आलेवन रूप दोनों प्रकार की शिक्षा से प्राप्त करके सर्वत्र प्रमाद रहित, प्रतिमा सम्पन्न और विशारद होता है। उद्गमादि दोषों से रहित शुद्ध आहार से जीवन निर्वाह करता हुआ मोक्षको प्राप्त करता है।
तात्पर्य यह है कि गुरुकुलवास करता हुआ साधु आचार्य के मुख से सर्वज्ञ प्रणीत आगम और सत् साधु के आचार आदि को श्रवण જાણીને તથા હેય અને ઉપાદેય અર્થાત્ ગ્રહણ કરવા ગ્ય અને ત્યાગ કરવા
ગ્ય તત્વને સારી રીતે સમજીને જ્ઞાનવાન બની જાય છે. તે પિતાના સિદ્ધાં. તને સારી રીતે યથાર્થ રૂપથી જાણીને કુશળ બની જાય છે. અને શ્રોતાએની સમક્ષ યથાર્થ અર્થોનું પ્રતિપાદન કરવાવાળો બને છે. આદાન અર્થાત મોક્ષ અથવા સમ્યકજ્ઞાનાદિને જાણવાવાળે થાય છે. તપ અને સંયમને ગ્રહણ અને આસેવન રૂપ અને પ્રકારની શિક્ષાથી પ્રાપ્ત કરીને સર્વત્ર પ્રસાદ રહિત, પ્રતિભા સંપન અને વિશારા થાય છે. ઉદ્દગમ વિગેરે દેથી રહિત શુદ્ધ આહારથી જીવન નિર્વાહ કરતે થકો મોક્ષને પ્રાપ્ત કરે છે.
કહેવાનો આશય એ છે કે-ગુરૂકુળમાં વાસ કરતા થકા સાધુ આચાર્યના મુખેથી સર્વજ્ઞ પ્રણીત આગમ અને સત્ સાધુના આચાર વિગેરેને
For Private And Personal Use Only