Book Title: Kashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Author(s): Marich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
Publisher: Sasthu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 1012
________________ ક્ષીરગુણવિશેષીય–અધ્યાય ૨૦ મા ૯૭૧ ઉત્પત્તિ સંભવતી જ નથી; તે ઉપરથી “મga' | સમાવેશ આ ગુલ્મ જાતિમાં કે “વીસ”માં થઈ શબ્દનો અર્થ આવો સંભવે છે કે જેમાં પુષ્પો | શકે છે. પ્રત્યક્ષ પ્રકટ ન હોય, પણ સૂકમ દૃષ્ટિએ જોવામાં એવનસ્પતિ આદિના આહારને આવે તો તે વનસ્પતિઓના ફળની અંદર જ સારજ દૂધ છે પ્રથમ બારીક અનેક પુપો આવેલાં હોય જ છે, તોમર્શ વાયુનોwાં શુદિતિ પ્રાપ જેઓને દેખાવ બિયાં જેવો લાગે છે અને તે તgિોરપદ્મ વલીનામતઃ | II છા પણ ફળની અંદર જ ઢંકાઈને રહેલાં હોય જ છે; સોમ-ચંદ્ર, વાયુ, તેજ, તથા પાણીને એટલે કે મgg' હોય–અર્થાત જેનાં પુછે જે સાર છે, તે જ એ વનસ્પતિ આદિરૂપે, પ્રત્યક્ષ ન દેખાય પણ ફળમાં જ ઢંકાયેલાં હેય પ્રકટેલ છે અને તે જ પ્રજાપતિની બુદ્ધિરૂપ તે “વનસ્પતિ’ કહેવાય છે; તે પછી અહીં મૂળમાં છે અને તે પછી વનસ્પતિ આદિના આહારવૃક્ષ” શબ્દ લીધો છે, તેનો અર્થ જેનાં પ્રથમ | ના ગુણમાંથી જે ઉત્પન્ન થાય છે, તે જ પ્રકટ રૂપ થાય અને પછી તે પુ૫ પ્રકટીને | ગાયે વગેરેના દૂધરૂપે પ્રકટે છે. ૭ પ્રકટ ફળ થાય છે, તેને અહીં “વૃક્ષ” કહેલ છે; વિવરણ : અહીં આમ જણાવવા માગે છે. તે પછી અહીં મૂળમાં “વાનસ્પત્ય ' ગણ કહેલ છે; , | કે, ગાય વગેરે પ્રાણીઓના આહારરૂપ વનસ્પતિપરંતુ તેને તથા વૃક્ષને અર્થ લગભગ સરખો જ | | ઓ વગેરેના ગુણમાંથી તે તે પ્રાણીઓનું દૂધ થાય છે, તેથી તે સંબંધે આ વચન મળે છે કે ઉત્પન્ન થયેલ છે; પણ તે તે વનસ્પતિઓ વગેરે 'वानस्पत्यः फलपुष्पवति वृक्षे, पुष्पजफलवृक्षे आम्रादौ' તે ખરી રીતે પૃથ્વી, ચંદ્ર, વાયુ તથા તેજના, એટલે કે ફલ-પુષ્પવાળું વૃક્ષ એ જ વાનસ્પત્ય” એક સારરૂપ જ છે અને તે પણ પ્રજાપતિ-બ્રહ્માની. કહેવાય છે; જેમ કે-જેમાં પ્રથમ પુષ્પ ઉત્પન્ન *| બુદ્ધિરૂપ છે એટલે કે પાંચ મહાભૂતોના ગુણે વગેરે થઈને તેમાં ફળ પ્રકટે છે. તે આંબા વગેરેનાં | | વસ્તુતઃ પ્રજાપતિની બુદ્ધિ કે જ્ઞાનરૂપે પ્રકટેલ છે. ૭ ઝાડ-પાન; એમ તે “વાનસ્પત્ય” શબ્દ પછી સવ ઔષધીઓને સાર હોઈ અહીં મૂળમાં “વી” શબ્દ લખ્યો છે; તેને દૂધ અમૃતતુલ્ય છે અર્થ જે વેલી ફેલાઈ જવાને સ્વભાવ ધરાવે છે यथा सर्वोषधीसारं क्षीरोदे मथिते पुरा। . તે “વીસ” કહેવાય છે; તે પછી અહીં મૂળમાં | संभूतममृतं दिव्यममरा येन देवताः॥८॥ મોષથી” શબ્દ છે; તેના અર્થ –મોષઃ ત્ર तथा सौषधीसारं गवादीनां तु कुक्षिषु। પાન્તાઃ '—જેમાં ફળ આવીને તેને પાક ઊતર્યા પછી જેને નાશ થઈ જાય છે–તે જુવાર, क्षीरमुत्पद्यते तस्मात् कारणादमृतोपमम् ॥९॥ પૂર્વે ક્ષીરસમુદ્રનું જ્યારે મંથન કરાયું બાજરી, ડાંગર, ઘઉં, જવ વગેરે ધાના છોડ હતું, ત્યારે તેમાંથી સર્વ ઔષધીઓના ઉત્પન્ન થાય છે, તેઓને જ “મોષથી” કહી શકાય સારરૂપ દિવ્ય અમૃત ઉત્પન્ન થયું હતું અને છે; તેમાં ધાન્યરૂ૫ ફળને પાક ઊતરી ગયા પછી તેનાથી દેવ અમર બન્યા હતા, તે જ તેઓને નાશ જ થઈ જાય છે; આ જ આશય મનુસ્મૃતિમાં આ કવાક્યથી જણાવ્યું છે કે પ્રમાણે ગાયો વગેરે પ્રાણીઓની કૂખમાં જઈ “મોષથઃ વાવાન્તા વરૃપુષ્પEોવII”-પાક થયા સર્વ ઔષધીઓને સાર, દૂધરૂપે ઉત્પન્ન થાય પછી જેઓને અંતે નાશ થઈ જાય અને જેમાં છે, તે કારણથી દૂધ એ અમૃતતુલ્ય છે. ૮,૯ ઘણાં પુષ્પો તથા ઘણાં ફળો ધાન્યરૂપે પાકે છે; જરાયુજ-મનુષ્ય આદિનું વિશેષ એમ “ઓષધી” શબ્દ લખ્યા પછી અહીં “પુલ્મિ’ જીવન દૂધ છે શબ્દ લખ્યો છે, તેને આ અર્થ છે કે-જેઓ | નાયુનાનો મૂતાનાં વિરોur તુ વનમ્ ૨૦ ગુચ્છારૂપે થાય છે, તે “ગુમ' કહેવાય છે જેમાં જરાયુજ-મનુષ્ય, પશુઓ વગેરે પ્રાણીડાળીઓ વગેરે કંઈ હોતાં જ નથી, તે બધાને છે એનું જીવન, વિશેષે કરી-ખાસ તો દૂધ

Loading...

Page Navigation
1 ... 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034