________________
કાશ્યપ સંહિતા-ખિલસ્થાન
વૃદ્ધતમ; એમ હીન, મધ્ય તથા અધિક જે કહ્યા, ક્ષીણ ઠક્કજ દોષવિકારે ૩૬=૯ થાય છે; એ તેમાં આ અભિપ્રાય છે કે-જે સંનિપાતમાં અનુ- | જ પ્રકારે સંનિપાતમાં બે દેષ અતિ ક્ષીણ થવાથી કમે એક દેષ એાછા વધે હોય; બોજો દેષ | આવા ત્રણ સાંનિપાત વિકારો સમજાય છે; જેમ મધ્યમ વધ્યો હોય અને ત્રીજો ખૂબ અધિક | કે-વાતક્ષીણ અને પિત્તક-બે અતિક્ષીણ, પિત્તવો હેય–અર્થાત્ જેમાં ત્રણે દોષ વધ્યા તે | ક્ષીણ અને વાત-કફ બે અતિક્ષીણ અને કફક્ષીણ હોય પરંતુ એક દોષ ઓછો, બીજો મધ્યમ અને તથા વાત-પિત્ત બે અતિક્ષીણ; વળી સંનિપાતમાં ત્રીજે બેય કરતા અધિક પ્રમાણમાં વધ્યો હોય હીન, મધ્ય તથા અધિક ક્ષીણ દોષને કારણે તે છ ભેદે મળી ઉપર ૧૨ સંનિપાત કહ્યા; હવે | આમ છ ભેદ થાય છે; જેમ કે-કફક્ષીણ, પિત્તજેમાં ત્રણે દે સમાનરૂપે રહ્યા હોય તે એક | ક્ષીણતર અને વાતક્ષીણતમ; વાતક્ષીણુ, કફક્ષીણુ૧૩ મો વાતપિત્તકફ-સમવૃદ્ધ સંનિપાત મળી ૧૩ | તર અને પિત્તક્ષીણતમ; પિત્તક્ષીણ, કફક્ષીણતર સંનિપાતો થાય છે; એમ એકંદર દ્વિ-ઉબણુ ત્રણ અને વાતક્ષીણતમ; કફક્ષીણું, વાતક્ષીણતર અને સંનિપાતે, એકે બહુ ત્રણ સન્નિપાત અને એક હીન, | પિત્તક્ષીણતમ; વાતક્ષીણ, પિત્તક્ષીણતર અને એક મધ્ય તથા એક અધિક એવા ભેદથી છ | કફક્ષીણુતમ અને પિત્તક્ષીણ, વાતક્ષીણતર અને સન્નિપાત મળી ૧૨ ભેદે કહ્યા અને એક સમ- કફક્ષીણતમ; એમ સંનિપાતમાં ત્રણે દોષો અતિવૃદ્ધ સન્નિપાત નામને ભેદ કહ્યો; એમ તે ૧૩] ક્ષીણ હોય તે ત્રણ ભેદે, તેમ જ બે બે દે સન્નિપાત કહ્યા; એટલે એકંદર અહીં ૨૫ દોષ- અતિક્ષીણ હેય એવા બીજા ત્રણ ભેદે અને વિકારે કહેવામાં આવ્યા; જેમ કે એકદોષજ ૩ | એક એક દોષ હીન, મધ્ય તથા અધિક ક્ષીણ વિકારે; દિદેષજ નવ વિકારો અને સાત્રિપાતિક| હેય એવા છે ભેદો મળી ૩+૩૬=૧ર ભેદે ૧૩ વિકારોનો સરવાળો કરતાં ૩૮+૧૩=૨૫ થાય છે અને ત્રણે દોષો જેમાં સમક્ષીણ હોય તે વિકારો સમજવા. ૭-૮
એક ભેદ મળી ૧૩ પ્રકારને ક્ષીણદોષ સંનિપાતે ક્ષીણ રેષજ વિકારે પણ રપ | થાય છે; તેથી એક એક ક્ષીણુદેષવાળા ૩ વિકારે, दोषैः क्षीणैरपि गदा दृष्ट्वैवं प्रश्चविंशतिः।।
બે બે દોષની ક્ષીણતાવાળા ૯ વિકારે અને ક્ષીણએ જ પ્રકારે ક્ષીણ થયેલા દેથી પણ ?
દેષ સંનિપાતના ૧૩ વિકાર મળી ૩૯+૧૩= વિકારોના ૨૫ ભેદે જોઈને એકંદર ૫૦
૨૫ ક્ષીણદોષજ વિકારો સમજવા; એમ વૃદ્ધા
દેષજ વિકારો ૨૫ અને ક્ષીણદોષજ વિકારો પણ દેષજ વિકારે સમજાય છે.૧૦
૨૫ મળી એકંદર તે ૫૦ વિકારો થયા. વિવરણ : એક એક અલગ દેષ ક્ષીણ
| બે ક્ષણ એક અધિક અને એક ક્ષીણ તથા થવાથી વાતક્ષીણ, પિત્તક્ષીણ તથા કફક્ષીણ-એમ
| બે અધિક દોષના કારણે થતા ૧૨ ભેદ ત્રણ એક એક દષની ક્ષીણતા થવાથી ૩ ભેદો |
| द्विक्षीणैरेकवृद्धैः स्युरेकक्षीणैदिरुद्वलैः ॥१०॥ જાણવા; તેમ જ બે બે દોષોની ક્ષીણતા થવાથી ક્ષીણ દિ દેષજ કે ક્ષીણ સંસર્ગજ ૯ વિકારો | -૬ ૬ શાળાપિક્સલામી વાપt ાિ સમજાય છે; જેમ કે, બે બે દેશો સમક્ષીણ થયા બે ક્ષીણ, એક વૃદ્ધ અને એક ક્ષીણ હોય તે વાત-પિત્ત સમક્ષીણ, વાત-કફ સમક્ષીણ | તથા બે અધિક થયેલા દોષોને લીધે છે અને પિત્ત-કફ સમક્ષીણ–એમ બે બે સમક્ષીણ વિકારે; તેમ જ એક ક્ષીણ, એક અધિક ત્રણ વિકાર જેમ હેય છે, તે જ પ્રમાણે બે બે તથા એક સમ થયેલા દોષોથી બીજા છે વિષમક્ષીણ વિકારે પણ આમ છ સમજવા; જેમકે મળી ૧૨ વિકારના ભેદો થાય છે તેથી વાતક્ષીણ અને પિત્તક્ષીણતર, પિત્તક્ષીણ અને વાત- | ઉપર દર્શાવેલ ૫૦ તથા આ ૧૨ મળી ક્ષીણતર, વાતક્ષીણ અને કફક્ષીણુતર, કફશીણુ અને ૬૨ વિકાર–ભેદ ગણાય છે). ૧૦ વાતક્ષીણતર, કફક્ષીણુ અને પિત્તક્ષીણતર; એમ | વિવરણ : અહીં આમ જણાવવા માગે છે કે,