________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूर्य रहितमपि ज्ञानदर्शनचारित्ररूप मोक्षमागै तीर्थकस्मतिपादितमपि (अणुकाहयते) अनुकथयति, अनु-पश्चात् तीर्थकृत् प्ररूपणातो विपरीतं प्रतिपादयति (जे) ये स्वाग्रहग्रहनिविष्टाः संता (आत्तभावेण) आत्मभावेन-स्वाभिमायेण (विया. गरेज्जा) व्यागृणीयुः-अन्यथैव मूत्रादीनामभिमायं कथयेयुः एवं भूतास्ते दुराअहिणः (बहूगुणाणं) बहुगुणानाम्-अनेकसगुद्गानाम् (अष्टाणिया) आस्थानिकाः (होति) भवन्ति (जे) ये केचिद् जमालिपभृतयः (गाणसंकाइ) ज्ञानशङ्कया स्वदुराग्रहेण समुत्पन्नज्ञानसन्देहेन (मुसं वएज्जा) मृषा वदेयुः-मृषावाद कुयुः ॥३॥ ___टीका--'ते' ते जमालि बोटिकादयः 'विसोहियं' विशोधित-सकलदोषवर्जितमपि ज्ञानदर्शनचारित्रात्मकं सर्वज्ञपतिपादितमपि मोक्षमार्गम् 'अणुकाइयंते' अनु कथयन्ति-अनु-पश्चात् तीर्थ फरपरम्परागतमरूपणातो विरूपं प्रतिपादयन्ति 'जे' ये-स्वाग्रहग्रहनिविष्टाः सन्तः 'आत्तभावेण' आत्मभावेन-स्वाभिप्रायेणाद्वारा प्रतिपादित सम्यग्ज्ञान दर्शन चारित्र तप रूप मोक्ष मार्ग का विपरीत रूप से ही प्रतिपादन करते हैं, जो कि अत्यन्त दुराग्रही एवं हठीले होने से अपनी इच्छानुसार ही सूत्रों का अभिप्राय कहते हुए अनेक सद्गुणों का अपात्र होते हैं और अपने दुराग्रहवश ज्ञान में भी सन्दिग्ध होकर मिथ्या बोलते हैं और मृषावाद का प्ररूपण करते हैं ॥३॥ ___टीकार्थ-जो जमालि आदि समस्त दोषों से रहित, सर्वज्ञ द्वारा प्रतिपादित ज्ञान दर्शन चारित्र तप रूप मोक्षमार्ग तीर्थकरों से चली
आई परम्परा से विरुद्ध प्रतिपादन करते हैं, जो दुराग्रह रूपी ग्रह से प्रस्त होकर अपने अभिप्राय के अनुसार, आचार्यपरम्परा से आगत
એવા તીર્થંકરાદિકેએ પ્રતિપાદન કરેલ સમ્યક જ્ઞાન દશ ચારિત્ર પરૂપ મિક્ષ માર્ગનું વિપરીત પણાથી જ પ્રતિપાદન કરે છે. જેઓ અત્યંત દુરાગ્રહી અને હઠીલા પણાથી પિતાની ઈચ્છાનુસાર જ સૂત્રને અભિપ્રાય કહીને અનેક સદ્ગુણેના અપાત્ર થાય છે અને પિતાના દુરાગ્રહને વશ થઈને જ્ઞાનમાં પણ સંદેહવાળા બનીને જુદું જ કહે છે. અને મૃષાવાદની જ પ્રરૂપણ કરે છે. ૩
ટીકાર્થ—જે જમાલિ વિગેરે નિર્દોષ અર્થાત સઘળા દેથી રહિત એવા અને સર્વજ્ઞ દ્વારા પ્રતિપાદન કરેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ રૂપ મેક્ષનું પ્રતિપાદન તીર્થંકરથી ચાલતી પરંપરાથી વિરૂદ્ધ રૂપે કરે છે, તેઓ દુરાગ્રહ રૂપી ગ્રહથી ગ્રસ્ત થઈને પિતાના અભિપ્રાય પ્રમાણે આચાર્ય પરં.
For Private And Personal Use Only