Book Title: Kashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Author(s): Marich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
Publisher: Sasthu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 1006
________________ અણજ્વર-ચિકિત્સિત-અધ્યાય ૧૯ મે ૯૬૫ અથવા વાતકફજ-બે દેષના જવરમાં | વાતકફજ્વરમાં હિતકર બૃહત પંચમૂળ કવાથી પરવળ, ધાણા, મોથ, મોરવેલ, કાળીપાટ | મહંત શકુટચ થઃ ખ્રિવેવા િર૭ અને ભોરીંગણી–એ છ દ્રવ્યોને સમાન ભાગે | નાનામાવહિચ્યાં ઋતમુ પિથે નમ્ લઈ તેઓનો કવાથ બનાવી શીતલ થાય | કફ-વાતજ જવરમાં રોગીએ બૃહત્યારે તેમાં મધ નાખીને પીવાથી તે પણ| પંચમૂળનો કવાથ પ્રથમ પીવે અને તેની હિતકારી થાય છે. ૨૩ ઉપર (અનુપાનરૂપે) સુંઠ તથા દેવદારમાં વાતકફજ જવરનાશક ત્રિફલાદિકવાથ | ચૂર્ણ નાખી પકવેલું ગરમ પાણી પીવું. ૨૭ त्रिफला जीवनीयानि पिप्पलीमूलशर्करे। વાતકફજ્વરના રેગીને આપવાનું ભેજન सिद्धो ग्रहनसंयुक्तो वातश्लेष्मज्वरापहः ॥२४॥ बालमूलकयूषेण जाङ्गलानां रसेन वा। ત્રિફલા, જીવનીય ગણુનાં ઔષધદ્રવ્ય, कटूष्णद्रव्ययुक्तेन मन्दस्निग्धेन भोजयेत् ॥२८॥ પીપરીમૂલ-ગંઠોડા, સાકર તથા સરસવ- વાતકફજ જવરના રોગીને વિદ્ય કૃણા એટલાં દ્રવ્યોને સમાન ભાગે લઈ તેઓને | મૂળાના યૂષ સાથે કે જાંગલ પશુ-પક્ષીના તૈયાર કરેલ કવાથ જે પીધે હોય તે વાત- | માંસના રસની સાથે ભેજન કરાવવું; પણ કફજના જવરનો તે નાશ કરે છે. ૨૪ તે ભેજનને તીખાં ગરમ દ્રવ્યથી મિશ્ર વાતકફજવરમાં પીવા યોગ્ય નાગાદિ કવાથ | કરી થોડું સ્નિગ્ધ એટલે નેહયુક્ત પણ नागरं दशमूलं च कट्वङ्गं दारुकद्वयम् । કરવું જોઈએ. ૨૮ पिप्पल्यस्त्रिफला भार्गी कर्कटाख्या दुरालभा। હરકેઈ વરમાં હિતકર લાક્ષાદિતલ वातश्लेष्मज्वरे पेयं सुखोष्णं सैन्धवान्वितम् ॥२५ लाक्षाप्रियङ्गमधिष्ठायष्टिकोशीरबालकैः। નાગર–સૂંઠ, દશમૂલ, કર્લંગ-અરડૂસે, चन्दनागरुबालीकश्रीवेष्टककुटनटैः ॥२९॥ બેય હળદર-હળદર તથા દારુહળદર, પીપર, मूर्वाशताहासरलसालनिर्यासरोचकैः। ત્રિફલાં–હરડે, બહેડાં અને આમળાં, ભારંગી, क्षीरद्रोणेऽर्धपलिकैभिषक्तैलाढकं पचेत् ॥३०॥ કાકડાશીંગ તથા દુરાલભા-ધમાસ-એટલાંને तत् साधु सिद्धमाहृत्य स्वनुगुप्तं निधापयेत् । સમાન ભાગે લઈ અધકચરાં કરી તેઓનો | लाक्षादिकमिदं तैलमभ्यगाद् हितकृज्ज्वरे ॥३१॥ કવાથ સહેવાય એ ગરમ હોય ત્યારે | સેંધવ નાખી પીવો (તેથી વાતકફ જવર ••• . .... . ••• . .. મટે છે).૨૫ લાખ, પ્રિયંગુ-ઘઉંલા, મજીઠ, જેઠીકફ-વાતજ્વરમાં સુખકર તિક્તકાદિ કક મધ, ઉશીર–વાળ, ચંદન, અગર, બાલીકतिक्तकं कटुरोहिण्याः कल्कमक्षसमं भिषक् ।। હિંગ, શ્રીષ્ટક-ગંધબિજા, કુટટहिङ्गुसन्धवसंसृष्टं पिबेत् क्षिप्रं सुखाम्बुना ॥२६॥ અરડૂ કે કૈવતીમોથ, મોરવેલ, સુવા, कफजेऽनिलजे चैव ज्वरे पीतं सुखावहम् । । સરલ-ચીડ, સાલને રસ-રાળ અને રોચક- કરિયાતું તથા કડુ એ બેયને કતક | બિજોરાંને રસ–એટલાંને પ્રત્યેકને બે બે એક તોલો વિઘે પ્રથમ તયાર કરે; પછી તોલા લઈ તેઓને કલેક બનાવી તેની તેમાં હિંગ તથા સિંધવ યોગ્ય પ્રમાણમાં સાથે એક દ્રોણ-૧૦૨૦ તોલા પાણીમાં મિશ્ર કરી, તરત જ સહેવાય તેવા ગરમ | વિઘે એક આઢક ૨૫૬ તલા તલનું તેલ પાણી સાથે કફ-વાતના જવરમાં રોગીને | પકવવું, પ્રવાહી બળી જાય એટલે સારી પાવાં; એમ પીધેલ તે કલેક એ કફવાતના | રીતે પકવ થયેલા એ લાક્ષાદિ તેલને ગાળી જવરમાં સુખકારક થાય છે. ૨૬ | લઈ સુરક્ષિત (બાટલામાં) રાખી મૂકવું;

Loading...

Page Navigation
1 ... 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034