________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १३ याथातथ्यस्वरूपनिरूपणम् ३८३ स्खलन्ति, विषयासक्ता जीवा इह नानादुःखं समनुभवन्तो भवान्तरेऽपि दुःखमनुः भवन्ति । 'विज्ज' विद्वान् देशकालाऽभिमायाऽभिज्ञः 'गहाय' गृहीत्वा श्रोतुरभिपायम् तद्धितम् 'तसथावरेहि त्रसस्थावरेभ्यो धर्ममुपदिशेद्-धर्मकथां कुर्यादिति ।
धीरः श्रोतुः पुंसोऽभिमायं बुद्ध्वा-अनुमाय धर्मदेशनया तस्य मिथ्यात्वं शनैरपनयेत् । मो. भोः जगजाता जीवाः ! इमे रूपादयो मनोहारिणो विषया आपातरमणीया अतीव भयदा, अतस्तान् यथायथं यूयं परिहरत, इत्येवं बोधयेत् । तथा तथा तदभिमायं ज्ञात्वा सस्थावरजी समुदायानां यथाहित. मुपदिशेदिति भावः ॥२१॥ होने वाले रूप आदि विषयों में आसक्त जीव इम लोक में भी नानाप्रकार के दुःखों का अनुभव करते हैं और परभव में भी दुःख भोगते हैं। अतएव देश, काल और अभिप्राय को जानने वाला विद्वान् पुरुष श्रोता के अभिप्राय को समझ कर उस स्थावर जीवों के लिए हित. कारी धर्म का उपदेश करें।
भावार्थ-यह है कि धीर साधु सुनने वाले पुरुष के अभिप्राय को समझ कर धर्म देशना के द्वारा धीरे धीरे उसके मिथ्यात्व को दर करे। 'हे जगत् के जीवों ! यह रूप आदि मनोहर विषय ऊपर ऊपर से ही रमणीय प्रतीत होते हैं। यह अतीव भयोत्पादक हैं। अतएव जैसे बने वैसे इन्हें त्यागो' इत्यादि बोध करावे । तथा उनके अभिप्राय को जान कर प्रस और स्थावर जीवों का हित करनेवाला उपदेश देवें ।२१। વાસ્તવમાં ભયંકર છે, એવા વિષયમાં આસક્ત છવ આ લેકમાં અનેક પ્રકારના દુઃખેને અનુભવ કરે છે. અને પરભવમાં પણ દુઃખ ભેગવે છે. તેથી જ દેશ, કાળ અને અભિપ્રાયને જાણવાવાળે વિદ્વાન પુરૂષ શ્રોતાના અભિપ્રાયને સમજીને ત્રસ અને સ્થાવર જેને માટે હિતકર ધમને ઉપદેશ કરે.
કહેવાને ભાવાર્થ એ છે કે-ધીર સાધુ સાંભળવાવાળા પુરૂષના અભિપ્રાયને સમજીને ધર્મદેશના દ્વારા ધીરે ધીરે તેના મિથ્યાત્વ પણાને દૂર કરે. હે જગતના જીવ ! આ રૂપ વિગેરે સુંદર વિષ ઉપર ઉપરથી જ સુંદર જણાય છે. આ અત્યંત ભય કારક છે. તેથી જ જેમ બને તેમ તેને ત્યાગ કરો. વિગેરે પ્રકારથી બંધ કરાવે; તથા શ્રોતાના અભિપ્રાયને સમજીને ત્રસ અને સ્થાવર જેને હિતકર એ ઉપદેશ કરે
For Private And Personal Use Only