________________
૯૨૮
કાશ્યપ સંહિતા-ખિલસ્થાન
માલિસ કરવું; અથવા કઠનું તેલ પકવી -ડાંગર, ચોખા, મગ, મસૂર તથા હરેણુતેનાથી કફજ વિસર્ષ યુક્ત શરીર ઉપર વટાણું ખોરાક માટે આપવા જોઈએ અને માલિસ કરવું. (તેથી કફજ વિસર્ષ માંસાહારી રેગીને જાંગલ પશુપક્ષીઓનાં મટે છે.) ૭૯
માંસ અપાય તો તે પણ હિતકારી થાય છે. કફજ વિસર્ષની આખરી ચિકિત્સા
વિવરણ: ચરકે ચિકિત્સાસ્થાનના ૨૧ મા
અધ્યાયમાં કહ્યું છે કે વિસપ-રતવાના રોગમાં एतेन विधिना व्याधिर्यदि नवोपशाम्यति।।
વિદાહી અન્નપાન, વિરુદ્ધ ભજન, દિવસની નિદ્ર, कण्डूमद्भिः सदाहैश्च मण्डलैर्विदहेदपि ॥ ८०॥
કેધ, કસરત કે શારીર પરિશ્રમ સૂર્યને તાપ, ततो विरेचनं दद्याद्रक्तं चास्यावसेचयेत् ।।
અગ્નિનું સેવન અને અતિશય વધુ પ્રમાણમાં વાયુ विनिहते दुष्टरक्ते कुर्याद्रक्तप्रसादनम् ।
સેવાય તે હિતકારી નથી- અપાય છે ૮૩ सघृतैत्रिफलाकल्कैर्मधुकोदुम्बरान्वितैः ॥ ८१॥
મસૂરિકા-ળી-શીળી–માતા વગેરે ઉપર જણાવેલ વિધિ કે ચિકિત્સાથી રોગમાં પણ વિસર્પની ચિકિત્સા કફજ વ્યાધિ-વિસર્પ, જે ન જ મટે અને
કરી શકાય દાહ તથા ચૂળથી યુક્ત મંડલો કે ચકરડાં ઘણા વોટા ક્યાં વામાં તથા ઘા શરીર પર પ્રકટ કરી એ રોગ, અતિ સંપિત્તરોથા વૈવકુvમેત | ૮૪ | શય જે દાહ પણ ઉપજાવે, તે છેવટે
ફેલાઓ સહિત મસૂરિકા-ઓળી વગેરે વિરેચન આપવું અને એ રોગીના બગડેલા માં. વિસ્ફોટકમાં, કક્યા રોગમાં, ખસના ધિરનું અવસેચન- સાવણ પણ કરાવવું; રોગમાં અને જેમાં પિત્ત મળ્યું હોય એવા એમ તે દુષ્ટ રક્ત, બહાર કાઢી નાખ્યા !
રક્તદષના રોગોમાં પણ વિસર્ષના જેવી જ પછી ઘીથી યુક્ત ત્રિફળાના કલંકોમાં જેઠીમધ |
| ચિકિત્સા કરવી જોઈએ ૮૪ તથા ઉંબરાને કક મિશ્ર કરી તે દ્વારા લોહીનું પ્રસાદન-સ્વચ્છપણું પણ કરવું ૮૦,૮૧
इति ह स्माह भगवान् कश्यपः॥ ८५॥
એમ ભગવાન કશ્યપે જ ખરેખર વિસર્ષની ચિકિત્સાને ઉપસંહાર
કહ્યું હતું. ૮૫ इति वातादिजानां ते वैसर्पाणां चिकित्सितम् ।
1 વિવરણ : જેમાં પિત્તદોષ, રક્તરુધિરની સાથે समासव्यासयोगैश्च पृथक्त्वेन च कीर्तितम् ।
મળી ચામડીને દૂપિત કરીને શરીર પર મસુરના एतदेव च संसृष्टं संसृष्टेषु प्रयोजयेत् ॥८२॥
જેવી ફોલ્લીઓ ઉત્પન્ન કરે છે, તે રોગને મસએ પ્રમાણે વાતજ આદિ એક એક
રિકા-ઓળી અથવા બળીઆ-શીળી અને અછદોષથી ઉત્પન્ન થતા ત્રણ વિસર્પોની ચિકિત્સા
બડા વગેરે નામે જુદા જુદા રૂપમાં ઉત્પન્ન કરે ટૂંકમાં તથા વિસ્તારથી યુક્ત એવા પ્રયોગો છે; તેમ જ એ પિત્તદોષ જ્યારે પ્રક૫ પામે કે દ્વારા અલગ અલગ તમને કહી એ જ વિકત બને છે, ત્યારે બાહુ-ભુજાઓ પર પડખાંચિકિત્સાન સંસૃષ્ટ-મિશ્ર દેથી ઉત્પન્ન ઓમાં, ખભા પર અને બગલમાં કાળા રંગની થયેલા વિસર્ષોમાં મિશ્ર કરી પ્રયોગ કરવો કેલીઓને ઉત્પન્ન કરે છે; તે રોગને કહ્યા જોઈએ. ૮૨
કહે છે. ૮૫ વિસર્ષમાં પચ્ચે
ઇતિ શ્રી કાશ્યપ સંહિતામાં ખિલસ્થાન વિશે “સર્ષयवान्नं शालयो मुद्गा मसूराः सहरेणवः। ચિકિત્સા” એ નામે અધ્યાય ૧૪ સમાપ્ત भोजनार्थे पुराणाः स्युर्जाङ्गलाश्च मृगद्विजाः॥८३
વિસર્ષમાં જવને ખેરાક, જૂના શાલિ