________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गस टोका-'ते दुइओ वि' ते-साधाः द्विधाऽपि-विधिनिषेधवाक्यरूपमुभयमपि 'ण भासंति' न भाषन्ते, 'अस्थि वा' अस्ति वा पुण्यम्, 'नस्थि वा' नास्ति या पुण्यमिति न भाषन्ते ते साधवः, 'पुणो' पुनश्च तथाविधोभयपकारकभाषणे 'रयस्स' रजसः-पापस्प 'आय' आयम्-आगमनकारणम् 'हेच्चा' हित्वा-अपनीय 'ते' ते-अनवद्यभाषणकर्नारो महापुरुषाः 'निवाणं' मोक्षम्-निरतिशयमुखात्मकमशेषकर्मक्षयरूपम् 'पाउणति' भाप्नुवन्तीति ॥२१॥ मूलम्-निवाणं परमं बुद्धा, णक्खत्ताणं व चंदिमा।
तम्हा संया जए दंते", निवाणं संधए मुंणी ॥२२॥ छाया-निर्वाणं परमं बुद्धाः, नक्षत्रेष्विव चन्द्रमाः।
तस्मात्सदा यतो दान्तो, निर्वाणं साधयेन्मुनिः ॥२२॥ है, यह दोनों बाते नहीं कहते । वे कर्म के आश्रव को त्याग कर मौन धारण करके-मोक्ष प्राप्त करते हैं ॥२१॥ . टीकार्थ-दान की विधि रूप या निषेध रूप यह दोनों बाते साधु महीं कहते हैं। साधु 'पुण्य है' अगर 'पुण्य नहीं है। ऐसा न कहे हिंसा जनित दान का विधान करने में एवं निषेध करने में भी दोष लगता है। भतएव उसे दोनों में से एक घात भी नहीं कहनी चाहिए। दूरदर्शी साधु को ऐसे अवसर पर मौन का ही आश्रय लेना चाहिए। - इस प्रकार दोनों प्रकार से नहीं बोलने पर पाप के कारण का त्याग कर महापुरुष निर्वाण को अर्थात् सर्वोत्तम सुखमय और समस्त कर्मों के क्षयस्वरूप मोक्ष को प्राप्त करते हैं ।२१। એ બને વાત કહેવી ન જોઈએ. તેઓ કમના આમ્રવને ત્યાગ કરીને મૌન ધારણ કરીને મેક્ષ પ્રાપ્ત કરે છે. મારા
ટીકાથ–-દાનની વિધિ રૂપ અથવા નિષેધ રૂપ એ રીતે બન્ને પ્રકારની વાતે સાધુ કહેતા નથી. તેઓ “પુણ્ય છે અથવા પુણ્ય થતું નથી તેમ ન કહે હિંસાથી થનાર દાનનું વિધાન કરવાથી અને નિષેધ કરવાથી પણ દેવા લાગે છે. તેથી જ તેમણે અને પૈકી એક પણ વાત કહેવી ન જોઈએ. કાશી” સાધુએ એવા અવસરે મૌનને જ આશ્રય લેવા જોઈએ.
આ રીતે બને તરફ બલવાથી પાપના કારણને ત્યાગ કરીને મહા પુરૂષ નિવણને અર્થાત્ સર્વોત્તમ સુખમય અને સઘળા કર્મોનો ક્ષય સ્વરૂપ મને પ્રાપ્ત કરે છે. ૨૧
For Private And Personal Use Only