________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृतागसूत्रे पस्तु कश्चित् (विओसियं) व्यवशमितम्-मिथ्यादुष्कृतादिना उपशान्तमपि कल. हादिकम् (उदीरएज्जा) उदीरयेत् -पुनः प्रकाशयेत् (से) सः-एवंविधोऽसौ (पावकम्मी) पापकर्मा (अंधेव) अन्ध इव चक्षुरहित इव (दंडपह) दण्डपथम्-लघुमार्गम् (गहाय) गृहीत्या (अविभोसिए) अव्यवशमितः-अनुपशान्तकलहः सर्वदैव कलई कुर्वाणः (घासइ) घृष्यते-पीडयते ॥५॥ - टीका-'जे' या पुरुष: 'कोहणे' क्रोधनः-क्रोधकारी 'होइ' भवति क्रोधं करोति क्रोधवशगो भवतीति यावत् 'जगट्ठभासी' जगदर्थभाषी, अन्यस्य यो दोषस्तस्य भाषणं करोति, विवदमानयोयोर्यथा कथञ्चित् क्षमापणादिनोपशान्तेऽपि विवादे पुनस्तथोद्वेजनकरं वचनं वदेत् येन प्रज्वलित क्रोधवतोस्तयो। पुनरपि विवादो यथा जायेत । एवं भूतो यः स जगदर्थभाषी । अथवा जयार्थबगैरह द्वारा उपशान होने पर भी कलहादि का फिर से उद्घाटन करता है ऐसा पापी पुरुष अन्धे के समान छोटे मार्ग को अपना कर हमेशा कलह करते हुए स्वयं पीडित होता है ॥५॥
टीकार्थ-जो पुरुष क्रोधशील होता है, दूसरे के दोषों को प्रकाशित करता है, अथवा जो जयार्थभाषी होता है अर्थात् जिस प्रकार के भाषण से विजय प्राप्त हो, उसी प्रकार का भाषण करनेवाला होता है तथा जो उपशान्त हुए कलह को पुनः प्रज्वलित करता है, जैसे झगड़ने वाले दो मनुष्यों का झगड़ा क्षमापणा आदि किसी उपाय से शान्त हो गया हो, फिर भी ऐसे बचन कहना कि जिससे दोनों का क्रोध फिर भड़क उठे और फिर उनमें झगडा हो जाय । इस प्रकार के ઉપશાન થવાથી પણ ફરીથી કલહ વિગેરેને ઉપસ્થિત કરે છે, એ પાપી પુરૂષ આંધળાની માફક ટૂંકા માર્ગને અપનાવીને કાયમ કજીયા કંકાસ કરીને પિતે જ દુઃખી થાય છે. પણ
ટીકાળું–જે પુરૂષ ક્રોધી હોય છે, અને બીજાના દોષ પ્રગટ કરે છે, અથવા જે યથાર્થ ભાષી–ખરૂ કહેનાર હોય છે, અર્થાત્ જે રીતના બોલવાથી વિજય મળે તેવા પ્રકારથી બોલે છે, તથા જે શાંત થયેલા કલહને ફરીથી ઉપસ્થિત કરે છે, જેમકે-કજી કરનારા બે મનુષ્યોને ઝઘડે, ક્ષમાપના વિગેરે ઉપાથી ઠંડો પડી ગયે હોય તે ફરીથી ઉપસ્થિત થાય તેવું બોલવું અર્થાત્ મટી ગયેલા કજીયાની બાબતમાં એવા વચને કહેવા જેનાથી તે
For Private And Personal Use Only