________________
કાશ્યપસહિતના
હર
કરવામાં આવ્યા છે, અને તે કાળવિભાગના ઉલ્લેખ વૈદિક સાહિત્યમાં દેખાય છે; (જેમ કે યજુવેદમાં
મહિના વરસાદના સમય હોય છે, એમ ફેરફાર આવે છે. આ બીજી પ્રક્રિયા ઔચિકિત્સાના ‘ વસન્તન ઋતુના ' ઇત્યાદિ ૨૧-૨૩–૨૮માં વસંત-વિશેષ જ્ઞાનને ઉપયાગ કરવા માટે સ્વીકારેલી દેખાય છે. આ કાશ્યપસ ંહિતામાં ઋતુએના વિશેષ પ્રમાણને બતાવતા ગ્રંથ ખડિત થયા હૈાવા છતાં આત્રેયની ચરકસ હિતામાં તથા ભેડસંહિતામાં ઔષધચિકિત્સા સંબધ ધરાવતી બીજી જ પ્રક્રિયા ગ્રહણુ કરેલી છે. એમ આયુર્વેદીય પદ્ધ તેમાં ઔષધચિકિત્સાની દષ્ટએ હેમન્ત તથા શિશિર ઋતુમાં એક સરખી ચિકિત્સા કરી શકાય છે અને પ્રાકૃષ તથા વર્ષાઋતુમાં જુદા જુદા પ્રકારની ચિકિત્સા કરાય છે, એ અમુક વિશેષ ઋતુના ક્રમનુ ં આચાયે!એ ગ્રહણુ કર્યું” છે, તે સમજાવવા માટે (શ્રુતે ઋતુચર્યાના અધ્યાયમાં) ° હૈં તુ ' એ પ મૂકીને આકુર્વેદીય માર્ગને ઉદ્દેશી પોતાના દેશને અનુસરતા વિભાગ શ્રુતમાં દર્શાવ્યા છે; આવા જ અભિપ્રાય પરત્વે ‘હૈં ' શબ્દને પ્રયાગ કાઈ ટીકાકારે સ્વીકાર્યું છે, પરંતુ જુદાં જુદાં શાસ્ત્રોમાં સાર્વ દેશક ઋતુવિભાગ જે બતાવેલ છે તેની એકરૂપતા દ્વારા સમજ મેળવવામાં તેનું સામંજસ્ય નથી. આપણા આ ભારત દેશમાં કે ખીજા પ્રદેશમાં બધા સ્થળે એકસરખા ઋતુવિભાગ ખરેખર હેાતા જ નથી. જુદા જુદા દેશ પ્રમાણે શીતકાળ અને ઉષ્ણકાળમાં ફરક હાય જ છે, એ કારણે ઋતુનાં લક્ષણા લગભગ-ધણા ભાગે જુદાં જુદાં àાય જ છે; સિ ંહલપ્રદેશ-સિલેાનમાં લગભગ સર્વકાળે બધાયે સમયેા શીતકાળમાં તથા ઉષ્ણુકાળમાં એકસરખા હોય છે, એટલે પે ઋતુએ લગભગ સરખી હોય છે; પરંતુ એવુ ખધે હેતુ નથી; દાઇક પ્રદેશમાં ઠંડી વધુ પ્રમાણમાં હાઈ તે ઘણા લાંબા સમય સુધી હ્રદયને કપાવ્યા કરે છે; જ્યારે કાઈક પ્રદેશમાં ગરમી ખૂબ જ વધેલી હાઈ ને ઘણા કાળ સુધી તપાવ્યા કરે છે; કોઈક પ્રદેશમાં વરસાદ વધુ પ્રમાણુમાં
વરસ્યા કરે છે. મદ્રાસ વગેરે પ્રદેશમાં માગશર અને પેજ મહિનામાં આંબાને માંજરા આવે છે અને ફાગણ તથા ચૈત્ર મહિનામાં કેરી પાકે છે; જેમ જેમ ઉત્તર તરફના પહાડી પ્રદેશ જોઈ એ તે ત્યાં આંબાને માંજરી અને કરીએ માડી આવતી દેખાય છે. જેથી નેપાળના પહાડી પ્રદેશમાં વૈશાખ
|
ઋતુ જણાવી છે; તેમ જ ‘ મન્ત્રવુ, વસન્તાય ” (૨૪-૨૦ ) એ મંત્રમાં પણ વસ ંતઋતુને ઉલ્લેખ ક્ર છે; તેમ જ સામવેદમાં ‘ વસન્ત કુન્નુરન્ત્યો ગ્રીષ્મ ફ્રેન્ડ રય્: ' એ મત્રમાં વસત તથા ગ્રીષ્મ ઋતુ દર્શાવેલ છે; અને ‘વર્ષાવ્યનુ ારલો હેમન્તશિશિર ફન્નુરન્ત્યઃ ’-( ૬-૧-૨ ) એ મ`ત્રમાં વર્ષા, શરદ, હુંમંત તથા શિશિર એ ચાર ઋતુએ દર્શાવી છે એ રીતે એક દર છ યે ઋતુરૂપ કાલવિભાગ વેદમાં જ દર્શાવેલ છે) એ ઋતુઓમાંની વસંત કે ખીચ્છ કાઈ પણ ઋતુની શરૂઆત કરી એક શ્રુતપર્યાન એટલે એકવાર યે ઋતુએ સમાપ્ત કરીને એક વરૂપ કાળ પૂરૂં થયેલા ગણાય છે; એમ પ્રાચીન પૂર્વના સમયની પરિ।સ્થતિમાં કલ્પેલા આ ઋતુવિભાગ પાછળથી-આ જ દિવસ સુધી પણ ચાલુ રહેલ હાઇ વસન્ત,વિમ્ય (૪૨-૬૨ ) એ પાર્વાણનીય વ્યાકરણસૂત્રમાં પાણિનિ મુનિએ પણ ગ્રહણુ કરી બતાવ્યા છે અને હજી પશુ લેકે.માં તે ચાલી રહ્યો છે. શ્રુતસ ંહિતાના ઋતુચર્યા–અધ્યાયમાં ઉત્તરાયણથી માંડી શિશિર આદુ હેમંત સુધીની છયે ઋતુઓ પ્રચલિત પ્રક્રિયાને અનુસરતી પ્રથમ બતાવી છે અને તે પછી તરત ટાઢ, ગરમી તથા વર્ષા-એ રૂપે જુદા જુદા સમય જણાવી ( તેને અનુસરી ) ત્રણે દેષાવાત, પિત્ત અને કફના ઉપચય-વધારા, પ્રકેાપ– વિકાર તથા સંશમન–શાન્ત કરવારૂપ અવસ્થા સ્વીકારીને ‘ અમુક આ સમયે ઉપચય તથા પ્રાપને પામતા અમુક આ દોષ અમુક આ સમયે સંશમન કરવા યોગ્ય હોય છે ' એમ જણાવીને (તે તે દોષને યાગ્ય ઔષધિચિકિત્સામાં ઉપયોગી -િશેષ જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે ત્યાં ‘હૈં તુ’ યાદિ ગ્રંથ દ્વારા દક્ષિણાયનથી શરૂ કરી બીજો પણ કાલવિભાગ કરી દર્શાવેલ છે; વળી ત્યાં ‘ વર્ષા, શરદ, હેમન્ત, વસંત, ગ્રામ અને પ્રાકૃષ ' નામની છ ઋતુઓને ઉલ્લેખ કરી પ્રાથમિક પ્રક્રિયામાં ચાર મહિના ટાઢના અને બે મહિના વરસાદના જણાવ્યા છે; પરંતુ બીજી પ્રક્રિયામાં મે મહિના ટાઢનેા અને
)
ચાર