________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे वर्तमानपयोगस्तु गणधरकालापेक्षया । गणधराल्लघुकालानन्तरमेव एतत् क्षेत्रं मोक्षमार्गस्याऽवरुद्धत्वात् । अथवा-साम्प्रतमपि महाविदेहादी जीवा यान्ति मोक्षम् तदपेक्षया वर्तमानकालमयोगः । 'अगागया' अनागताः अनागतकाले भाविनी बहुशो जीवाः 'तरिसंति' तरिष्यन्ति, तदेवं कालत्रयात्मकेऽपि संसारे संसारसागरोत्तारको मोक्षगमनककारणभूतो भावमार्गोऽतिप्रशस्तः केवलज्ञानिभिरुपदिष्टः, तं च भावमार्गम् अहं तीर्थकरात् 'सोच्चा' श्रुत्वा-सम्यगवधार्य, युष्माकम् 'पडिवक्खामि' प्रतिवक्ष्यामि-प्रतिपादयिष्यामि । सुधर्मस्वामी, जम्बूस्वामिमभृतिशिष्यान् लक्षीकृत्य तं भावमार्गम् 'मे-मम-कथयतः 'मुणेह' शृणुत यूयमिति ॥६॥ ___ यहां वर्तमान काल में संसारसागर से तिरने का जो कथन किया है सो गणधरों के समय की अपेक्षा से समझना चाहिए । गणधरों के काल में मोक्षमार्ग अवरुद्ध (बन्ध) नहीं था, उसके पश्चात् ही उसका अवरोध हुआ है । अथवा महाविदेह क्षेत्र से वर्तमान काल में भी जीव मोक्ष प्राप्त करते हैं। उनकी अपेक्षा से यहां वर्तमान काल का प्रयोग किया गया है। __उस भावमार्ग को मैं तीर्थ कर के मुख से सुना हुभा तुम्हें प्रतिपादित करूंगा। - सुधर्मा स्वामी जम्बू स्वामी को लक्ष्य करके, कहते हैं, उस भाव मार्गको अर्थात् उस मोक्षमार्ग को तुम सुनो।६॥
અહિયાં વર્તમાન કાળમાં સંસાર સાગરથી તરવાનું જે કથન કરેલ છે. તે ગણધરના સમયની અપેક્ષાથી કહેલ છે, તેમ સમઝવું. ગણધરના કાળમાં મોક્ષમાર્ગ અવરૂદ્ધ (બન્ય) નહતું. તે પછી જ તેને અવરે થયેલ છે. અથવા મહાવિદેહ ક્ષેત્રથી વર્તમાન કાળમાં પણ જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે. તેની અપેક્ષાથી અહિયાં વર્તમાન કાળને પ્રયોગ કરવામાં આવેલ છે.
- તે ભાવમાર્ગનું કથન મેં તીર્થંકરના મુખેથી જે રીતે સાંભળેલ છે. તે પ્રમાણે તેમને સંભળાવું છું. સુધર્માસ્વામી જંબૂવામીને ઉદ્દેશીને કહે છે. જે માર્ગને આશ્રય લઈને ઘણા છ સંસાર સાગરને તરી ગયા છે. વર્તન માનમાં પણ તરી રહ્યા છે, અને ભવિષ્યમાં પણ તરશે. એ ભાવમાગને કહેતા એવા મને સાંભળે અર્થાત્ મારા કથનનું શ્રવણ કરો ૬
For Private And Personal Use Only