________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृतागसूत्रे यवान् भावतः जात्याचभिमानवान् , अत्र भावोन्नतस्याधिकारस्तेन भिक्षुःभावतो न उन्नतः अनुन्नतः जातिकुलविद्यातपः संयमाचभिमानवर्जितः, अतएव 'विणीए' विनीतः गुर्वादिरत्नाधिकानां विनयपतिपत्तिकारकः, यतो विनीतस्ततः 'नामए' नामकः-नामयति नम्रीकरोति अपनयतीत्यर्थः ज्ञानावरणीयाद्यष्टविधं कर्म यः स नामका, यद्वा नामयति-नम्रीकरोति वैयावृत्त्यादिकरणेन गुर्वादिनिदेशकरणेन च स्वात्मानं यः स नामक:-कमक्षपणशीलो नमनशीलो, वा, तथा 'दंते' दान्तः = इन्द्रिय नो इन्द्रिय दमनकारकः, 'दविए' द्रविकः, द्रवः-संमः, सोऽस्यास्तीति द्रवी, द्रवी एव द्रविका सत्संयमवान्, तथा 'बोसट्टकाए' व्युन्सृष्टकारः स्नानादि संस्काराकरणेन त्यक्तकायममत्वः, यतो व्युमुश्कायः अतश्व परीषहोपसर्गविजयसे । शरीर की ऊंचाई वाला द्रव्य उन्नत और जाति आदि का अभिः मान करने वाला भाव से उन्नत कहलाता है। यहां भाव से उन्नत ग्रहण करना चाहिए। जो भाव से उन्नत न हो अर्थात् जाति, कुल, विद्या, तप एवं संयम आदि के अभिमान से रहित हो। भिक्षु को विनीत अर्थात् गुरु तथा दीक्षापर्याय आदि में बड़े मुनियों की विनय प्रतिपत्ति करनी चाहिए। विनीत होने के कारण उस नामक होना चाहिए अर्थात् ज्ञानावरणीय आदि आठ प्रकार के कर्मों को नमाने वाला दूर करने वाला होना चाहिए। अथवा नामक वह है जो वैयावृत्य आदि करके तथा गुरु के आदेशों का पालन करके अपने आपको नम्र घनाता-नमाता हे। वह इन्द्रियों और मन का दमन करने वाला हो, द्रविक अर्थात् संयमवान् हो, स्नानादि शरीर संस्कार से रहित होकर देह की ममता से रहित हो। जब वह देह ममता से रहित होता है तो અને ભાવથી. શરીરની ઉંચાઈ વાળા દ્રવ્યથી ઉન્નત કહેવાય છે. અને જાતિ વિગેરેનું અભિમાન કરવાવાળા ભાવથી ઉન્નત કહેવાય છે, અહિંયાં ભાવથી ઉન્નત પણું ગ્રહણ કરવું જોઈએ. જે ભાવથી ઉન્નત ન હોય અર્થાત જાતિ, કુળ, વિદ્યા, તપ, અને સંયમ વિગેરેના અભિમાનથી રહિત હોય. ભિક્ષાએ વિનયશીલ અર્થાત ગુરૂ તથા દીક્ષા પર્યાય વિગેરેથી મોટા મુનિની વિનય પ્રતિપત્તિ કરવી જોઈએ. વિનીત હોવાને કારણે તેણે “નામક હોવું જોઈએ. અર્થાત જ્ઞાનાવરણીય વિગેરે આઠ પ્રકારના કર્મોને નમાવવા વાળા-દૂર કરવાपाणाडा न.
અથવા જે વૈયાવૃત્ય કરીને તથા ગુરૂની આજ્ઞાનું પાલન કરીને પિતાને નમ્ર બનાવે છે, નમાવે છે, તે નામક કહેવાય છે. તેણે ઈન્દ્રિયો અને મનનું દમન કરવાવાળા થવું. દ્રવિક અર્થાત્ સંયમવાન હોવું, સ્નાન વિગેરે શરી. રના સંસ્કારોથી રહિત થઈને દેહની મમતાથી રહિત થવું, જ્યારે તે દેહ
For Private And Personal Use Only