________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गले सचे शीलं येषां ते लवापशङ्किनः, चर्चाकाः शाक्यादयश्च । तन्मते-आत्मैव नास्ति, कुतस्तदा क्रिया, 'क्रियाजनितो बन्धो वा । ते 'अकिरियावादी' अक्रियावादिः 'अगागरहि' अनागतैः 'य' च, शब्दादतीतैश्च क्षणैः वर्तमानक्षणस्याऽसंभवात् न किया भवति, न वा तजनितः कर्मबन्धः, तदेवम्-अक्रियावादिनः सर्वांपलापितया लवापङ्किनः सन्तः 'नो किरियमाहंसु' न क्रियामाहुः, तथा-येषां मते-आत्मा या उससे हटने का है अर्थात् कर्म को स्वीकार न करने का है, उसे लवापशंकी कहा है। चार्वाक और शाक्य लथापशंकी हैं। उनके मत में आत्मा ही नहीं है तो क्रिया कैसे होगी और जय क्रिया ही नहीं होगी तोक्रिया जनित बन्ध भी कैसे हो सकता है ? अक्रियावादी के मतमें अतीत और अनागत क्षणों के साथ वर्तमान क्षण का कुछ भी सम्बन्ध न होने के कारण क्रिया का होना संभव नहीं है तो क्रिया जनित कर्मबंध भी नहीं हो सकता। अभिप्राय यह है कि जैसे जैनदर्शन के अनुसार पर्यायों का क्षण क्षण में विनाश होने पर भी त्रिकाल स्थायी द्रव्य अव. स्थित रहता है, उस प्रकार एकान्त क्षणिकवाद स्वीकार करने वाले बौद्धों के मत में कोई स्थायी द्रव्य नहीं है। क्षण (पदार्थ) उत्पम होनेके क्यात् ही विना ठहरे नष्ट हो जाता है। ऐसी स्थिति में उसका भूतकालीन या भविष्य कालीन क्षणों के साथ कोई संबंध सिद्ध नहीं होता। उन्हें परस्पर संबद्ध करने वाला तत्व द्रव्य है जिसे वह स्वीकार नहीं વાળે અથવા તેનાથી હટવાનો છે, અર્થાત કમને સ્વીકાર ન કરવાનું છે, તેને ‘લવાપશી કહેવામાં આવે છે. ચાર્વાક અને શાક્ય એવા “લવા પશ છે. તેઓના મનમાં આત્મા જ નથી. તે ક્રિયા કેવી રીતે થાય છે? અને જ્યારે દિયાજ નહીં થાય તે ક્રિયાથી થવાવાળે બંધ પણ કેવી રીતે થઈ શકે છે? અક્રિયાવાદીના મતમાં અતીત અને અનાગત ક્ષણની સાથે વર્ત. માન ક્ષણને કઈ જ સંભવ ન હોવાથી ક્રિયાનું દેવું સંભવતું નથી. તે ક્રિયાથી થવાવાળે કર્મબંધ પણ થઈ શકતું નથી. કહેવાને અભિપ્રાય એ 3 કે જૈનદર્શન પ્રમાણે જેમ પર્યાયને પ્રત્યેક ક્ષણે વિનાશ થવા છતાં પણ ત્રિકાળસ્થાયી દ્રવ્ય વ્યવસ્થિત રહે છે, એ રીતે એકાન્ત ક્ષણિકવાદને સ્વીકાર કરવાવાળા બૌદ્ધોના મતમાં કેઈજ સ્થાયી દ્રવ્ય નથી. ક્ષણ (પઢાથ) ઉત્પન્ન થયા પછી જ તરત જ નાશ પામે છે, એવી સ્થિતિમાં તેને ભૂતકાળના કે ભવિષ્ય કાળના ક્ષણની સાથે કેઈજ સંબન્ધ સિદ્ધ થતું નથી. તેને પરસ્પર સંબન્ધ કરવાવાળું તત્વ દ્રવ્ય છે. જેને તેઓ કવીકારતા નથી,
For Private And Personal Use Only