________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ११ मोक्षस्वरूपनिरूपणम्
२०५ ____ अन्वयार्थ:-(वज्झमाणाणं) मिथ्यात्वकषायादि धारायामुह्यमानानां नीयमानानाम् (सकम्मुणा किच्चंताणं) स्वकर्मणा-स्वकर्मोदयेन कृत्यमानानां पीडयमानानामशरणानाम् (पाणाणं) प्राणिनाम् (साहु तं दी आघाइ) साधु शोभनं तवीपम् आख्याति-कथयति (एसा पतिद्वा) एषा सम्यग्ज्ञानदर्शनादिसाध्या मोक्षपाप्तिरेव पतिष्ठाः मोच्यते-हर्षेण कथ्यते इति । २३॥
टीका-'संसारसागरकल्लोलै मिथ्यात्वकषायादिभिरनवरतम् 'बज्झमा. गाणं' उद्यमानानां संसारान्तरेव नीयमानानाम्, तथा-'सकम्मुणा' स्वकर्मणास्वसम्पादितदुष्कर्मणा 'किच्चंताण' कृत्यमानानाम्-पीडयमानानाम् 'पाणाण' पाणिनां-जीवसमुदायानाम् 'साहु' साधु-शोभनम्, तद् ज्ञानादिकम् 'दीवं' द्वीपमिव 'आघाई' आख्याति-कथयति तीर्थकरादिः, यथा सागरे पतितपुरुषाणां तदीयनलेन इतस्ततो भ्रममाणानां द्वीपो-विश्रामस्थानम्, तथा संसारसागरे
अन्वयार्थ-मिथ्यात्व कषाय आदि की धारा में यहा कर ले जाये जाते हुए और अपने ही किये कर्मों के उदय से पीड़ित होते हुए प्राणियों के लिए तीर्थ कर आदि शोभन द्वीप कहलाते हैं। सम्यग्दर्शन आदि से मुक्ति की प्राप्ति होती है, ऐसा ज्ञानी जन कहते हैं ॥२३॥
टीकार्थ-संसार सागर की मिथ्यात्व कषाय आदि लहरों द्वारा बहाये जाने वाले अर्थात् एक भव से दूसरे भवमें ले जाये जाने वाले तथा अपने द्वारा किये हुए दुष्कर्मों के दुर्विपाक से व्यथा पाने वाले संसार के जीवों के लिए तीर्थंकर गणधर आदि महापुरुषों ने सम्य. ग्ज्ञान आदि को छीप के समान कहा है । जैसे समुद्र में गिरे हुए और उसकी प्रबलतर लहरों द्वारा इधर उधर बहायें जाने वाले पुरुषों के
અન્વયાર્થ–મિથ્યાત્વ કષાય વિગેરેની ધારામાં વહેવરાવીને લઈ જવાતા અને પિતાના જ કરેલા કર્મોના ઉદયથી પીડા પામતા પ્રાણિ માટે તીર્થ. કર વિગેરે શેભન દ્વીપ કહેવાય છે. સમ્યક્ દર્શન વિગેરેથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. એમ જ્ઞાનીજને કહે છે. ૨૩
ટીકાર્થ – સંસાર સાગરની મિથ્યાત્વ, અવિરતિ કષાય, વિગેરે લહેર (તરંગે)થી વહેવડાવવામાં આવતા અર્થાત એક ભવથી બીજા ભવમાં લઈ જવામાં આવનાર તથા પિતાનાથી કરેલા દુષ્કર્મોને દુર્વિપાકથી પીડા પામનારા સંસારના જીવો માટે તીર્થંકર, ગણધર વિગેરે મહા પુરૂષોએ સમ્યક જ્ઞાન વિગેરેને દ્વીપ-રૂપ કહેલ છે. જેમ સમુદ્રમાં પડેલા અને તેના પ્રબળબળવાન તરંગે દ્વારા આમ તેમ વહેવામાં આવતા પુરૂષોને દ્વિપ વિશ્રાંતિનું
For Private And Personal Use Only