Book Title: Kashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Author(s): Marich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
Publisher: Sasthu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 1007
________________ ૯૬૬ કાશ્યપસંહિતા-ખિલસ્થાન સાંનિપાતિક જ્વરની ચિકિત્સા કહેવાની પ્રતિજ્ઞા सन्निपातज्वरस्यातः प्रवक्ष्यामि चिकित्सितम् । स सर्वलक्षणोऽसाध्यः कृच्छ्रसाध्योऽल्पलक्षणः ॥ ३६ હવે અહીથી સ’નિપાત જવરની ચિકિ ત્સા હું કહું છું; એ સનિપાત જવર સ દેાષાનાં બધાં લક્ષણાથી જો યુક્ત હોય, એતેલના માલિસથી હરકેાઈ જ્વરમાં ફાયદો થાય છે. ૨૯,૩૧ જીણજવર આદિમાં હિતકર પિપ્પલ્યાદિ શ્રુત पिप्पल्योऽतिविषा मुस्ता स्थिराढ्या सदुरालभा । सचन्दनयवोशीरसारिवाः सनिदिग्धिकाः ॥३२॥ रोहिण्यामलकं बिल्वं त्रायमाणातिसाधितम् । નૃતં ન્તિ શિપૂરું જાણું નીર્નવાં ક્ષયમ્ ॥રૂરતા અસાધ્ય હોય છે અને બધા દોષોનાં પીપર, અતિવિષ, મેાથ, સ્થિરા-માટેા થોડાં લક્ષશેાથી યુક્ત હોય, તે કૃચ્છ્વસાધ્ય સમેરવેા, અજમેાદ, દુરાલભા–ધમાસા, ગણાય છે.૩૬ ચંદન–રતાંજળી, જવ, ઉશીર-વાળા, સારિવા–ઉપલસરી, ભારી ગણી, કડુ, આમળાં, બિલ્વફળ અને ત્રાયમાણુ-એટલાંને સમાન ભાગે લઈ તેના કલ્ક બનાવી તેનાથી ( ચારગણા ) પાણીમાં પકવેલું (કલ્કથી એક ચતુર્થાંશ) ઘી, શિરઃશૂલના, ઉધરસના, જીર્ણ જવરના તથા ક્ષયરોગના અસાધ્ય વરની પણ ચિકિત્સા કરવા વૈદ્યને ભલામણ મદ્દીનય નાશેઃ સર્વથા નવ શિષ્યતિ । મિગ્ન ! થાળાનાં તુ શ્રીળધાતુવટૌનલામ્ ॥રૂપ તથાપિ યજ્ઞમાતિĐવાનુશાદ્રિવરઃ ૫ રૂ૮ ॥ નાશ કરે છે.૩૨,૩૩ જુદા જુદા દોષના રોગમાં કરવાની ચિકિત્સાપદ્ધતિ वमनं कफरोगाणां पैत्तिकानां विरेचनम् । शोधनं शमनं कार्य कृशे शमनशोधनम् ॥३४॥ કફની અધિકતાળા રાગેામાં વમન કરાવવું; પિત્તની અધિકતાવાળા ગેામાં વિરેચન દ્વારા શેાધન તથા શમન કરાવવું; પશુ રાગી જો કુશ હેાય, તેા પ્રથમ શમન અને તે પછી શેાધન કરાવવું જોઈએ. ૩૪ આમજ્વર તથા વાતજ્વરમાં અને વિષજ કે ઔષધિજ જ્વરમાં કરવાની ચિકિત્સા मण्डादिरिष्यते सामे यवागूर्वातजे तथा । विषौषधिप्रजातानां पित्तघ्नीं कारयेत् क्रियाम् ॥३५ આમયુક્ત જવરમાં મડ આદિ તથા વાતજવરમાં યવાગૂ-રાખ અપાય તે હિતકારી થાય છે; પરંતુ વિષજ અને ઔષધિજ ગરમાં તા વૈધે પિત્તના નાશ કરનારી જ ક્રિયા કરવી જોઈ એ. ૩૫ AAA સનિપાત વરવાળા જે માણસ ખળરહિત થયા હોય અને સનિપાત જ્વરવાળા જે રાગીના જઠરાગ્નિ નાશ પામ્યા હાય, તે કાઈ પણ પ્રકારની ચિકિત્સાથી સાધ્ય થતા નથી એટલે કે તેનેા સનિપાત—જ્વર કાઈ પણ ચિકિત્સાથી કદી મટતા જ નથી, તે હે શિષ્ય વૃદ્ધજીવક ! જે ખાળકાની ધાતુએ, મળ તથા એજસ, સ`નિપાત જવરથી ક્ષીણ થયાં હાય, તેના સંનિપાત જ્વર ચિકિત્સાથી કેમ જ મરે? ન જ મટે, તેપણ શ્રેષ્ઠ વૈદ્યે આનૃશ'સ્ય એટલે ક્રૂરતાથી રહિત થઈ ને અસાધ્ય કે કૃચ્છ્વસાધ્ય સ`નિપાતવરવાળાની પણ ચિકિત્સા કરવા યત્ન કરવા જોઈ એ.૩૭,૩૮ સ‘નિપાતમાં બળવાન ઢાષને પ્રથમ શમાવવા सन्निपातेषु दोषेषु यो दोषो बलवान् भवेत् । तमेवादौ प्रशमयेच्छेषं दोषमतः परम् ॥ ३९ ॥ સનિપાતરૂપે એકત્ર મળેલા દાષામાં જે દોષ બળવાન હોય તે જ દોષને વધે (ચિકિત્સાથી) પહેલાં શાંત કરવા જોઈએ અને તે પછી જ બીજા દોષને વૈદ્યે શાંત કરવા જોઈએ. ૩૯

Loading...

Page Navigation
1 ... 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034