Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી નવકાર મહામંત્ર સાથે રીતે વિચારવું-વર્તવું. તે મા અને કાર મળીને બનેલ “આચાર'માં “પાળવાથી, ઉપદેશવાથી અને દેખાડવાથી ઉત્તમ છે.” એ અર્થથી આચાર્ય મહારાજ સમજવા. કહ્યું છે કે – पंचविहं आयारं आयरमाणा तहा पयासंता। आयारं दंसंता आयरिया तेण वुचंति ॥ १॥
અર્થ -પાંચ પ્રકારના આચારને આચરતા તથા પ્રકાશતા અને દેખાડતા હોય છે. તે કારણથી આચાર્યો કહેવાય છે. તે ૧છે અથવા ના દુ=અપરિપૂર્ણ, એટલે કે-શાસ્ત્રના ગંભીર અર્થોના પુરા જાણ નહિ તેવા વાતા-શિવ એટલે સંદેશવાહકેeગુરૂમહારાજના જ વચનને તહત્તિ માનીને તે વચનને જ સત્ય તરીકે પ્રચારનારા જે શિષ્ય, તે “લાવારકાવાસા:” એટલે-ચર, હૃત અને જાસુસ સ્વરૂપી શિષ્યયુક્ત શું અને અયુક્ત શું? તેને વિભાગ કરીને બતાવવામાં નિપુણ એવા વિને ! અત:-એવા શિષ્ય હોય એથી તેવુ તે શિષ્ય-વિને પર “ યોક્ત રીતે શાસ્ત્રના અર્થને ઉપદેશ કરવાપણું ધારણ કરવા વડે કરીને જેઓ, સાધવા–ભલા છે; એ પ્રમાણેના અર્થથી આચાર્ય જાણવા. તેવા આચાર્ય મહારાજાઓને નમસ્કાર થાઓ. આ આચાર્ય મહારાજેમાં જ્ઞાનાચારાદિ પાંચે આચારને ઉપદેશ કરવા વડે ઉપકારીપણું હોવાથી તે ત્રીજા પદે સ્થિત પરમેષ્ઠીઓ નમન કરવાને ગ્ય છે.
હવે નવકાર મહામંત્રમાંની ચોથી “ વાયા' સંપદાને અર્થ જણાવે છે. જાધ્યાય પદમાં ૩૪-ગ-સાય શબ્દો છે. તે ત્રણેય શબ્દોની સંધિ થતાં ઉપાધ્યાય પદ બનેલ છે. તે આખા પદનો “સમીપે આવીને ભણાય એ અર્થ છે. (શું ઉપાધ્યાય શબ્દને એજ અર્થ છે? તો ના.) ઉપાધ્યાય પદમાંનું અંતિમ જે “ગાય” રૂપ છે, તે , ૪ અને દૃ એ ત્રણ પ્રકારના રૂ ધાતુનું બને છે. તેથી તે ગાય રૂપ જે “રૂ-થાને 'અર્થવાળા ધાતુનું લઈએ તો તે “ગાય” ને અર્થ:- (ધી )=ભણાય” એમ થાય છે. એટલે ૩૧-ધ અને તે ગાય ની સંધિ બનીને બનેલ ઉપાધ્યાય પદનો અર્થ:-“જેઓ દ્વારા સૂત્રથી જિનપ્રવચન, સમીપે આવીને ભણાય” એ પ્રમાણે થાય છે. અથવા તે “ગાય” રૂ૫, જે-“–ાત” અર્થવાળા ધાતુનું લઈએ તે ૩૬ સમીપે, =અધિકપણે અને જયતે–પમાય” એ પ્રમાણે અર્થ થાય છે. એટલે કે-“જેઓ દ્વારા સૂત્રથી જિનપ્રવચનની સમીપે આવીને અધિકપણે અર્થ પમાય. એ પ્રમાણે અર્થ થાય છે. અથવા તે “જાશ” રૂપ, જે “રુ-માળે” અર્થવાળા ધાતુનું લઈએ તો તે ઉપાધ્યાય પદને અર્થ:
જેઓ દ્વારા સૂત્રથી જિનપ્રવચન સ્મરાય-યાદ કરાય” એ પ્રમાણે થાય છે. એ પ્રમાણે વિનેને સ્વાધ્યાય કરાવનારા એવા ઉપાધ્યાય ભગવંત છે. કહ્યું છે કે – વાર નિગન્ના, સાબો રુ િવદે તં ૩વરૂાંતિ ના લવાયા તેજ યુતિ I ?
અર્થ જે દ્વાદશાંગી રૂ૫ સ્વાધ્યાય, પ્રથમ શ્રી જિનેશ્વર દેવે કહેલ છે, પછી ગણધર્મ ભગવંત આદિ પરમષિઓએ ઉપદેશેલ છે-પરંપરાએ જણાવેલ છે તે દ્વાદશાંગીરૂપ સ્વાધ્યાયને
Jain Education International
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org