Book Title: Kashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Author(s): Marich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
Publisher: Sasthu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 1001
________________ ૯૬૦ કાશ્યપસ હિતા–ખિલસ્થાન उष्णोदकस्नेहयुक्तं मूत्रक्षौद्राम्लकाञ्जिकैः । संयोज्यैकत्र मतिमानेभिश्वणैः समावपेत् ॥ ४५॥ શતપુષ્પા-સુવા, વજ્ર, કઠ, પીપર, મી’ઢળફળ, સ ધવ અને ધાળા તથા પીળા એય સરસવ-એટલાં દ્રવ્યેાને સમાન ભાગે લઈ એકત્ર પીસી નાખી તેની વાટ અનાવી પ્રયાગ કરવા; આ વાટને પ્રયાગ કરવાથી તે આમાન-આા, દાવત તથા શૂલરાગને તરત જ દૂર કરે છે; આ ફલતિ બનાવતી વેળા બુદ્ધિમાન વૈદ્યે ઉપર જણાવેલ ચૂમાં ગરમ પાણી તથા સ્નેહ-તેલ પણ મેળવીને ગામૂત્ર, મધ તથા ખાટી કાંજીને પણ નાખવાં જોઈએ. ૪૩-૪૫ વિવરણ : અહીં દર્શાવેલ લવિ–વાટનું લક્ષણુ ખીજા આયુર્વેČદીય ગ્રંથમાં આ પ્રમાણે મળે छे- ' घृताभ्यक्ते गुदे क्षिप्ता लक्ष्णा स्वाङ्गुष्ठसंनिभा | માર્યાતિની વૃતિઃ વર્તશ્ર સામ્રુતા ।। ’–ઔષધદ્રવ્યોના ચૂંની જે સુંવાળા વાટ ઘીથી ચોપડેલી ગુદામાં નખાય છે અને તેનું પ્રમાણુ રાગીના પેાતાના અંગૂઠા જેવડું હાય છે અને તેને ગુદામાં નાખતાં અંદરના મળને બહાર લાવે છે તે લતિ' કહેવાય છે. ૪૩–૪૫ ગયું હાય તેમ જ પુરીષ–વિષ્ટા, વિમાગે જઈ રહી હૈાય ત્યારે આ ચૂર્ણ બસ્તિ હિતકારી થાય છે; જેમ કે હવા-શતાઠ્યા-સુવા, પીપર, કઠ, વજ, દેવદાર, પૂતીક-કરજ, હરે, બિલ્વલ તથા મીંઢળ લનું ચૂર્ણ કરી તેના દ્વારા બનાવેલ ચૂણુ અસ્તિ, (શૂલના) રાગીને વૈધે આપવી. ૪૬–૪૮ શૂલ વગેરેમા હિતકારી નિરૂહબસ્તિ યાશ્ત્રિોને પામ્યો વચેટ્રન્ધપહારાજાત્। તતઃ બાય તુ વઘાવિષ્વસ્રીસૈન્ધયે ॥ ૪૬ સંયુક્ત ક્ષૌતજામ્યાં શતાહ્નાજુકવેન ચ ઘાન્નિહમાના પાર્શ્વદસ્તિહિનામ્ ।। ૧૦ ।। એક દ્રોણ-૧૦૨૪ તાલા પાણીમાં આઠ પલ-૩૨ તાલા ગધપલાશ-કપૂરકાચલીનું ચૂર્ણ નાખી વજ, પીપર, મી’ઢળફળ તથા સંધવનું ચૂણું પણ તેમાં સાથે મેળવી ૧૬ તાલા સૂવાનુ ચૂણુ પણ તેની સાથે નાખી તે બધાંને કષાય-વાથ ખનાવવા; પછી તે ક્વાથને ગાળી લઈ શીતલ થાય ત્યારે તેમાં મધ અને તલનુ તેલ મેળવીને વઘે નિહસ્તિ–આસ્થાપન આપવી. અને તે આનાહ-મળબંધના, પડેખાના ફૂલના, હૃદયના તથા અસ્તિ-મૂત્રાશયના ફૂલવાળાને તે હિતકારી થાય છે. ૪૯,૫૦ બલ–વ –અગ્નિજનક આસ્થાપન અસ્તિ बलवर्णाग्निजननं श्रोणिगुल्मरुजापहम् । कुलत्थयवकोलानि पञ्चमूलद्वयं तथा ॥ ५१ ॥ क्वाथयेत्तं जलद्रोणे ततस्तं तैलसंयुतम् । શૂલ વગેરેને મટાડનાર ચૂર્ણ ખસ્તિયોગ शताह्वापिप्पली कुष्ठवचानां देवदारुणः । पूतीकस्य हरेणूनां बिल्वानां मदनस्य च ॥४६॥ शूलानाहविबन्धघ्नमिमं बस्ति प्रदापयेत् । आस्थापनप्रमाणेन स्निग्धस्विन्नस्य देहिनः ॥४७॥ संरुद्धे वायुना मूत्रे प्रतिस्तब्धे तथोदरे । पुरीषे च विमार्गस्थे चूर्णबस्तिरयं हितः ॥ ४८ ॥ જે રાગીને પ્રથમ સ્નેહનથી સ્નિગ્ધ કર્યા હાય અને સ્વેદનથી સ્વેદયુક્ત કર્યો હોય તેને આસ્થાપન અસ્તિના પ્રમાણ અનુસાર આ ચૂખસ્તિના પ્રયાગ કરાવવા જોઈએ; આ ચૂખસ્તિપ્રયાગ ફૂલના, મલબંધનેા તથા કબજિયાતના પણ નાશ કરે છે; વળી જ્યારે વાયુના કારણે મૂત્ર ખૂબ રાકાઇ ગયુ | હાય, અને ઉત્તર અતિશય સ્તબ્ધ ખની | કરે છે. ૫૧ કળથી, જવ, ખેાર તથા એય પંચમૂળ -અથવા દશમૂળને સમાન ભાગે લઈ અધકચરાં કરી તેના એક દ્રોણ-૧૦૨૪ તેાલા પાણીમાં ક્વાથ બનાવવા; પછી તે ક્વાથને ગાળી લઈ તેમાં તલનું તેલ મિશ્ર કરી તેની આસ્થાપન ખસ્તિ જો અપાય, તે માણસના મળને, વણુ ને તથા જઠરાગ્નિને તે ઉત્પન્ન કરે છે અને કેડના પાછલા ભાગમાં થયેલ ગુલ્મની પીડાના નાશ સ. સા.

Loading...

Page Navigation
1 ... 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034