Book Title: Kashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Author(s): Marich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
Publisher: Sasthu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 1003
________________ કાશ્યપ સંહિતા-ખિલસ્થાન ......... વાતાદ્ધનાં...........વઢીન. | ચિકિત્સા મેં તમને વિસ્તારથી કહી છે ૬૭ कुष्ठवक्त्र(क)स्य(त्व)चायुक्तमेतत् स्यादनुवासनम्॥ इति ह माह भगवान् कश्यपः॥ ऊरुस्तम्भकटीपृष्ठगुदवङ्क्षणशूलिषु। એમ ભગવાન કશ્યપે જ ખરેખર प्लीहोदावर्तगुल्मेषु फलतैलं प्रयोजयेत् ॥६६॥ કહ્યું હતું. ૬૭ દશમૂલ-૫૦ પલ–૨૦૦ તેલા, મીંઢળ- | ઇતિ શ્રીકાશ્યપ સંહિતામાં ખિલસ્થાન વિશે “શૂલફળ એક આદ્રક-૨૫૬ તોલા અને પૂતિક- ચિકિસિત” નામને અધ્યાય ૧૮ મો સમાપ્ત કરંજ, નેપાળો, સુરભી-રાસ્ના અને ગોખરુ અષ્ટક્વર-ચિકિસિત ઃ એ પ્રત્યેક ૨૦ પલ-૮૦-૮૦ તોલા લેવાં; તેમ જ જવ, બોર અને કળથી–એ પ્રત્યેક ઉત્તરાધ્યાય ૧૯મો એક એક પ્રસ્થ-૬૪-૬૪ તોલા લઈ બુદ્ધિમાન | અથાતોડણક્યરિસ્લિતોત્તરમાર્થ વૈદ્ય તે બધાંને કલેક બનાવી એક દ્રોણ–૧૦૨૪ | તેલા પાણીમાં તેઓનો ક્વાથ કરે; એ | તિ શું માથું માવાન રાઃ in ૨ . કવાથ એક ચતુર્થાશ બાકી રહે ત્યારે તેને હવે અહીંથી આઠ વરોની ચિકિત્સા અગ્નિ પરથી નીચે ઉતારી ગાળીને તેમાં | જેમાં છે, તે ઉત્તરાધ્યાયનું અમે વ્યાખ્યાન વૈિદ્ય એક આઢક-૨૫૬ તલા તલનું તેલ | કરીશું, એમ ભગવાન કશ્યપે જ કહ્યું હતું. ૧,૨ પકવવું; તેમાંનું પ્રવાહી બળી જાય ત્યારે આઠે જવરની ચિકિત્સા તેમાં અર્થે આઢક એટલે ૧૨૮ તેલા કહેવાની પ્રતિજ્ઞા ગોમૂત્ર અને જવ, પીપર, સિંધવ ત્રિક | gવબ્રિત્રિરથાનો રિવાજં પ્રાગુવાદિતા એટલે કે બિડલવણ, સિંધાલૂણ તથા સંચળ; વિશિત્વ સંપ્રવામિ ત્રિપાતી દેતુમ ારા જવ, સુવા, વલીનક, કઠ તથા વક્ર-તગર | એક એક દષોથી ઉત્પન્ન થતા ત્રણ કે પિત્તપાપડાની છાલ પણ એકંદર બધાં | વરવાતિક, પત્તિક તથા લેમ્બિક અને મળી અર્થે આઢક-કલકરૂપે તૈયાર કરી તે| બે બે દેશો એકત્ર મળવાથી થતા દ્વિદેષજ સાથે નાખીને એ તેલ ફરી પકવવું; એમાંનું | ત્રણ વર-વાતપત્તિક, વાતલૈષ્મિક અને પ્રવાહી બળી જાય ત્યારે પક્વ થયેલા એ | પિત્તશ્લેષ્મિક-એમ છ જવ તથા સાતમા ફલતેલને અનુવાસન બસ્તિરૂપે ઉરુસ્તંભ, ત્રણે દેશે એકત્ર મળવાથી થતા ત્રિદોષજકટીફૂલ, પૃષ્ઠભૂલ, ગુદાનું ફૂલ તથા વંક્ષણ- | સાંનિપાતિક જવરની (અને આઠમા આગન્તસાંધાના ફૂલના રોગી વિષે પ્રયોગ કર; | જવરની) ચિકિત્સા તેઓના નિદાનેને અનુતેમ જ પ્લીહા–બરોળના રોગમાં, ઉદાવર્ત | સરી હું હવે કહું છું (તેને તમે સાંભળો ). ૩ તથા ગુલમ-ગળાના રોગમાં પણ આ ફલ જ્યનું સામાન્ય નિદાન તેલનો અનુવાસનરૂપે પ્રયોગ કરવા (તથી | આદિના............................... | તે તે રોગ મટી જાય છે). ૬૨-૬૬ ........ ..... ... . મુકdયુતર - કા શલચિકિત્સાને અને ચાલુ અધ્યાયને | અહિત આહારવિહારના સેવનથી અને ઉપસંહાર વધુ પ્રમાણમાં ગોળ ખાધા કર્યાથી લગભગ ત્તિ જિલ્લા તે વિસ્તરે પ્રવર્તતા | જ્વર આવે છે. ૪ ત્તિ કોવિઃ કાળિના હિતાયા હ૭ | વિવરણ : અહીં આ ૪ થે શ્લેક ગુટક એ પ્રમાણે પ્રાણુઓના હિતની ઈચ્છાથી| છે, પણ તેમાં જવાનું નિદાન સામાન્યરૂપે કહ્યું અનેક પ્રકારના સિદ્ધ પ્રયોગ દ્વારા શૂલોગ | હેય એમ લાગે છે. ૪

Loading...

Page Navigation
1 ... 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034