________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १२ समवसरणस्वरूपनिरूपणम्
२४१
टीका - अन्वयार्थगम्या, तत्र विशेषार्थी वित्रियते-क्रियाम्- 'जीवादिपदार्थोऽस्ति इत्यादिरूयां वदितुं शीलं येषां ते क्रियावादिनः। अशीस्युत्तरशतभेदभिन्ना भवन्ति तथाहि - 'जीवाजीव पुण्यपापासत्रसंवरनिर्जराबन्धः मोक्षाख्याः पदार्थाः स्वपरमेदाभ्यां नित्यानित्यविकल्पद्वयेन च कालतः नियतिस्वभावेश्वरात्माश्रयणादशीत्युत्तरं शतं परति क्रियावादिनाम्, इयमंत्र मक्रिया - 'अस्ति जीवः स्त्रतो नित्यः कालः १, अस्ति जीवः स्वत्वोऽनित्यः
ये चारों ही परतीर्थवादी पृथक पृथक् अपने २ मत का प्रतिपादन करते हुए, विना विचारे कथन करने के कारण मृषावाद करते हैं ॥ १ ॥ टीकार्थ - टीका अन्वयार्थ से ही समझ लेनी चाहिए। यहां गाथा के विशेष अर्थ का विवरण किया जाना है। जीवादि के अस्तित्व रूप किया का कथन स्वीकार करने वाले क्रियावादी कहलाते हैं, इन क्रियावादियों के १८० भेद हैं। वे इस प्रकार हैं-जीव, अजीव, पुण्य, पाप, आश्रव, संवर, निर्जरा, बंत्र और मोक्ष ये नौ पदार्थ हैं । इनके स्वतः और परतः के भेद से अठारह भेद होते हैं । इन अठारहों को नित्य और अनित्य, इन दो भेदों, से गुणित करने से छत्तीस भेद हो जाते हैं। तत्पश्चात काल, नियति, स्वभाव, ईश्वर और आत्मा इन पाँच भेदों से छत्तीस का गुणाकार करने पर एक सो अस्सी विकल्प हो जाते हैं। उदाहरणार्थ यहां कुछ विकल्प प्रदर्शित किये जाते हैं, यथा
આ ચારે પુરતીથિકા અલગ અલગ પેાતાના મતનું સમર્થન કરતા થકા વગર વિચાર્યે કથન કરવાના કારણે મૃષાવાદજ કરે છે, ૧૫
ટીકા ટીકા અન્વયથી જ સમજી લેવી. અહિયાં ગાથાના વિશેષ અંનું વિવરણ કરવામાં આવે છે, છત્ર વિગેરેના અસ્તિત્વરૂપ ક્રિયાનુ કથન સ્વીકાર કરવાવાળા ‘ક્રિયાવાદી' કહેવાય છે. આ ક્રિયાવાક્રિયાના ૧૮૦ ભેરા छे, ते याप्रमाणे छे. लव, भुव, पुष्य, पाप, आस्त्रव, सौंवर, निश, અધ, અને મેક્ષ આ નવ પદાર્થ છે. તેન સ્વતઃ અને પરતઃ એ પ્રકારના એ ભેદથી અઢાર ભેદો થઈ જાય છે. આ અઢારે ભેદને નિત્ય અને અનિત્ય આ એ ભેદાથી જીવાથી છત્રીસ ભેદ થઈ જાય છે. તે પછી કાલ, નિયતિ. સ્વભાવ ઇશ્વર અને આત્મા આ પાંચ પ્રકાનાભેદેને છત્રીસથી ગુણવાથી એકસા એંસી ભેદ થઈ જાય છે, ઉદાહરણ નિમિત્તે અડ્ડિયાં કેટલાક ભે નીચે બતાવવામાં આવે છે જેમકે
सू० ३१
For Private And Personal Use Only