Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી નવકાર મહામત્ર: સા
અદ્ભુત ને નમસ્કાર થાએ. એ પ્રમાણે અતિ શબ્દ સબંધીના ‘ અદ્ભુત, અતિ અને ગત' આ ત્રણ પાઠમાંથી એક ‘ ભરત’ પાઠના વિવિધ પ્રકારે અર્થ જણાવ્યેા.
હવે બીજો પાઠ જે ‘ અદ્ભૂત’ છે, તેના અર્થ જણાવાય છે. ‘ =શત્રુ ત= હણનાર ' રાગદ્વેષરૂપી શત્રુ અથવા જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મરૂપ શત્રુને હણનારા અરિહંત ભગવંતને નમસ્કાર થાએ. કહ્યું છે કેઃ
"
अविपय कम्मं अरिभूयं होइ सयलजीवाणं । तं कम्ममरिं हंता अरिहंता तेण वुञ्चति । १ । અર્થ: જ્ઞાનાવરણીયાદિ આઠેય પ્રકારનાં કર્મા, સમસ્તજીવાને શત્રુભૂત હાય છે. તે કર્મરૂપી શત્રુને હણનારા છે, તેથી કરીને અરિહંતા
એમ કહેવાય છે. । ૧ ।
હવે ત્રીજો પાઠ જે ‘અત્યંત ’ છે, તેના અર્થ જણાવાય છે. ‘ =નહિં, T=ઉગવું -ઉપજવું ’ કર્મ રૂપી ખીજપણું ક્ષીણુ થએલ-ક્ષય કરી નાખેલ હાવાથી જેને ભવમાં કઢિ ઉપજવાપણું નથી, તે અત્યંત ભગવ ંતને નમસ્કાર થાએ. કહ્યું છે કે:- રૂપે ચીને ચથાઇચર્મ્સ, પ્રાદુર્ભવતિ નાટ્ટુર: મેથીને તથા વધે, ન ોતિ મવાઃ // સ્ ॥'
અથ-જેમ ખીજ મળી ગયા પછી તેમાંથી અકુરા ફૂટતા નથી, તેમ કર્મ બીજ મળી ગયે સતે ભવરૂપ અંકુરા ફુટતા નથી ॥૧॥ એવા અરિહંત ભગવાને વિષે ભવ્યજના માટે નમસ્કરણીયતા એટલા માટે છે કે—ભયંકર ભવને વિષે અત્યંત ભ્રમણુ કરતાં ગભરાએલા-થાકેલા પ્રાણીઓને અનુપમ આનદરૂપ મુક્તિનગરના માર્ગ દેખાડવા વડે કરીને તે અરિહંત ભગવંતામાં પરમ ઉપકારીપણુ છે. અર્થાત્ તે રીતે પ્રાણીઓના પરમ ઉપકારી હાવાથી અરિહંત ભગવંતા ભવ્યજના માટે નમસ્કરણીય છે. ॥ ૧ ॥
હવે આ નવકાર મહામંત્રની ખીજી સ’પદા ‘નમો વિજ્ઞાન ’ ના અર્થ જણાવે છે. તે સંપદામાં જે સિદાળ પદ છે, તે પદ સત્ત અને જન્નત શબ્દોના અર્થ થો નિષ્પન્ન છે. સિત્ત= બાંધેલું ‘આઠ પ્રકારના કર્મરૂપી ઈન્ધન,' અને “માત=' જાજવલ્યમાન-અતિ ઉગ્ર એવા શુકઃધ્યાનરૂપી અગ્નિવડે બાળીને ભસ્મસાત્ કર્યું છે જેણે, તેઓ ‘ તે નિરૂકત–પદભ’જન વિધિવડે ' સિદ્ધભગવંતા કહેવાય છે.
અથવા ‘વિદ્યુતૌ’ સિધ્ ધાતુ ગતિ અર્થમાં જણાવેલ હોવાથી સેર્ધાન્ત મ= ક્રી પાછા નહિ આવવાની ચેાગ્યતાપૂર્વક માક્ષપુરીએ ગએલા તે, સિદ્ધ ભગવંતા કહેવાય છે. અથવા ‘વિદ્યુ–સંહો’ વિધ્ ધાતુ નિષ્પત્તિ અર્થ માં જણાવેલ હોવાથી ‘સિદ્ધર્યાન્તિ મ ’= જેઓ નિશ્ચિતાર્થી:-સમાસાર્થા:-કૃતકૃત્યા: ખનેલા છે, તે સિદ્ધ ભગવંતા કહેવાય છે. અથવા વિથૂન-શાથે માથે ૨' વિધ્ ધાતુ શાસ્ત્ર અને માંગલિક અમાં જણાવેલ ડેવાથી સેપ્શન્સ રમ' શાસ્ત્રના દેખાડનારા હતા અને જે માંગલિક સ્વરૂપતાને અનુભવે છે, તે સિદ્ધ ભગવંતે કહેવાય છે. અથવા ‘સિદ્ધા:-નિસ્ત્યાઃ '= અંત વગરનું–અન તસ્થિતિપણું હૉવાથી જેએ સદાને માટે નિત્ય છે-એકસ્થિતિક છે, તે સિદ્ધ ભગવંતા કહેવાય છે, ‘
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org