________________
કાશ્યપસ હિતા–ખિલસ્થાન
૯૬
જો ક...પારી ચાલુ થાય અને તે જો ન મટે, તા સુવાવડી સ્ત્રીને ગરમ કરેલા તેલથી સારી રીતે માલિસ કરવું અને દેવદારને ધૂપ દેવા; તેમ જ સુખેથી સહન કરી
શકાય.
એવાં અને ખટાશ સાથે પીસી નાખેલ
‘ સ` ગંધ ' દ્રવ્યેાથી લેપ લગાડવેા. ૧૦૬
વિવરણ : અહીં દર્શાવેલ ‘ સર્વાંગધ ’ નામનાં દ્રવ્યો જેમાં દર્શાવેલ છે, તે આ એક લેક યાદ
પૂર
રાખવા જેવા મળે છે; જેમ કે–ચાતુર્ગાત જોવુ મમ્ । આસહિત ચૈવ સર્વષં પ્રીતિતમ્ ॥—યાતુ તક-તજ, તમાલપત્ર, એલચી
અને નાગકેસર; કપૂર, કક્કોલ, અગુરુ, }સર તથા લવંગ-એ નવ સુગધી દ્રવ્યોને ‘સર્વાંગંધ' નામે કહેલાં છે. ૧૦૬
*
વાતવરમાં રાતુ અવગાહન स्योनाकवासावंशानां तर्कार्ये रण्डयोस्तथा ॥ १०७ अपामार्गस्य काश्मर्या भङ्गोष्णाम्लेऽवगाहयेत् ।
અરડૂસ, અરડૂસી, વાંસ, અરણી, અધેડા, ગાંભારી અને ભાંગ-એટલાં દ્રવ્યાને
સમાન ભાગે લઈ તેના ક્વાથ બનાવી તેમાં કાંજીની ખટાશ નાખી સહેવાય તેવા ગરમ તે ક્વાથ ( ને ટખમાં નાખી તેમાં ) જવરવાળી સુવાવડી સ્ત્રીને અવગાહન-પ્રવેશ કરાવવેા ( તેથી પશુ તેના જ્વર શાંત થાય છે). ૧૦૭
ઉપર કહેલ અવગાહન પછી કરાવાતું ધૂપન તથા ભેાજન
सुखावगाढामाश्वस्तां मांसाद्याजिनकम्बलैः ॥ १०८ कुष्ठगुग्गुलुधूपेन घृतमिश्रेण धूपयेत् । उष्णानि चान्नपानानि
...॥ ૨૦૧૬ ॥
એમ (ઉપર કહેલ કવાથમાં ) સુખપૂર્વક અવગાહન જેણે કર્યું... હાય અને માંસ વગેરેથી, ચામડાથી અથવા ઊનના કામળા વગેરે ઓઢાડવાથી જેને આશ્વાસન પ્રાપ્ત થયું હાય એવી તે સ્ત્રીને કઢ તથા ગૂગળને ઘીથી મિશ્ર કરી ધૂપ આપવા અને તે પછી ગરમાગરમ ખારાકપાણી અપાવવાં.૧૦૮,૯
wwwwwm
પિત્તજ્વરની ચિકિત્સા ૩ળો વર્ત્યશ્ચ પવનઃ પિત્તે ચોળ વિદ્ધયતે । અતીક્ષ્ણોપયં તસ્માત્ વિજ્ઞવ મુવમેત્ ॥૨૨૦ વાયતિમપુર: પ્રફે સ્થાનો જ્યે।
( સુવાવડીનેા જો પિત્તજવર હોય તા તેમાં) એ સ્ત્રીએ ગરમ પવન છેડવા જોઈ એ; કારણ કે પિત્તના પ્રકોપમાં ઉષ્ણતાનું સેવન વિરુદ્ધ પડે છે; એ કારણે તીક્ષ્ણ ઉપદ્રવથી રહિત એવા (સુવાવડીના ) પિત્તવરની વૈદ્ય કષાય-તૂરા, કડવાં તથા મધુર ઔષધદ્રવ્યથી અને પ્રદેહે તથા અન્ય જને માલિસાથી ચિકિત્સા કરવી જોઈએ. ૧૧૦ પિત્તજ્વરમાં સેવી શકાય એવા આસવ शार्ङ्गिष्ठां मरुवां पाठां नक्तमालं सवत्सकम् ॥ १११ निम्बमारग्वधोशीरमासुतं मधुना पिबेत् ।
શાગિષ્ઠા-કાકમાચી અથવા પીલુડીની એક જાત અથવા ચણેાઠી, મરવા, કાળી-ગરમાળા તથા ઉશીર-સુગંધી વાળા-એટલાં પાટ, નક્તમાલ-કર'જભે; ઇંદ્રજવ, લીખડા, દ્રવ્યાના ( રીત પ્રમાણે ) આસુત એટલે આસવ તૈયાર કરી તેને (ચેાગ્ય પ્રમાણમાં) મધ સાથે પીવે। (તેથી પિત્તજ્વર શાંત થાય છે). ૧૧૧
સુવાવડીના પિત્તજ્વરમાં અપાતા સ્થિરાદિ કવાથ
स्थिराद्यं पञ्चमूलं च केसरं सकशेरुकम् ॥ ११२ ॥ गोपीं पर्पटकोशीरं धान्यकं चेति साधयेत् । पादावशिष्टं तच्छीतं पिबेत् समधुशर्करम् ॥११३
સ્થિરા-માટા સમેરવા વગેરે, લઘુપાંચમૂલનાં દ્રવ્યેા, નાગકેસર, કસેરુક–કંદ, ગેાપી–ઉપલસરી, પિત્તપાપડા, ઉશીર–સુગ'ધીવાળા અને ધાણા-એટલાં દ્રબ્યાને સમાન ભાગે લઈ અધકચરાં કરી તેઓને (૧૬ ગણા પાણીમાં) ક્વાથ કરવા; એ ક્વાથ એક ચતુર્થાંશ ખાકી રહે, ત્યારે તેને અગ્નિ પરથી નીચે ઉતારી લઈ શીતલ થવા દઈ ગાળીને તેમાં મધ તથા સાકર મિશ્ર કરી સુવાવડી સ્ત્રીએ તે પીવેા( તેથી તેના પિત્ત
સ. સા.