Book Title: Kashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Author(s): Marich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
Publisher: Sasthu Sahitya Vardhak Karyalay
View full book text
________________
૯૬૮
કાશ્યપસ હિતા–ખિલસ્થાન
..પ્રુફ્ક્ત ઘટી क्वाथं सलवणं देयं हिङ्गुक्षारान्वितं पिबेत् । सन्निपाते विबन्धे च वातश्लेष्मोत्तरे ज्वरे ॥४९ દુરાલભા–ધમાસા, વજ, દેવદાર, પીપરી મૂળ, સુંઠ, પુષ્કરમૂળ તથા શટકચૂરાએટલાંના કાથ બનાવી તેમાં
લવણ,
હિંગ તથા સાજીખાર ચાગ્ય પ્રમાણમાં નાખીને વૈદ્ય, સનિપાતમાં, વિખ’ધ-કજિ યાતમાં કે વાત-કફપ્રધાન જ્વરમાં રાગીને તે અવશ્ય આપવે અને રાગીએ પણ તે અવશ્ય પીવા. ૪૮,૪૯
સ‘નિપાત,વાતકફ તથા ઉધરસમાં ઉત્તમ જીવકાદિ કવાથયાગ जीवकर्षभको शृङ्गी मूलं पुष्करजं शटी । सन्निपातेऽनिलकफे कासे चैषां प्रशस्यते ॥५०॥
જીવક, ઋષભક, કાકડાશિંગ, પુષ્કરમૂલ તથા શટકચૂરા-એટલાંને સમાન ભાગે લઈ
અધકચરાં કરી તેઓના ક્વાથ અનાવી સનિપાતમાં, વાતકફેવરમાં તથા કાસઉધરસમાં પીવાથી તે ઉત્તમ કામ કરે છે. ૫૦ ઢાષપાચન વાયાગ
बृहत् पुष्करं दारु पिप्पल्यो नागरं शटी । क्वाथमेषां पिबेदुष्णमादौ दोषविपाचनम् ॥५१॥
એય ભારી'ગણી, પુષ્કરમૂલ, દેવદાર, પીપર, સૂંઠ તથા શટકચૂરા-એટલાંના ક્વાથ, દાષાનું વિશેષ પાચન કરનાર હાઈ હરકેાઈ વરમાં પ્રથમ ગરમ ગરમ અવશ્ય પીવા, ૫૧
સ‘નિપાત-જ્વરનાશન ક્વાથ
दुरालभा वचा दारु पिप्पली भद्ररोहिणी । महौषधं कर्कटकी बृहती कण्टकारिका ॥ ५२ ॥ क्वाथः सलवणः पेयः सन्निपातज्वरापहः ।
ધમાસા, વજ, દેવદાર, પીપર, કડુ, સૂઠ, કાકડાશિંગ અને માટી ભારી‘ગણીએટલાંને ક્વાથ બનાવી તેમાં લવણુ મિશ્ર કરી જો પીવાથી તે સંનિપાતવરના નાશ
કરે છે. પર
સનિપાતજ્વરને નાશ કરનાર બીજો ક્વાથ देवदारु वचा मुस्तं कैरातं कटुरोहिणी । गुडूची नागरं क्वाथः सन्निपातज्वरापहः ॥५३॥ હોદ્દે છોને મુવોને પ ાયતે
દેવદાર, વજ, માથ, કરિયાતું, કડુ, ગળા અને સૂંઠ-એટલાંનેા ક્વાથ પીવાથી તે પણ સંનિપાત જવરને નાશ કરે કરે છે
અને છાતીના ઝલાવામાં, ગળાના રોગમાં તથા મુખના રોગમાં પણ તે વખણાય છે. ૫૩ કફપ્રધાનવરનાશન તથા અગ્નિદીપન ત્રિફલાદિ ક્વાથ
त्रिफला रोहिणी निम्बं पटोलं कटुकत्रयम् ॥५४॥ पाठा गुडूची वेताग्रं सप्तपर्णः सवत्सकः । किराततिक्तकं मुस्ता वचा चेत्येकतः शृतम् । कफोत्तरं निहन्त्येतत् पानादग्निं च दीपयेत् ॥५५
ત્રિફલા–હરડે, બહેડાં અને આમળાં; કડુ, લીંબડા, પરવળ, ત્રિકટુ-સૂંઠ, મરી અને પીપર; કાળીપાટ, ગળો, નેતરને અગ્રભાગ, સાતપૂડા કે સાત્વીન, ઇન્દ્રજવ, કરિયાતું, માથ અને વજ-એટલાં દ્રબ્યાને સમાન ભાગે એકત્ર ખાંડી-ફૂટીને તેઓના ક્વાથ કરી જો પીધેા હાય, તા તેથી કફપ્રધાન વરના તે નાશ કરે છે અને જઠરના અગ્નિને તે પ્રદીપ્ત કરે છે. ૫૪-૫૫
કફપ્રધાન સનિપાતમાં પીવાના પટાલાદિ
વાથ
ટોમુત્તમયુક્તેનિીથિતું નહમ્ । યોગમેત ત્રિયા યુ = મુદ્દાહળા || ૬ || पाययेन्मधुनाssलोड्य सन्निपाते कफोत्तरे ।
પરવળ, મેાથ, જેઠીમધ, કડુ, ત્રિફળા તથા દેવદાર-એટલાંને સમાન ભાગે લઈ તેઓને ઉકાળી કરેલું ક્વાથરૂપ જળ, કપ્રધાન સંનિપાતમાં વઘે મધ સાથે મિશ્ર કરી રાગીને અવશ્ય પાવું. પ
વિદ્યાષના જ્વરને તરત શમાવનાર આરગ્વધાદિ કવાથ આવધવાનિમ્નપટોહોશી વત્સમ્। शार्ङ्गष्टाऽतिविषा मूर्वा त्रिफला सदुरालभा ॥५७

Page Navigation
1 ... 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034