________________
લક્ષણાધ્યાય–અધ્યાય ૨૮ .
૩૫૭
-ત્યાં વિમાનના ૮મા અધ્યાયમાં ત્વફસારનું લક્ષણ | તાને, નિષ્કપટીપણને, આરોગ્યને, બળને, તેમ જ આમ લખ્યું છે-તત્ર ઉનાવવામૃદુ સમૂહમા- | લાંબા આયુષને સૂચવે છે. માંસસારનું લક્ષણ કહ્યા ल्पगम्भीरसुकुमारलोमा सप्रमेव च स्वक् त्वक्साराणां, પછી ચરક ત્યાં જ મેદરૂપ સારવાળા પુરુષોનું લક્ષણ સા સારતા સુવસૌમાર્યોપમોસદ્ધિવિદ્યારોથા- આમ કહે છે: “વરસાસ્ત્રોમનવન્તૌમૂત્રપુરી
ન્યાયુનિવરમાણે | જેની ત્વચા સમરૂપ કે વેજુ વિરોષતઃ સ્નેહો મેઢઃ સારાળાં, સા સારતા વિસૈશ્વઅત્યંત શુદ્ધ હોય, તેની એ ચામડી તથા તે | Áસુવોવમોનાનાજાર્નવં સુમારોવવારતા રાજા'ઉપરનાં રુવાંટાં રિનધ, સંવાળાં, કમળ, સ્વચ્છ, જેમના શરીરમાં મેદરૂપ સાર હોય એટલે કે જેમનું પાતળાં, ઓછાં, ગંભીર તથા સુકુમાર હેય અને | મેદ શુદ્ધ ધાતુરૂપ હોય, તેમના શરીરને રંગ, સ્વર, તેમની એ ચામડી જાણે કાંતિયુક્ત હોય તેમ | નેત્ર, કેશ, સંવાટાં, નખ, દાંત, હેઠ, મૂત્ર તથા ચમકતી જણાય અને તેઓનું એ વફસારપણું | વિઝામાં વિશેષે કરી ચીકાશ હાય, એ મેદરૂપ સારતેમનાં સુખ, સૌભાગ્ય, ઐશ્વર્ય, ઉપભોગ, બુદ્ધિ, વાળા માણસનું લક્ષણ છે. એવો મેદરૂપ સાર વિદ્યા, આરોગ્ય, આનંદીપણું તથા લાંબું આયુષ જેમના શરીરમાં હોય તે માણસ ધનવાન, ઐશ્વર્યસૂચવે છે. તે પછી ત્યાં વિમાનસ્થાનના ૮ માં વાન, સુખી, ઉપભોગવાન, દાનવાન તથા સરળતાઅધ્યાયમાં ચરકે રક્તસારનાં આવાં લક્ષણે યહ્યાં | યુક્ત હોય છે અને તેણે અતિશય કોમળ પદાર્થોનું છે : લિમુર્નાહાનાસૌકપાળવા તનવસ્ત્રગટમેદનં | સેવન કરેલું હોય તેને બતાવે છે. તે પછી એ ચરક स्निग्धरक्तं श्रीमद् भ्राजिष्णु रक्तसाराणां, सा सारता । આચાર્યો ત્યાં જ વિમાનસ્થાનના ૮મા અધ્યાયમાં सुखमुदग्रतां मेधां मनस्वित्वं सौकुमार्यमनतिबलमक्लेश- | અસ્થિસાર પુરુષનાં આવાં લક્ષણ કહ્યાં છેઃ સહિgવમુળ/સહિsgવે વાવણ-જેમનું રુધિર શ્રેષ્ઠ | Kaiformગાન્વરનિષત્રવુિશિર પર્વઘૂ ઘૂસ્ત્રીહોય, તેમના કાન, ને, મે, જીભ, નાક, | स्थिनखदन्ताश्चास्थिसाराः, ते महोत्साहाः क्रियावन्तः હોઠ, હાથ-પગનાં તળિયાં, નખ, લલાટ,] રાસાઃ સારથિરારા મવષાણુનુન્ત ” જેમના તથા લિંગ ચીકાશવાળાં તથા લાલ રંગનાં પગની પાની, ઘૂંટી, ઢીંચણ, ટચલી આંગળી હેય છે; તેમ જ શોભાયુક્ત તથા દેદીપ્યમાન | સિવાયની ખુલી મૂડી, ગળાની હાંસડી, હડપચી, હાઈ કાંતિથી જાણે કે ચમકતાં જણાય છે. એવું માથું અને શરીરના બધા સાંધા ખૂબ જાડા રક્તસારપણું માણસોના સુખને, વિશાળ “મેધા’ | હોય તેમ જ જેમના હાડકાં, નખ તથા દાંત નામની બુદ્ધિની ધારણશક્તિને, મનસ્વીપણાને, પણ જાડા હેય, તેમને હાડકાંરૂપ સારવાળા એટલે કમળપણાને, મધ્યમ બળને તથા ઉષ્ણુતાને સહન | કે તેમનાં હાડકાં શુદ્ધ અસ્થિરૂપ ધાતુવાળા હોય કરવાના સ્વભાવ વિનાનું સૂચવે છે.” રક્ત- | છે; તેથી તેમાં મોટો ઉત્સાહ હોય છે, અને સારનું લક્ષણ કહ્યા પછી ત્યાં વિમાનસ્થાનના | તેઓ બધી ક્રિયાઓ કરવામાં સમર્થ અને બધા ૮ મા અધ્યાયમાં ચરક માંસસારનું લક્ષણ સૂચવે | કલેશો સહન કરનારા હોય છે અને તે ઉત્તમ છે કે, “શસ્ત્રક્રિટિisક્ષિાનુઘીવાળો | અસ્થિરૂપ સારના કારણે સ્થિર શરીરવાળા તથા ટ્રાવક્ષ:પાળવાપયો ગુહથિરHસોન્નિતા માંસ- | લાંબા આયુષવાળા હોય છે. એમ ત્યાં અસ્થિસાર સારા, સા સારતા ક્ષમાં તિમૌર્ષ વિત્ત વિદ્યાં | પુરુષોનું લક્ષણ કહ્યા પછી ચરકે મજજારૂપ સારસુમાર્ગવનારોગ્યે વાયુ સીમાવછે —જેનું | વાળાઓનું લક્ષણ પણ આમ કહ્યું છે: “સર્વેક્ષા માંસ અતિશય શુદ્ધ ધાતુરૂપ હેય તેનાં લમણાં, | વેલ્વન્તઃ નિધવસ્વરઃ યૂટ્ટીવૃત્તસધમગલલાટ, આંખ, ગાલ, હડપચી, ડોક, ખાંધ, પેટ, साराः, ते दीर्घायुषो बलवन्तः श्रुतविज्ञान वित्तापत्यसम्माબગલ, હાથ અને પગના સાંધા સ્થિર, ભારે, ઉત્તમ | નમાઝ% મવતિ | મજ્જા-ધાતુરૂપ સારવાળા તથા માંસથી પુષ્ટ હોય છે. એ માંસરૂપે સારથી પુરુષો, પાતળાં સુંદર અંગવાળા, બળવાન, સ્નિગ્ધયુક્તપણું ક્ષમાને, સહનશીલતાને, ધીરજને, લોલુ- | સ્નેહયુક્ત-ચળકતા શરીરના રંગવાળા અને પતાથી રહિતપણાને, ધનને, વિદ્યાને, સુખને, સરળ- I સ્નિગ્ધ-સ્નેહયુક્ત સ્વરવાળા તથા જાડા, લાંબા