________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी का प्र. श्रु. अ. १४ ग्रन्थस्वरूपनिरूपणम्
४०७ कटुषु-अनुकूल प्रतिकूलेषु शब्देषु (अणासवे) अनाश्रध:-रागद्वेषरहितो भूत्वा (परिजएज्जा) परिव्रजेत्-संयमानुष्ठानतत्परो भवेत् तथा (निइंच) निद्रांच (पमाय) प्रमादंच (न कुज्जा) न कुर्यात् तथासति (कहं कहं वा) कथं कथमपि (वितिगिच्छतिन्ने) विचिकित्साम् चित्तविलतिरूपाम् वीर्ण:-अतिक्रान्तो भवति ।
टीका-ईर्यासमित्यादि युक्तस्य साधोर्यकर्त्तव्यं तदुपदिशति-'भिक्खू' मिक्षुः -निरवद्यभिक्ष गशीलः 'सदाणि' शब्दान्-वेणुमृदङ्गादिप्रभवान् श्रोत्रमनोहरान् 'सोच्चा' श्रुत्वा-श्रोत्रेन्द्रियेण साक्षात्कृत्य 'अदु' अथवा 'भेरवाणि' भैरवान्-भया वहान कर्णकटून सिंहव्याघ्रादिजनितान् शब्दान् श्रुत्वा 'अपासवे' गाः शब्दम् आश्राति यद्वा शोभनत्वेन तांस्तान् गृहाति, इत्याश्रयः न आश्रयःऽनाश्रवः 'तेसु' तेषु अनुकूलपतिकूलेषु श्रोत्रेन्द्रियसुसंबद्धेषु शब्देषु अनावो मध्यस्थो रागद्वेषरहितो भूत्वा परिषएज्जा' परिव्रजेत्-परिसमन्ताद् व्रजेत्-संयमाऽनुष्ठानतत्परो भवेत् । प्रतिकूल शब्दों में रागद्वेष रहित होकर संयमानुष्ठान में तत्पर हो
और निद्राप्रमाद को न करे। इस प्रकार करने से चित्तविप्लुति (व्याकुलता) रूप विचिकित्सा को पार कर सकता है ॥६॥
टीकार्थ-ईर्यासमिति आदि से युक्त साधु का जो कर्तव्य है। उसका उपदेश करते हैं-निरवध भिक्षा ग्रहण करनेवाला भिक्षु घेणु मदंग आदि के कर्णों को प्रिय लगने वाले शब्दों को सुन कर अथवा भयावह (भयंकर) एवं कर्णकटु सिंह व्याघ आदि के शब्दों को सुनकर रागद्वेष से युक्त न हो। अर्थात् अनुकूल शब्दों में राग न करें और प्रतिकूल शब्दों में द्वेष नकरे । परन्तु सध्यस्थ भाव धारण करे और संयम के अनुष्ठान में तत्पर रहे। વાઘ વિગેરેના શબ્દો સાંભળીને તે તે કર્ણપ્રિય અને કર્ણકટુ અનુકૂલ પ્રતિકૂલ શબ્દમાં રાગદ્વેષ રહિત બનીને સંયમાનુષ્ઠાનમાં તત્પર બને અને નિદ્રા પ્રમાદનું સેવન ન કરે. આ પ્રમાણે કરવાથી ચિત્તવિહુતિ (વ્યાકુળના) રૂપ વિચિકિત્સાને પાર કરી શકાય છે. દા
ટીકાઈ–ઈસમિતિ વિગેરેથી યુત સાધુનું જે કર્તવ્ય છે, તેને ઉપદેશ કરે છે. નિરવઘ ભિક્ષા ગ્રહણ કરવાવાળા ભિક્ષુએ વેણુ મૃદંગ વિગેરેના કાનને પ્રિય લાગવાવાળા શબ્દોને સાંભળીને અથવા ભયંકર એવા અને કાનને કડવા લાગે તેવા સિંહ, વાઘ વિગેરેના શબ્દોને સાંભળી રાગ દ્વેષથી યુક્ત ન થવું અર્થાત અનુકૂળ શબ્દમાં રાગ ન કરો અને પ્રતિકૂળ શબ્દોમાં દ્વેષ ન કરે. પરંતુ મધ્યસ્થભાવને ધારણ કરે. અને સંયમના અનુષ્ઠાતમાં તત્પર રહેવું.
For Private And Personal Use Only